________________
તત્ત્વાર્થનાં સૂત્ર સાથે ચેાગસૂત્રોની ઘણે સ્થળે સમાનતા મળી આવે છે. એ પરથી એકનીજાની પારસ્પરિક અસર છે, એમ માનવાનુ કારણ છે. દિગંબર જેવા તત્ત્વજ્ઞાનનું અસરનાં પ્રમાણે વિશેષ વલણ ધરાવતા સાહિત્યમાં રિવશાદિ પુરાણાનું સ્થાન છે, એ પૌરાણિક સંસ્કૃતિની છાયાનું જ સૂચક છે. શ્વેતાંબર સાહિત્યમાં પણુ જૈનદષ્ટિની ગૂંથણીએ રચાયેલાં ઢાળસાગર અને રામાયણની પૂર્તિની જ પ્રતીતિ પૂરે છે.
રામરસ પણ મહાભારત તથા
એ જ રીતે ગીતામાંય જૈનસંસ્કૃતિ તથા બૌદ્ધ સંસ્કૃતિની અતિ ઊડી છાપ છે. એનાં પ્રમાણા મે પરિશિષ્ટમાં આપ્યાં જ છે. સાધનાના દૃષ્ટિબિંદુથી તપાસતાં જનાનાં અહિંસા અને સંયમે વેદધમાં ઘણી ઊંડી છાપ પાડી છે, એમાં કયા તટસ્થ વિદ્વાન ના કહી શકે તેમ છે? એટલે સાહિત્યદૃષ્ટિએ વેદસંસ્કૃતિની એક ખીજા પર ઘણી જ સારી અસર છે. પણ મારે અહીં એ કહેવું છે કે એ બધુ હોવા છતાં નવસર્જનની દૃષ્ટિએ વેદસાહિત્ય જેટલું ખેડાયું છે તેટલું જૈનસાહિત્ય નથી ખેડાયું. અને એનું કારણ શબ્દે શબ્દે સર્વજ્ઞત્વના આરેણની આપણી ભ્રમમૂલક માન્યતાના મળેલા વારસો છે. એ ચેાગ્ય થયું છે કે અયોગ્ય એ માત્ર અપેક્ષાવાદ પર નિર્ભર છે.
•
એથી જ જૈનસમાજને તત્ત્વાર્થના પ્રણેતા શ્રી ઉમાસ્વાતિવાચક જેવા સમ સક મળ્યા, જેમણે આગમરહસ્ય લઈ તત્ત્વાર્થસૂત્રને સંક્ષિપ્ત ગદ્યાત્મક શૈલીએ પ્રસન્ન એવી ગીર્વાણુગીરામાં રચ્યું; પણ એમાં નવસર્જન કેટલું ? એને સરખાવા યાગના પ્રણેતા ઋષિપત જિલ સાથે પતંજલિમુનિના યાગદર્શનમાં વેદ,
૧ પરિશિષ્ટમાં ષડદનની સક્ષિપ્ત મીમાંસાના લેખ વાંચે!.
૨૭
નવસર્જનની
ભૂખ