Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034813/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ગ્રંથમાળા, દાદાસાહેબ, ભાવનગર, eeeheae-2eo : IPL ૩૦૦૪૮૪૬. સ્મૃતિ-વિકાસ મુનિશ્રી સંતબાલજી | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિધવા સહ્ય પ્રેરક : મુનિશ્રી સંતમ્બાલજી સંપાદક : નવલભાઈ શાહ માધ્યામિક એક્તાના:તથા - ધર્મદ્રષ્ટિયુક્ત સમાજ રચનાના વિચારીને તથા સમાજ જીવનને પર્શતા વિવિધ પ્રશ્નોને મનનીય લેખા રૂપે રેજૂ કરતું અદ્વિતીય પાક્ષિક.. વાર્ષિક લવાજમ "૨૪ ૬-૦ ) (ભેટ પુસ્તક સાથે) : કાર્યાલય : હઠીભાઈની વાડી, અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragvanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સાધુસાધ્વી શિબિર માટુંગા મુંબઈના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા ધનબંધી વિશ્વદર્શન ભાગ : ૧૦ ૨ સ્મૃતિ-વિકાસના માર્ગો ભાગ : ૧૦ વ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રવચનકાર મુનિશ્રી સંતબાલજી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંપાદક ગુલાબચંદ જૈન : પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી – અમદાવાદ - ૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ પ્રકૃતિ અને વિકૃતિ [સંપાકીય ] જીવન એટલે સ્મૃતિનેા ભંડાર કહીએ તેા ચાલી શકે. તેમાં પણ જીવનની વિકસિત ધ્યા એટલે કે માનવ-જીવન એ તે ખરેખર સ્મૃતિને ભડાર છે, વૃક્ષને મૂળવાટે પાષણ મેળવવાનું સૂચન કાણુ કરતું હશે ? અળસિયાને પાણીમાં આગળ વધવાની પ્રેરણા કાણુ આપતું હશે ? પશુપક્ષીને ઉડવાની, ખેસવાની, આગળ વધવાની ગતિ : કાણુ આપતુ હશે ? આ માણસ—જેણે અદ્ભુત શેાધેા કરી છે; તેને તેમ કરવા માટે કઈ વસ્તુ સંચાર કરતી હશે ? તે સ્મ્રુતિ જ છે! મારે ખાવુ જોઈએ! એનુ વિશ્લેષણ કરવા બેસીએ તે માણસે કેટલું બધું કઈ કઈ રીતે યાદ કર્યુંં છે ? ફળ, ફૂલ, ધાન્ય, સ્વાદે–સુગંધ અને ન જાણે શુ? તેણે કેટલુ યાદ કર્યું છે? મારે વધવું જોઈએ...! તેનું વિશ્લેષણ કરતાં કેટકેટલું તેણે કર્યું છે? આકાશમાં ઊડયા છે, પૃથ્વી ઉપર દોડયા છે, પાણીમાં સરરર...કરતા નીકળી ગયા છે. તેણે એક તરફ જવાની લગની વધારી છે જ્યારે બીજી તરફ તે પૃથ્વીને સુખનુ સ્વર્ગ બનાવવા ન જાણે કેટકેટલા પ્રયાગા કરી ચૂકયા છે; કરી રહ્યો છે અને કરશે! અને તેમાં સ્મૃતિનો જ સહુથી મોટા ફાળે છે! તરફ પરમાત્મા ct .. આ મીઠું છે ! '' એમ કહીને જેણે મીઠાશની સ્મૃતિ કાયમ કરાવી ત્યારથી લઈ ને આ આત્મા છે, આ પરમાત્મા છે” એમ કહેનારની વાતને જો સ્મૃતિ રૂપે કાયમ ન રાખવામાં આવત તે વનને વિકાસ અટકી જાત ! એટલે સ્મૃતિની વ્યાખ્યા થઈ સ્મરણ કરવું. પણ સ્મૃતિની સ્વાભાવિક ગતિ તે। એ જ થઈ કે આગળ વધવું! વિકાસ એટલે સવિશેષપણે ગતિ કરવી. Ο સ્મૃતિને ,, “ મારું શરીર છે. તેને ટકવું છે. તેને ભૂખ લાગી છે. એટલે આહારની સ્મૃતિ થાય છે. તેને ટકાવી રાખવું જોઈ એ એટલે રક્ષણની સ્મૃતિ પેદા થાય છે. તેને બહારના ઉપદ્રવથી અન્યની જેમ નાશ થતાં અટકાવવુ જોઈ એ; એટલે ભયની સ્મૃતિ થાય છે.. અને મારુ જીવન સુંદર છે; એવુ જ ખીજા જીવનનું નિર્માણુ કરું એ ભાવનાથી મૈથુનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ થાય છે. પણ, આ બધા કરતાં બે કંઈક વધુ મારે કરવાનું છે એ વિચારે સ્મૃતિને વિકાસ થાય છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ તે વળે છે અને વિજ્ઞાનના સંશોધન વડે પરમજ્ઞાનને પ્રાપ્ત કરે છે. એટલે સ્મૃતિની પ્રકૃતિ સ્વાભાવિક રીતે આગળ વધવામાં છે. જીવ સંપૂર્ણતાને ન પામે ત્યાં સુધી તેને ૫ વળતો નથી. પણ છવ ધારે અને તેને પામે એવું થતું નથી. સ્મૃતિઓમાં સુસ્મૃતિઓ અને કુસ્મૃતિઓ છે. સુસ્મૃતિઓ જીવનને આગળ વધારે છે ત્યારે કુસ્મૃતિઓ જેને મૃતિની વિકૃતિ તરીકે ઓળખાવી શકાય તે તેને પાછળ ધકેલે છે. એટલે જ મોટા-મોટા સંતોને પથભ્રષ્ટ થતાં આપણે સાંભળીએ છીએ. તેઓ પિતાની ક્ષુદ્ર દુનિયામાં જ અટવાઈને પડયા રહે છે. જે જીવન કેવળ ખાવા-પીવામાં જ પસાર કરવાનું હોય કે કુટુંબ કબીલાની સંભાળ સુધી જ હોય તે પછી મનુષ્ય-જીવન અને પશુ-જીવન કે જંતુ-જીવનમાં કંઈ ફરક રહેતું નથી. મુસ્કૃતિનું જોર વધે છે, ત્યારે સ્વાર્થ માટે ભાઈને ભાઇને, પતિને પત્નીને, બાપને બેટાને કે એ રીતના અન્ય વિનાશ કરતા પ્રસંગે સામે આવે છે. તે પછી જીવનને ટકાવી રાખવા માટે પિતાનાં જ બચ્ચાને ખાઈ જતાં જંતુઓ અને માણસમાં ક્યાં ફરક રહ્યો ? તેથી સ્મૃતિ-વિકાસને અર્થ સુસ્મૃતિઓ સાથે આગળ વધવાનું છે. એમાં કયાંયે વિકૃતિ આવી તે વિકાસની ટોચે પહેચેલો જીવાત્મા નીચે પડી શકે છે. આના માટે જૈન સૂમાં “પ્રસન્નચંદ્ર રાજર્ષિઓનો દિખલા સમજવા જેવું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને વૈરાગ્ય આવતાં તેમણે પોતાના બાળકુમારને ગાદીએ બેસાડી મંત્રીઓને તેને કારભાર સોંખે. પછી પોતે દીક્ષા લઈને નીકળી પડ્યા. વિચરતાં-વિચરતાં રાજગૃહી આવ્યા. ત્યાં એક સ્થળે ધ્યાન ધરીને ઊભા હતા. તે વખતે બે સૈનિકો ત્યાંથી નીકળ્યા. એકે કહ્યું : “જોયું આ રાજર્ષિ પ્રસન્નચંદ્ર છે! કે ત્યાગ કરીને સંયમ માર્ગે આગળ વધ્યા છે!” બીજાએ કહ્યું : પિતે તે સંયમ લઈ લીધો પણ પુત્રને દુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ મંત્રીઓના હાથમાં સોંપી આવ્યા છે. તેઓ રાજ્ય હડપીને કુમારને મારી નાખશે !” પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાનમાં આ શબ્દો પડ્યા. તેમનું ધ્યાન વિચલિત થયું અને ધ્યાનમાં જ તેમની સ્મૃતિ બીજે દોડવા લાગી. તેમને થયું કે તેઓ મહેલમાં પહોંચ્યા. ત્યાં દુ–મંત્રીઓને પડકાર કર્યો. અને તેમની વચ્ચે યુદ્ધ ચાલ્યું. તેમણે કેટલાયે સૈનિકોને કચ્ચરઘાણ વાળી નાખ્યો. અંતે એક સૈનિકના ખગને પ્રહાર તેમના મસ્તક ઉપર થયે. તેઓ પિતાને મુગટ સંભાળવા ગયા. યોગાનુયોગે રાજગૃહી નગરીમાં મહાવીર ભગવાન પધાર્યા હતા. તેમને વાંદવા રાજા શ્રેણિક ગયા. તેમણે પણ માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ તેમનાં તપ–ધ્યાનના વખાણ કરતાં ભગવાનને પૂછ્યું કે “રાજર્ષિ કાળધર્મ પામી કયાં જશે?” આ પ્રશ્ન પૂછાયો તે વખતે રાજર્ષિ પ્રસન્નચંદ્રના ધ્યાનમાં કુ-સ્મૃતિના ઘેરાવાના કારણે તેઓ માનસિક રીતે સંહાર યુદ્ધ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે કહ્યું: “અત્યારે સાતમી નરકે!” થોડીવાર બાદ ફરી શ્રેણિકે કહ્યું: “કેમ ?” “હવે તેઓ મુકિતએ જશે!” ભગવાન મહાવીરે કહ્યું અને થોડીવારે તેઓ મુક્તિએ પધાર્યાના સમાચાર આવ્યા. શ્રેણિકને તે ન સમજાયું એટલે ભગવાન મહાવીરે બધી વાત કરતાં કહ્યું : “જ્યારે તમે મને પહેલી વાર પૂછયું ત્યારે પ્રસન્નચંદ્ર ઘેર માનસિક સંહારમાં લાગ્યા હતા અને તે જ ક્ષણે તે તેમના માટે નરક જ હતી. પણ જ્યારે બીજી વાર “કેમ” પૂછ્યું ત્યારે તેમને હાથ મસ્તક ઉપર જતાં તેમને પુનઃ સ્મૃતિ થઈ કે અરે હું તો સાધુ છું-મારે માટે આ બધું યોગ્ય છે? તેમને પોતે કરેલ માનસિક હિંસા માટે પસ્તાવો થયો અને તેમાં જ તેમનાં બધાં કર્મો જોવાઈ ગયાં અને તેની ઉગ્રતાએ તેમણે દેહ-ત્યાગ કર્યો અને તેમને આત્મા મુક્ત થયે” આ પ્રસંગમાં બે વસ્તુ જાણવા જેવી છે કે સ્મૃતિ-વિકાસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શિખરે પહોંચીને પણ જે વિકૃતિ આવે કે કુસ્મૃતિ થાય તો જીવન ઉડી ગર્તામાં પડી શકે છે એટલે સ્મૃતિ વિકાસ સાથે સતત જાગૃતિ રાખવી જરૂરી છે. નહીંતર સ્મૃતિ વિકાસ આત્મોન્નતિનું કારણ ન બનતાં, ચમત્કાર, સ્વપ્રશંસા કે સ્વાર્થમાં અટવાઈ જાય છે અને એકવાર લા ચુકાયા બાદ ફરી ને મળવું મુશ્કેલ બને છે. આ અંગે વિસ્તારથી સ્મૃતિ વિકાસના બાહ્ય અને અન્તરંગ બધાં પાસાંઓ અને અલગ-અલગ મુદ્દાઓની છણાવટ પૂજ્ય મુનિવર્ય શ્રી સંતબાલજીએ સાધુ-સાધ્વી શિબિરની પ્રવચનમાળાના ઉપક્રમે કરેલી. જાને જ્ઞાની, શતાવધાની તેમજ વિશ્વ વાત્સલ્યના પ્રચારક હોઈને તેમણે દરેક વસ્તુ બહુ જ સ્પષ્ટતાથી રજૂ કરી છે. શિબિર પ્રવચનમાં તેને શિક્ષણ-વિષય તરીકે, તેના પેટા પાડી અલગ–અલગ મુદ્દાઓને ક્રમશઃ હનાવાર સમજાવવામાં આવ્યા હતા. પણ તેને સળંગ રૂપ આપવા જતાં તેના ક્રમ અલગ અલગ પ્રકરણ પ્રમાણે પાડીને તેને ફરી મકારીને રજુ કરવામાં આવ્યું છે. આ મઠારવાનું કાર્ય પૂ. મુનિશ્રી મિચંદ્રજીએ બહુ જ વ્યવસ્થિત રીતે કર્યું છે એટલે આ પુસ્તકના સંપાદનમાં વિષયનું સરલીકરણ કરવા અને પ્રેસ માટેની પ્રતિલિપિ તૈયાર કરવાનું જ મારે ફાળે આવ્યું છે. આ પુસ્તક જલી પ્રગટ થાય તે માટે ઉદર મુનિ જાતે પ્રેસકોપી કરવાનું પણ સૂચવેલું પણ જ્ઞાન-લાભના મારા અંગત સ્વાર્થ માટે મેં જ તેને કરવાનો આગ્રહ રાખ્યો. જેને તેમણે પ્રકાશનમાં વિલંબ થવા છતાં માન્ય રાખી મારા ઉપર ઋણ ચડાવ્યું છે. વાચકો આ વિલંબ માટે મને જરૂર માફ કરશે કારણ કે આનું સ્વતંત્ર મૂલ્યાંકન, જ્ઞાન-વિકાસ કે સ્મૃતિ વિકાસ કરનાર માટે છે, એવું મારી જેમ, વાચકો પણ સ્વીકાર્યા વગર નહીં રહે; એમ મારું વિનમ્ર માનવું છે. દેવ-દિવાળી. તા. ૧૮-૧૧-'૧૪ ગુલાબચંદ જૈન માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આમુખ સ્મૃતિ-વિકાસના માર્ગો’ પુસ્તકને પિતીકું કરવાથી જે લોકો અવધાનશક્તિને ચમત્કાર માની તેને દૂરથી પૂજે છે, તેમને નજીકથી ચાહીને આરાધવાનું મન થશે. એથી અવધાનશક્તિ કોઈને ય માટે અશક્ય નથી એટલી પ્રતીતિ થાય તે સ્વાભાવિક છે. અને જેમણે એ શક્તિ આરાધી છે અથવા આરાધવાના છે, તેમને એ ખ્યાલ આવશે કે અવધાનશક્તિ તે “મૃતિવિકાસના માર્ગો પૈકીને એક કેવળ પેટા માર્ગ જ છે. આટલી આરાધનાથી ફૂલાવાનું નથી તેમ સંતોષ માની એટલેથી અટકી જવાનું નથી. “સ્મૃતિવિકાસને પંથ' પારાવાર છે. એ તે આત્માને અંતરાત્મા તથા અંતરાત્માને છેવટે પરમાત્મારૂપ બનાવીને જ પૂરે થાય છે. વાચક આ સ્મૃતિ વિકાસના માર્ગોનું સંપાદન વાંચીને ગૂજરાતમાં જન્મેલા તાજા એવા શ્રીમદ્ રાજચંદ્રને–આ દિશાના શોભતા એ મેક્ષમાર્ગના મહાપથિકના જીવનને—યાદ કર્યા વિના કેમ રહી શકશે ? માત્ર એ એક જ જીવનનાં જુદાં જુદાં પાસાંઓ વિચારશે. તે તરત એક વિશ્વવંધ વિભૂતિને પણ યાદ કર્યા વિના નહીં રહી શકે. જેનું નામ ગાંધીજી છે. અનુબંધ વિચારધારા ” આ બન્ને મહાપુરુષોના જીવનની ગંગા-યમુના સાથે મળેલી સરસ્વતી સાથેની પવિત્ર ત્રિવેણી છે. ભાલનલકાંઠા પ્રયોગનું એ આવી ત્રિવેણીમાંથી સર્જન થયું છે. એને આજલગીને વ્યકિત, સમાજ, સમષ્ટિ અને સંસ્થા સમેતને ઈતિહાસ સ્વપકલ્યાણની આરાધનાનો છે. ભલે તે ભારતના એક પ્રાંતમાં પણ એક જિલ્લાના અમુક ભાગમાંથી શરૂ થયો હોય, પણ એનું લક્ષ્ય સમગ્ર વિશ્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ માનવજાત ઉપરાંત પ્રાણિખત પણ છે જ. આથી જ એમાં સધ ઉપાસનાનું માધ્યમ રખાયું છે. · વિશ્વવાસહ્ય ' એ ધ્યેય રખાયું છે. અને એ પ્રયાગનું નામ ધર્મોંમય સમાજ રચના અપાયુ છે. આજ સુધીના બધા ધર્મોનુ માખણ એની આધારશિલા રહી છે. · અને ચાર તત્ત્વો એમાં પ્રધાનપણે છે : (૧) ક્રાન્તિપ્રિય સંતાનુ ( પછી એ પણ હાય; તેમનું ) માદર્શન. જનસ ંસ્થા અને મુખ્યપણે જન્ સાધુ પણ હાય અને સાધ્વી ( ૨ ) લેાકસેવક સંસ્થાનું સંચાલન ( જે સંસ્થા જનતંત્રીય રાજ્ય સંસ્થાનુ સુયેાગ્ય સંકલન સાચવી સગઢનાને પ્રભાવ જનરાજ્ય તંત્ર પર તથા જનરાજ્ય સંસ્થા પર ઊભા કરે. ) ( ૩ ) જનસગનેનું નિર્માણ ( ગામડાંમાં અને શહેરામાં ગ્રામપુરક રૂપે નૈતિકપાયા પર જનસગાને જિલ્લાવાર ઊભાં કરી દેવાં) તથા (૪) કોંગ્રેસનું શુદ્ધિલક્ષી રૂપાંતર (કાંગ્રેસને માત્ર ભારતની જ નહીં, બલકે આંતરરાષ્ટ્રીય શુદ્ધ રાજ્યસંસ્થા બનાવવી. ). • શ્રીમદ્જીનું આ મતલબનું એક કથન છે : જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં સમજવું તે; તે આચરી અચરાવવુ, આત્માર્થીએ એડ. ’' આ યુગે સ્મૃતિવિકાસના માર્ગોદારા સ્વપરકયાણુના માક્ષમાર્ગ સર્વમાનવા માટે ઉઘાડા કરવાના ઉપલા પુરુષાર્થ અનિવાર્ય છે. મને આશા જ નહીં, બલકે વિશ્વાસ છે કે એ દિશા સૂઝાડવામાં આ પુસ્તક ઘણું ઉપયોગી પુરવાર થશે. નમમુનિએ અને સપાદકે મારાં પ્રવચનેાનાં સક્શન અને સંપાદન કર્યાં છે, તે અંગે ધટતી દોરવણી આપ્યા બાદ પણ હું સાંગોપાંગ જોઇ ગયો છુ અને મને તે ગમ્યાં છે, એટલે વાચકને તેમના પરિશ્રમની પણ નોંધ લેવાનુ કહેવુ જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સાથે શિબિરનું પ્રથમ અને અંતિમ પ્રવચન, શિબિરને કાર્યક્રમ, અભિપ્રાયો અને શિબિર દરમ્યાન અને પછીની ફલશ્રુતિઓ વગેરે રૂપે શિબિરના મૂલ્યાંકન રૂપનું લખાણ પણ ૧૦ ૧ રૂપે આ જ પુસ્તકમાં શામેલ કરેલ છે. આ રીતે ધારવા કરતાં સારી રીતે મોડું છતાં એકંદરે સુંદર સંપાદન થઈ શકયું છે, તે વાચક પોતે પણ સ્પષ્ટ જોઈ શકશે. સંપાદકે આ દશેય પુસ્તકોના સંપાદનનું માત્ર સંપાદન નથી કર્યું, પણ એ સંપાદનમાં પિતાનું અધ્યયન, મનન અને ખરેખર તે દિલ રેડયું છે, તેનું મૂલ્ય કરી શકાય નહીં. આ સંપાદકને મેળવી આપનાર શ્રી. માણિભાઈ લોખંડવાળાએ માત્ર પ્રકાશનમાં જાતે અને સાથીઓ દ્વારા આર્થિક મદદ જ નથી કરી, બલકે બીજી અનેક પ્રકારની મદદ કરી છે. આ દેશય પુસ્તકમાં મારા સાથી મુનિ, વિ. વા. પ્રા. સંધ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સુરતનું પ્રતાપ પ્રિન્ટીંગ પ્રેસ, જગુભાઈ ભાવસાર વગેરે અનેક સંસ્થાઓ તથા વ્યક્તિઓને જે ફાળે છે તેને પણ વાચકો કેમ ભૂલી શકશે ? કલકત્તા તા. ૨૧-૧૧-૬૪ સંતબાલ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતો એ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છેડે અને સાંપ્રદાયિક્તામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પણું નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરે પડશે. અને અમલ પણ સંસ્થાકારા જનતા વાટે કરવું પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની એકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ નેહસભર અને પવિત્ર રહેતુંસમાજની ચોકી બ્રાહ્મણ કરતા. તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહતા; તેથી દેશ નીતિસભર રહેશે. અને સંત આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એક અખંડપણે કર્યા કરતા હતા. રાજય પણ સંત, બ્રાહ્મણને અધીન રહીને ચાલતું. આ બધાના કારણે અમાજ શાંતિથી જીવે છે અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ બલીને દુષ્ટ કુન્ય કરનાર નીકળે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિન નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ હવે વિશ્વરાજ્યોમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠને બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે; તેનું સંચાલન આજના બ્રાહણે કે જે રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યોની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસંતે સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં ભાટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલે, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈઓંનેને લાગણી થઈ આવી. ખાસ કરીને યૂ નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કોઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લેખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામોમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “ મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તો થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પણ તેઓ કાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તરવ જાળવી અલગ અલગ મુદાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં એમ કુલ દસ ભાગે છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી. મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિધાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવુ સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમનો આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વાર મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જેન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમનો પણ આભાર માનીએ છીએ. પૃ. શ્રી. દંડી સ્વામી, શ્રી માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિકસંપ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આવે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ દશેય પુસ્તકોને અભ્યાસ કરી પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ આપણી પ્રકાશન સંસ્થા સમાજ પરિવર્તનને આધાર નવા વિચાર પર છે. એ લોકો સુધી પહોંચે તે જ સમાજ ઘડતરનું કામ આગળ ચાલે. એટલા માટે મુનિશ્રી સંતબાલજીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવાની દૃષ્ટિએ ભાલ નળકાંઠો પ્રદેશમાં જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે પૈકી એક પ્રવૃત્તિ પ્રકાશન વિભાગને લગતી છે. આ પ્રવૃત્તિ એટલે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર. આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી પુસ્તકોનું પ્રકાશન કરે છે. આ પ્રકાશનોએ જાહેર જીવનના ઘડતરમાં સારો એવો ફાળો આપે છે. એક વ્યકિતએ પિતાના વ્યકિતગત વિચારે આ સંસ્થા સન૧૯૩૩માં સ્થાપાયેલી. આ વ્યકિત તે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી. જેઓ મુનિશ્રી સંતબાલજી પ્રત્યે ખૂબ જ આદર અને ભક્તિભાવ ધરાવે છે અને છેલ્લા તેત્રીસ વર્ષથી મંત્રીપદની જવાબદારી કર્તવ્યભાવે સંભાળી રહ્યા છે. સંસ્થાની શરૂના ચૌદ વર્ષ તેઓએ વ્યકિતગત આર્થિક જવાબદારી ઉપાડી વ્યકિતગત સંચાલન કરેલું પણ જ્યારે પ્રાયોગિક સંઘની સ્થાપના થઈ ત્યારે સાથે તેઓશ્રીના કહેવાથી આ પ્રવૃત્તિને પોતામાં સમાવી તેનું સંચાલન પિતાના હાથ ધર્યું. - મુનિશ્રી સંતબાલજીએ સન-૧૯૩૮ના અરસામાં ભાલનળકાંઠા પ્રદેશમાં પ્રવેશ કર્યો. તેઓશ્રીને પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપી શકાય એવો આ પ્રદેશ લાગ્યો અને પ્રદેશની આમજનતાએ તેમાં પૂરો સાથ આપ્યો. આમ જનતાના સહકારથી અનેકવિધ પ્રવૃત્તિ ચાલુ થઈ. આ બધી પ્રવૃત્તિઓને સાંકળવા માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધની સ્થાપના થઈ. સંધના સંચાલન નીચે આજે દસ પ્રવૃત્તિઓ-સંસ્થાઓ ચાલે છે. જેમાં ઉપરની પ્રકાશન સંસ્થાનો સમાવેશ થાય છે. આમ જનતાને જીવનલક્ષી સાહિત્ય શક્ય તેટલાં ઓછાં મૂલ્ય મળે એ દૃષ્ટિ આ સંસ્થાના ઉદ્દેશમાં રહેલી છે. આ ઉદ્દેશ પાર પડે અને સંસ્થાના આર્થિક પાસાં સરભર થઈ રહે એ રીતે બજારૂ કિમતથી પણ ઓછી કિંમત પ્રકાશનની રાખવામાં આવે છે. આમજનતા આ સંસ્થાના સાહિત્યને વધુ ને વધુ લાભ ઉઠાવશે એવી આશા છે. હરિપ્રસાદ આચાર્ય વ્યવસ્થાપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ આપણાં ઉત્તમ પુસ્તકે ૮-૦૦ > ૦ ૦-૭૫ ૧–૫૦ ૧-૨૫ - ટે ટ જ જૈન દષ્ટિએ ગીતા દર્શન ભા. ૧-૨ આચારાંગ મૂત્ર દશવૈકાલિક સૂત્ર સાધક સહચરી સમુદા (પ્રાર્થના સંગ્રહ) સાધતાનું જીવન દર્શન આદર્શ ગૃહસ્થાશ્રમ અભિનવ રામાયણ અનંતની આરાધના વાત્સલ્ય મંજરી શિબિર પ્રવચનની ઝાંખી શુદ્ધિ પ્રયાગની પૂર્વપ્રભા શુદ્ધિ પ્રયોગના સફળ ચિત્ર જગદંબાના પત્રો સ્મરણ શક્તિ નારીને ચરણે પોવન આપણું સંતબાલજી પાથેય (નવલકથા) સર્જાતા હૈયાં (ઈનામને પાત્ર) સૂતેલો ખંડ (પ્રવાસ વર્ણન) સમજ (નવલકથા) સાધના (ટૂંકી વાર્તા) રાત પણ રડી પડી (છપાય છે) પ-૦૦ પ-૫૦ ૨-૫૦ ૨-૦૦ ૧–૫૦ ૨-પ૦ ૨-૨૫ ૩-૦૦ જ ૧ –૦ ૦ - ૦ ૦ - ૦ ૦ - ૦ જ ૦ ૦ ૦ - ૩-૦૦ ૦ જે ૪ - ૦ ૦ ૦ જ – ૦ ૦ છે ૦ ૪-૦૦ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ગૃહસ્થાશ્રમ ( છઠ્ઠી આવૃત્તિ) ( લગ્ન પ્રસંગે ભેટ આપવા લાયક) “ગૃહસ્થાશ્રમ” એ માનવજીવનને અપાયો છે. બધાં આશ્રમોનો એના પર આધાર છે. ગૃહસ્થજીવન સરળ, સુખી અને સભર બને તે દૃષ્ટિએ મુનિશ્રી સંતબાલજીની કલમે લખાયેલ આ પુસ્તક ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર અને ન પ્રવેશેલ એવી એકેએક વ્યક્તિને અનેરું માર્ગદર્શન આપે છે. કિમત : ૫-૫૦ ટપાલ ખર્ચ: અલગ અભિનવ રામાયણ ( પ્રકાશક : નવજીવન પ્રકાશ મંદિર ) મુનિશ્રી સંતબાલજી રચિત આ “અભિનવ રામાયણ પુસ્તક કે જે સન ૧૮૫૮માં મુંબઈ રાજ્યમાં સંખ્યાબંધ પ્રગટ થયેલાં પુસ્તકોમાં પ્રથમ પંક્તિમાં લખાયું છે. આ પુસ્તકની બે આવૃત્તિઓ બહાર પડી છે. હિન્દીભાષી પ્રજા આ પુસ્તકને વધુ લાભ ઉઠાવી શકે એ દષ્ટિએ હિન્દી આવૃત્તિ ઉપરક્ત સંસ્થા છાપી રહી છે. આ અભિનવ રામાયણમાં કથા તો મૂળ છે તે જ છે, પરંતુ એમાં આવતી ઘટનાઓનું અર્થઘટન ગાંધીયુગની અથવા ગાંધીજીની ફિલસૂફી અનુસારનું છે. આ પુસ્તક જિજ્ઞાસુ અને વિચારક પ્રેમીએ ખાસ વાંચવા જેવું છે. કિમત : ૨-૫૦ ટપાલ ખર્ચ ઃ અલગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુ કે મણિકા ભાગરમ ૧ સ્મૃતિ-વિકાસની મહત્તા ૨ સ્મૃતિ-વિકાસને સ્ત્રોત ૩ મૃતિ-વિકાસના આધારે ૪ સ્મૃતિ-વિકાસમાં બાધક કારણે ૫ સ્મૃતિ-વિકાસને ક્રમ ૬ મૃતિ-વિકાસનાં સાધન – ૧ 9 સ્મૃતિ-વિકાસનાં સાધને – ૨ ૮ સ્મૃતિ-વિકાસનાં વૈજ્ઞાનિક ઉપાયો ૮ અવધાન-પ્રક્રિયા શું અને શી રીતે ? ૧૦ અવધાન પ્રયોગ, ઉદેશ્ય અને શતાવધાન ૧૧ ગણિતના પ્રયોગ અને સ્મૃતિ-વિકાસ ૧૨ છંદ-વિજ્ઞાન અને સ્મૃતિ ૧૩ આંતરિક અવધાન-પ્રયોગ ૧૪ સ્મૃતિ-વિકાસનું ફળ : પૂર્વ જન્મ સ્મૃતિ ૧૫ સ્મૃતિ-વિકાસ ચરમ ઉદ્દેશ્ય-આત્મ સ્મૃતિ ૧૩૨ ૧૩૮ ૧૪૮ ભાગ-૧ ૧૬૨ ૧ સક્રિય સાધુ સમાજ શું કરી શકે? ૨ સાધુ-સાધ્વી શિબિર આયોજનની પશ્ચાદુ ભૂમિકા ૧૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ २०० ૨ ૦૮ ૨૩૩ ૨૩૮ - ૨૭૧ ૩ સાધુ-સાધ્વી શિબિરનું બંધારણ અને પૂર્વ તૈયારી ૪ શિબિરમાં દાખલ થયેલ સભ્યોને સંક્ષિપ્ત પરિચય ૫ શિબિર અંગે અભિપ્રાયો અને સંદેશાઓ ૬ શિબિરને પ્રબંધ અને દૈનિક કાર્યક્રમ ૭ સાધુ-સાધ્વી શિબિરને શુભારંભ ૮ શિબિરની ચર્ચાઓ અને પ્રવચનના વિષય ૮ શિબિર દરમિયાન કેટલીક વાતે ૧૦ શિબિર પ્રેરકની જન્મ જયંતી ૨૮૫ ૧૧ શિબિર દરમ્યાન પ્રવચન, ચર્ચાઓ અને પ્રશ્નવિચારણાઓ...! ૨૮૮ ૧૨ સાધુસાધ્વી શિબિર પૂર્ણાહૂતિ સમારોહ ૧૩ શિબિરાર્થીઓનાં પ્રેરક વચનો અને વિદાય ૧૪ શિબિર પછી ૧૫ બદલાતી પરિસ્થિતિ અને શિબિર કાર્યવાહીનું મૂલ્યાંકન ૧૬ સંપાદકની વિદાય ૩૦૮ ૩૨૬ ૩૩૪ ३४६ ૩૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧] સ્મૃતિ - વિકાસની મહત્તા સ્મૃતિ કે ચમત્કાર : આપણે કેટલીક વાર કેટલીક વ્યક્તિઓને, એક બાદ એક અનેક ઘટનાઓને સંભળાવતા જોઈએ છીએ; મોટી મોટી રકમના દાખલાઓ મેઢે કરતા જોઈએ છીએ તેમજ ઘણીવાર અલગ અલગ પ્રકારના અનેક પ્રશ્નોને સાંકળીને અવધાન-પ્રયોગ વડે જવાબ દેતા જોઈએ છીએ. ત્યારે તેમની સ્મૃતિ અંગે દિંગ થઈ જઈએ છીએ. ઘડીભર એમ પણ લાગે છે કે આને કઈ દેવી શક્તિ કે ચમત્કાર–શક્તિ તે પ્રાપ્ત નથી ને ? - સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફરીને યુરોપમાં એક મહિલાના અતિથિ બન્યાં. એકવાર તેઓ નિરાંતે પાનાં ફેરવતાં એક પુસ્તક વાંચતા હતા. પેલી મેજબાન બાઈને લાગ્યું કે સ્વામીજી અમથા પાનાં ફેરવે છે. તેણે કહ્યું સ્વામીજી! તમે પણ પાનાં જ ફેર છે ?” વિવેકાનંદે કહ્યું: “ના, બહેન! હું કેવળ ઝડપથી વાંચતો જ નથી પણ સાથે સાથે જે વાંચું છું તે બધું મને યાદ છે !” પેલી બાઈને થયું કે વિવેકાનંદજી હાંકે છે. તે તેમની સામું જેવા લાગી. સ્વામીજીએ તેને કહ્યું: “ શંકાને કોઈ કારણ નથી. મા વાંચેલા પૃષ્ઠોમાંથી મને કોઈપણ પૃષ્ઠ ઉપર કઈ લાઈન છે તેમાં શું વાકય છે તે પૂછો, હું તમને તે કરી શકીશ?” બાઈની શંકા જિજ્ઞાસામાં પરિણમી. તેણે એક પાનું ખેલીને અમુક લીંટી વાંચી. વિવેકાનંદજીએ કેવળ તે પાનાંની ક્રમ સંખ્યાજ ના. પણ તે પૃષ્ઠ ઉપર તે લીટી કેટલામી છે તે પણ કહી બતાવી. પેલી બાઈ તે આશ્ચર્યમાં પડી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ એટલે આ વિષય રસિક, ચમત્કારિક તેમજ દરેક માટે અનુકરણીય છે. દરેકની પાસે અખૂટ આત્મ-શક્તિ ભરેલી છે અને સ્મૃતિ તેને એક સ્ત્રોત છે. માણસ પિતાની એ શક્તિને ભૂલીને, બાહ્યશક્તિથી અંજાઈ જાય છે. પણ તે ભૂલે છે કે તેની અંદર પણ એવી અખૂટ શકિત ભરી પડી છે જેનો તેણે વિકાસ સાધવાનો છે. તે આત્મશકિત સાધી શ્રદ્ધા સાથે સ્મૃતિ-વિકાસના, વર્તમાન યુગે શોધાયેલા ઉપાયો વડે પોતાની સ્મૃતિનો વિકાસ સાધે; તે તેને મળતી રકૃતિની સિદ્ધિ પણ એક આશ્ચર્યજ થશે. સ્મરણ શકિત આપણા મનની-માનસની એક વિદ્યુત શકિત છે. તે પોતે જ અસંખ્ય સાચા ચમત્કારોની જનની છે. તે ઉપરાંત જીવનના ડગલે ને પગલે માણસને તેની જરૂર છે. માણસ ગમે તે ક્ષેત્રમાં કામ કરતો હોય પણ તેને નાના મોટા પ્રસંગમાં સ્મૃતિ-વિકાસની જરૂર પડશેજ. સ્મૃતિ વિકાસની જરૂર : મૃતિ વિકાસના મુદ્દાને અહીં ચર્ચાનું કારણ એટલું જ છે કે તે માનવજીવનની સર્વાગી સાધનામાં ઘણે ઉપયોગી મુદ્દો છે. જે સ્મૃતિ અને ધારણ શકિત બળવાન હોય તો માણસ નાની-મોટી દરેક સાધનામાં ઝડપથી પ્રગતિ કરી શકે છે. તે તન કે પુરાતન દરેક વિચારને વિચારકોની દષ્ટિએ સ્પષ્ટ કરી શકે છે. જ્યારે ધર્મમય સમાજ રચના કરવી, એ આપણે ઉદ્દેશ્ય છે ત્યારે અલગ અલગ ધર્મના લોકોને તે વાત તેમના ગ્રંથો વડે સમજાવવી પડે છે. આ ત્યારેજ બની શકે જ્યારે સ્મૃતિ વિકસિત હોય અને તે ધર્મગ્ર થેની વાતો દષ્ટાંતે, ભલોકો, છંદ વગેરે, યાદ રાખી શકીએ, જે કાર્ય સ્મૃતિનું છે. એવી જ રીતે રાજકીય ક્ષેત્રમાં વિવિધ ઉતાર-ચઢાણના પ્રસંગો યાદ રાખવાની, વિવિધ શાસન પ્રણાલીઓનો અનુભવ યાદ રાખવાની જરૂર પડે છે. સામાજિક જીવનમાં વિધાથી, શિક્ષક, પ્રાધ્યાપક, ડોકટર, વકીલ, પત્રકાર લેખક વકતા વગેરે દરેક માટે સ્મૃતિ વિકાસ અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે. આર્થિક-વ્યાપારિક ક્ષેત્રમાં, વેપારી, મજૂર, ઈજનેર, કારખાનાદાર, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્ર કે આયોજન–શાસ્ત્રો વગેરે બધાને પ્રબળ સ્મૃતિ હેવી ફાયદાકારક છે. સ્મૃતિને વિકાસ આ બધા માટે વરદાન રૂપે સિદ્ધ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તે સાધક માટે પ્રતિપળ સમૃતિની જરૂર છે. તે જે પ્રવૃત્તિ કરે છે તેમાં ડગલે ને પગલે એ યાદ રાખવાની જરૂર રહે છે કે તે આત્મભાન તો ચૂકતો નથી ને? જગતના બધાયે આત્માઓ માટે અને પિતાના આત્મા માટે તેની પ્રવૃત્તિ અહિતકર તે નથી ને ? આ પ્રવૃત્તિમાં ક્યાંક, આસક્તિ, અહંકાર, રાગદ્વેષ વગેરે દેષા તે પસી જતાં નથી ? આવું પ્રતિક્ષણ યાદ રાખવું આધ્યાત્મિક સાધક માટે જરૂરી હોય છે. એટલે જ ઉપનિષદમાં એક ઋષિ પોતાના શિષ્યને ચેતવે છે – # સ્તો ! આશd, મરાં ! હે ક્રતુ. કરેલા કાર્યને સ્મર ! કરેલા કાર્યને સ્મર ! એટલે જ પ્રત્યેક સાધક, ગૃહસ્થ કે મુનિ, પ્રાત:કાળે ઊઠીને એ જ સ્મરણ કરે છે – कि मे कडं ! कि मे किच्चसेसं ! किवा सककं न समायहामि –“મેં શું કર્યું છે શું કરવાનું બાકી છે ? કયું શક્ય કાર્ય હું ન કરી શકે?” તે ઉપરાંત દિનચર્યામાં પણ પ્રતિક્ષણ જાગૃત રહેવા માટે સ્મૃતિ-વિકાસ આવશ્યક છે. સાંજની સંધ્યા ( કયા)માં કે પ્રતિ ક્રમણમાં સાધક એ જ યાદ કરે છે કે મેં કેટલા ગુણ વધાર્યા અને અને કેટલા દે? પાપ-પુણ્ય બન્નેમાં કયું પાસું વધારે નપું ? મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભ યોગનું તે પ્રતિક્રમણ કરે છે એટલે યાદ કરીને, દે ને દૂર કરીને ગુણેને પ્રહણ કરવા તત્પર થાય છે. જે સ્મૃતિ-વિકાસ વધારે થા હેવ તે સાધનામાં વધારે જાગૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ રાખી શકે છે. ભકિતના ક્ષેત્રમાં પ્રભુ નામ-સ્મરણનું મહત્વ છે. તે સ્મરણ સ્મૃતિ-વિકાસ વગર થઈ શકતું નથી. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને સાધક કહે છે – प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्वं सच्चित् सुख परम हंस गतिं तुहीयम –આવાં પો વડે તે ભાવોને ઉન્નત કરે છે; મનને એકાગ્ર કરે છે ત્યારે તેમના માટે ભક્તિ રસના કવિનું પદ તે વારંવાર ગાય છે. સુમિરન કરલે મેરે મના.......! પિતાનાં મન, બુદ્ધિ, ચિત્ત અને ઈન્દ્રિયરૂપ સાધન દ્વારા સ્મરણ કરવાની તાલીમ જીવનનાં દરેક ક્ષેત્રે ઉપયોગી નીવડે છે. નારી જાતિ પણ સ્મૃતિ એક ઉપગી અને ઉત્તમ ગુણ છે. તેને કુટુંબના દરેક વહેવારમાં ઘણું યાદ રાખવું પડે છે. ગીતામાં નારીના ઉત્તમોત્તમ ગુણ તરીકે સ્મૃતિને બતાવવામાં આવી છે – कीर्तिः श्रीर्वा च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा કેવળ નારીના સાત મહાગુણ આ પ્રમાણે છે:–કીર્તિ, શ્રી, વાણ, સ્મૃતિ, મેધા (બુદ્ધિ) ધૃતિ અને ક્ષમા. આ સાત ગુણો વડે તે દીપે છે. જિંદગીના દરેક ડગલે અને પળે સ્મૃતિની જરૂર છે. એટલું જ નહીં જિંદગી સાથે તેનો નિકટનો સંબંધ છે. જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે તેની સ્મૃતિ ક્રમે ક્રમે ઓછી થતી જાય છે. બેભાન–અવસ્થામાં પણ સ્મૃતિને લગભગ લેપ થઈ જાય છે. એક અંગ્રેજ વિધાન ડૉ. લાઈમેટે છેઃ “આધ્યાત્મિક, માનસિક અને શારીરિક આ ત્રણે શકિતઓના ક્ષીણ થવાનું પ્રથમ કારણ સ્મરણ શકિતને અભાવ જ છે.” સ્મૃતિના અભાવને ભ્રમ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ભૂલ કહેવામાં આવે છે. માણસ ખાવાની–પથ્યાપથ્યની ભૂલે કરે છે તે તે માંદ પડે છે. ચાલવામાં ચૂકે છે તો તે ખાડામાં પડે છે અને વિચારમાં ચૂકે છે તો તેનું આધ્યાત્મિક પતન થાય છે. તે ઘણું દષોથી ઘેરાઈ જાય છે. જ્યારે માણસ સ્મૃતિવાન હોય છે ત્યારે તેની શારીરિક અને માનસિક શકિત પણ સતેજ, બળવાન અને જાગૃત હોય છે. પરિણામે તે પિતાના ધ્યેયમાં પૂરી સફળતા મેળવે છે. ભગવાન બુધ્ધ આર્ય-અષ્ટાંગિકા માર્ગમાં, “સમ્યફ-સ્મૃતિ”ને પણ એક માર્ગ બતાવ્યો છે. ભગવાન મહાવીરે તેને “અપ્રમાદ” કે અપ્રમત્તતા તરીકે બતાવી છે. મહર્ષિ પતંજલિએ તેને યોગ ગણાવીને ચિત્તવૃત્તિને નિરોધ કરવા માગે ગયે છે. સ્મૃતિ એટલે શું? સ્કૃતિને વિકાસ કરવો એ વિષય ચર્ચતાં પહેલાં સ્મૃતિ શું છે? તે જોઈ લઈએ. સ્મૃતિ એટલે સામાન્ય રીતે જોયેલી, સાંભળેલી, વાંચેલી કે વિચારેલી વાત અને વસ્તુને મગજમાં સાચવીને વ્યવસ્થિત રીતે ભરી લેવી; તેમ જ તે વસ્તુને સમયસર, આવશ્યક લાગે ત્યારે એ જ રીતે બીજા આગળ પ્રગટ કરી દેવી. આમાં પ્રથમ ભાગ સ્મૃતિ તરીકે ગણી શકાય; ત્યારે પછીને ભાગ વિકાસ તરીકે ગણાવી શકાય. શરૂઆતમાં અંગત સ્મૃતિ વિકાસ થાય છે. પછી વ્યાપક સ્મૃતિ વિકાસ થાય છે. જૈન દષ્ટિ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે પશમના કારણે કઇ જોયેલી, સાંભળેલી કે વિચારેલી વસ્તુ પુનઃ પ્રગટ થવી એનું જ નામ સ્મૃતિ છે. તવાર્યસૂત્રમાં તે સ્મૃતિને મતિજ્ઞાનના પર્યાયવાસી શબ્દ તરીકે ગણાવી છે : मतिः स्मृतिः संज्ञा चिंता-भिनिवोध ईत्यनन्तरम् –એટલે કે મતિ, મૃતિ, સંતા (જીણવું), ચિંતા, અભિનિબોધ એ બધા શબ્દ એક અર્થવાળા છે. સ્મૃતિ ખરા અર્થમાં ત્યારે જ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શકાય જ્યારે જોયેલી, સાંભળેલી, વાંચેલી કે વિચારેલી વસ્તુને સમ્યક રીતે અને સમયસર પાછી જ્યારે જરૂર પડે ત્યારે તરત કહી શકાય. એ ત્યારે જ થઈ શકે જ્યારે વિષયનું ગ્રહણ ધારણ કે ઉદ્દબોધન (પુનઃ સ્મરણ) વ્યવસ્થિત રીતે થાય. આને એ રીતે પણ કહી શકાય કે ધારણુ શક્તિનું ઉદબોધન કરીને બહાર લાવવાનું નામ જ સ્મરણ શકિત છે. બીજા શબ્દોમાં વિચારીએ તે ગ્રહણશક્તિ, ધારણશકિત, નિર્ણયશકિત, નિરીક્ષણશક્તિ પરીક્ષણશકિત અને ફુરણશકિત વગેરે બધી શકિતઓનું ઉદગમ સ્થળ સ્મરણ શક્તિ છે, તેને સૂર્ય કહી શકાય તે આ બધી શકિતઓને તેનાં કિરણે રૂપે ગણું શકાય. સ્મરણશકિત આત્માની અનંત શકિત પૈકી એક વિશિષ્ટ શક્તિ છે. શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ એ સંભવે છે. ચેતન ચાલી જતાં તે પણ ચાલી જાય છે. સ્મૃતિ-વિકાસ એટલે? આવી અનંત શકિતશાળી વસ્તુ સ્મૃતિ છે અને તેની સ્મૃતિનો ફેલાવો કરવો, વ્યાપક બનાવવી, શુદ્ધ અને સતેજ બનાવવી, એનું નામ સ્મૃતિ-વિકાસ છે. સ્મૃતિને વિકાસ કરવા માટે અલગ અલગ યુગમાં શોધાયેલ અનેક માર્ગો છે; અસંખ્ય પ્રક્રિયાઓ છે. આ બધા અંગે કોઈ એક વ્યકિત વિશેષ, એક યુગમાં વિચારી શકે જ નહીં, તે બધાંને એક સાથે પ્રયોગ પણ એક વ્યક્તિના જીવનમાં અશકય છે. તે છતાં ટુંકમાં આ મુદ્દા અંગે તેમ જ એના કેટલાંક મુખ્ય માર્ગો અને પાસાંઓ ઉપર છણાવટ કરતાં યથાર્થ સ્મૃતિ-વિકાસ કોને કહેવાય? તેને ખ્યાલ આવી શકશે. સ્મૃતિ અંગે જોયું કે તેમાં ધારણા મુખ્યત્વે છે. ત્યારે કોઈપણ વસ્તુની સ્મૃતિને મગજમાં સ્થિર રાખીને તેનું ઉદબોધન કે સમયસર પુનઃસ્મરણ થવું; એ સ્મૃતિ-વિકાસ થયો કહેવાય. સ્મૃતિની ખિલેલી એ અવસ્થા-વિશેષને વિકાસ ગણી શકાય. આમાં પણ ઊંડી નિરીક્ષણ અને પરીક્ષણની બુદ્ધિ વડે કાળનાં પડોને ચીરીને પણ નિર્ણય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વાતને સ્થિર કરવી તે વિશેષ વિકસિત અવસ્થા છે. તેનાથી પણ આગળ વધીને સામી વ્યકિતના ભાવને ઓળખીને તેવા જ પ્રગટ કરવા તે સ્મૃતિ-વિકાસની શ્રેષ્ઠ અવસ્થા છે. તેને સંપૂર્ણ જ્ઞાનની અવસ્થા પણ કહી શકાય ! અને એક દાખલો લઈએ. રામ અને કૃષ્ણ બે મિત્રો હતા. બન્ને સાથે ભણતા હતા. ભણ્યા પછી અલગ થઈ ગયા. વર્ષો બાદ બને મળ્યા. રામે તે દરમ્યાન આધ્યાત્મિક સાધના કરી. કૃષ્ણ પૈસે પેદા કર્યો પણ તેને આરામ ન હતો. બન્નેના ચહેરા ઉપર વર્ષોનાં વહેણે વહી ચૂક્યા હતાં. તે છતાં જયારે કૃષ્ણને રામે જે તે તરત તેને થયું કે “આ તે કૃષ્ણ જ હવા જોઈએ?” આમ સ્મૃતિનું સ્કુરણ થાય તેને સ્મૃતિને સામાન્ય વિકાસ ગણી શકાય. રામે કૃણને બાલાએ : “અરે કૃષ્ણ!” કશે પહેલાં તે તેને ન ઓળખે. પછી ધ્યાનથી જોતાં તેને લાગ્યું કે આ તો રામ છે. તે બોલી ઊઠ્યો : “અરે.રામ !” મે કહ્યું: “બહુ જ પૈસાદાર થઈ ગયા લાગે છે! કૃષ્ણ કહ્યું : “હા... પણ તું ?” રામે કહ્યું : “આપણે તે અધ્યાત્મ માર્ગના પથિક છીએ ! પણ, કૃષ્ણ પૈસા મળવા Mાં તું સુખી નથી લાગતો !” કૃષ્ણ કબૂલ કર્યું કે તે ખરેખર સુખી ન હતા. આમાં રામ કૃષ્ણને ઓળખે છે, તે સ્મૃતિ વિકાસ સામાન્ય છે. જો કે તેને કૃષ્ણને ઓળખવામાં તેના નાનપણના ચહેરા સાથે હમણુના ચહેરાનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું પડે છે, પણ, તે એને એમ કહે છે કે “તુ ધનવાન થઈ ગયા લાગે છે” એ સ્મૃતિ-વિકાસ છે અને તેથી આગળ “ પૈસા મળવા છતાં તું સુખી લાગતું નથી !” એ સ્મૃતિની વિશેષ વિકસિત અવસ્થા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો એવી ફરિયાદ કરતા હોય છે, કે અમને યાદ રહેતું નથી અગર તો અમને એ વસ્તુ યાદ રહેશે નહીં, કે અમારામાં સ્મરણ શકિતનો અભાવ છે, તે તે તેમની ભ્રાંતિ છે. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્મૃતિ વગરનાં નથી. દરેકમાં ઓછાવત્તા અંશે સ્મૃતિ રહેલી જ હોય છે. તેઓ સામાને જોઈને કહે કે “આપણે આટલા વર્ષો પહેલાં મળ્યાં હતાં અથવા તમે ફલાણુના દીકરા ને?” આ બધી બાબતો સ્મૃતિની છે. આ સ્મરણશકિત વેર-વિખેર થઈ જતાં તદ્દન મર્યાદિત બની જાય છે, તેનામાં ઉણપ આવી જાય છે. સ્મરણશક્તિને સંગઠિત કરીને તેને વિકાસ સાધવામાં આવે છે તે ચમકારે સર્જી શકે છે. તેનો પ્રવાહ અલગ-અલગ દિશાઓમાં વહી જતાં જ તેનું બળ ઓછું થઈ જાય છે. જરૂર એ છે કે તેને વિકાસ પ્રારંભથી અને ખરી દિશામાં થાય. સ્મૃતિને વિકાસ બાળક ગર્ભમાં આવે ત્યારથી થઈ જાય છે. ગર્ભમાંથી બહાર આવ્યા બાદ બાળક થોડા વખતમાં ઘણું શીખી લે છે. જેમ જેમ તે મોટું થતું જાય છે તેમ તેમ તે મા, બા, મામા, બાબા, બાપા વગેરે શબ્દને ગ્રહણ કરતું જાય છે. ઘણીવાર તે તે આસપાસમાં રહેતા જેટલા પ્રકારના લોકો હોય છે તેટલી ભાષા બોલે છે. મુંબઈ જેવા શહેરમાં નાનું બાળક ગુજરાતી, મરાઠી, હિંદી વગેરે ભાષા ઘણી સરળતાથી બોલતાં શીખી શકે છે. હમણું જ છાપામાં આવ્યું હતું કે એક અઢી વર્ષનું બાળક એક પુસ્તકાલયમાં ઘણું પુસ્તકે એક સાથે વાંચી ગયું હતું. નાનું બાળક નાનપણથી એકીટશે જેતું હોય છે; ધ્યાનથી સાંભળતું હોય છે. અને ઘણી બાબતોને ગ્રહણ કરતું હોય છે, કારણ કે સ્મૃતિનો સંબંધ અનંતયુગને સાથે હોય છે. જન્મથી જ “મરણુપર્યત સ્મૃતિ વિકાસનું કાર્ય ચાલુ જ હોય છે. આજે ઘણા વાલીઓ એમ માને છે કે છોકરે નહીં ભણે તે ઠેઠ રહી જશે પણ વાલીઓને એ ખ્યાલ આવે કે ઘણીવાર સ્કુલના ઠેઠ નિશાળીયાઓ જગતના મહાપુરુષે થઈ શક્યા છે. તે તેમના સ્મૃતિ વિકાસને આભારી છે તો તેમની એ ભ્રમણું ભાંગી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ખરેખર માણસને એ ખ્યાલ નથી કે કુદરતે અથવા નિગમૈયાએ તેને સ્મરણશકિતની કેટલી વિશિષ્ટ શકિત આપી છે? તેને વિકસાવી શકાય છે અને આગળ વધી શકાય છે. તેના બદલે એ લોકો ભગના ભરોસે કે દેવી ચમત્કારના આશરે બેસી જાય છે અને એને અકર્મય બની જાય છે. તેમને દરેક અસાધારણ ઘટનામાં દૈવી સંકેત નજરે પડે છે. તેઓ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન શકિત અંગે પણ એવી જ કલ્પના કરી લે છે. તેઓ નિસર્ગે આપેલી આ તેમ જ એવી બીજી શકિતઓને વિકાસ કે અનુભવ કરતા નથી અને પિતાની કિંમતી જિંદગીને નાથવાન ક્ષણિક પદાર્થો મેળવવા પાછળ ખચ દે છે. તેમને અંતઃકરણની આ શકિતઓને અનુભવ નહીં હોવાથી તે બાહ્ય શક્તિઓને ઘણું મહત્વ આપી તેની પાછળ ફાંફાં મારતા હોય છે. દરેક માણસમાં સ્મરણ શક્તિ છે, તે નિસર્ગ તરફથી મળેલી છે. અણુરૂપે છે. તેને વિકાસ કરવામાં આવે છે તે આખા પરમાણુ વિશ્વને આવરી શકે છે. આ વિકાસ કરવાની તક કે અધિકાર નિસર્ગ જીવાત્માને આપી દીધું છે. તેને પુરૂષાર્થ કહેવામાં આવે છે. આ પુરૂષાર્થ પ્રગટ છે ત્યારે ભાગ્ય ગુપ્ત છે. તેથી પુરૂષાર્થને પ્રગટાવી શકાય છે તે નિશ્ચિત છે અને સ્પષ્ટ છે. કેટલાક માણસે ભાગ્યને આધારે બેસી રહે છે તે નકામું છે. પુરૂષાર્થથી ભાગ્ય પ્રગટી શકે છે. એ દિશામાં ખરો પ્રયત્ન થવો જોઈએ. ખાસ કરીને સ્મૃતિ વિકાસ માટે ભાગ્યને હાથ દઈને બેસી શકાતું નથી. જે વ્યક્તિ સ્મરણશક્તિના વિકાસ માટે પુરૂષાર્થ નથી કરતા તેની સ્મરણશકિત કટાયેલી તલવાર જેમ નકામી થઈ જાય છે, જેમ જમીનમાં દટાયેલે ખજાના કામમાં ન આવે તેમ તે બિનઉપગી બને છે. માણસને જે પિતાની રૂચિને ખ્યાલ (સ્કૃતિ) હેય તો તે આતવિકાસ અવશ્ય કરી શકે છે. તે સાધ્ય છે. અ-સાધ્ય નથી. મહાકવિ કાલિદાસ એટલે મૂખ હતો કે જે ડાળી ઉપર બેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ હતે તેને જ કાપતો હતો. પણ તેણે પ્રયત્ન શરૂ કર્યો અને આગળ જતાં તે સંસ્કૃતને કવિ શિરોમણિ ગણાય. જે લોકો આ વાત નહીં સમજીને પિતાની જીવન યાત્રામાં દીનઃ હીન કે પરાધીન ભાવના લઈને ચાલે છે અને પોતાની સ્મૃતિ વિકાસને પ્રયત્ન કરતા નથી તેઓ પાછળ રહી જાય છે. પણ જેઓ તેને યોગ્ય વળાંક આપીને આગળ વધે છે. તેઓ મહાન બની શકે છે. સુંદર સ્મૃતિ અસરકારક વ્યકિતત્વનું એક મુખ્ય અંગ પણ છે. આવા વિકાસ માટે વધારે પ્રયત્નની જરૂર પડતી નથી. તે માણસના પિતાના હાથમાં છે. તેને વિકાસ વ્યકિતત્વનો વિકાસ છે. તેથી દરેક વ્યકિતએ તે કરવું જોઈએ. સાધકોએ અને સંતોએ તો તે બાબતમાં જરા પણ બેદરકારી ન દાખવવી જોઈએ. સ્કૃતિ વિકાસ કેવી રીતે? સ્મૃતિ-વિકાસ બે રીતે થાય છે પૂર્વ સંસ્કારોથી અને વર્તમાન અભ્યાસથી. આ બન્નેમાં પારસ્પરિક સંબંધ છે. કેટલીક વ્યક્તિઓમાં પૂર્વ સંસ્કારના કારણે નિમિત્ત મળતાં જ સ્મૃતિ વધારે જોવામાં આવે છે આવા વિકાસમાં વધારે પ્રયત્નની જરૂર પડતી નથી. આ અંગે આપણે જૈન ઉપાધ્યાય યશોવિજયજીના નાનપણને દાખલે લઈએ :– અમદાવાદની એક પોળમાં એક બાઈ ત્રણ દિવસથી ભૂખી હતી. તેને એવો નિયમ હતો કે જ્યાં સુધી હું “ભક્તામર સ્તોત્ર' નહીં સાંભળું ત્યાં સુધી ખોરાક નહીં લઉં. તેને આવતું નહીં એટલે ઉપાશ્રયે જઈ ગુરુજીના મઢે સાંભળતી હતી. શ્રાવણને ધોધમાર વરસાદ ત્રણ દિવસથી પડતો હેઈને તે ઉપાશ્રયે જઈ શકી નહીં. તેમાં તેની તબિયત લથડી હતી. ઉપવાસને ચોથે દિવસ હતો. પિતાની માને કાંઈ પણ ન ખાતી જોઈને તેના સાત વરસના દીકરાએ તેને કહ્યું: “બા ! તું ત્રણ દિવસથી કેમ ખાતી નથી! તને શું દુઃખ છે ? તું નહીં ખાય તે હું પણ આજે નહીં ખાઉં !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ બાળકના પ્રેમ ભર્યા શબ્દો સાંભળી માનું વાત્સલ્ય ઊભરાઈ આવ્યું. તેણે બાળક જમાને છાતી સરસ ચાંપે. તેણે કહ્યું: “દીકરા ! ભકતામર સાંભળ્યા વગર હું કંઈ પણ લેતી નથી. ત્રણ દિવસથી વરસાદ પડે છે અને મારાથી ઉપાશ્રયે જઈને ભક્તામર સંભળાયું નથી. તેથી હું કેવી રીતે જમું ?” | નાના બાળક જસાએ કહ્યું : “તે બા ! મને કહેવું હતું ને ! હું તને સંભળાવી દેત !” માને આશ્ચર્ય થયું. તેણે કહ્યું : “દીકરા ! તને તે એક અક્ષર પણ આવડતો નથી. પછી ભક્તામર ક્યાંથી શીખે ?” સાએ કહ્યું: “લે બા...હમણું જ સંભળાવું.........” –અને તેણે શરૂ કર્યું – અવતામર પ્રગતિ મૌઢિ મળ માં..... –પહેલી કડીથી લઈને તે ૪૮ લોક કડકડાટ બોલી ગયો. તેની મા તે હર્ષભેર આંસુ સાથે સાંભળતી રહી. તેણે બાળકને ગળે લગાડીને કહ્યું : “દીકરા...! ક્યાંથી આ શીખી આવ્યો ?” બા ! તે દિવસે તારી સાથે ઉપાશ્રયે ચાલ્યો હતો ત્યારે મુનિ મહારાજ પાસે સાંભળ્યું હતું તે મને યાદ રહી ગયું છે !” પિતાના બાળકની આવી તી રમૃતિ જોઈને માને હર્ષ થયો. મા-દીકરો તે દિવસે જમ્યા. આજ બાળક આગળ જતાં ઉપાધ્યાય વોવિજયજી રૂપે થયા. તેમની પ્રખર બુદ્ધિ, વિદ્યા અને રમૃતિની ઘણી અદ્ભુત વાતે આજે પણ સાંભળવા મળે છે. અહીં રમૃતિ-વિકાસમાં પૂર્વ સરકારે કારણભૂત બન્યા હતા. એવા જ એક બીજે દખલે પણ છે. રાજ ભેજના દરબારમાં કવિ ધનપાલને ઘણે જ આદર સત્કાર થતો હતે. તેમણે વર્ષોના પરિશ્રમે બાણભટ્ટ રચિત “ કાદંબરીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાષાંતર પ્રાકૃત ભાષામાં કર્યું. તેમણે એ ભાષાંતર એકવાર રાજા ભોજને સંભળાવ્યું. રાજાએ કહ્યું : “એ ગ્રંથ સાથે મારું નામ જોડી દે !” કવિએ ના પાડી. રાજા બહુ જ ગુસ્સે થઈ ગયું. તેણે એ ગ્રંથ લઈને તેને બાળી નાખવાનો આદેશ આપ્યો. પંડિત ધનપાલ નિરાશ થઈ ગયા. તે વીલે મેએ ઘેર આવ્યા. પિતાનું મેં ઉદાસીન જોઈ તેમની પુત્રી તિલકમંજરીએ કહ્યું : બાપુ! આજે ચિંતામાં કેમ બેઠા છો ?” કવિએ બધી હકીકત કહી સંભળાવી. પુત્રીએ કહ્યું: “તમે ચિંતા ન કરે ! મેં તે ગ્રંથ વાંચ્યો હતો અને મને અક્ષરે અક્ષર યાદ છે. હું બોલતી જઈશ અને આપ તેને ફરીથી લખે !” પુત્રીની આવી અજબ સ્મરણ શક્તિથી કવિ ખુશ થયા. તિલકમંજરી બોલતી ગઈ તેમ તેઓ લખતા ગયા અને તેમણે એ ગ્રંથ પૂરો કર્યો. તેમણે પુત્રીના નામ ઉપરથી એ ગ્રંથનું નામ “તિલકમંજરી” રાખ્યું. આવી સ્મરણશક્તિમાં પૂર્વ સંસ્કારો નિમિત્ત હોય છે; પણ, સ્મૃતિનો વધારે વિકાસ આ જન્મમાં કરેલા વિધિવત્ અભ્યાસથી થઈ શકે છે. તેના થોડાક દાખલા લઈએ – (૧) ઇરાનને રાજ સાઈરસ પિતાની સેનાના દરેક સૈનિકનું નામ પોતે મેઢે યાદ રાખી શકતો. તેના સેનામાં જે સૈનિક દાખલ થાય તેને તે એક વખત સારી પેઠે જોઈ લેતો અને તેનું નામ મગજમાં રાખી લીધા પછી તે એને ભૂલતો નહીં. આ સ્મરણશક્તિ અભ્યાસથી વધી હતી. (૨) અકબર બાદશાહના દરબારમાં અબુલફઝલ નામને વિદ્વાન હતું. તે એક પુસ્તક વાંચી લેતો. પછી તેના દરેક પાનામાં શું લખ્યું છે તે કહી શકતો હતો. એટલી તેની સ્મૃતિ તીવ્ર હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩) અમેરિકામાં આસા નામનો એક વનસ્પતિ શાસ્ત્રવેત્તા છે. તેણે અભ્યાસથી ૨૫ હજાર વનસ્પતિઓનાં નામો મેઢે કરી રાખ્યાં હતાં. (૪) ઉપાધ્યાય યશોવિજયજી અને વિનયવિજ્યજી જયારે કાશમાં એક બ્રાહ્મણ પતિ પાસે ભણતા હતા ત્યારે તે પડિતજી પાસે એક કિંમતી ગ્રંથ હતો. તેમાં ૧૨૦૦ લોક હતા. ઘણે આગ્રહ કરવા છતાં તેઓ તે ગ્રંથ બતાવતા ન હતા. એકવાર પંડિતજી કોઈ કામસર બહારગામે ગયા. પાછળથી વશે વિજયજી અને વિનયવિજયજીએ પડિતાણી પાસે આવીને તે ગ્રંથ જેવા માટે આપવાની માગણી કરી. બન્નેને આગ્રહ જોઈને તે ગ્રંથ તેમને આપી દીધું. તે રથ લઈને પ્રારંભના ૭૦૦ શ્લોક થશેવિજયજીએ અને બાકીના ૫૦૦ વિનયવિજયજીએ એક રાતમાં કંઠસ્થ કરી લી. અને ગ્રંથ પંડિતાણીને પાછા આપી દીધું. બન્નેએ એકબીજા પાસ સાંભળીને પૂરે ગ્રંથ કંઠસ્થ કરી લીધું. બપોરે પંડિતજી જ્યારે ભણાવવા બેઠા ત્યારે તેમણે તે અંગે મજ માગી. પતિજીને વિશ્વાસ ન બેઠે અને તેમને કે સંભળાવવાનું કહ્યું. બન્ને જણે કડકડાટ ૧૨૦૦ જેક સંભળાવી દીધા. પાડતજી સાંભળીને દિ થઈ ગયા. તેમની આંખમાં પ્રમાણુ ઊભરાવા લાગ્યાં . તેમણે પિતાના બને શિષ્યોને આવી અદ્દભૂત સ્મૃતિના અભ્યાસ માટે અભિનંદન આપ્યા. મનુસ્મૃતિ, પારાશરમૃતિ, યાજ્ઞવણ્યસ્મૃતિ, વારિનસ્મૃતિ વગેરે તિએ સમાજ વ્યવહારના અનભવાનું સ્મરણ કરીને જ લખેલ છે. તેથી જ એમનું નામ સ્મૃતિ' પડયું છે. અગાઉ પરાપૂર્વથી સાભળીને જ 1.ન અપાતુ. વેદો, પુરાણું આગમો એ રીતે જ આપણી વચ્ચે છે. જેનામાને લિપ બદ્ધ કરવા તે વળી અલગ ઇતિહાસ છે. દેવદ્ધિ ગણિ આચાર્યના સમયે કહેવાય છે કે એક શિષ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ સૂઠનો ગાંગડી સાંજે પરત કરવાનું યાદ ન રહ્યું. પ્રતિક્રમણ કરતી વખતે તેને તે યાદ આવ્યું. તે વખતે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે વિચાર કર્યો કે હવેના સાધકોની સ્મૃતિ મંદ થતી જાય છે. આમ જ થશે તે આગમોના પાઠ ભૂલાઈ જશે. કંઠસ્થ કરવાથી તે સુરક્ષિત રહેશે નહિ. એટલે તેમને લિપિબદ્ધ કરવી જોઈએ. તે માટે પાટલિપુત્રમાં પ્રમુખ વિદ્વાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનું એક સંમેલન ભરાયું. તેમાં જેમને જેમને જે જે યાદ હતું અથવા વિસ્મૃત જેવું થઈ ગયું હતું તે બધું જ્ઞાન સ્મરીને યાદ કરીને સંકલિત કરાયું અને આગમો વ્યવસ્થિત રીતે લખાયાં. ટૂંકમાં વર્ષો જૂનાં સંભારણું પણ અભ્યાસ કરવાથી યાદ થઈ શકે છે. આપણું મગજ ભલે નાનું છે, પણ તેમાં ગોઠવણ બહુ મેટી હેય છે. જન્મજન્માંતરોના સંસ્કારો એમાં કડીબંધ ગોઠવાયેલા છે. અભ્યાસથી જેમ જેમ સંસ્કારને ઉખેડવામાં આવશે તેમ તેમ બધું યાદ આવતું જશે. આ વિકાસ સ્મૃતિને કેળવવાથી થઈ શકે છે. એના માટે સ્મૃતિ સુધાર માટે જે બાધક કારણ છે તેમને છેડવાં જોઈએ અને સાધક કારણોને અપનાવવા જોઈએ. આ અંગે હવે પછી વિચારણા કરશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] સ્મૃતિ વિકાસના સ્રોત બે બાળા એક માથે જન્મ્યાં, એક સાથે રમ્યાં, એક જ માબાપના હાથ નીચે ઉછ્યું; તે છતાંયે તેમાંનાં એક બાળકની બુદ્ સ્મૃતિ તીવ્ર હોય છે અને બીજાની મદ હાય છે. આનાં કારણેા ઊંડા શુથી તપાસશું તે જણાશે કેબની સ્મૃતિના સ્રોતે છે તેમાં ઘણુ અંતર છે, એમ બની શકે કે તેમાંથી તીવ્ર સ્મૃતિવાળા માટે તેનાં પૂર્વજન્મના સ ંસ્કારે સ્રોત રૂપે બન્યા હાય છે અને તેથી તેના આ જન્મની સ્મૃતિ વિકાસની સાધના ઝડપી બની શકી. અત્રે એવા સ્મૃતિ વિકાસના સ્રોત ઉપર છણાવટ કરશે. પૂર્વજન્મના સંસ્કાર : આ સ્ત્રોતેમાંના એક મુખ્ય સ્ર।ત છે પૂર્વજન્મના સંસ્કાર. એવી કેટલીક વ્યકિતએ જોવા મળે છે કે જેમણે આ જન્મમાં સ્મૃતિ વિકાસ માટે કઈ પણ ન કર્યું હોય; છતાંયે નાનપણથી તેમની સ્મૃતિ એટલી બધી તીવ્ર હોય છે કે તે અધરા શાસ્ત્રોના-ધર્મગ્રંથાના પાર્ટ ઝડપી યાદ કરી કડકડાટ બોલી દે છે. ધણીવાર તેમને ભણ્યા વગર પણ કુદરતી રીતે શાસ્ત્ર-જ્ઞાન કે શાસ્ત્રનુ રસ્ય યાદ રહી જાય છે. ઘેડાં વર્ષાં ઉપર છાપામાં વાંચ્યું હતુ કે એક ૧૦-૧૨ વર્ષના વર્ષના નાના બાળકને વેદે તથા ધર્મશાસ્ત્ર માઢે છે; તે શાસ્ત્રના પાંડે। કડકડાટ ખેાલી જાય છે તેને જોવા માટે લાકે દૂરદૂરથી આવતા હતા અને તેને ધર્મ સંબંધી જે પ્રશ્નો પૂછતા તેને તે સારી પેડે તે જ્વાબ આપતા હતા. શકરાચાર્યની સ્મરણશકિત નાનપણથી જ તીવ્રત્ર હતી. તેમને ૮ વર્ષની નાની ઉંમરે ભેાધ થઈ ગયા હતા. તેમણે નાનપણમાં સન્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરી લીધું હતું અને ગીતા, ઉપનિષદો તેમ જ વેદો ઉપર ભાષ્ય રચી કાઢયાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રજીએ નવેક વર્ષની ઉંમરે મેક્ષમાળા જે ઉત્તમ ગ્રંથ લખ્યો હતો. તેમ જ નાનપણથી જ તેઓ કાવ્યો ચચવા લાગ્યા હતા. તેત્રીસમે વર્ષે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેઓ આટલું બધું કયારે ભણ્યા? ત્યારે માનવું પડશે કે સ્મૃતિને સંબંધ જન્મે છે. એવી જ રીતે ઘણાં ભકતોને અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેમણે કાવ્યો રચ્યાં છે; ભજન બનાવ્યાં છે અને તેમાં અદ્ભુત કાવ્ય તત્ત્વની સાથે ગેયતાની ક્ષમતા છે. તનિસર્ગાદધિગમાવા એટલે કે સમ્યકદર્શન કે સમ્યકજ્ઞાન નિસર્ગથી અથવા બીજાના નિમિત્તે કે પ્રેરણાથી થાય છે. જૈનશાસ્ત્ર ભગવતીસૂત્રમાં બતાવવામાં આવ્યું છે પરભવમાં-પૂર્વ જન્મમાં ઉપાર્જિત જ્ઞાન, બીજા જન્મમાં યાદ રહી શકે છે. આ ભવનું તો યાદ રહે જ છે. આને અર્થ એ છે કે કેટલાક માણસોમાં જે અપૂર્વ જ્ઞાન જેવા માં આવે છે કે ધર્મશાસ્ત્રો કે ગ્રંથોના પાઠોની સ્મૃતિ તેમને થઈ આવે છે. અથવા અન્ય ભાષામાં બોલી શકે છે તેનું કારણ પૂર્વોપાર્જિત જ્ઞાન છે. પૂર્વ જન્મમાં મેળવેલ જ્ઞાનનાં બીજ તો અંતરાત્મામાં પડયાં હોય છે. તે નિમિત્ત મળતાં એકાએક ઊભરાઈ આવે છે. જાતિ-સ્મરણ જ્ઞાન (પૂર્વભવો કે જન્મની સ્મૃતિ)ને મૂળ સ્ત્રોત પણ એ જ છે. આ જન્મમાં જેની સ્મૃતિ નિર્મળ થઈ જાય છે; બુદ્ધિનાં આવરણો હટી જાય છે અથવા તો ચિત્ત વૃત્તિઓને નિરોધ થઈ જાય છે તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એવી જ રીતે સ્મૃતિને ઉદય પણ જેના મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો હોય તેને કોઈની પ્રેરણ; બોધ કે શિક્ષણ વગર સહેજે થઈ જાય છે. નાનું બાળક જગતમાં આવે છે. એકીટશે માને અને આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાળાને જોવું રહે છે. તે અમેક વાતને ફરી મગજમાં ભરે છે. તે મેહુ થાય છે, યુવાન ગાય છે, વૃધ્ધ થાય છે અને અનેક પ્રકારના સંસ્કારે તેના મગજમાં ભરાયેલા રહે છે, જો માનવીય કૃત્ય તે કરશે તે રી માનવજન્મ મળશે અ પૂર્વજન્મના સંસ્કારી સ્મૃતિ-વિકાસના સ્રોત રૂપે બનીને રહેશે. ગસ્થ સ્થિતિ : સ્મૃતિ-વિકાસને બીજો સ્રોત છે—મર્ભમાં રહેલી સ્થિતિ-આપણે ત્યાં ધ્રુવ-પ્રહલાદથી લઇને શિવાજી સુધીના ધણા એવા દાખલા મળે છે જેમાં ગલમાં રહેવા છતાં સ્મૃતિના વિકાસ થતા રહે છે અને જ્ઞાન મળે છે. અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ગુરુ તેની માતાને ઘણી વિધા અંગે વાતે કરતા. તેમાં તેમણે ચક્રવ્યૂહ (કે) ભેવાની વાત કહી. પ્રવેશની વાત તે! માએ સાંભળી પણ નીકળવાની વાત સાંભળતી વખતે તેને કુ આવી ગયું, પરિણામે અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશવુ જ્ઞાન મળ્યું. મહાભારતના સમયે તેણે ૧૬ વર્ષની ઉમરે એ જ્ઞાનને ઉપયેગ કર્યા હતા. તેથી મેટા મોટા મહારથીઓને પણ આશ્રય'માં નાખી દીધા હતા. બાળ મને વિજ્ઞાનના એક પાશ્ચાત્ય ડૅાકટરનું કહેવુ છે : ‘‘ગર્ભથી માંડીને ૬ વરસ લગીમાં માનવ-બાળક મોટાભાગે બધુ ચે જ્ઞાન મેળવી લે છૅ. ત્યાર પછી તે તે તેને જિંદગીભર અભ્યાસ ન કરતા રહે છે!” નાનપણમાં કે ગર્ભમાં મળેલ જ્ઞાનના ધડ઼ા દાખલાઓ ખરેખર આશ્ચય પમાડે તેવા ડ્રાય છે. તેનું મૂળ કારણ ગળથ સ્થિતિ વડે સ્મૃતિવિકાસના સ્રોત છે. * માતા-પિતાના સંસ્કારો : ગર્ભમાં રહેલ બાળકને જો આટલું બધું યાદ રડી જતું હોય તા ગમથી બહાર આવ્યા બાદ કેટલું બધું જ્ઞાન મેળવી શકાય ? વિચાર ܕ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ કરવાથી તરત જણાશે કે આપણે વહેવારૂ ભાષાનો શબ્દ બ ડોળ કેટલે બધે હોય છે? બાળક તે બધું શીખી જાય છે. અલબત્ત તેમાં બાળકની પિતાની પૂર્વ જન્મની ઉપાર્જિત જ્ઞાનની મૂડી હોય છે પણ નાનપણમાં માતા-પિતાના નિમિત્તે તેને ઘણું નવું શીખવાનું મળે છે. અને સમાજ દ્વારા તેને ઘણું વધારવાનું મળે છે. ત્રીશેક વર્ષ ઉપર અજમેર સાધુ સમેલન વખતે અમારે ખ્યાવર જવાનું થયું. ત્યાં રામપ્રતાપજી શાસ્ત્રી નામના એક પંડિત પિતાની આઠ અને દશ વર્ષની બે પુત્રીઓને લઈને આવેલા. તેમણે કહ્યું : - “આ બાળાઓને ગીતાને કોઈ પણ લોક પૂછો તો તે કહી શકશે !” અમને થયું કે એ નહી બેલી શકે. પણ, જ્યારે અમે એમને પૂછવા બેઠા તે એ છોકરીઓ કડકડાટ લોકો બેલવા લાગી. એક કન્યા તે લોકોને અર્થ પણ કરી દેતી હતી. પંડિતજીને તેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે તેમની માતા નાનપણથી હાલરડાંમાં ગીતાના શ્લોકો જ બાલતી હતી. તેથી તેમને તે યાદ રહી ગયા. પુરાણમાં મદાલસા રાણીનું એક આખ્યાન આવે છે. તે હાલરડાંમાં પિતાનાં બાળકોને આમજ્ઞાન પાતી હતી : शुद्धोऽसि बुध्धोऽसि निरंजनोऽसि, संसार माया परिवर्जितोऽसि । संसार स्वप्नं त्यज मोहनिद्रां मदालसा वाक्यमुवाच पुत्रं ॥ “ દીકરા ! તું શુદ્ધ છો, બુદ્ધ છે, નિરંજન છે, સંસારની માયાથી રહિત છે! આ સંસાર એક સ્વપ્ન છે. તું મોહનિદ્રા તજીને જાગૃત થા. આમ મદાલસા પિતાના બાળકોમાં આત્મજ્ઞાન ભરતી. પરિણામે તેના સાત બાળકે થોડાંક મોટા થઈને ત્યાગી બની ગયાં હતાં. તેમને નાનપણમાં સાંભળેલું આત્મજ્ઞાન યાદ આવી ગયું. શિવાજીમાં વીરતાના સંસ્કારો નાનપણમાં સાંભળેલ વીરતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ એતિહાસિક વાર્તાઓને લીધે જ આવ્યા હતા. ટુંકમાં, નાનપણમાં જે સ્મૃતિ-વિકાસ થાય છે તેને સ્ત્રોત માતા-પિતાએ આપેલ સંસ્કાર બને છે. સ્વયંબોધ-પ્રત્યેકબાધ : કેટલાંક માણસને માતા-પિતા કે સમાજના વાતાવરણના સંસ્કાર વગર જ આપમેળે બંધ થઈ જાય છે. તેને સ્વયંબંધ થયો કહેવાય છે. આની પાછળ પૂર્વજન્મના સંસ્કાર અને કર્મોને પશમ કારણભૂત હોય છે. તેમને સ્મૃતિની પરંપરા એ પોતાના સ્વરૂપની સ્મૃતિ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ આલંબન હેતું નથી તેથી તેમની સ્થિતિ નિરાલંબન હેય છે. તે કોઈ ગુરુ પાસે દીક્ષા લેતા નથી પણ પિને જ મુનિ ધારણ કરે છે. આત્મામાં પડેલા જન્મજન્મના સરકારે શુદ્ધ અને નિર્મળ થતાં તેઓ અનાયાસે સ્મૃતિ વડે ઉદ્દબુદ્ધ થઈ જાય છે. તીર્થકરો બધા આવા સ્વયંસબુદ્ધ હોય છે. એમને જ્યારે અન્તઃસ્કૂરણ થાય છે કે મારે હવે ત્યાગમાર્ગ સ્વીકારીને તીર્થસંઘની રચના કરવી જોઈએ. તેથી તે સ્વયમેવ દીક્ષા લે છે; બુદ્ધ થાય છે અને અને સિદ્ધ થાય છે. આવા જ એક બીજો પ્રકાર છે સાલંબન બુદ્ધ થવાને ! તેમાં કોઇને કોઈ એક નિમિત્તને લઈને સ્મૃતિ વડે અન્તઃ પ્રેરણા જાગે છે; તેઓ વૈરાગ્ય લે છે. આવા પ્રત્યેકબુદ્ધ કહેવામાં આવે છે. આમાં પણ સ્મૃતિ વિકાસનો ઐત રહેલ છે. કરકે રાજાને પોતાના પાઠયાને જોઈને આવું જ્ઞાન થયું. તેમણે જે પિઠિયાને દૂધ પાઈને ઉછેર્યો હતો, તે ઘરડો થવા આવ્યો. એકવારના બળવાન રેઠિયાના હાડકાં દેખાતાં તેમને થયું કે આ શું? સેવક ને પૂછ્યું કે તેમણે જણાવ્યું કે “ સઘળા પ્રાણીઓની આવી જ દશા થવાની. આપની પણ આવી જ દશા થશે.” તેથી કરકે રાજાને વૈરાગ્ય આવી ગયો અને પિતાની પૂર્વ સ્મૃતિઓને ઉદ્ ભવ થતાં તેમણે દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે કોઈને વાદળી ઈિને, કોઈને પ્રીને જોઈને, કેઈમે થાંભલે જોઈને,1ઈને મૂર્તિ જોઈને સ્વરૂપ-રકૃતિ થાયબોધ થાય. તે બધા જૈન દષ્ટિએ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. ભગવાન બુદ્ધના પિતાએ તેમને નાનપણથી એ રીતે રાખવા પ્રયત્ન કર્યો કે કયાંય સંસારની દશાને તેમને ખ્યાલ ન આવી જાય. એટલે કે સંસારને દુઃખ તેમની નજરે જરા પણ ન ચડે. પણ એક વખત તેઓ છન્નક સારથી સાથે ફરવા નીકળ્યા.. ત્યાં તેમને એક સૂકલકડી ઘર મળે, બુધે પૂછયું: “આ કોણ છે?” છન્નકે કહ્યું : “આ ડેસે છે, તેની કમ્મર વાંકી વળી ગઈ છે. ઘડપણમાં બધાની એ જ દશા થવાની છે” વળી આગળ જતાં એક મડદું મળ્યું, બુધે પૂછયું : “આ કોણ છે? અને આ બીજા બધા શા માટે વલોપાત કરે છે ?” છન્નકે કહ્યું : “ રાજકુમાર ! આ મડદું છે, એના શરીરમાંથી આત્મા નીકળી ગયો છે. તેને બાળવા લોકો લઈ જાય છે. તેથી સગાંવહાલાં તેના વિયોગમાં રહે છે. જગતમાં જન્મે છે તેને એક દિવસ જરૂર મરવાનું છે !” આ સાંભળી બુધે અંતરમાં ડોકિયું કર્યું. ત્યાં એક રોગીને છે. તેની ચામડીમાંથી પીપ નીકળતું હતું. તેણે ઇનકને પૂછયું : “ આ કોણ છે? તેના શરીરને શું થયું છે !” છન્નકે કહ્યું : “તે રોગી છે, તેને ચેપી દરદ થયું છે, જ્યાં શરીર છે ત્યાં દરેકને રોગ થઈ શકે છે.” આ ત્રણે વાતે ઉપરથી બુદ્ધને જગતનાં દુઃખની સ્મૃતિ થતાં તેમને વૈરાગ્ય થઈ ગયું. તેમણે એ ત્રણે પ્રસંગેથી પ્રેરણા મેળવી હતી. તેથી તેમને પ્રત્યેકબુદ્ધ કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ યકુરણા : કેટલીક વખત માણસને પોતાના અંતરથી કેટલીક વાત સૂઝી આવે છે અને તેથી તે સ્કૂરણા પ્રમાણે કાર્ય કરે છે. એને ન્યાય દર્શનમાં “ કાતિ-જ્ઞાન” કહેવામાં આવે છે. તે પણ સ્મૃતિ વિકાસને એક સ્ત્રોત જ છે. આજે મારું કામ સફળ થશે!” “ આજે અમુક વ્યકિત મારા ઉપર પ્રસન્ન થશે જ ! ” “ મારું મન સાક્ષી આપે છે કે આ કામ સફળ નહીં થાય ! આ બધી સ્વયંપુરણું પ્રાતિ-જ્ઞાનમાં જાય છે. સ્વયંપુરણામાં ભૌતિક સફળતા કરતાં આધ્યાત્મિક સફળતાને વિશેષ અંશ હોય છે. જ્યારે સ્કુરણ થાય છે ત્યારે અંતરમાં એક જાતને પ્રકાશ થાય છે. જૈન દર્શન પ્રમાણે સ્કુરણ થતાં ભાવમનના પ્રકાશના કિરણે પ્રગટ થયા; એમ કદ્દી શકાય. ભાવમનને જૈનદર્શનમાં ચેતન સામીપ્ય રૂપ માનવામાં આવ્યું છે. તેના કારણે જીવનમાં ઉન્નત દશા તરફ વળાય છે. આ અંગે એક શાસ્ત્રને દાખલો લઈએ. કોરબી નગરીમાં પ્રભૂતધનસંચય નામને શ્રેષ્ઠીપુત્ર રહેતું હતું. એને એકદા આંખની ભારે વેદના થઈ. એના પિતા ખૂબ ધનાઢય હતા. તેમણે ઉપયાર કરાવવામાં કંઈ પણ બાકી ન રાખ્યું. વૈદે, નિમિત્તશો, બાવા-ભૂવા બધાને તેડાવ્યા પણ કંઈ અસર ન થઈ. બધાની સેવા ચાલુ હતી. માનું વહાલ હતું, પત્ની ની અખંડ સેવા હતી. પિતા ખડે પગે ઉભા રહેતા હતા. બહેને ભાઈ-ભાઈ કરીને ઓછી થઈ જતી હતી. ભાઈએ પાંડવો જેવા હતા. બધા દુઃખી થઈને રહી જતા પણ કોઈ તેમનું દુઃખ દૂર કરી શકતા ન હતા. તેથી શ્રેષ્ઠીપુત્રે એક રાતના áડું ચિંતન કર્યું. તેને સ્વયંસ્કરણ શાખ : “હું આ સાંસારિક માયાથી અનાસક્ત થઈ, ઘરબાર છોડીને ત્યામમાર્ગ સ્વીકારે તે મારી આ ચક્ષવેદના મટી જાય ! પછી આ જગતના દુ:ખનું કારણ શોધુ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ આવી રસ્ફુરણા થતાં શ્રેષ્ઠીપુત્રે સકલ્પ કર્યાં અને સવાર થતાં તેની વેદના મટી ગઇ. રાગ મટી ગયા પછી તે પેાતાના સકલ્પ ઉપર દૃઢ રહ્યા અને કુટુંબને વાત કરી તેની રજા લઈ ધરબાર છેડીને સાધુ બન્યા, જૈનાગમમાં તેમને દાખલે અનાથીમુનિની કથા રૂપે છે. આમ સ્મૃતિ-વિકાસના સ્રોત સ્વયંસ્ફુરણા પણ બને છે. સ્વતઃપ્રેરણા : સ્મૃતિ-વિકાસના સ્રોત રૂપે સ્વતઃપ્રેરણાને પણ ગણાવી શકાય. કેટલીક એવી વ્યકિતએ હાય છે જેમને કાઇને કાઇ નમિત્તે સ્વતઃપ્રેરણા થઈ જાય છે. તેને ધણા લેાકેા અંતરને અવાજ પણ કહે છે. વાલ્મીકિ જંગલી ભીલ હતા. તે વટેમાર્ગુઓને લૂટતા અને ત્રાસ આપતા. તેમજ ધણીવાર મારી નાખતા. એક દિવસ તેમને નારદઋષિને ભેટા થયા. તેમને પણ લૂંટવા-મારવાને પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે નારદે કહ્યું : મને ભલે લૂટજે, પણ એક વાત તારા કુટુબીઓને પૂછી આવ કે તેએ તારા આ બધા દુષ્કર્મોંમાં ભાગીદાર છે ને? મને તારા જેવા પડછંદ અને બલિષ્ઠ વ્યક્તિનાં જીવનને આવાં દુષ્કર્મોમાં સપડાયેલું જોઇને દુ:ખ થાય છે !” .. વાલ્મીકિને નારદમુનિ તરફ શંકા ગઈ કે આ મને ધરે મેકલીને છટકી જશે. એટલે તેણે નારદને ઝાડ સાથે મુશ્કેટાટ બાંધ્યા. પછી તે ધરે ગયા અને ઘેર જઇ પત્ની વગેરેને નારદમુનિને પ્રશ્ન પૂછ્યા. : બધાએ કહ્યું : ‘અમે તમારાં દુષ્કર્મોમાં શેના ભાગીદાર ખની શકીએ ? તમે સુકમ' કરીને પણ આપણાં બધાનુ ભરણુ-પાષણ કરી શકે છે. ” વાલ્મીકિને ત્યાંજ અંતરમાં સ્વતઃપ્રેરણા થઈ ગઈ. તે ત્યાંથી દાડતા નારદ પાસે આન્યા. તેમના ધતા છોડી તેમના પગે પડીને કહ્યું : મને ખરા મેધ થઈ ગયેા છે. મારેા અપરાધ ક્ષમા કરે અને સત્કર્મના માર્ગ ખતાવે !” ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નારદજીએ તેમને ઋષિ બનાવ્યા અને રામનામને મંત્ર આપે. વાલ્મીકિએ ત્યારબાદ આશ્રમમાં રહીને, સાત્વિક જીવન ગાળ્યું અને સાધના કરી. એકવાર એક ઇંચ પક્ષીના જોડકાંમાંથી એકને, એક પારધીએ મારી નાખ્યું. તે જોઈને તેમની વાચા લોકરૂપે સ્કુરિત થઈ :– મા નિષકિ પ્રતિષ્ઠા વામ: રાવત : મા: पत्कौ च मिथुना देकमवधोः काम मोहि । म –અરે વ્યાધ! જા તું સેકડે વરસ સુધી રખડતો રહીશ; પ્રતિષ્ઠા પામીશ નહીં. કારણકે તે એક આશાભર્યા પ્રેમી ઠોંચ જોડલાંમાંથી એકને મારી નાખ્યું છે.” તેમણે એમાંથી જગતને રામાયણ જેવા અમરગ્રંથ આપે. અહીં જોવાનું એ છે કે વાલ્મીકિ તે અગા ભય નહતા કે કવિ પણ નહતા. પણ તેમના પૂર્વજન્મના સંસ્કારી, પ્રત્યેકબોધ અવસ્થા અને સ્વતઃ સ્કૂરણાએ તેમની સ્મૃતિઓ સળવળી ઊઠી. આમ ત્રણ તો એ તેમને અમરકવ બનાવવામાં સહાયતા કરી અને નારદમુનિનું સાંભળી તેમને સ્વતઃ પ્રેરણ થઈ. તેથી તેમની સ્મૃતિના વિકાસ થયો. એક બીજે મિંગ કપિલ નામના બ્રાહ્મણ-પુત્રને છે. કપિલ બ્રાહ્મણ પુત્ર હતા. તેના બાપ નાનપણમાં મરી ગય. માતાને થયું કે આ છોકરો ભણે તે સારૂં. એટલે તેના પિતાના મિત્ર દત્ત નામના ઉપાધ્યાયને ત્યાં તેને મફત શિક્ષણ લેવા મોકલ્યો. ઉપાધ્યાયે તેને ખૂબ જ વહાલથી રાખે. ના જમવાની વ્યવસ્થા એક શેઠને ત્યાં કરી આપી. તે જ્યાં જ મને હવે ત્યાં રસોઈ બનાવનાર એક દાસી હતી. તે રૂપાળી અને દેખાવડી હતી. તેમ જ કપિલ પણ રૂપાળો અને દેખાડે છે. બન્ને વચ્ચે પ્રેમ થયો અને અભ્યાસ, અભ્યાસના ઠેકાણે રહ્યો. તેની ઈચ્છા હતી કે દાસી સાથે ઘરસંસાર માંડવો. એકવાર કૌમુદી-ઉત્સવ થવાને હતો. તેમાં બધી સ્ત્રીઓ નવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કપડાં ધરેણાં પહેરીને જતી હતી. તે દાસીને પણ ઈચ્છા થઈ. તેણે કપિલને કહ્યું. કપિલે કહ્યુ કે “ મારી પાસે ખરીદવા માટે કંઈ નથી !” દાસીએ હઠ પકડી. કપિલે કહ્યુ : “ કાષ્ઠ રસ્તા બતાવ, તેા હું ધન લાવી શકું !' 66 દાસીએ કહ્યુ : વિદ્વાન છે. ક્ષેાક રચી રાજા પાસે જાવ ! વહેલી સવારના પહેલા જે મળે તેને એ માસા સાવું એ આપે છે!” કપિલ ધૂનમાં તે ધૂનમાં અર્ધીરાત્રે નીકળી પડયા. પહેરેદારો તેને ચાર સમજીને પકડી ગયા. સવારે રાજા આગળ તેને હાજર કર્યો. રાજાએ પૂછપરછ કરતાં કપિલે બધી વાત કહી. રાજાને વિશ્વાસ બેસે છે અને તે ખુશ થઈ પુલિને કહે છે: “તમારી ઈચ્છા હેાય તે પ્રમાણે તે માંગા ! હું તમને આપીશ !” કપિલ રાજી થયા. વિચાર કરવા લાગ્યા કે એ માસા સેાનામાં કેટલા દિવસ ચાલે ? તેના લાભ વધતા ગયા. અંતે તેને રાજ્ય પણ નાનું લાગ્યું! રાજ્યની માંગણી કરવા જાય છે ત્યાં તેના મગજમાં સ્મૃતિને સ્રાત પ્રવેશે છે કે રાજ્યથી પશુ શુ શાંતિ મળશે ? તે ખરી શાંતિ કયાં ? તે તે। ત્યાગ કરવામાં છે; ભાગ–વિલાસની તૃપ્તિમાં શાંતિ નથીજ ! " કપિલની અંદર સ્વતઃ પ્રેરણા થઇઃ “તું અહીં કેમ આવ્યે ? ભણવા માટે... ! દાસી માટે તેા નહીં ને! કાના દીકરા ? બ્રાહ્મણને ! કાણે મેાકલ્યા... ? માતાએ ! શા માટે ? ભણુવા... પછી આ બધુ શુ થઈ રહ્યું છે?” કપિલના હૃદયમાં ઊંડું ચિંતન જાણ્યું ! તેને થયું કે સાચી સત્તા કે સતિ તે મારી અંદર છે—મહાર નથી. મારે તેને મેળવવા માટે પુરૂષાર્થ કરવા જોઈએ. બસ આામ મનેમથન થતાં તેને કેવળજ્ઞાન થયું. આવી અંત:પ્રેરણાને આધ્યાત્મિક પ્રેરણા કહેવાય છે. આ સ્વતઃપ્રેરણા કે અંતરના અવાજ પણ સ્મૃતિ વિક્રાસના સ્રોત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પરપ્રેરણા : ઘણીવાર બીજાની પ્રેરણાથી સ્મૃતિ જાગૃત થઈને તેને વિકાસ થાય છે. એટલે પર–પ્રેરણાને પણ સ્મૃતિ-વિકાસને સ્ત્રોત માનવામાં આવે છે. આવી પ્રેરણા, મૌન-પ્રેરણું, મૂકપ્રેરણા અને વાચિક–પ્રેરણા રૂપે હોય છે. મૂક પ્રેરણા મોટા ભાગે પિતાના આચરણ વડે સામાને મળે છે. એટલે કહ્યું છે – "गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन संशया" ઘણીવાર ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યના સંશયોને છિન્નભિન્ન કરનારું થાય છે. તેથી શિષ્યને તેના સાચા અર્થની સ્મૃતિ થઈ જાય છે. આશ્રમમાં કોઈ ભાઈ બહેનની ભૂલ થઈ જતાં તેને જે પિતાની મેળે ભૂલ યાદ ન આવે તે ગાંધીજી તેને યાદ અપાવવા માટે જાતે ઉપવાસ કે પ્રાયશ્ચિત ઉપર ઊતરી જતા. તેથી ભૂલ કરનારના અંતરને પ્રેરણા મળી જતી અને તે પોતાની ભૂલનું સ્મરણ કરી, પ્રશ્ચાત્તાપપૂર્વક તેને સુધારી લે. રમણ મહર્ષિના આશ્રમમાં જિંદગીથી કંટાળેલો એક અંગ્રેજ આવ્યો હતે. એમ કહેવાય છે કે તેના જીવનમાં અશાંતિ હતી અને તે ત્યાં પ્રેરણા લેવા આવ્યો હતો. તે ત્યાં એક-બે દિવસ રહ્યો આપોઆપ તેને શાંતિની પ્રેરણા થવા લાગી અને તેને ભૂલાયેલા શાંતિને સાચે માર્ગ મળવા લાગ્યા. પવિત્ર વ્યકિતના સાનિધ્ય માત્રથી માણસની સમૃતિ ખિલી ઊઠે છે. સંત મિસ યુરોપના પવિત્ર સંત થઈ ગયા. એકતા તેમના શિષ્ય તેમને કહ્યું : “ગુરુવર ! આપ હમણાં ઉપદેશ આપતા નથી, તે આવતી કાલે જરૂર આપજો !” સારું..!” એમ કહીને તેમણે શિષ્યને સતેજ આપે બીજે દિવસે તેને પોતાના શિષ્યોને સાથે લઈને નારમાં મયા. શેરીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શેરીએ ફર્યા પણ તેમણે ઉપદેશનું એક વચન પણ ન કહ્યું. ચાર વાગે પાછા મઠમાં આવી ગયા. શિષ્યની ધીરજ ખૂટી. તેણે પૂછ્યું : “ગુરુજી ! આપે ગઈ કાલે કહેલું કે આજે પ્રવચન આપીશ, છતાં એક પણ વચન ન ઉચ્ચાયું તે કેમ?” - સંત-ફ્રાંસિસે કહ્યું : શિષ્ય! તું આમાં જાણતા નથી. આપણે શહેરમાં જે વખતે ફરી રહ્યા હતા તે વખતે મૂક ઉપદેશ આપી રહ્યા હતા. આપણી તરફ જોઈને લેકો આપણું જીવનથી અનેક જાતને બેધ ગ્રહણ કરી રહ્યા હતા. આપણે તેમને સંયમની સ્મૃતિ કરાવી રહ્યા હતા !” તુકારામ અને એકનાથ મહારાષ્ટ્રના ઉચ્ચ કોટિના સંત થઈ ગયા. બન્ને સમકાલીન હતા. એકવાર બન્નેનું મિલન થવાનું હતું. લોકોને ખબર પડી. એટલે મોટું ટોળું ભેગું થયું. બધાને થયું કે મઝા પડશે. બે વાદ-વિવાદ કરશે પછી શું કે કોણ જીતશે?” પણ લોકોની ભાવના ફળી નહીં. બને નદીના બે કિનારે ઊભા રહ્યા. ઈશારાથી તત્વસ્મરણ કરાવ્યું અને વિદાય લઈને અલગ થયા. તેમને જે તત્ત્વ મળવાનું હતું તે મળી ગયું અને લોકોને પણ ખ્યાલ થયે કે તેઓ તે માત્ર કુતૂહલ વશ ભેગા થયા હતા. જૈન શાસ્ત્રોમાં આચાર્ય માટે કહેવાય છે કે તે શિષ્યને પ્રેરણા (ચેય) અને પ્રતિપ્રેરણું (પડિયાણું) આપતા રહે છે. શિષ્યને સાચા રસ્તાની સ્મૃતિ કરાવવા માટે અને ખોટે રસ્તે જવાની ભૂલની સ્મૃતિ કરાવી; સાફ કરાવવા માટેની આ પ્રેરણાને પરત વાચિક પ્રેરણા કહેવામાં આવે છે. સિદ્ધસેન દિવાકરને એક પ્રસંગ છે. તેમના ગુરુ વૃદ્ધવાદી આચાર્યને ખબર મળે છે કે તેમના શિષ્યને વિદ્યાને ગર્વ થયે છે અને તે નીચે ઊતરી રહ્યો છે. તેમણે સંદેશ મોકલ્યો પણ કંઈ અસર ન થઈ. એટલે ગુરુ જાતે બેધ પમાડવા માટે સાદા વેશમાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭ રસ્તામાં તેમણે સિદ્ધસેનને પાલખીમાં બેસીને જતાં જે. ભોઈ લોકો પાલખી ઉપાડીને ચાલે છે અને છડી પોકારાય છે : " સિદ્ધસેનને જ્ય થઓ !” ગુર મજુરના વેશમાં ગયેલા એટલે ઓળખાતા ન હતા. તેમણે એક ભાઈને કહ્યું: “મને ઉપાડવા દે !” એક ભાઈ ખસી ગયો. ગુરુએ ખંધે ઊંચશે. પણ વૃદ્ધ હેવાથી ભારને લીધે તે બંધ નમ્યો. પાલખીમાં બેઠા બેઠા સિદ્ધસેન દિવાકરે કહ્યું : " भुरि भार भराक्रांतः स्कंधस्ते किमु बाधति અરે ભઈ! તને બહુ ભાર લાગે છે! તારે ખભે દુઃખે છે ?” ત્યારે આચાર્ય વૃદ્ધવાદી જવાબ આપે છે - "न तथा बाधते स्कंधो यथा 'बाधति' बाधते તારા ખભાને બાર ભારે લાગતું નથી એટલે તારો બાધ ના બદલે બાધતિને ઑટો શબ્દ નડે છે !” સિદ્ધસેન ચમક્યા ! આ ભૂલ સુધારનાર ભોઈ ન હોય શકે. તમને નીચે જોયું તે ગુરુદેવને જોયા. તરત પાલખીમાંથી કુદીને ગુરુચરણે પડી માફી માગી અને પૂછ્યું : “તમે...!” હા...તને તારા સ્વરૂપનું સ્મરણ કરાવવા માટે જ આવ્યો છું. દિવાકર લોકોને પ્રકાશ આપે છે. તે લોકો માટે બોજારૂપ નથી બનતે !” સિદ્ધસેન સામાન્ય માણસ ન હતા. તેજીને ટકોરે બસ. તેમને પિતાની ભૂલ સમજાઈ અને પોતાના સ્વરૂપની તેમને સ્મૃતિ તાજી થઈ આમ સાચી વાતની સ્મૃતિ બીજાના મૌન, ઇશારા કે વાણીથી થાય છે. એટલે પરતઃ પ્રેરણાને પણ સ્મૃતિ વિકાસને સાત કહ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ મૌન : મૌનમાં બહારને કોલાહલ બંધ થઈ જતાં અંતરની સ્મૃતિઓના પડળે એક એક કરીને બહાર આવતા જાય છે. મૌનમાં નીરવતા અને નિસ્તબ્ધતા હોય છે તેથી માણસ પિતાની ભૂલને યાદ કરી શકે છે; નવું ચિંતન કરી શકે છે અને એકાગ્ર થતાં નવાં સો મેળવી દરેક ધર્મમાં મૌનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ઋષિમુનિઓએ જંગલમાં જઈ મૌન ધ્યાન કરીને દર્શન, ચિંતન અને ધર્મના ગ્રંથો રચ્યાં છે. સ્મૃતિઓ પણ સમાજના વિવિધ વિધિ-વિધાને જ્ઞાતિ રિવાજોને યાદ કરીને રચાઈ છે. તે પણ મૌન રહીને જ. મૌનમાં કેટલાયે ગૂઢ પ્રશ્નોને ઉકેલ ફુરી આવે છે. એટલે મૌન એ સ્મૃતિ વિકાસને ઐત છે. બધા પવિત્ર સ્થળોએ ફરીને ચીનને બાદશાહ કયુશીયસ પાસે ગયો. તેણે ત્યાં જઈને અંતરદના રજુ કરી : “ત્રીસ વર્ષ સુધી પવિત્ર સ્થળ એ રહેવા છતાં મને જે સુખ-શાંતિ મળવાં જોઈએ તે મળ્યાં નથી. આપની પાસે એટલા માટે આવ્યો છું કે આપ મને તેને કોઈ રસ્તે બતાવે !” કન્ફયુશીયસે પિતાની સ્વભાવિક શાંત મુદ્રામાં કહ્યું : “હમણું તે તમે ઉતાવળમાં છે અને હું પણ બીજા કામમાં વ્યસ્ત છું, માટે આપ પંદર દિવસ પછી આવજે. ત્યાં સુધી રાજમહેલમાં રહેજે પણ એક શરત તમારે પાળવી પડશે કે તમારે એકાંતવાસ મૌન સાથે રાખ પડશે !” બાદશાહને શાંતિ થઇ. તેણે તે પ્રમાણે કર્યું. પરિણામે તેને ત્રીસ વર્ષમાં જે શાંતિ નહતી મળી ને પંદર દિવસના એકતિ-મૌનમાં મળી ગઈ. આમ મૌન પણ સ્મૃતિ વિકાસને એક સંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ આગાહી એવા જ સ્મૃતિ વિકાસના એક સ્ત્રોત આગાહી છે. તે પ્રમાણે ચનાર ઘટનાની સ્માત પહેલાંથી થઇ જાય છે. ઘણાને ભાવિમાં થનાર ઘટનાને સત અગાથી મળે છે. ધણાંને પોતાનુ ભરણુ અમૂક સમયે જ થશે. એમ જણાઈ આવે છે. આવા બધા સ ંકેતા સ્વપ્નમાં, તદ્રામાં કે એકાંત મૌનમાં બેઠા બેઠા પશુ થાય છે. કેટલાક કા સંયમી અને સત્યનિષ્ઠ હોય છે. આવા લેાકેા સામી વ્યકિતને જોઇને કહે છે તે ખરૂં પડે છે. એટલુ જ નહિ તેએ અન્ય સખધી જે વાતા કરે છે તે પણ ખરી પડે છે. તે` આગાહી છે. આ વિષય જ્યોતિષથી તદ્દન અલગ જ છે. : હ મહેદ્રમામાં એક ખેડૂત હતેા. તે બહુ જખરા અને ખડખાર હતા. તેણે ઘણાં દુકાનદારો પાસેથી માલ ઉધાર લીધા હતા પણ પૈસા ન ચૂકવતે. એકવાર તેને આગાહી થઈ કે “ અમુક દિવસે ખા ૨ વાગે હું મરી જવાનો છું.” એટલે તેણે પોતાની પત્નીને એક દિવસ પહેલાં કહ્યું : આજે મને સારૂં ખવડાવી દે. આવતી કાલે હું તેા રામના ચરણે ચાલ્યેા જઈશ ! ” 6. પત્નીએ કહ્યું : બનતુ હશે !” “ ૪ ગાંડા થયા કે ! એવું તે કઇ ખેડૂતે તેને સુ ંદર રસેષ્ટ કરવાનું કહ્યુ. તે દુકાનદારો પાસે ગયેા. તેણે બધાને પૈસા ચૂકવ્યા અને બધાને રામ રામ કરી માી માગતાં ઉપરની વાત કરી. દુકાનદાર પણ હસવા લાગ્યા. બીજે દિવસે તે નવાઈ ધાઇને અગ્યાર વાગે જમી કરીને બેસી ગયે।. બરાબર બાર વાગ્યા સુધી જે મળે તેને રામ-રામ તેણે કર્યાં. ઠીક બાર વાગતાં તે ભાંભે થઇ ગયા. બધાએ ખાલાવ્યે પણ તેના પ્રાણ નીકળી ચૂકયા હતા. આમ અગાહી થતાં તે પાતાનું જીવન સુધારી શકયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વહી : વહી પણ સ્મૃતિ-વિકાસના એક સ્રાત છે પણ તે આગાહી કરતાં જરાક જૂદી છે. કુરાનમાં વહીની વાત આવે છે કે હજરત મુહંમદ સાહેબને વહી આવતી હતી. તેમને પછેડી ઓઢીને સુતા સુતા કુદરતી અવાજ આવતે. એ અવાજને સાંભળીને તેમને અન્તઃ સ્ફુરણાથી કેટલીક કુરાનની આયતેનુ સ્મરઙ્ગ થયું હતું. વહીનેા સામાન્ય અર્થ છે શાસ્ત્રાનુ અજ્ઞાન સ્મરણુ. તીથ કરી જે વાણી ખેલે છે, તેને ગણધરા સૂત્ર અને અરૂપે રચે છે. એમાં પણ વહી જેવુ જ છે આમ આગાહી વહી સ્મૃતિના સ્રાતા છે પણ તેને ઊપયેાગ ભૌતિક સુખ માટે થતા નથી, તેમ કરવાથી તે નષ્ટ થઈ જાય છે. સ્વપ્ન: સ્વપ્ન પણ ભવિષ્યની સ્મૃતિ વર્તમાનમાં કરાવે છે. દરેક સપનાં સાચાં હતાં નથી. કેટલાંક તા ભ્રમણા-જાળ જેવાં ઢાય છે. દિવસના જોયેલી કે વિચારેલી વાત પણ ઘણીવાર સ્વપ્નામાં આવે છે. કેટલાંક સ્વપ્ન સાચાં આગાહી કરનારાં હોય છે તે સૂચવે છે કે શું બનાવ બનાવનેા છે? આમ તા સ્વપ્નશાસ્ત્ર પણ એક અલગ શાસ્ત્ર છે. તેમાં સ્વપ્નનાં ભેદ, શુભ-અશુભ સ્વપ્નના ફળાદેશ; દુષ્ટસ્વપન-નિવારણ-વિધિ વગેરે વાતા વિસ્તારથી આપવામાં આવે છે. જૈનત્રામાં બતાવવામાં આવ્યું છે કે દરેક મહાપુરૂષ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તે માતાને સ્વપ્ન આવે છે. ભગવાન મહાવીરની માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં. રામ-કૃષ્ણ-મુદ્દ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને પણ અદ્ભૂત સ્વપ્ન આવ્યાં હતાં. તેથી તેઓ ધારે છે કે તેમની કૂખે કાષ્ટ મહાન–જીવ આવ્યે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અહીં આપણને સ્વપ્ન વડે આગાહીનાં દર્શન થાય છે. સ્વપ્ન વડે અન્ય વાતે। પણ પ્રગટ થાય છે. માટલિયાજીએ પેાતાને આવેલ એક સ્વપ્નની વાત કરી હતી કે તેમને સ્વપ્નમાં મૂર્તિ દેખાણી જે કહેતી હતી કે મને અપૂજ રાખવામાં આવે છે. તેની બાજુમાં ઊભું ઝાડુ હતુ. તેમણે પોતાના પિતાને વાત કરી. તપાસ કરતાં જણાયુ કે ખરેખર પૂજારી તેને પૂજતા નવે. ઊભા ઝાડના અર્થ એ હતેા કે તેમના પિતાએ મંદિરમાં વાપરવાના મા રૂપિયા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. માં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે એક માણસને સ્વપ્ન આવ્યુ કે તેના મિત્રને તે મેટર નહોવાથી છેડા-ગાડીમાં મળવા નય છે, તેને રસ્તામાં પડેલી એક કાળી વસ્તુ દેખાય છે. તે ઊતરીને લે છે. તે પાકિટ ડૅાય છે. તેમાંથી દશ પેન્સ નીકળે છે. બીજે દિવસે યેગાનુ યોગ એવુ જ થાય છે. તેને મેટરના બદલે ધેડા-ગાડીમાં જવું પડે છે, તેને એ કાળી વસ્તુ દેખાય છે. તે પાકિટ હોય છે. તેમાંથી દેશ પેન્સ જ મળે છે. સ્વપ્નની આવી વાતને ઘણીવાર લેક માની લે છે આધ્યાત્મક ચમત્કાર પણ તે તૈ! પવિત્ર કે અપવિત્ર જીવનના પડેલાં રૂપે છે. દૃષ્ટિએ વિચારીએ તે સૂતા પછી માણુમની ચાર દશાએ થાય છે :— નિદ્રા, તંદ્રા, નગૃત અને તુરીયા, તે પૈકી તુટીયા દા એજ સ્વપ્ન સાથે, તને બંધ મન સાથે અને સાથે છે. જે મે.ગી હોય છે તેની દશા છે. નિદ્રાના સબંધ તહ નગૃતિના સંબંધ ચેતન તુરીયા કહેવાય છે. સ્વપ્નનાં અનેક કારણો છે : —દાજરીને અપસે, અવસ્થા, બેચેની, ચિંતા અને વ્યગ્રતામાં માણુમ હોય ત્યારે તેને કાલ્પનિક સ્વપ્ન આવે છે. ઘણીવાર નિર્મળ ગતિ અને સ્મૃતિના કારણે સ્ફુરણા થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ વર આગાહી-સૂચક સ્વપ્નો આવે છે. સમ્રાટ ચંદ્રગુપ્તમે એવાં સ્વપ્ન આવેલાં, કાલ્પનિક સ્વપ્ના ભૂલાવાં જોઈ એ આગાહીવાળા સ્વપ્ન આગળ વધારનારાં છે પણ તે ગુપ્ત રહે તે સારૂં. આમ સ્વપ્ન પણ સ્મૃતિ-વિકાસનો સ્રોત છે. તેની સાથે પૂર્વ જન્મ સસ્કાર, ગભ સ્થિતિ, માબાપના સંસ્કાર, સ્વયં ોધ, પ્રત્યેકખાવ, જ્ગ સ્ફુરણા, સ્વતઃપ્રેરણા, પરપ્રેરણા, માન, આગાહી, વહી અને સ્વપ્ન પણ સ્મૃતિ વિક્રાસના સ્ત્રોતેા છે જેને લીધે માણસની સ્મૃતિ-પરંપરા ચાલુ રહી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩] સ્મૃતિ - વિકાસના આધારે મૃતિ – વિકાસના સ્ત્રોત હાજર હોય અને સ્મૃતિ - વિકાસના આધારનો ખ્યાલ ન હોય ત્યાંસુધી સ્મરણશકિત વિશ્વાસ –ોગ્ય કે વધારે ઉપયોગી ન થઈ શકે. તેથી સ્મૃતિ – વિકાસના આધારે અગે. ક્રમશઃ વિચાર કરવાને છે. સ્વસ્થ શરીર: સુંદર - સ્મૃતિને મૂળ આધાર શરીર છે. જે શરીર સ્વસ્થ ન હોય તે સ્મૃતિ પણ ઝંખવાઈ જાય છે. ઘણું એવા રોગો હોય છે જેમાં સ્મૃતિ નબળી પડી જાય છે, જેની સ્મૃતિનો લેપ પણ થાય છે. શરદી, સળેખમ, માથાને દુખાવો, તાવ, વગેરે દર્દીથી પીડાતો માણસ યાદ કરવાનું કાર્ય કરી શકતો નથી. જે પરાણે કરવા જાય છે તે તેનાથી યાદ થતું નથી. સ્મૃતિ નિષ્ક્રિય થઈ જાય છે. શરીર તંદુરસ્ત હોય તો મને પણ તંદુરસ્ત રહે છે અને સ્મૃતિ પણ સારી પેઠે કામ કરતી રહે છે. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટેના એગ્ય ઉપાયો કરવા જોઈએ શરીર બગડે છે-ખરાબ ખાનપાનથી, વ્યસનથી અને અનિયમિતતાથી. રાજસી અને તામસી ખોરાની અસર તરત શરીર ઉપર પડે છે. જે જે માણસ માંસાહાર કરતે હેય, ખૂબ તીખા તમતમતાં, મરીમસાલાવાળ, દુષ્પા અને વાસી ખોરાક લે છે તેનું સ્વાસ્થ તરત બગડે છે-તેનું શરીર અનેક રોગોનું ઘર બને છે અને તેની સ્મૃતિ ભ્રષ્ટ થાય છે. દારૂ, ભાંગ, ગાંજો, અફીણ, તમાકુ, બીડી-સિગારેટ તેમજ બીજા નશાવાળા કેરી પદાર્થોનું જે માણસ સેવન કરતે હેય તેની સ્મૃનિ પણ તેથી લુપ્ત થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ એક ખારાકની તે શરીર ઉપર જબ્બર અસર પડે છે. તેને દાખલો લઈ એ ઃ—પ્રાચીન સમયમાં એકવાર ઝેરૂસલેમ ઉપર એબિલેશનના બાદશાહ ચઢી આવ્યેા હતેા. તે વિજય મેળવી કેટલાક યુવાનેને પકડીને પેાતાને દેશ લઈ ગયેા હતા. તેમાંથી કેટલાકને રાજસેવા યેાગ્ય બનાવવા માટે ત્રણ વર્ષ સુધી પેાતાના ખર્ચે ભણવાની તથા રહેવા-જમવાની સગવડ કરી આપી. તેણે એક રસાઈ યાને રાખી તેમના ખાનપાનની ખાસ વ્યવસ્થા કરાવી. તેને કહેવામાં આવ્યું કે આ યુવકેાની બરાબર સભાળ રાખજે, એમના ખાનપાનમાં જરાયે કરકસર કરતા નહી. તેથી તે રસાઈ યેા દરરાજ રાજસી અને તામસી તેમ જ સ્વાદિ અને ગરિષ્ઠભાજન આપવા લાગ્યા. તેની સાથે દારૂ કે ખીજું કૈકી પીણુ પણ આપવા લાગ્યું. આવું ભેજન ખાઈ ને ડૅનિયલ નામના એક યુવક કંટાળી ગયા. તેણે સંકલ્પ કર્યો કે હું આજથી સાદે અને સાત્ત્વિક ખારાક જ લઈશ. તેણે પેાતાના વિચાર બીજા ખે–ત્રણને જણાવ્યેા. તેઓ પણ તેમાં ભળ્યા. તેમણે પોતાના અભિપ્રાય રસેયાને જણાવ્યા કે “ હવેથી અમને સાદા ખારાક જોઈ એ !” રાઈયાએ કહ્યું: “ એમ નહીં અને ! બધાને માટે થાય છે તે જ તને મળશે. વળી બાદશાહ મને પકે। આપશે.'’ યુવકેાએ કહ્યું: “ અમે દશ દિવસ સુધી સાદા રહેશ. જો અમારું સ્વાસ્થ્ય બગડશે તેા તમારા ખારાક શાકાહાર ઉપર ચાલુ કરી દેશું ! ' રસાઈ ચે। માની ગયેા. દશ દિવસ પછી ચારે યુવા, ખીજા યુવા કરતાં વધારે સ્ફૂર્તિવાળા, આનંદી અને સ્વસ્થ જણાતા હતા. તેમના અભ્યાસ પણ પ્રગતિજનક હતા. રસાઈયાએ તેમને સાદ ઓરાક ચાલુ રાખ્યા. ત્રણ વર્ષ પછી આ ચારેય વિદ્યાથીઓ પોતાના વિદ્યાલયમાં સૌથી વધારે પ્રખર બુદ્ધિવાળા, સ્વસ્થ અને સુ ંદર લાગવા લાગ્યા. બાદશાહે તેમને પોતાના અંગરક્ષક તરીકે નીમ્યા. એટલે સ્વસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શરીર માટે રાજસી અને તામસી ખેરાક તથા કેફી પીણમાંથી અને કુવ્યસનથી બચવું જોઈએ. એવી જ રીતે સ્વસ્થ શરીર માટે બ્રહ્મચર્ય પ્રેમ, વ્યાયામ અને નિયમિતતાની ઘણી જરૂર છે. સમયસર વુિં, સમયસર ખાવું-પીવું, સમયસર બધી ક્રિયાઓ કરવી અને સમયસર સૂવું જોઇએ. વધારે પડતું જાગવું, હદબહાર શ્રમ કરવું, વધારે આરામ કરવા અથવા વધુ પડતું ખાવું-પીવુ પણ સ્વાસ્થને માટે નુકશાનકારક છે. તેની શરીર ઉપર ઊંધી અસર થાય છે અને માંદગી આવવાને સંભવ છે. માંદગી આવે ત્યારે ઉત્તેજક એલોપથિક દવાઓ કે ઇજેકશનો ન લેવાં, પણ કુદરતી ઉપચાર કે આયુર્વેદિક વનસ્પતિક ઉપચાર કરીને તે રોગને મટાડવા જોઈએ. નહીતર ઉત્તેજક દવાઓના કારણે એક રોગ જતા બીજો રોગ ધર કરી બેસે છે. તેથી સ્મૃતિ નબળી પડે છે. તેવસ્થ શરીર એટલે જાડું-પાકું નહીં, પણ સ્મૃતિવાળું, કસાયેલું. ઉલ્લાસિત આકૃતિવાળું શરીર. સ્વસ્થ મન : સ્વસ્થ સ્મૃતિને બીજો આધાર છે સ્વસ્થ મન, મનમાં ખોટા વિચારો પિસી જતાં તે સંસ્કૃતિને પિતાની કેર ખેંચીને નબળી બનાવી દે છે. ગંદા, દુષ્ટ અને ખરાબ વિચારો સતત આવ્યા કરે તો તે માણસની સ્મૃતિને નિસ્તેજ અને નિવાર્ય કરી મૂકે છે. તે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. તે અગાઉ યાદ કરેલું બધું ભૂલતા જાય છે. સુરતમાં મુક્તિ છે : यद ध्यायति तद्भवति –જેવા મનથી વિચાર કરે છે તે તે થાય છે. વિચાર ન બગડે તે માટે માણસે સવસ્થ મન રાખવું જોઈએ. સારી વસ્તુઓનું ધ્યાન ધરવું જોઈએ. એટલે જ જપ કરવાનું મહત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ અનોખું છે. કોઈ પણ વાતમાં લીન થવા માટે–તન્મય થવા માટે જાપ કરવો જરૂરી છે. જપ કરવાથી તે જ વસ્તુમાં સ્મૃતિ અખંડ ચાલુ રહે છે. ધ્યાન પણ એટલા માટે જ કરવામાં આવે છે. જે માણસ સતત આ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતો હોય છે, તેની સ્મૃતિ રાતદિવસ, ચિંતા, વિકાર કે આવેગેને લઈને દુબળી પડી જાય છે. તેને જે યાદ કરેલું હોય છે તે ભૂંસાઈ જાય છે. મનની સ્વસ્થતતા માટે યમ-નિયમ અને સંયમ-બ્રહ્મચર્ય પાળવાં જોઈએ. યમમાં અહિસા-સત્ય અચૌર્ય, નીતિ, પ્રમાણિક્તા વગેરે આવે છે. નિયમમાં સુંદર ટે આવે છે. નિયમિત જીવન આવે છે. સંયમમાં ઈદ્રિોને સંયમ આવે છે અને બ્રહ્મચર્ય વડે કામ-વાસનાને જીતવાની હોય છે. બ્રહ્મચર્ય વગર સ્વસ્થ મનની કલ્પના અશક્ય છે. અસંયમી અને વિકારી મન માણસની સ્મૃતિને બગાડી નાખે છે. તેની શુદ્ધ સ્મૃતિ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. પણ જે યમ-નિયમ–સંયમમાં પાકો છે તે એકાગ્ર બનીને આગળ વધી શકે છે. પિતાની વિદ્યાર્થી અવસ્થામાં નેપાલિયનને અકલોની ગામમાં એક હજામને ત્યાં રહેવું પડ્યું. નેપાલિયન ઘણો જ સ્વસ્થ અને સુંદર યુવાન હતા. તેને જોઈ હજામની પત્ની તેને ઉપર મુગ્ધ થઈ ગઈ અને તેને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરવા લાગી. પણ નેપોલિયને પોતાના ઉપર સંયમ રાખ્યો અને અભ્યાસમાં જ મનને પરોવી રાખ્યું. તેને તે સ્ત્રીને જોવાની તક કે ફુરસદ જ ન હતી. તે અભ્યાસ પૂરો કરીને ગયો. તે પિતાના દેશના પ્રધાન સેનાપતિ તરીકે ચૂંટાશે ત્યારે તે પેલા હજામના ઘરે ગયો. હજામની પત્ની બેઠી હતી. તેને જોઈને નેલિયને પૂછયું “તમને યાદ છે કે તમારે ત્યાં નેપોલિયન નામનો એક જુવાન રહેતો હતો. તે બાઈએ કહ્યું : “જવા દે એમની વાત! તદ્દન નીરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૭ હતે, કિતાબોને કી જ હતો. મારી સાથે હસીને વાત પણ કરતો ન હતો !” નેપોલિયને કહ્યું : “દેવી! તમે ઠીક કહે છે. હું તે જ નેપલિયન છું. ને હું તમારી રસિકતામાં ફસાઈને સંયમ ખોઈ બેસત તે આજે હું ભણીગણીને જે પદને લાયક થયો છું, તેને યોગ્ય ન બનત !” આમ સ્વસ્થ મન સ્મૃતિ વિકાસને મુખ્ય આધાર છે. મનની એકાગ્રતાથી સ્મૃતિ કેવી રીતે ખીલે છે તે હવે પછી આગળ ઉપર વિચારશું. સ્વસ્થબુદ્ધિ : સ્મૃતિ વિકાસને ત્રીજો આધાર છે સ્વસ્થબુદ્ધિ, સ્વસ્થબુદ્ધિથી ઘણું માણસો વ્યવસ્થિત રીતે યાદ કરી શકે છે. અસ્વસ્થ કે અવ્યવસ્થિત બુદ્ધિથી માણસની બુદ્ધિ બગડે છે અને તે યાદ રાખવા લાયક વસ્તુને યાદ કરી શકતું નથી. બુદ્ધિનું કાર્ય નિર્ણય કે નિશ્ચય કરવાનો છે. બુદ્ધિને નકામી રાખવાથી તે કટાઈ જાય છે. તેવી જ રીતે બુદ્ધિ પાસેથી હદ બહારનું કામ લેવાથી તે કામ આપતી નથી - કોઈ પણ પાઠ કે વસ્તુ યાદ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે આપણું મગજ તાજુ છે કે નહીં. થાકેલું મગજ વિશ્વસ્ત રીતે સ્મરણનું કાર્ય કરી શકતું નથી. મસ્તિષ્કના જ્ઞાનતંતુઓ શિથિલ હોય ત્યારે તે કોઈ વિષયને દઢતાથી ગ્રહણ કરી શકતા નથી. મસ્તિષ્ક ઉપર વધુ પડતું દબાણ આવતાં, લોહીનું દબાણ, હૃદય રોગ વિગેરે લાગુ પડે છે. તેથી રાતે વિશ્રાંતિ લેવાની ખાસ જરૂર છે. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જેને અમૃતકાળ કહેવામાં આવે છે; મગજ તદ્દન તાજ હોય છે તે વખતે કોઈ પણ વિષય સરળતાથી યાદ થઈ શકે છે. ઘણાને રાત્રિને સમય અનુકૂળ પડે છે. મતલબ એ કે બુદ્ધિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ જરૂરી વિશ્રામ મળવો જોઈએ. જેથી યાદ કરવાની ઉત્સુક્તા, રસ અને રૂચિ જાગે અને શાંતિથી પાઠ યાદ કરી શકાય. દસંક૯પ : બુદ્ધિનું કાર્ય છે સંકલ્પ કરે. સ્વસ્થ બુદ્ધિ વડે દઢ સંકલ્પ કરવો જોઈએ કે “હું આજે આટલું યાદ કરીને જ ઊઠીશ. આજે મારે આટલા પાનાનો સાર ચોક્કસ યાદ કરવાનો છે.” આમ સંકલ્પ કરીને યાદ કરવાની ટેવ પાડે તે ધીમે ધીમે સ્મૃતિ-વિકાસ ચોક્કસ થઈ શકે. એક કોલેજમાં એક વિદ્યાર્થીએ એવો સંકલ્પ કર્યો કે હું એમ. એ. પાસ થઈને આ શાળાનો મુખ્ય આચાર્ય (પ્રીન્સીપાલ) બનીશ. બીજા વિદ્યાર્થીએ તેને પ્રીન્સીપાલ કહીને ચીડવતા પણ તે કંટાળતો નહીં, ઊલટું તેણે પિતાના હસ્ટલની ચોપડીઓ ઉપર તેની યાદ નિમિત્તે “P” અક્ષર લખ્યો. તેના દઢ સંકલ્પથી તે દરેક પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પસાર કરતો ગયો. M.A. થઈ ગયા બાદ સગવશાત્ ત્યાંના પ્રીન્સીપાલની બદલી થઈ અને આને રાખવામાં આવ્યો. આવો છે દઢ સંક૯પનો પ્રભાવ ! નિષ્ઠા : દઢ સંકલ્પ હોવા છતાં સ્મૃતિ-વિકાસ માટે નિષ્ઠા હેવી જોઈએ. નિષ્ઠાવાન માટે અલ્પપરિશ્રમથી વસ્તુઓ યાદ કરવાનું તરત બને છે. ગીતામાં કહ્યું છે - શ્રદ્ધા વાંલ્લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાન હોય છે તે જ્ઞાન મેળવી લે છે. દરેક વસ્તુને કાળજી રાખીને તે યાદ કરીશ શકે છે. સતત પુરૂષાર્થ: નિષ્ઠાની સાથે સતત-પુરૂષાર્થ પણ સ્મૃતિ-વિકાસને માટે આધાર છે. પુરૂષાર્થ કરવાથી જડબુદ્ધિ માણસ પણ વિદ્વાન બની જાય છે. હિંદી કવિ છંદ કહે છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ करत करत अभ्यास के जन्मति होय सुजन रमझ आवत जात सिल पर देत निशान બંગાળમાં બેવદેવ નામના એક વ્યાકરણકાર થઈ ગયા. તેમણે મુગ્ધ બોધ કલાપ નામનું વ્યાકરણ રચ્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં તેમની બુદ્ધિ બહુ જ મંદ હતી. તેમને યાદ કરેલું મગજમાં ટકે જ નહીં. અને કંટાળીને તેમણે ભણવાનું માંડી વાળવાને વિચાર કર્યો. તેમના ગુરુને આ વાતની જાણ થઈ એટલે તેઓ તેમને કુવા ઉપર લઈ ગયા. ત્યાં બતાવ્યું કે જે આ પથ્થર કેટલા કઠોર છે. તે છતાં આ દેરડી વારંવાર ઘસાતાં તેની અંદર ખાડે પડી ગયો છે. તે જોઈને બેવદેવને થયું કે “મારી બુદ્ધિ તો આટલી કઠેર નથી. હું કર પરિશ્રમ કરે તે જરૂર એ બદલાશે : ” તે દિવસથી તેણે કડ પુરપાર્થ પિતાના અભ્યાસમાં કરે શરૂ કર્યો. તેમની બુદ્ધિ ખીલતી ગઈ કતિના પડદા ખુલ્યા અને તેઓ પોતાના ઉદ્દેશમાં સફળ થયા. આમ સ્વસ્થ શરીર સ્વસ્થ મન, સ્વસ્થ બુદ્ધિ (ચિત્ત), દઢ સંકલ્પ, નિડા અને સતત પુરૂષાર્થ એ સ્મૃતિ-મંદિરના આધારસ્તંભો છે. જેના ૬ ર કરેલ સ્મૃતિનું ચણતર વર્ષો સુધી સ્થાયી રહી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ [૪] સ્મૃતિવિકાસમાં બાધક કારણે સ્મૃતિ-વિકાસના સ્ત્રોત વહેતા હય, ગ્ય આધાર હોય તે છતાં કેટલાંક કારણો એવાં છે જ્યાં સુધી તેમને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સુંદર સ્મૃતિ કેળવી શકાતી નથી. આ બાધક કારણો કયાં છે તે અંગે વિચારીએ. આખા દિવસમાં થનારી દરેક ઘટના કે મળનારી દરેક વ્યક્તિને યાદ રાખી શકાતી નથી. તેમજ સવારથી સાંજ સુધી કે રાતમાં ઊઠનાર દરેક વિચાર, સ્વપ્નને પણ સેંધી શકાતાં નથી. માણસનું મગજ ટેપ રેકોર્ડિંગ જેવું નથી જેમાં દરેક વાતે કે પ્રસંગ અંકિત થઈ જાય. તેણે તે એ જ યાદ રાખવાનું છે જે હિતકર હોય અને ઉપયોગી હોય. ઘણીવાર બિનજરૂરી અને નિરૂપયોગી વાતે પણ મગજમાં ભરાતી રહે છે, અને જરૂરી વાત યાદ રહેતી નથી. કેટલાક માણસો ઘરેથી નીકળે એટલે ડાયરીમાં-પાનાંમાં નેંધી લે છે કે તેમણે શું શું કરવાનું છે. નહીંતર કઈ ચીજ રહી જતાં ફરીવાર ધકકો ખાવું પડે. અહીં સ્મૃતિ બરાબર કામ કરે છે એવું ન બને. સ્મૃતિ ઉપરના આવરણે કે બાધક તને દૂર કરી દેવામાં આવે તે દરેક સ્મરણીય વસ્તુનું સ્મરણ (જેને યાદ રાખવું હોય તે) રહી શકે. જૈનદર્શનમાં જ્ઞાનાવરણને તેનું મૂળ બાધક કારણ માનેલું છે. એ પ્રમાણે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની નિરંતર આશાતના કરવાથી જે કંઈ બંધાય છે, તેના ફળ સ્વરૂપે જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે અને તેથી સ્મૃતિ પણ મંદ બને છે. સ્મૃતિ ઉપર અવિશ્વાસ: તે ઉપરાંત અન્ય કારણોમાં સર્વ પ્રથમ બાધક કારણ છે પિતાની જ સ્મૃતિ ઉપર અવિશ્વાસ કરે. પોતાની સ્મૃતિ ઉપર વિશ્વાસ રાખીને ચાલીએ તો ધાર્યું યાદ રહી શકે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઘણું લોકોને રોદણું રડવાની ટેવ જ હોય છે. આવા લાઘવગ્રંથિથી પિડાતા લોકો સ્મૃતિ વિકાસમાં સફળ થતા નથી. એના કારણે પ્રખર મૃતિવાળો વિદ્યાર્થી પાછળ રહી જાય છે. ફરી તેનામાં જ્યારે તેની સ્મૃતિ ઉપર વિશ્વાસ બેસાડવામાં આવે ત્યારે તેને પ્રસુપ્ત આત્મા જગે છે અને તે પછી પ્રથમ આવી શકે છે. આવું બનતું ઘણીવાર એ છીએ. ઘણું લોકો સ્મૃતિ-વિકાસ માટે બદામ, માખણ કે બ્રાહ્મીનું ઘી ખાય છે, પણ તેના કરતાં યે આત્મવિશ્વાસ કેળવે એ ચઢિયાતી વસ્તુ છે. યાદ રાખવાની અનિચ્છા : સ્મૃતિ ઉપર ઘણીવાર અવિશ્વાસ તો હેતે નથી પણ કોઈ વસ્તુને જોઈ-સાંભળીને ભૂલી જવાય એવું પણ બને છે. થોડા વખત પછી તેની સ્મૃતિ પણ ભૂંસાઈ જાય છે. ત્યારે સ્મૃતિ નબળી છે એમ માનવામાં આવે છે. પણ ખરું કારણ તે તે વિષયને યાદ રાખવાની અનિચ્છા હોય છે. અનિચ્છા થતાં અપેક્ષા કેળવાય છે. તેવી વ્યક્તિ એમ ધારે છેઃ “મૂકો, આ લપને ! આને યાદ કરીને શું કરવાનું છે? તેની સાથે આપણે શો સંબંધ !” એટલે કોઈ પણ વ્યક્તિ, વાત કે વિષયના સંપર્કમાં આવતાં તે અંગે વિચાર કરવો જોઈએ કે એ ઉપયોગી છે કે નહીં? જે ઉપયોગી હેય તે ઈચ્છાપૂર્વક તેને યાદ રાખવી જોઈએ. તે અંગે દરેક બાબતો ધ્યાનપૂર્વક જેવી, સાંભળવી કે વિચારવી જોઈએ. આમ ઈચ્છાપૂર્વક યાદ કરેલ વિષય સમૃતિમાંથી ભુસાતો નથી. શ્રવણ-વાંચનની અરૂચિ: ઘણીવાર ઈચ્છાપૂર્વક સ્મરણ રાખવા જતાં છતાં તે વાત થોડા દિવસો માં ભુલાઈ જાય છે. એનું કારણ સ્મરણ રાખવાની અરુચિ છે. ઘણી બહેને ફરિયાદ કરે છે કેઃ “અમારૂ મગજ ચાલતું નથી કે યાદ રહેતુ નથી :” પણ તેની વિરુદ્ધમાં, તેમનું કોઈએ અપમાન કર્યું હેય, ઠપકો આપ્યો હેય, ગાળો દીધી હેય, મેણાટોણું માર્યા હેય, લગ્ન વખતે વહેવાર એ છે કે તે બધું તેમને કેમ યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ રહે છે? એટલે કે તે વાતમાં તેમને રસ છે. જે વાતમાં રસ ન હોય તે યાદ રહેતી નથી. કેટલીક વાર જીવનની ગૂઢ અને વિશિષ્ઠ ઘટનાઓ ઓચિંતી સ્મૃતિપટ પર તરી આવે છે. જેની કલ્પના પણ નહીં કરી હોય. ઊંડાણથી વિચારતાં જણાશે કે તે ઘટનાઓમાં અજ્ઞાત રીતે રસ રહેલો હોય છે. ઘણું વિધાથી કઠણ અને નીરસ જણાતાં વિષયોને સરળતાથી યાદ કરે છે તેનું કારણ તેમની તેમાં રહેલી રૂચિ છે. ન્યાય, વ્યાકરણ, ગણિત જેવા વિષયો કેવળ રૂચિના કારણે સરળતાથી યાદ થઈ શકે છે. એટલે સારી સ્કૃતિ કેળવવા માટે, જે વિષયો યાદ ન રહેતાં હોય તે બધામાં રૂચિ કેળવી અને પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વસ્તુને તરત ભૂલી જઇએ છીએ તેનું કારણ તે અંગે અરુચિ અને રસને અભાવ જ છે. સિનેમાના ગીત ઘણા લોકો એક વખત સાંભળીને યાદ કરે છે તેનું કારણ તેમાં રસ અને રુચિ છે. એવી જ રીતે ઘણું એકવાર શિક્ષક પાસે સાંભળીને તે વિષયને યાદ કરી લે છે, તેનું કારણ પણું રુચિ અને રસ છે. એટલે રસપૂર્વક વાંચવાથી કોઈપણ વસ્તુ સ્મૃતિમાં સ્થિર થઈ જશે. મહત્ત્વ કે લાભની સમજણ : કેટલીક વખત માણસને કોઈ વસ્તુનું મહત્વ સમજાતું નથી. તેમ જ તેનાથી થતો માનસિક વિકાસને લાભ પણ સમજાતો નથી. ત્યારે તે વિષયમાં રુચિ અને પ્રયત્ન હોવા છતાં તે યાદ રહેતું નથી. એટલે જે માણસ વિષયને યાદ રાખવા ઈચ્છતો હોય તેણે તે વિષયનું મહત્વ સમજવું જોઈએ અને તે વિષયની સ્મૃતિથી મોટા લાભની શ્રદ્ધા મગજમાં સારી પેઠે બેસાડી દેવી જોઈએ. શરૂઆતમાં થોડેક શ્રમ તો કરવો પડશે પણ પછી તે વસ્તુ એટલી બધી રુચિકર અને રસપ્રદ થઈ જશે કે તેને તે યાદ રાખ્યા સિવાય ગમશે જ નહિ. ગણિત, ન્યાય, વ્યાકરણ વગેરે વિષયો નિરસ ગણાય છે પણ તેમના જેટલા ચોકકસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ વિના બીજ કઈપણ નથી. એ ક્કસ વિષય હંમેશા રસપ્રદ હોય છે પણ તેનું મહત્ત્વ સમજાતું નથી ત્યાં સુધી તે નરસ રહે છે, જ્યારે તા લાભની સમજણ પડે છે ત્યારે કે એમાં એટલા ડૂબી જાય છે કે તેઓ તેમાં જ તન્મય બની જાય છે. ભૂલવા લાયક વસ્તુની સ્મૃતિ : ઘણી વાત કે વસ્તુઓ ભૂલવા લાયક હોય છે. પણ માણસ તને યાદ કરીને મગજમાં ખોટો કચરો ભરી દે છે. તેથી સ્મરણ કરવા છે 4 વસ્તુની સ્મૃતિ દબાઈ જાય છે. એટલે જે વસ્તુને સ્મરણ કરવી અનિવાર્ય છે તે વસ્તુની સ્મૃતિ રાખવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો એવી વસ્તુનું સ્મરણ કરવા માટે ગાંઠ વાળી લે છે. જેથી ગાંદ જોતાં તે તરત યાદ આવી જાય. શ્રીમદ રાજચંદજી જલવા લાયક વસ્તુને ભૂલવાને પુરુષાર્થ કરતા તા. તેથી જે યાદ રાખવા લાયક વસ્તુ સમજતા તેને યાદ રાખી શકતા. એક એક માણસનું ભરતિયું ખવાઈ જવાથી એ બહુ ચિંતિત હતા. શ્રીમદજીએ તેને કહ્યું : “ભરતિયું કયાં બેવાયું છે તે હું નથી જાણતઃ પણ તેમાં જે વિગત હતી તે લખાવી દઉં !” તેમણે એ વ્યક્તિને તદ્દન ખા આંક પ્રમાણે તાકા. વાર અને કિંમત લખાવી દીધાં, નવાઈ લાગશે કે તેમણે આ બધું શી રીતે લખાવ્યું ? તેનું કારણ એ છે કે તેમનું ચિત્ત એકાગ્ર હતું અને તેઓ ભૂલવા લાયક વસ્તુમાં ચિત્ત પરોવતા ન હતા; તાકા ખરીતી વખતે તેઓ વેપારી પાસે ઉભા હતા અને ત્યાં તેમનું ચિત્ત એકાગ્ર હતું. રામાયણમાં સુગ્રીવ-અંગદ વગેરેનું વર્ણન આવે છે કે જ્યારે તેઓ રામ સાથે અયોધ્યામાં આવ્યા ત્યારે પોતાના ઘરે જવાનું ભૂલી જ ગયા. ત્યાં તુલસીદાસજી તેમની આ મને વૃત્તિને ઉપમા આપીને કહે છે : जिमि पर द्रोह संतन मन माहि. –જેમ સંત લોકો તેમના પ્રત્યે બીજાએ કરેલ દ્રહને ભૂલી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છે તેમ અંગદ, સુગ્રીવ વગેરે પણ અયેાધ્યા આવીને પેાતાનુ ધર ભૂલી ગયા. ઘણીવાર ભૂલી જવા જેવી બાબતે : “ આણે મને માર્યા, ગાળા આપી વગેરે ’ યાદ રખાય છે. તેથી યાદ રાખવા જેવી બાબતે ભૂલી જવાય છે. આ ચાલુ ફરિયાદ છે કે કઈ વસ્તુ ભૂલવી અને કઇ વસ્તુ ન ભૂલવી ? આની ગાઠવણુ કરતાં આવડવી જોઇએ કે શું પોતાને જરૂરી છે-ઉપયાગી છે? બાકી જેમ નકામો કચરા ઘર બહાર ફેંકી દઇએ એમ બિનજરૂરી બાબતાને હટાવી નાખવી જોઈએ. એ માટે વિવેક સારાસાર, નિર્ણય શક્તિ બહુ જ ઉપયાગી છે. જગદ્ગુરુ શંકરાચાય બ્રહ્મજિજ્ઞાસાનાં પહેલાં લક્ષણ તરીકે વિવેક શક્તિને ખતાવે છે. વિવેક જ ભૂલવા લાયક વસ્તુને ભૂલાવી દેવાના સફળ શ્રમમાં સહાયક બનશે. મનની ચંચળતા : ઘણીવાર વાતામાં રસ પણુ હાય છે; ઉપયાગી જાણીને યાદ કરવાને પ્રયત્ન કરવામાં આવે છે. તે છતાં તે થોડાક સમય પછી મગજમાંથી સરી જાય છે. મગજમાં તેની સ્થિર સ્મૃતિ રહેતી નથી. તેનુ કારણુ છે મનની ચંચળતા. જેનુ મન અનેક કાર્યોમાં પરાવાયુ હોય; તેનું મન એક પણ વિષય ઉપર સ્થિર થઈ શકતું નથી. જેમ ચચળ જળ ઉપર ચિત્ર ન દારી શકાય, તેમ જ અસ્થિર પત્ર પર ચિત્રનુ આલેખન ન થઇ શકે તેમ અસ્થિર અને ચચળ ચિત્તમાં કાઈ પણ વસ્તુના સંસ્કાર ટકી શકતા નથી. સ્મરણશક્તિના વિકાસમાં મનની ચંચળતા ણી જ ખાધક છે. એ ચંચળતા વીજળીની જેમ કાઈ એક વિષય ઉપર ટકતી નથી. ચંચળતાને દૂર કરવા અને સ્મૃતિને સ્થિર કરવા માટે એકાગ્રતાની સાધના કરવી અત્યંત જરૂરી છે. એકાગ્રતા વડે ધણા સમય નષ્ટ થતેા ખચે છે. લાકામાં યાદ ન થતી વસ્તુ મિનીટામાં એકાગ્રતા વડે યાદ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ માત્ર તેનો અભ્યાસ કરે જોઈએ. એકાગ્રતા અંગે વધારે વિવેચન અવધાન પ્રક્રિયાના હવે પછીના પ્રકરણમાં કરશું. પ્રહણ શક્તિમાં ઈન્દ્રિય-કુંઠિતતા : જ્યારે ઈનિ પિતાના વિષયોને ગ્રહણ કરવામાં કુંઠિત થઈ જાય છે ત્યારે પણ સ્મૃતિ વિકાસ અટકી જાય છે. જ્યારે વસ્તુને બરાબર પ્રહણ ન કરી શકાય તે પછી તેને યાદ કઈ રીતે કરી શકાય? આમાં અપવાદ રૂપે કુદરતી કે અકસ્માતથી ઈન્દ્રિયોની શક્તિને નાશ થાય છે ત્યાં એવી આશા રાખવી અસ્થાને છે. તે છતાં યે હમણું તે વિજ્ઞાને શોધ કરી છે અને ખોવાયેલી ઈન્દ્રિયના સ્થાને તેવી જ ઈન્દ્રિય કે સાધનસામગ્રી ફીટ કરી દેવામાં આવે છે જેથી તે ઇંદ્રિય તેનું કામ કરી શકે છે. તે ઉપરાંત પણ એવું છે કે એક ઇકિય કુંઠિત થતાં, બીજી ઈજિપી તેનું કામ ઉપાડી લે છે અને સ્મરણશક્તિ વધુ સતેજ બને છે. આ ધાં છે જેની ઈદિ સાબૂત છે તે છતાં તે તેને દુરૂપયોગ કરીને પિતાની તે સંબંધી શક્તિને કુંઠિત કરી નાખે છે; તે ધારે તે પુનઃ અભ્યાસ અને પ્રયોગથી તેને સતેજ કરી શકે છે. પણ હાથે કરીને કુહાડે મારવા જેવું. ઘણું બેદરકારીને કાર્ય કરે તે પછી તેમની સ્મૃતિ મંદ બનવાને સંભવ છે. ઘણી વાર ઈન્દ્રિયની શક્તિ કુંઠિત થવાનું કારણ કશીલ અને દુરાચાર સેવન છે. જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાળે છે તેનામાં મૃતિની અપૂર્વ તીક્ષ્ણતા જોવા મળે છે. જ્યારે ઘણા બ્રહ્મચર્યને વારંવાર ભંગ કરીને અન્ય દક્તિાની શક્તિને પણ કુંઠિત કરી નાખે છે. આ અંગે સ્વસ્થ શરીર હેવું કેટલું જરૂરી છે તેને અગાઉ વિચાર કરવામાં આવ્યો છે. પુનરાવર્તન ન કરવાની વૃત્તિ : ઘણી વાર એક વિષયને સારી પેઠે ગેખીને યાદ કરી લીધા પછી અને તે નહીં ભૂલાય એમ વિશ્વાસ હોવા છતાં અણીના ટાણે તે વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬ યાદ આવતા નથી. એનુ કારણ એ છે કે તે વિષયનુ બે-ત્રણ વાર પુનરાવર્તન કરવામાં આવતું નથી. સંસ્કૃત વ્યાકરણ ભણનાર વિદ્યાર્થીઓ જાણે છે કે એક વખત ગેાખીને યાદ કરી લેવાથી તે યાદ રહેતુ નથી. એટલે તેએ એને વારે ડીએ ગેાખતા હોય છે. જેથી તેમના મગજમાં તે ચોંટી જાય. તે ઉપરાંત જે વિષયને દીર્ધકાળ સુધી યાદ રાખવા હાય તેનું પુનરાવન ઘણી વાર કરવુ જોઈ એ. કદાચ એટલા સમય ન હોય તે પણ યાદ કરેલ કે સાંભળેલ વિષયનુ એછામાં ઓછા બે દિવસ સુધી સવારના પહેારમાં આખું સ્મરણ કરી લેવુ જોઈ એ. અ-સમજૂતી વગર યાદ કરવાની વૃત્તિ : ધણા વિધાર્થીએ અર્થ સમજ્યા વગર કેાઈ પાર્ડને ગેાખતા હોય છે; પરિણામે તે તાત્કાલિક યાદ તા થઈ જાય છે પણ પા। એવા ભૂલાય છે કે તેની સ્મૃતિ પણ રહેતી નથી. એટલે જે પાર્ડ કે વાત યાદ રાખવા માગીએ, તેને અર્થ-સમજૂતી બરાબર સમજીને યાદ કરવું જોઈ એ. તેથી મૂળ પાઠ ભૂલાઈ જાય તે યે અર્થના અનુસધાનમાં તે યાદ આવી જશે. સંસ્કૃતને એક વિદ્યાર્થી હતો. તે “ શકલ ’' અને “ સકલ ’ બન્નેના અર્થા સમજ્યા વગર કાપ તે હતા. તેથી જ્યારે તે બન્નેના અર્થા કરવાના પ્રસંગ આવતા ત્યાંરે ખાટા અને વિપરીત અર્થા કરી નાખતા. 66 એકદા તેને તેના શિક્ષકે કહ્યું : “ જો વર્ણમાળામાં પહેલાં તાલવ્ય શકાર' આવે છે પછી દંત્ય સકાર ” એટલે પ્રથમ જે સકલ શબ્દ છે તેના અર્થ ખંડ કે ટુકડા હોય છે. પછી જે, ‘ સકલ ’ આવે અથ ખંડ અને છે તેને અર્થ પૂર્ણ કે સમસ્ત હાય છે, પહેલાંના પછીતે। અર્થ અખંડ થાય છે. એમ સમજીને તુ અન્નના અર્થ મગજમાં ખેસી જશે અને યાદ રહી જશે! ’ ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" > ગેાખીશ તે તરત www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ તેણે એમ કહ્યું પછી તેણે કઈ દિવસ બન્નેના અર્થે કરવામાં ગોટાળો કર્યો ન હતો. સહયોગીકરણ અને વર્ગીકરણ કરીને યાદ ન કરવાની વૃત્તિ: કેટલાક માણસે વસ્તુને ગ્રહણ કરતી વખતે સબંધ જોડતા નથી અગર તે અનેક વસ્તુઓ યાદ રાખવી હોય તે તેનું વગી | ( classification) કરતા નથી, તેથી તેમને તે વસ્તુ કે વસ્તુઓ યાદ રહેતી નથી. એક પ્રાધ્યાપક એક સ્થળે “રેટિયા દારા અહિંસાઉપર બેલવા ગયા. તેમણે વિલય તૈયાર કર્યો હતે પણ સંબંધ વગર. તેધા વ્યાખ્યાન મંચ ઉપર બધું ભૂલી ગયા અને બોલ્યા તે અસંગત બદલવા જેવું થયું. તેઓ મુંઝાયા. ત્યાં તો તેમને રેટિયે કાંતતા ગાંધીજીનું ચિત્ર દેખાયું કે તરત તેમને તે યાદ આવ્યું અને પછી તેમણે રેટિયો ગાંધીજી, અહિંસા, સ્વપરિશ્રમ વગેરે બધા મુદ્દાઓને જોડ્યા અને તેમનું વ્યાખ્યાન ઘણું સુંદર થયું. એટલે કેટલીક વખત એક વસ્તુને સ્મરણ કરવા માટે તેના સહચારની બીજી વસ્તુને જોડી દેવામાં આવે તો એમ કરતાં ઘણી બાબતે યાદ રહી જાય છે. જેમ કે અમુક લોકોની પાઘડી આવી, એટલે શિક આવે, તેમની ભાષા આવી–આમ ઘણી વસ્તુઓ યાદ રહી જાય છે અને તેમની એક વસ્તુ અન્યના સંબંધ સાથે યાદ રાખવાની હોય છે. જેથી તે વસ્તુને યાદ આવતાં કે તેના સંબંધી વસ્તુ યાદ આવતાં, અન્ય વસ્તુઓ ઝળકી ઉઠે છે. આ અંગે એક સૂત્ર છે : “T% સંધી મળે માર મં િમાવ” એક વાતનું સ્મરણ. બીજાના સ્મારક-સ્મરણ રૂપે થઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અવધાન પ્રયોગમાં તે આની ડગલે ને પગલે જરૂર પડે છે, અને તેને ઉપયોગ કરવામાં આવે છે. એવું જ વર્ગીકરણનું છે. કોઈ વ્યક્તિ ૧૫ અલગ અલગ વસ્તુઓનાં નામ યાદ રાખવા માટે કહે; તે તેને વર્ગીકરણ વગર યાદ રાખવા જશે તો તેમાંથી અમુક તે ભૂલાઈ જ જશે. વર્ગીકરણ કરવાથી તે સરળતાથી યાદ રહી જશે. વર્ગીકરણ કરવામાં સમાન ગુણ કે જતિવાળી વસ્તુને એક વર્ગમાં ગઠવવી જોઈએ. કઈ કે પાંચ અલગ ફળોના નામ, પાંચ સ્ટેશનરીનાં નામ અને પાંચ કટલરીનાં નામ આપ્યાં. તેને અવ્યવસ્થિત કે બુસ્ટમથી યાદ રાખવા જશું તે તે યાદ નહીં રહે પણ ઉપર જણાવેલ રીતે યાદ કરવાથી તરત યાદ થઈ જશે અને યાદ રહેશે પણ ખરી. ભાવાવેશથી યાદ કરવાની વૃત્તિ : કામ, ક્રોધ, મોહ, ભય વગેરે ભાવાવેશે છે. તેથી પ્રેરાઈને કોઈ પણ વસ્તુ યાદ કરવા જશે તો તે યાદ નહીં રહે, બલકે યાદ કરેલ વસ્તુ આ બધા ભાવાવેશોના કારણે ખરે ટાણે ભુલાઈ જશે, તેમજ તેને ભોંઠા પડવું પડશે. પૂર્વગ્રહ : પૂર્વગ્રહને પણ ભાવાવેશમાં ઘણું ખપાવે છે. પણ તેનું અલગ મહત્વ છે. તે પ્રારંભમાં નાનું સરખે હેય છે પણ તેના લીધે માણસ શ્રેષ્ઠ જ્ઞાનથી વંચિત થઈ જાય છે. સ્મૃતિ-વિકાસમાં પૂર્વગ્રહ ઘણો બાધક છે. આ પૂર્વગ્રહના કારણે બીજા પ્રત્યે મેહ, દ્વેષ ધૃણા કે ક્રોધથી જોવાય છે. તથા તેમાંથી સારો ભાવ લેવાતું નથી. તેના કારણે જ્ઞાન કે સ્મૃતિ-વિકાસનો જે મસાલો બીજા પાસેથી મળી શકે છે તે લેવાતું નથી. જૈન પરિભાષામાં તેને સ્મૃતિજ્ઞાન માટે અંતરાય કર્મોદય કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધનનાં કારણે બતાવવામાં આવ્યાં છે – तत्प्रदोष, निन्दव, मात्सयन्तिरायासाद्दनोपघातः ज्ञान दर्शनावरण योः –એટલે કે જ્ઞાની કે ગુણી વ્યક્તિ કે જ્ઞાન પ્રતિ મેહના કારણે એના દો જેવા, એનાથી મળેલું જ્ઞાન છુપાવવું; એના પ્રત્યે ઈષ્ય-મસર ભાવ રાખવો, એનું જ્ઞાન ન વધી જાય અગર તો લકે ન ઝીલે તે માટે અવરોધે ઉભા કરવા. એનું અપમાન કરવું કે નજરમાં હલકે દેખાડો વગેરે કારણે નાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધનના કારક છે. આપણે આગળ કોઈ વ્યક્તિ, સંસ્થા કે સમાજને, ધર્મ કે પ્રદેશના પ્રસંગ હોય તો આપણે પૂર્વગ્રહની દષ્ટિ એ જ તેનું તારણ કાઢીએ છીએ. દા. ત. આજે રાજકારણની બેલબેલા હોઈને રશિયા કે અમેરિકાની વાત આવતાં જેને જેના પ્રતિ રાગ હશે; તે તે દેશની વાતજ સાચી માનશે. તે ઉપરાંત એ બન્ને દેશોને પૂર્વગ્રહ હેઈ તેઓ સામાની દરેક વાતને શંકાથી કંકી ફંકીને જોઈ તપાસશે. એવી જ સ્થિતિ સમાજની છે. હિંદુ-મુસ્લિમ મળે ખરા; પણ મનમાં થાય કે “ચેતતા રહેજે. દાળમાં કઈક કાળું છે !” મુસલમાનોને એમ લાગે કે “હું આટલે બધે નમતે રહું !” તેથી તે સમાજથી અતડ પડી જાય છે. તેની સાથે રહેવા છતાં અવિશ્વાસથી જુએ છે. તેથી તે કંટાળીને વિચારે છે કે “ જેમને છોડ્યા તેમની સાથે જાઉં તે મારે ને ! બળતો મળશે?” તે જ્યાં આમ કરવા જાય છે તરત સામેવાળા બોલશે કે “જોયું ને ! આખરે તે ગાને !” અમે કહેતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હતા કે એના ઉપર વિશ્વાસ મૂકવા સમ્મેલન મળ્યુ. તેની સામે હદુ "" જેવો નથી. '' હમણાં “ મુસ્લિમ પૂર્વગ્રહથી જુએ છે. જેમ કામ કામની વાત થઈ, દેશ-દેશની વાત થઈ તેમ પક્ષ-પક્ષ વચ્ચે પણ બને છે. કાંગ્રેસી ગમે તેટલા સારા હશે તે પણ ખીજા પક્ષવાળા તે। ડીક આજના સર્વાયી કાર્યકરો પણ તેને શ ંકાની નજરે જોવાના. આમ ગજગ્રાહ ચાલ્યા જ કરવાને. એવું વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ આ મારા દુશ્મન છે. આણે મારા માટે આમ કહ્યું છે. ” આ અધુ પૂ ગ્રહને આભારી છે. પૂર્વગ્રહથી નાની નાની બાબતમાં મન અટાવાયુ પડયુ રહે છે અને સ્મૃતિ ત્યાંજ થભી જાય છે. પૂર્વગ્રહને દુર કરવાના એકજ ઉપાય છે વિશ્વાસ. કૈકેયીએ ગમે તે કર્યું. પણ રામે તેના પ્રતિ સંપૂર્ણ વિશ્વાસ રાખ્યા. તેનું અંતે કેટલું રૂડુ પરિણામ આવ્યું ? વિભીષણ રામ પાસે શરણે આવ્યે ત્યારે હનુમાન અને સુગ્રીવ જેવા મહાબળીને પણ શકા ગઈ. તે પૂર્વગ્રહ ન ટાળી શકયા. પણ ભગવાન રામચંદ્રજીએ તે તેનામાં પૂર્ણ વિશ્વાસ રાખ્યો. તેનું પરિણામ લંકા વિજયમાં ચેગ્ય સહાયતા રૂપે મળ્યું. ગાંધીજીએ મુસ્લિમેા ઉપર વિશ્વાસ મૂકયેા તે એકદરે ફાયદો જ થયા. મહુ'મદઅલી–શૌક્તઅલી કરી ગયા, જિન્ના બદલાઇ ગયા પણ સરહદના ગાંધી જેવા હજુ ટકી રહ્યા છે. તે ઉપરથી પરિણામનુ તારણ કાઢવુ જોઈ એ. જો ગાંધીજી બધા મુસ્લિમા પ્રતિ અવિશ્વાસ રાખત તે એક આખા વર્ગ સાવ અતડે અતડા પડી જાત. છેતરનારા હુમેશા છેતરાશે. માટે વિશ્વાસથી નજીકમાં જાઓ. વિશ્વાસ દરેક પર કેળવવાથી આત્મીયતા લાગો અને મળવા જેવા અનુભવ પણ મળી શકશે. પૂર્વગ્રહના કારણે અમુક માણસા પ્રતિ ગાંઠ બંધાય છે વળી ઉપરથી તેલનું ટીપુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પણ મૂકાય છે. આમ કરવાથી સામાના દેવને કચરો મગજમાં ઠલવાઈ જાય છે. તેના દેવ દૂર કરાવી શકાતા નથી. એટલે બીજાના ગુણો જુઓ, ઉદાર બને, વિશ્વાસ રાખે, અતડા રહેશે તેથી કોઈ કામ થવાનું નથી. આજે તે સાથે રહીને કામ કરવાને જમાને છે. સાથે સાથે રહેવું છતાં વેપાવું નહીં, આત્મીયતા એવી નહીં, એ કળા શીખી લઈએ તે આનંદથી રહી શકાય. તે માટે પૂર્વગ્રહથી સર્વપ્રથમ મુક્ત થવું જોઈએ. જેથી સ્મૃતિને ઉદાર બનાવી શકાય. ઉપર સ્મૃતિ વિકાસનાં બાધક કાણે બતાવ્યાં છે. તે બધાયને વીણી-વીણીને દૂર કરી નાંખવાં જોઈએ. તેથી સ્મૃતિને સતત વિકાસ થત રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ [ પ ] સ્મૃતિ વિકાસના ક્રમ સ્મૃતિને વિકાસ એકમ થતા નથી. તેનાં સાધના હાય, સ્ત્રોત હાય અને ખાધક કારણેાનું નિવારણ થાય તે પછી પણ તેને એક ક્રમ છે તે પ્રમાણે જ તેને વિકાસ થાય છે. જૈન મૂત્રામાં સ્મૃતિ-વિકાસને એક ક્રમ બતાવવામાં આવ્યા છે. તેને આપણે સ્મૃતિ-ઉદ્દેધા ક્રમ પણ કહી શકીએ. તે આ પ્રમાણે છે :—(૧) અવગ્રહ, ( ૨ ) ઈહા, ( ૩ ) અવાય કે અપાય, ( ૪ ) ધારણા અને ( ૫ ) પુનઃસ્મરણુ. આને વિગતવાર તપાસીએ :~ અવગ્રહ : સૌથી પહેલાં અવગ્રહ થાય છે. આપણે કઈ પણ ચીજ યાદ રાખવા માગીએ છીએ ત્યારે સૌથી પહેલાં તે પાને, તે તે દ્રિયાનો સાથે સહંજે સ્પર્ધા થાય છે. પછી તે ઈન્દ્રિય આંખ હાય, કાન હાય, નાક હોય, જીભ હોય કે હાથ-પગ, તે પાતપેાતાના વિષયને ગ્રહણ કરે છે. આમ વસ્તુ કે પદાર્થના ઈન્દ્રિયને થતાં પહેલા સ્પર્શને ગ્રહણુ કરવાની શક્તિ અવગ્રહ છે. તે વસ્તુને પહેલેા સ્પર્શે બરાબર ન હાય તે તેની આગળની ભૂમિકા થતી નથી કે બરાબર થતી નથી; તે ચીજ યાદ રહેતી નથી. દા. ત. આંખ એક વસ્તુને જોઈ રહી છે. તેવામાં ખીજી વસ્તુ ત્યાંથી પસાર થાય છે કે બીજી ઇન્દ્રિયાનેા કેાઇ વિષય ચાલે છે—જેમકે સંગીત વગેરે. કાઈ વસ્તુને સ્પર્શ થાય તે તે સમયે મન એક વસ્તુને જ ગ્રહણ કરશે. તે જેમાં વધુ તન્મય હશે તેજ તેને સ્પશે. જો તે કાઈ વસ્તુને નેતા હશે તે ત્યારે સંગીત કે સ્પર્શની સ્મૃતિ તેને નહીં રહે અને તે ગ્રાહ્ય નહીં બને. એટલે જે વસ્તુને યાદ રાખવી હોય તે તરફ એકાગ્રતા સર્વ પ્રથમ કેળવવી જોઈ એ. નહીંતર આ જગતમાં એક જ ક્ષણે ઇન્દ્રિયાના એટલા બધા વિષયેા ચાલે છે કે ન યાદ કરવાનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૩ યાદ રહી જાય છે અને યાદ કરવાનું ભૂલાઇ જાય છે. અવગ્રહમાં વસ્તુને સ્મૃતિ-સ્પર્શ સ્પષ્ટ હોવો જોઈએ. એક વાર મહાતિર્થ નામના બૌદ્ધ ભિક્ષુ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમને એક જુવાન બહેન મળ્યા. તેમનું ધ્યાન એ તરફ ન હતું. તે બાઈ પસાર થઈ ગઈ પછી એનો પતિ ત્યાંથી નીકળ્યો અને તેને પૂછ્યું : “ આ રસ્તે જતાં કોઈ સ્ત્રી તમને મળી ?” મહાતિબે જવાબ વાળ્યો: “તે સ્ત્રી હતી કે પુરૂષ તેને મને ખ્યાલ નથી. કોઈ હાલતું ચાલતું પૂતળું હતું એટલું ખરું !” આ હતી વિસ્મરણીય વસ્તુ પ્રતિ ધ્યાન ન આપવાની વાત. એવી જ રીતે સૂફી સંત હબીબને ત્યાં વર્ષોથી ખૂબેદા નામની દાસી રહેતી હતી. પોતે સંત હેઈને પ્રભુના ધ્યાનમાં જ લીન રહેતા. એમને ખ્યાલ ન હતો કે આ દાસી કોણ છે? એક વાર તેમણે ખૂબેદાને જ પૂછયું : પેલી બેદા દાસીને બેલાવ તે બહેન ! " ખૂબેદાએ કહ્યું : “હું જ ઝુબેદા છું. આટલા વર્ષોથી રહું છું તે છતાં યે ખ્યાલ નથી ?” મતલબ એ કે જે વસ્તુને માણસ એકાગ્રતા કે ઈચ્છાપૂર્વક ગ્રહણ કરતો નથી તે યાદ નથી રહેતી. રામાયણમાં લક્ષ્મણને એક પ્રસંગ છે. રાવણ સીતાજીનું અપહરણ કરીને વિમાનમાં લઈ જતો હતો ત્યારે સીતાજીએ કેટલાંક ઘરેણાં નીચે નાખી દીધાં હતાં. સીતાની શોધમાં જતાં રામચંદ્રજીને તે મળ્યાં. તેમણે લમણને પૂછયું : “ભાઈ, બતાવ તે આ ઘરેણું સીતાનાં છે કે કેમ?” લક્ષ્મણે જવાબ આપે : “ આ કુંડળ કે કપૂર જે ઉપરનાં અંગનાં ઘરેણું છે તેને હું ઓળખતા નથી પણ નપુર (ઝાંઝર) જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પગનાં ધરેણાં છે તેને હું ઓળખું છુ. કારણુંકે પ્રાતઃચરણ વંદન કરતી વખતે મારૂ ધ્યાન તે તરફ જતુ હતુ. આ ઉપરથી જણાય છે કે જે દૃશ્ય કે શ્રાવ્ય વસ્તુ પર ધ્યાન ચાંટે છે, તે જ યાદ રહી જાય છે. જ્યાં ધ્યાન નથી ચોંટતું તે વસ્તુ ભૂલાઈ જાય છે. જેટલું વધારે આપણું ધ્યાન સ્મરણીક વસ્તુ ઉપર વધારે એકાગ્ર થાય છે તેટલુ જ વધારે આપણે તે વસ્તુને ગ્રહણ કરી શકીએ, સામાન્ય રીતે વસ્તુને સ્પર્શ કરવા, ગ્રહણ કરવા તે અવગ્રહ છે તેમાં અવલાકન, શ્રવણ, સ્પેન કે આસ્વાદન આવી જાય છે. આ અવગ્રહની પણ એ ભૂમિકા છે. પ્રથમ વસ્તુની અસ્પષ્ટ ઝાંખી થાય છે તે વ્યંજનાવગ્રહ છે. ત્યાર પછી વસ્તુની વધારે સ્પષ્ટ ઝાંખી થાય છે તેને અવિગ્રહ કહેવામાં આવે છે. આવી અસ્પષ્ટ ઝાંખી તે પાંચે ઇન્દ્રિયા વડે થતી હાય છે. એ માણસે એક સાથે કામે જતા હાય છે. કોઈ ઘટના થાય છે ત્યારે એકને તેની ચાકકસ સ્મૃતિ રહી જાય છે જ્યારે ખીજાને તેની સ્મૃતિ તદ્દન રહેતી અવગ્રહ જ છે. જેણે ચોકકસ અવલેાકન અથવા હાય છે તેની ધારણા ખળવતી અને સુદૃઢ હોય છે. એટલે અવગ્રહમાં વસ્તુના સહેજ સ્પર્શ થાય છે—આ કઇંક છે, શું છે ? એની ખબર સ્પષ્ટ રીતે નથી હોતી–આ વ્યંજનાવગ્રહમાં છે. પછી અથવિગ્રહમાં ચેાસાઇ આવે છે. આ ઈંહા : અવગ્રહને સામાન્ય રીતે એમ કહી શકાય કે વસ્તુને સ્પર્શ થયા. જેમકે કાઇ વસ્તુ અથડાઇ ત્યારે હા ત્યાર પછીની ભૂમિકા છે. તેને અર્થ ઇચ્છા કે સ્પૃહા રૂપે ધટાવી શકાય. વસ્તુ છે–તા તે શું છે? આમ નિશ્ચય કર્યા પહેલાંની ભૂમિકા ઇચ્છા છે. આા વગર સ્મૃતિરૂપે કાઈ વસ્તુને પકડીને રાખી શકાતી નથી. નથી. તેનું કારણ સારી પેઠે ગ્રહણ કર્યુ કયારેક કોઇક માસ કંટાળીને કહી દે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ હાડા એ વાત ! www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મૂકે આ ક્ષેપ ! આપણે તેના તરફ ધ્યાન જ નથી આપવાનું !” જે વ્યક્તિને અવગ્રહ થયા પછી તેને નિશ્ચય કરવાની ઈચ્છા થતી નથી; એટલે તે એ વસ્તુને છોડી દે છે; તેને નિશ્ચય થતા નથી. જે વ્યક્તિ નિશ્ચય કરવા માગે છે તે કાઇપણ વસ્તુને ગ્રહણ કર્યા પછી તેને ઉદ્ગાપાન કરે છે; વિશ્લેષણ કરે છે, મનન કરે છે. તેને હા કહેવામાં આવે છૅ. આપણે અવગ્રહ અને ઈહા બન્નેનુ અંતર સમજવા માટે જૈન શાસ્ત્ર પ્રમાણે ઇન્દ્રના વિયેાને લઈ એ. જેમકે આપણને કાઇ ઠંડી વસ્તુને સ્પર્શ થયેા. આમ સ્પર્શની જાણકારી તેને અવગ્રહ કહી શકાય. આ સ્પર્શે ઠંડા છે એ બીજી ભૂમિકા છે ! તે સ્પર્શ કેવા છે ? તેના ઉપરથી જવાબરૂપે મળેલી હકીકત છે. એવી જ રીતે આ સંગીત છે, નૃત્ય છે એ બધાની પહેલી ઝલક અને તે સ ંગીત છે, નૃત્ય છે એ ત્યારબાદની ભૂમિકાને ક્રમરાઃ અવગ્રહ અને દા ગણી શકાશે. અવાય : અવાય ત્યાર પછીની ભૂમિકા છે; જેમાં મન ચોકકસપણે નકકી કરે છે કે મને જે સ્પર્શ થયેા છે તે ડેા છે; પણ આ ઠંડા સ્પ અશ્કના જ છે. કોઈ ઠંડી કાયાના નહીં. એટલે કે આ નહીં, પણ આ. આ પ્રકારનો નિશ્ચય અવાય વડે થાય છે. આ સંગીત જ છે-પણ તે ક્રિમી નવી શાસ્ત્રીય છે; આ ગંધ છે; પણુ ગૃધ જ છે; આ ખાવાનું છે, તેમાં મિઠાઈ છે–રસાણુ નથી...આવી બધી બાબતાને નિય, સંશય, વિપર્યય કે અનધ્યવસાયને દુર કરીને થાય છે, .. જેમની સ્મૃતિ મ છે તેએ અવગ્રહ પછી ઈહા સુધી આવતાજ નથી. ડા પછી અવાય સુધી જવાની તા તેમની ધીરજ રહેતી નથી. ખરેખર કાઇ વસ્તુને યાદ કરવાનું કા • અવાય ' સુધી પહેોંચ્યા બાદ જ શરૂ થાય છે. જેમકે કાઇ વ્યક્તિને જોયા બાદ તે વ્યક્તિ છે, એ અવગ્રહની ભૂમિકા છે; તે વ્યક્તિ કાણુ છે તે હાની ભૂમિકા છે; અને તે કાન્યકુબ્જના હોવા જોઈએ કારણ કે તેની વેશભૂષા એવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૬ એટલે તે પાટલિપુત્રનો નહીં પણ કાન્યકુજ્જન હોવો જોઈએ; આ ભૂમિકા અવાયની છે. ત્યાર પછી તેના મગજના ખાનામાં તેની સ્મૃતિ સ્થિર થઈ જશે. ધારણું : કોઈ વસ્તુને નિશ્ચય કરી લીધા પછી મનમાં તે સ્થિર થઈ જવી, એ ધારણા છે. કેવળ અવાય-નિશ્ચયથી કામ ચાલતું નથી. ઠેઠ ઘારણા સુધી તેનો પુરુષાર્થ થાય તો જ તે સ્મૃતિરૂપે ટકી શકે અને તેનું પુનઃસ્મરણ થઈ શકે. કેઈકે કબાટ ઉઘાડ્યો એટલેથી કામ પતતું નથી; પણ કબાટ ઉઘાડયા પછી વસ્તુને યથાસ્થાને મૂક્યા સિવાય કબાટ ઉઘાડવાથી ફાયદે શું ? અવાય સુધી અમૂક કબાટને જ ઉધાડો એ નકકી થાય છે પણ સ્મૃતિને કબાટ ઉધાડીને સ્મરણીય વસ્તુને યથાસ્થાને મૂકવી એ ધારણાનું કાર્ય છે. ધારણાને સરળ અર્થ એ થાય છે કે સ્મૃતિના ખાનામાં સ્મરણીય વસ્તુઓ મૂકવી-ગોઠવવી જે માણસ દઢ નિશ્ચય કરે કે મારે આટલું યાદ કર્યા સિવાય ઊઠવું નથી તો તેને તે વસ્તુ જરૂર યાદ રહેશે. કેટલીક વખત ધારણ કર્યા છતાં તે વસ્તુ યાદ આવતી નથી. ત્યારે માણસ માથા ઉપર હાથ રાખીને તેને યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને અર્થ એ થયો કે તે એ વસ્તુને સ્મૃતિના ભંડારમાંથી બહાર કાઢવા મથે છે. ઘણી વાર ભૂલાઈ ગયેલી વાત અચાનક યાદ આવી જાય છે. પરીક્ષાના સમયે ઘણા વિદ્યાર્થીઓ ઉદાસ થતા દેખાય છે; કારણ કે તેમને કશું યે યાદ હેતું નથી. એમ પણ થાય કે આ પરીક્ષા શું આપશે. પણ, પરીક્ષા આપતી વખતે તેમની સ્મૃતિ એકાએક જાગૃત થઈ જાય છે. તેમને ભૂલાયેલી બધી વસ્તુ એકાએક યાદ આવી જાય છે. સ્મૃતિનાં પડળો નીકળી જાય છે. એને ઘણા લોકો દેવ-દેવીને પ્રસાદ, કે માનતાને ચમત્કાર માને છે. ખરી રીતે તે એ તેમની સુદઢ ધારણાને જ ચમત્કાર છે. વિષયને સુનિશ્ચિત કર્યા બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જે સુસ્થિર સંસ્કાર ઘડાય છે તેને જ ધારણ કહેવાય છે. ધારણ દટ થાય તેમ પુનઃસ્મરણ તરત થાય. કેટલાક જૈન દાર્શનિકો માને છે કે અવાય અને ધારણાની વચગાળાની સ્થિતિનું નામ સ્મરણ છે. સ્મરણને અવિચળ રીતે રાખવું એનું નામ ધારણા છે. “અવિષ્ણુઈ હેઈ ધારણા” એ રીતે જે વિષયને સ્થિર કર્યા બાદ તે સ્મૃતિશેપ ન થાય તે ધારણ છે. ઘણા વિદ્વાને ધારણાને વિશ્રાંતિની અવસ્થા માને છે. જે નિશ્ચયપૂર્વક ગ્રહણ કરાય છે અને તેની સ્મૃતિના ખાનામાં વિશ્રાંતિ એ જ ધારણા છે; જે પુનઃસ્મરણ વખતે જાગૃત થઈ જાય છે. પુનઃસ્મરણ : ધારણાને બીજે એક પક્ષ છે પુનરાવર્તન. ગ્રહણ અને પુનઃ સ્મરણની વચલી અવસ્થામાં ગ્રહણ કરેલી વસ્તુને વારે ઘડીએ પુનરાવૃત્તિ કરવામાં આવે છે. આ પુનરાવૃત્તિ ધારણાને વધારે ચોકકસ બનાવવા માટેની અવસ્થા છે. તેથી પુનઃસ્મરણ સરળતાથી થાય છે. વિષયને સતત ગ્રહણ કરવાથી જ્યારે દક્તિ થાકીને લોથપોથ થઈ જાય છે. એટલે આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને છેડે થોડે આંતરે વિશ્રાંતિ આપવી જોઈએ. આ ગાળામાં ગ્રહણ કરેલ વિષયનું પુનરાવર્તન કરવું જોઈએ. સારી પેઠે ગ્રહણ કરેલી વસ્તુ પણ પુનરાવર્તન ન કરવાથી મગજમાંથી સરી જાય છે. આ અંગે ગુરુ ચેલાને એક સંવાદ સુપ્રસિદ્ધ છે. ગુરુ પૂછે છે : વાર કે, ઘોડા એ વિદ્યા વીર નાથ !...! तळे पर रोटी बले कहो चेला किण न्याय ? ચલા જવાબ આપે છે ;-“ગુરુજી કે નાય !” એટલે કે પાન, ઘડે, વિધા અને રે ટલી એ ચારેયને ફેરવવામાં નહિ આવે તે બગડી જાય છે. પાન સડી જાય છે; ઘોડે આડયલ બને છે. વિધા ભૂલાય છે અને તાવ ઉપરની રોટલી બળવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ એક જ સ્મૃતિનું પણ છે. ગૃહિત વિષયનું વારંવાર પુનરાવર્તન નહીં કરવામાં આવે તો તે નષ્ટ થઈ જાય. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા વડે ગ્રહણ કરવા માટેનો શ્રમ નિષ્ફળ જાય છે. જ્યારે પુનઃસ્મરણ બરાબર થતું નથી. કારણ કે સ્મૃતિ અંગેના બધા શ્રમની કિંમત પુનઃસ્મરણ છે. અવગ્રહ વગેરેના દોષ: ગ્રહણ વિધિથી જ નિશ્ચયમાં દેષ આવે છે-ગ્રહણ સમ્યફ પ્રકારે નહીં થવાથી ધારણામાં દોષ આવે છે અને તે દેવ પુનઃ સ્મરણ વખતે તરી આવે છે. દર્શનશાસ્ત્રના નિયમ પ્રમાણે આવા દે ત્રણ છે –સંશય, વિપર્યય, અનધ્યવસાય. સંશય : સંશયને અર્થ છે બે નિશ્ચયો વચ્ચેની ડામાડેળ સ્થિતિ. બે જાતના વિચારો પૈકી કોઈ એક ચોકકસ વિચાર કે નિષ્કર્મ ઉપર પહોંચ્યા વગર પુનઃસ્મરણ બરાબર થતું નથી. એક માણસે કદિ “રોઝ” નામનું પ્રાણી જોયેલું નહીં. તે ગાય જેવું હોય છે. ગાય અને રોઝ વચ્ચે ફરક તેના મગજમાં બરાબર કપેલો નહીં. તે અંગે ગ્રહણ પણ કરેલું નહીં. એક દિવસ તે પિતાના પ્રવાસી મિત્ર સાથે જંગલમાં ગયા. ત્યાં તેણે “રેઝ' જોયું. પ્રવાસી મિત્રોએ પૂછ્યું : “આ શું છે?” જંગલી ગાય છે!” તેણે જવાબ વાળ્યો. પેલા લેકોને વિશ્વાસ ન થયા એટલે તેમણે ફરીથી પૂછ્યું. તેણે કહ્યું : “કાં તો જંગલી ગાય છે, નહીંતર રોઝ છે.” અહીં આ ભાઈએ ગ્રહણ કરતી વખતે રોઝ અને ગાયને ફરક બન્નેનું પૃથક્કરણ કરીને સરખી રીતે પકડ્યો ન હતો. જે તેણે પહેલાંથી જ બન્ને વિધિને ઉપયોગ કર્યો હોત તો કદાચ આ સંશયવાળી દશા થાત નહીં. પુનઃ સંસ્મરણ વખતે તે સંશય નડત નહીં. વિપર્યય : વિપર્યય એટલે ગ્રહણ કરતી વખતે રહી ગયેલા દે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પુન: સ્મરણ વખતે નડે છે. કોઈ વસ્તુને યાદ કરતી વખતે એકલ્પનાએ મગજમાં એક સાથે દાડે છે. એક સ્પષ્ટ અને બીજી અસ્પષ્ટ, એકાગ્રતાના અભાવે કાઈ નિશ્ચય ન થયો એટલે પુનઃ સ્મરણુ વખતે અસ્પષ્ટ કલ્પના તરી આવી; સ્પષ્ટ કલ્પના મંદ પડી ગઈ. એક વખત એક મુનિને ૫-૭ માઈલને આંતરે ગામ હતુ ત્યાં જવું હતું. પેલા ગામના લોકોને પૂછ્યું કે, “તે ગામનું નામ શું છે ? '' re ગામના લોકોએ કહ્યું : “ પહેલાં અમુક નામનું ગામ આવે છે પછી એક માઈલના અંતરે બીજુ લાણા નામનું ગામ આવે છે.” ગામનું નામ ગ્રહણ કરતી વખતે મુનિના અન્ય મનસુબાને લીધે પછીના ગામનું નામ પહેલું અને પહેલાંના ગામનું નામ પછીના યાદ રહી ગયું. મુનિજી પછીનાં ગામે પહોંચ્યા અને ત્યાં જઈ તે તેમણે પૂછ્યું, આ લાણું ગામ તે?” << લોકાએ કહ્યું: “આપદ ! આપ એ ગામ તે એક માઈલ પાછળ મૂકી આવ્યા.” ઃઃ એવી જ રીતે ઘણી વાર નામ અને નબર સરખાં યાદ રહેતાં નથી તેના કારણે પુનઃ સ્મરણ વખતે અન્ય સ્મરણુ થઈ જાય છે અને તેના કારણે માણુસને ભેાંઠા થવું પડે છે. અનધ્યવસાય : એ પણ ગ્રહણ સમયે પૂરી રીતે નિશ્ચય નહીં કરવાથી થાય છે. તેથી પુનઃ સ્મરણ વખતે અડધુ યાદ આવે છે અને અડધું યાદ આવતું નથી. કેટલીક વાર અત્યંત મહત્વની વસ્તુ માણસ કહેવા ઇચ્છે છે પશુ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં તે પૂર્ણરૂપે યાદ આવતી જ નથી. અપૂર્ણ વાતનુ મહત્ત્વ નથી. અનધ્યવસાયને અભાવ પણ કહી શકાય. ભાવપૂર્વક વસ્તુ ગ્રહણુ કરવામાં આવે તો તેનુ પુનઃ સ્મરણુ બરાબર ચાય. ત્યારે અભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ કે વિભાવપૂર્વક વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે તે કાંતો તદ્દન યાદ નહીં થાય, અથવા સાવ સ્પષ્ટ નહીં થાય; અથવા જે ભાવે કહેવાઈ હશે તેના કરતાં વિપરીત અર્થે જ રજૂ કરવામાં આવશે. એટલે જે વિષયનું પુનઃ સ્મરણ કરવાની ઈચ્છા હોય તે અંગેના સંસ્કારે જ્યાં સુધી સ્મૃતિનાં ખાનામાં સ્થિર નહીં થઈ જાય ત્યાં સુધી તે વિષયને સંબધ છોડવો નહીં જોઈએ. જેઈને, વાંચીને કે સાંભળીને તેની સાથે તેને લગતી કોઈ વસ્તુનો સંબંધ કે પૂરી કલ્પના જોડી દેવી જોઈએ. જેથી પુનઃ સ્મરણ વખતે અચકાવું ન પડે. પુનઃસ્મરણમાં બાઘક તો : પુનઃમરણ વખતે બુદ્ધિશાળી અને પરિપકવજ્ઞાન વાળા માણસે પણ કેટલીકવાર દિગમૂઢ થઈ જાય છે. અગર તે તે વસ્તુ વિસ્મૃત થઈ જાય છે, અને નિર્બળ સ્મૃતિ કે અલ્પજ્ઞાન વાળા માણસો તેનાથી આગળ વધી જાય છે. આવું શાથી થાય છે ! એનું કારણ છે પુનઃમૃતિમાં બાધક તત્તનું આક્રમણ. આ આક્રમણનું જ્ઞાન તેમને કેટલીક વાર પુનઃસ્મરણ વખતે થઈ જાય છે. કેટલીક વાર તે કારણ એટલું સ્પષ્ટ હોય છે કે બીજા લોકો પણ પકડી લે છે. આ બાધક કારણોમાં, કામોત્તેજના, ક્રોધનો વેગ, ભયાત્મક ભાવના, અવિશ્વાસ કે સભાભય, અથવા ધ્યાનચલિત થવું વગેરે છે. આ બધી ભાવનાત્મક ઉત્તેજનાઓ કે આવેશની લાગણી છે. ઘણીવાર કામેત્તેજક વાસના કે મહાત્મક આકર્ષણ જેને અન્યલિંગી આકર્ષણ કહેવાય છે તેના પ્રવાહમાં સ્ત્રી કે પુરૂષ એટલા બધા તણાઈ જાય છે કે તેમને પોતાનું અસ્તિત્વ પણ વિસ્મરિત થઈ જાય છે. ઉત્તેજિત ભાવનાઓ સ્મૃતિને ક્ષીણ કરી નાખે છે, જ્ઞાનતંતુઓને શૂન્ય કરી નાખે છે. એવી જ રીતે ક્રોધના આવેગમાં પણ માણસ ભાન ભૂલી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧ તે વખતે તેના મગજમાં ગરમી ઘણી ચડી જાય છે. તેનુ શરીર કાંપવા લાગે છે; જેને પ્રભાવ સ્મૃતિ ઉપર અચૂક રીતે પડે છે. એવી પરિસ્થિતિમાં માણસ ગમે તેટલા મેધાવી (ચાણા) હાય પણ તેની ધારણા કુતિ થઈ જાય છે. ગમે તેટલી સમ્યક્ રીતે અવગ્રહ, હા, અવાય અને ધારણા કરેલી હોય તે પણ પુનઃ સ્મરણ થતું નથી. એટલે વાદવિવાદ, ભાષણ, સંવાદ કે વાર્તાલાપ વખતે ક્યારેય ઉત્તેજિત થવું ન જઈએ. એક વખત વાદવિવાદ પ્રતિયોગિતાની સભામાં બે વિદ્યાથી આ વાદવિવાદ કરી રહ્યા હતા. તેમાં જે કઇક મદ્ બુદ્ધિના હતેા તેણે એવા શબ્દના પ્રયોગ કર્યો, જેથી તીવ્ર સ્મૃતિવાળા વિધાથી ઉત્તેજિત થઈ ગયેા. પરિણામે તેના આખા શરીરે ગભરામણુ અને ધ્રુજારી છૂટવા લાગી. તેની લીલે પ્રસગ ભૂલીને થવા લાગી. તે અગડબગડ ખેલવા લાગ્યા અને અતે પોતે શુ ખેલ્યો છે, તેનું ભાન થતાં ચૂપ ' થઈ તે બેસી ગયા. પરિણામે મંદ બુદ્ધિવાળા વાદવિવાદ જીતી ગયો. એટલે કામવેગ, ક્રોધાવેશ તેમ જ વધુ લાગણીવાળા માણુસેાના અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા દૃઢ તથા પ્રખર હેાવા છતાં પુનઃ સ્મરણ વખતે તે પાછા પડે છે. પણ ભયાત્મક ભાવનાએ પણુ પુનઃ સ્મરણમાં બાધક છે. સભા—ભય એવા જ ભય છે, જે સારામાં સારી સ્મૃતિવાળાને ખેલતા બંધ કરી દે છે. મારી આગળ માટા વિદ્યાના બેઠા હશે, આ લેકે મારી ટંકડા કરો—આવી આવી બીકથી ઘણી પ્રખર ધારણાવાળા લોકો પણ પુનઃ સ્મૃતિ કરી શકતા નથી. સારી પેૐ વિષય તૈયાર કરીને આવનાર વક્તાને રાખ્યું જડતા નથી; ટાંટીયા ધ્રૂજવા લાગે છે અને ત્યાંથી નાસી ટવાની વૃત્તિ જોર પકડે છે. આમ ખી-ભય લાવાથ પેદા કરનારી હાય છે. તેને આત્મગૌરવની ભાવના વડે દૂર કરવી જોઈ એ. એવુ જ એકાગ્રતાનું છે. ધ્યાન વિચલિત થઈ જતાં, પુનઃ સ્મરણુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ બાધા પેદા થાય છે. એક વ્યાખ્યાતા પેાતાના વિષય ઉપર ધારાપ્રવાહે ભાષણ કરતા હતા. સભામાં જરા ધાંધાટ કે શ્રેાતાનું હલન ચલન થતાં તેનું ધ્યાન ખસી ગયું; પરિણામે તે મૂળ વિષયથી ખસીને તદ્ન એવી તય્યહીન વાતેા કરવા મંડે છે કે તે વિષય બહાર જ ખાફ્તે। નજરે ચડે છે. એટલે ધોંધાટ કે સભાને શેર વગેરે થાય. તેથી એકાગ્રતા ન તૂટવી જોઈ એ અને મૂળ વિષય ઉપર ચિત્તને એકાગ્ર કરવુ જોઈ એ કોઈ કલ્પનાની સાથે તે વિષયને અવધાન વડે જોડી દેવા જોઈ એ. આમ અવગ્રહ, હા, અવાય, સ્મરણ, ધારણા અને પુનઃ સ્મરણ એ સ્મૃતિ વિકાસના ક્રમ છે. અવગ્રહનું કામ ઈન્દ્રિયો વડે, હાનું કામ મન વડે, અવાયનું કામ બુદ્ધિ વડે અને ધારણાનુ કામ ચિત્ત વડે થાય છે. જેથી આ બધાં સાધના વડે પુનઃ સ્મરણનુ કાર્ય થાય છે. તેમાં જે બાધક કારણા અને દષા છે તેનાથી ખચીને સ્મૃતિ વિકાસ માટે તેમના ઉપયેણ કરવા જઈ એ. ☆ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] સ્મૃતિ વિકાસનાં સાધના – ૧ ઈન્દ્રિયા સ્મૃતિ વિકાસના ક્રમમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અવગ્રહને ઉપયોગ ન્દ્રિયા વડે થાય છે. એટલે કે ઇન્દ્રિયા અવગ્રહનુ સાધન છે. સંસ્કૃત ભાષામાં તેને કરણ કહેવામાં આવે છે. આ આધનનો સભ્યઉપયાગ, દુરુપયેાગ કે અનુપયોગ ત્રણેય થઈ શકે છે. ઇન્દ્રિયાના ઉપયોગ : માણસ જો પાતાની ઇન્દ્રિયોના સમ્યક્ પ્રકારે ઉપયેગ કરે-સારાં કાર્યામાં એ શક્તિ વાપરે તે સ્મૃતિ-વિકાસ તેના માટે સરળ થઈ શકે. વિયેા મન કે બુદ્ધિના મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં તેની તપાસનિરીક્ષનું કામ કરનાર દ્વારપાલ રૂપે ઇન્દ્રિયેા છે. જે તે વિષયને પ્રવેશ કરતાં પહેલાં બરાબર તપાસી લે તે જે વસ્તુ સ્મૃતિના ખાનામાં પ્રવેશવા લાયક છે તેને જ પ્રવેશ થઈ શકે, તેને જ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ગ્રહણુ કરી શકે; ધારણ કરી શકે. હવે આ ઇન્દ્રિયા જો મન કે કુબુદ્ધિ પાસેથી લાંચ લઈને કે લેભમાં તણાઈ ને ખાટા વિધયાને પેસવા દે અને સારા વિષયેાને બહાર રાખે; તે તે ઇન્દ્રિયોના દુરુપયોગ થયે કહેવાશે. એટલે કે ક્રિયા પોતાની શક્તિને વિપરીત માર્ગે ખર્ચે છે, અથવા વધારે ખર્ચે કે જરૂર વગર ખર્ચે છે. તેથી ઇન્દ્રિયોની શક્તિ મંદ પડી જાય છે, નય છે. ધીમે ધીમે તે એટલે સ્મૃતિ પણ મંદ પડી ઘડપણમાં ધણાં લેાકેાની બાહ્ય ઇન્દ્રિયાની વિષયગ્રાહક શક્તિ મદ પડી જાય છે ત્યારે તેની સાથે તેમની યાદ શક્તિ પણ મંદ પડી જાય છૅ, એવી જ રીતે માણસ પેતાની કન્દ્રિયો પૈકી કોઈ એકના ઉપમેય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી તેથી તે ઈદ્રિયની શક્તિ કટાઈ જાય છે. આ અનુપયોગ થયો ગણાશે. કોઈ માણસ પાસે તલવાર છે પણ તે તેને ઉપગ ન કરે તે તે કટાઈ જાય છે અને વધારે કામ આપી શક્તી નથી. એવું જ ઈન્દ્રિયોનું છે. જે ઈન્દ્રિયો વડે સળંગ કામ ન લેવાય તો તેની ગ્રહણ શક્તિ મંદ પડી જાય છે. ઈન્દ્રિયના ભેદ : જૈન દર્શનમાં ઈન્દ્રિયોના મુખ્ય બે ભેદ કહ્યા છે –“ચેન્દ્રિય અને ભાવેન્દ્રિય; અથવા બાહ્ય-ઈન્દ્રિય અને આત્યંતર ઈન્દ્રિય. દરેક ઈન્દ્રિયની બહારની આકૃતિ-આકાર-પ્રકારને બેન્દ્રિય-બાદ્રિય કહેવામાં આવે છે. જેમ કાનનું રૂપ છે, નાકના ખાડા છે; આંખના ડોળા છે; જીભની ચામડી છે અને આકૃતિ છે. પણ આ એકલી દ્રન્દ્રિય કામમાં આવતી નથી. મડદાને બધી બાનિ હોય છે પણ તે કામ આપી શકતી નથી. એવી જ રીતે આંધળાને આંખના ડોળા હોવા છતાં તે જોઈ શકતો નથી. એટલે ભાવેન્દ્રિય કે આત્યંતરેન્દ્રિય અગત્યની વસ્તુ છે. તે દરેક ઈન્દ્રિયની શક્તિ છે. જેમ ટોર્ચમાં પાવર (મસાલો) હેય તે જ તે પ્રકાશ આપી શકે. તેવી જ રીતને પાવર ભાવેન્દ્રિય રૂપે દરેક બેન્દ્રિયના ખોખાં સાથે હોય છે જે વિષયને ગ્રાહી શકે છે. એવી જ રીતે આ બે પ્રકારની ઈન્દ્રિયોના પાંચ ભેદ બતાવ્યા છે કાન ( ન્દ્રિય) આંખ (ચક્ષુઈન્દ્રિય) નાક (ધ્રાણેન્દ્રિય) જીભ (રસનેન્દ્રિય) અને શરીર (સ્પર્શેન્દ્રિય). વૈદિક દર્શનમાં કોઈ તેના ૧૦ અને મનને ગણીને કોઈક ૧૧ ભેદ બતાવે છે. તે આ પ્રમાણે છે – પાંચ જ્ઞાનેન્દ્રિો અને પાંચ કર્મેન્દ્રિ. પાંચ જ્ઞાનેન્દ્રિય તે જૈનદર્શન પ્રમાણે જ છે. પાંચ કર્મેન્દ્રિો આ પ્રમાણે છે –વાફ (વાણી) પાણિ (હાથ) પાદ (પગ) ગુદા (મળદ્વાર) અને ઉપસ્થ.(એટલે જનનેંદ્રિય). ઈન્દ્રિઓને સંબંધ : ઘણી વખત એક ઈન્દ્રિયનું કામ કરવામાં બીજી ઈન્દ્રિય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૫ મદદ આવતી હોય છે. જેમકે પગમાં કાંટો વાગ્યો હોય તે તેને કાઢવા માટે હાથ વગેરે અન્ય ઈ િમદદ આપે છે. આંખ તે સ્થાનને જુએ છે, કાન તેને અવાજ સાંભળે છે; જીભ કાંટે કઢાવવા માટે બીજાને બેલે છે. સ્પર્શેન્દ્રિય તે સ્થાનને સ્પર્શ કરે છે. આ ઇન્દ્રિયોને સંબંધ એકબીજા સાથે જોડાયેલ છે, કોઈ માણસની આંખ ચાલી જાય છે ત્યારે તેનું કામ સ્પર્શેન્દ્રિય, શ્રવણેન્દ્રિય વગેરે કરતી હોય છે. એક માણસ એક હાથે અપંગ થઈ ગયું હતું. ત્યારે તેના ઘરે કોઈ બીજું કામ ચલાવનાર નહીં હેઈ, તે જ માણસ અનાજ એક હાથે તાળ અને બીજા હાથનું કામ પગેથી લેતા. તેમાં તે અત્યંત પાવર થઈ ગયો હતો. ભાતસમાજ (ઘાટકોપર)માં એક બહેન દરરોજ ૩-૪ રૂ.નું કામ કરે છે, તે એક હાથે અપંગ છે. છતાં મસાલ ફૂટી લે છે. શ્રીમદ રાજચંદ્ર એકવાર જમવા બેઠા. શાક આવ્યું તેમાં મીઠું છે કે નહીં તેનો ખ્યાલ તેમને જીભથી ચાખ્યા વગર માત્ર આંખથી જોતાં જ આવી ગયો હતો. જીભથી ચાખ્યા વગર એ રીતે આંખથી ખ્યાલ આવવાનું કારણ ઈન્દ્રિયોને પરસ્પરનો સંબંધ છે. કાંટે પગમાં વાગે છે પણ અસર આખા શરીરને થાય છે. કુમારી હેલન કેલર નાનપણથી જ બહરી, મૃગી અને આંધળી હતી. તે છતાં કુમારી સલીવન જે તેની શિક્ષિકા હતી, તેણે તેને એવી તાલીમ આપી હતી કે કદાચ દેખતે માણસ એટલું કામ ન કરી શકે. જેટલું તે પિતાની ઇન્દ્રિયોના અભાવે કરી શકતી. અપંગની પ્રતિભા” નામના પુસ્તકમાં એક સ્થળે વાંચવા મળે છે કે એકદા તે એકલી ચાલી જતી હતી. પાછળથી ઘોડા દોડતા આવતા હતા. તે ઘડાના ડાબડાનો અવાજ સાંભળી શકતી ન હતી તે છતાં તેને લાગ્યું કે ઘોડા આવી રહ્યા છે અને તે બાજએ ખસી ગઈ. આમાં કોઈ નવાઈ નથી કારણ કે તેની બીજી ઈનિ તેને તે સંબંધી જ્ઞાન આપતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ આજે તે। વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. કૃત્રિમ ઈન્દ્રિયાનાં ખામાં બેસાડવામાં આવે છે. મરેલાં માણસના ડેાળા બીજાને મેસાડીને તેને દેખતેા કરી શકાય છે. તેમ છતાં યે કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયામાં એક ઇન્દ્રિયની અવેજી બીજી ઇન્દ્રિય કરી લે છે. અહીં વેન્દ્રિય ન હેાવા છતાં ભાવેન્દ્રિય તેનું કામ કરતી હાય છે. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ છે છતાં આંખવાળા કરતાં ચે વધારે કામ કરી શકે છે તેનું કારણ એ છે કે તેમની એક ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ એટલે ખીજી ઇન્દ્રિયેા ખાસ તે શ્રવણેન્દ્રિય અને સ્મૃતિ સતેજ થઈ ગઈ. સ્મૃતિ ઈન્દ્રિયોની કા પટ્ટુતા : સામાન્ય રીતે દરેક ઇન્દ્રિય વિકાસ અને જ્ઞાન–વિકાસનું મુખ્ય સાધન છે અને શરીરમાં દરેકનુ પેાતપેાતાનું આગવું સ્થાન છે. તે છતાંયે તેમાં આંખ અને કાન એ અને ઇંદ્રિયાનું સૌથી વિશેષ સ્થાન છે. કારણ કે એ બન્ને ઇન્દ્રિયાની શક્તિ જેટલી તીવ્ર હશે અગર તે એ બન્ને પેાતાના કામમાં જેટલી કુશળ હશે તેટલી જ સ્થિરતાથી અને શીઘ્રતાથી સ્મૃતિનેા વિકાસ થવાને! છે. બધી ઇન્દ્રિયા પાતપેાતાના વિષયને ત્યારે જ સારી પેઠે ગ્રહણ કરી શકે જ્યારે તે કાર્ય પટ્ટુ હાય. ઇન્દ્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે વૈજ્ઞાનિક ઢબે થાડેાક અભ્યાસ પણ જરૂરી છે. ઇન્દ્રિયાની કાર્ય પદ્યુતા સ્મૃતિ-વિકાસનું મહત્વનું અંગ છે. સ્મૃતિઓના વહેણ રૂપે ઇન્દ્રિયા : કેટલીક વ્યક્તિની સ્મૃતિનું મુખ્ય વહેણ વાચા દ્વારા હોય છે. તેઓ સાંભળવા કરતાં પેાતે વાંચીને ઝડપથી ગ્રહણ કરી શકે છે; યાદ કરી શકે છે. એવી જ રીતે કેટલાય માણુસેાની ચક્ષુગત શક્તિ વધારે પ્રબળ હેાય છે. તેમનામાં વાંચવા કે સાંભળવા કરતાં જોવાની ભાવન તીવ્ર હૈાય છે. તેઓ એક વખત જ્યારે કેાઈ ચીજને જોઈ લે છે, ત્યારે તેમને તે આખી વસ્તુનું ચિત્ર તેમની સ્મૃતિના ખાનામાં ઝડપાઈ જાય છે. કેટલાક લોકો સિનેમા જુએ છે. તેમાં સંગીત કરતાં વાર્તા તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તરત અને સારી રીતે યાદ રહી જાય છે. કારણકે એવા લોકો હંમેશા દરેક પ્રસંગનું માનસમાં ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે તેથી તે વસ્તુ તેમને યાદ રહી જાય છે. એટલા માટે જ હાલેંડમાં ઇતિહાસ ફિલમ કે ચિત્રો બતાડીને તેમ જ ભૂગોળ ભ્રમણ કરાવીને દેખાડે છે. કેટલાક લોકોને કોઈ ચીજ મેઢેથી ગોખવા કરતાં તેમની કર્ણગતશક્તિ વધારે પ્રખર હાઈ સાંભળીને યાદ રહી જાય છે. તેમનો કલ્પનાગત વહેણ મૃતગત હોય છે. તેમને દશ વખત વાંચવા કરતાં એક વખત સાંભળવાથી તે વસ્તુ યાદ રહી જાય છે અને સ્મૃતિના ખાનામાં સ્થિર થઈ જાય છે. તદ્દન અભણ માણસને જ્યારે સંગીત, ભજન કે દોહરાઓ ગાતા સાંભળીએ છીએ ત્યારે એમ ચોક્કસ સમજાઈ જાય છે કે તેમની શ્રોતગત શક્તિ વધારે પ્રબળ છે, તેના કારણે જ કેટલાયે ગ્રંથોના અવતરણ તેઓ કડકડાટ બોલી જાય છે. ઈદ્રિયેની કાર્યક્ષમતા : - જેમને સ્મૃતિ-વિકાસ કરવા છે તેમણે પિતાની બન્ને પ્રકારની શક્તિઓને તપાસવી જોઈએ અને બન્નેનો પ્રયોગ કરીને નિર્ણય કરવા જોઈએ કે તેમની આંખની શક્તિ પ્રબળ છે કે કાનની ? આ માટે એક પ્રયોગ કરવા જેવો છે. દશ ચિત્ર લેવાં તે એકી સાથે દેખાડવા અને સાથે જ તેમનાં નામે બોલવાં. જે તે વખતે મૃત્તિનું વહેણ કણબત હશે તે વસ્તુ કે ચિત્રો કરતાં શબ્દોને ઝડપથી ગ્રહણ કરવામાં આવશે. પણ જે તે ચક્ષુગત હશે તો તે શબ્દો કરતાં ચિત્રોને વધારે ઝડપથી ગ્રહણ કરવામાં આવશે. આમ પિતાની કઈ ઈન્દ્રિય વધારે પ્રબળ છે તેને નિર્ણય જાતે કરી તે પ્રમાણે ઇન્દ્રિયોને વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. કઈ બગીચામાં કે શાંત સ્થળે ચાલ્યા જાવ ! ત્યાં ટટાર બેસીને અગર તે ટટાર ઊભા થઈને નજર સામે આવતી દરેક વસ્તુ ઉપર નજર ફેરવે. એકવાર તે બધી વસ્તુઓ નજર આગળ આવી જશે. હવે બારીકાઈથી દરેક વસ્તુનું નિરીક્ષણ કરો. દરેક વસ્તુનું વિલેપણ કરીને જુઓ કે કઈ વસ્તુ કોનાથી ભિન્ન છે? એ બધાની ભિન્નતા મગજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્થિર કરે. આમ નેત્ર વડે સૂક્ષ્મ અવલોકન વડે ચક્ષ-ઇન્દ્રિયની પતા વધશે અને ધીમે-ધીમે તેની કાર્યક્ષમતા પણ વધશે. હવે શ્રોત્રેન્દ્રિય કે કાનની કાર્યપદ્યુતા વધારવી હોય તો આંખે બંધ કરીને એકાગ્રતાપૂર્વક ત્યાંના વાતાવરણમાં ગાજતા જુદા જુદા ધ્વનિઓનું વિશ્લેષણ કે વર્ગીકરણ કરે. દા. ત. આ રેડિયોને અવાજ છે, આ મોટરને ઘોંઘાટ છે. આ પક્ષીઓને લરવ છે; આ માણસોને કોલાહલ છે. આમ કરવાથી સ્મૃતિનો પ્રવાહ શ્રોત્રેન્દ્રિયની શક્તિ તરફ વળશે અને કર્ણેન્દ્રિય વધારે સૂક્ષ્મ થશે અને શીધ્ર ગ્રહણની કાર્યક્ષમતા પણ વધશે. આમ રૂપના સૂક્ષ્મ નિરીક્ષણ અને વિશ્લેષણથી ચક્ષુ-ઈન્દ્રિય તીવ્ર બને છે અને ધ્વનિનાં મોજાઓ અને અવાજેને સૂક્ષ્મ રીતે પકડવાથી શ્રોત્રેઈન્દ્રિયની શક્તિનો વિકાસ થાય છે. બન્નેની કુશળતાથી સ્મૃતિ ખીલે છે. તેમજ ચિરસ્થાયી બને છે. એવી જ રીતે સ્પર્શેન્દ્રિય કે રસનેન્દ્રિયની શક્તિને વિકાસ તેના જુદા જુદા વિષયોને ગ્રહણ કરીને અને સૂક્ષ્મ રીતે વિશ્લેષણ કરીને એટલે કે એક બીજાથી પૃથફ કરીને ભેજામાં તેની સ્મૃતિ સ્થિર કરવાથી થઈ શકે છે. ૫ ઈદ્રિના ૨૩ વિષયોને આધારે વિશ્લેષણઃ ઈન્દ્રિયની કાર્યક્ષમતા વધારવા માટે પહેલાં તે તે ઈન્દ્રિયના વિષયને આધારે વિશ્લેષણ કે વર્ગીકરણ કરવું ઉપર જરૂરી બતાવ્યું છે. તે ૫ ઇન્દ્રિોના ૨૩ વિષયો જૈનદર્શનમાં બતાવવામાં આવ્યા છે – શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય : જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. (૨) ચક્ષુ ઈન્દ્રિયના ૫ વિષય : કાળું, લીલું, રાતું, પીળું અને ધળું, (૩) રસનેન્દ્રિયના ૫ વિષય: તીખું, કડવું, કસાયેલું, ખાટું અને ગળ્યું. (૪) ધ્રાણેન્દ્રિયના બે વિષય : સુરભિગંધ અને દુરભિગંધ. (૫) સ્પર્શેન્દ્રિયના ૮ વિષય :–હળવું, ભારે, ઠંડું, ઊનું, લૂખું, ચીકણું, ખરબચડું (કઠોર) અને કોમળ. આમ વિષયોનું વિશ્લેષણ કરવાથી પાંચે ઈન્દ્રિયોની કાર્યપદુતા વધશે. આમ કાર્યક્ષમ અને ગ્રહણુપ બનેલી ઈન્દ્રિયો જ અવગ્રહ સારી પેઠે કરી શકે અને સ્મૃતિ વિકાસના માર્ગમાં બહુ મદદગાર થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭] સ્કૃતિ વિકાસનાં સાધને ર મન-બુદ્ધિ અને ચિત્ત સ્મૃતિ વિકાસનાં સાધનોમાં ઈન્દ્રિય અંગે વિચારણા કરવામાં આવી છે, કઈ પણ વસ્તુને સ્મૃતિમાં ગ્રહણ કરવાનું પ્રથમ સાધન ઈન્દ્રિય છે. પણ તેને અંતરંગ સાધને મન, બુદ્ધિ અને ચિત્ત છે. શરીર અને ઈન્દ્રિયો આત્માના બાહ્ય કરણ છે. ત્યારે મન, બુદ્ધિ અને ચિત્ત તેના સ્વભાવિક આત્યંતર કરણ છે. એટલે એમને અંતઃકરણ પણ કહી શકાય. ઈન્દ્રિય, એ સ્મૃતિની પહેલી ભૂમિકા અવગ્રહ માટેનું સાધન છે, પણ ત્યાર બાર્બી ઈહા, અવાય અને ધારણા માટેનાં સાધન મન, બુદ્ધિ અને ચિત્ત છે. તેમની સ્મૃતિ સાથે શું સંબંધ છે તે અંગે તાત્વિક રીતે વિચારણા કરીએ. સાંખ્યદર્શનમાં વર્ણવેલ ૨૪ તત્ત્વ સાથે ૨૫ મું ઈશ્વર તત્ત્વ ભેળવીને, ગદર્શને ૨૫ તનું વર્ણન કર્યું છે. તે ૨૫ તો આ પ્રમાણે છે :- ૫ મહાભૂત, ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય, ૫ તન્માત્રા, (કુલ ૨૦) (૨૧) અહંકાર, (૨૨) મહતત્વ બુદ્ધિ, (૨૩) પ્રકૃતિ, (૨૪) પુરૂષ અને (૨૫) ઈશ્વર તત્વ. યોગ દર્શન ઈશ્વર તત્વને વિશેષ માને છે. આ તત્ત્વોને ગીતામાં કંઈક વિસ્તારથી ૩૧ ત રૂપે કહ્યા છે: 'महाभूतान्य हंकारो बुद्धिर व्यक्त मेवच !' इन्द्रियाणि दशैकंच पंचचेन्द्रिय गोचरा : ' ઝા-પ-સુલ કુલ સંપતિતના તિઃ | एतत्क्षेत्रं समासेन सविकार मुदाहृतम् ॥' -ગીતા અ. ૧૩. કલેક ૫-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૦ એટલે કે ૫ મહાભૂત, (૬) અહંકાર, (૭) બુદ્ધિ (૮) અવ્યકતું, (૯-૧૪) ૫ જ્ઞાનેન્દ્રિય, (૧૫-૧૮) ૫ કર્મેન્દ્રિય, (૨૦) મન. (૨૧-૨૫) પાંચ ઈન્દ્રિય વિષય, (૨૬) ઈચ્છા (૨૭) દ્વેષ, (૨૮) સુખ (૨૯) સંઘાત, (૩૦) ચેતન, (૩૧) વૃતિ. એમ ૩૧ તત્વ સવિકાર ક્ષેત્ર શરીરનાં છે. આ ૩૧ તોથી માનવદેહ બનેલું છે. કેટલાક આની સાથે કરમું ચેતના તત્ત્વ જોડીને તેને ૩૨ કરે છે. આ તો બતાવવાનો આશય એ છે કે માનવ જીવનની સાથે આ બધાનો સંબંધ છે. ગીતામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શરીરથી ઈન્દ્રિય પર છે, તેથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર આત્મા છે. મતલબ કે આ બધા સાધને કરણ ઉપકરણોનો આત્માની સાથે સંબંધ છે. આ તત્ત્વોને ટુંકમાં જૈનદર્શને સાત તો રૂપે રજુ કર્યા છે. (૧–૫) ૫ ઈન્દ્રિય (૬) મન અને (૭) આત્મા. સ્મૃતિને મનના ગુણ તરીકે કહી છે. પણ, મનને બુદ્ધિની સાથે સંબંધ બતાવવા માટે બે પ્રકારનાં મન બતાવ્યાં છે. (૧) દ્રવ્ય મન (૨) ભાવ મન. ભાવમન, ચેતન સાથે સીધે સંબંધ ધરાવે છે. અને દ્રવ્યમાન બાહ્ય શરીર સાથે મુખ્ય સંબંધ ધરાવે છે. ઈન્દ્રિયોનું મૂળ ચેતન છે. ઘણીવાર બાહ્ય ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ થતો નથી. જેમકે કેટલાક લોકો કાનથી નથી સાંભળતા, આંખથી નથી જોઈ શકતા છતાં એક એવું તત્ત્વ છે જેના વડે તે વિષયને ગ્રહણ કરી શકે છે. તેને જૈનદર્શનમાં ભાવમન કહેવામાં આવે છે. કુમારી હેલન કેલર માટે કહેવાય છે કે તે બોલનારનાં હોઠ ઉપર આંગળી મૂકીને તેનો કહેવાને ભાવ સમજી જાય છે. પં. સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ છે. તેમને દર્શન શાસ્ત્રનું અગાધ જ્ઞાન છે. તેમની સ્મૃતિને સારો વિકાસ થયો છે તેનું કારણ તેમની અન્ય ઈન્દ્રિ અને ભાવમનને વિકાસ થયેલ છે. જેનદર્શન કહે છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષય દ્વારા એટલું ગ્રહણ કરી શકાય છે. સ્મૃતિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ર ન બેસે તે પર વિજય કરી શક્તી નથી ‘ચિત્તમાં તે મતિજ્ઞાનનો જ પર્યાયવાચી શબ્દ છે. મન અને ચેતન એ બેની આસપાસ જ આ બધી શક્તિઓ જોડાયેલી છે. મન: સ્મૃતિ વિકાસની બીજી ભૂમિકાએ “હા” આવે છે. તે માટેનું સાધન મન છે. કોઈ પણ યાદ કરેલી વસ્તુનું પુનઃ સ્મરણ સારી પેઠે થઈ શકે તે માટે ઈન્દ્રિયો વડે તે વિષયનું સારી રીતે ગ્રહણ થવું જરૂરી છે. જ્યાં સુધી અવગ્રહ બરાબર નહીં થાય ત્યાં સુધી તે વિષય મનમાં બરાબર બેસતો નથી. મનમાં બરાબર ન બેસે તો બુદ્ધિ તેના માટે બરાબર નકકી કરી શક્તી નથી. બુદ્ધિના યથાર્થ નિશ્ચય વગર ચિત્તમાં તે વસ્તુની સમ્યફ ધારણ (સ્થિરતા) થતી નથી અને સમ્યક રીત જે વસ્તુ ચિત્તમાં ધારેલી ન હોય તેનું પુનઃ સ્મરણ બરાબર થઈ શકતું નથી. પુનઃસ્કૃતિ માટે આ શૃંખલા હેઇને સ્મૃતિ વિકાસના સાધન રૂપે ઈન્દ્રિય, મન, બુદ્ધિ અને ચિત્તને બતાવવામાં આવ્યા છે. તેમના વગર સ્મૃતિ થતી નથી. આમાં મને ખરેખર બહુ જ શક્તિશાળી છે. એટલે જ કહ્યું છે – ___ मन एव मनुष्याणां कारणं बंध मोक्षयो : માણસનાં બંધન અને મુક્તિનું કારણ મન છે. મન જે ધારે તે સ્મરણ શક્તિને બહુ જ પ્રખર બનાવી શકે છે. તે માટે મનની કાર્યક્ષમતા વધારવાના પુરૂષાર્થ કરવા જોઈએ. મનની કાર્યક્ષમતા કેમ વધે? મનની શક્તિનો વિકાસ સારા વિચારો, સુકો તેમ જ સત્કાર્યોમાં લાગ્યા રહેવાથી થાય છે. સારા વિચારોથી વિચાર શકિત અને સંકલ્પ શક્તિ વધે છે. મનોબળ મજબૂત કરવા માટે નાના નાના સામાન્ય ભાગના નિયમો લેવા જોઈએ અને મક્કમતાપૂર્વક પાળવા જોઈએ. તેમાં વચ્ચે વિન્ને આવે છે તેથી ગભરાવું નહીં, પ્રલોભનોથી અજવું નહી ! આમ થતાં મન મક્કમ બનશે અને ધીમે ધીમે તે એટલું મજબૂત બની જશે કે તેના વડે મેટા મોટા સંકલ્પ કરી શકારો. આ સંકલો પ્રમાણે જયારે સુ છે આકાર લેવા શરૂ કરશે ન્ય ર તે આ સંકઃપશાવતની સફળ પારિથામિક યિા રૂપે થશે. જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તેથી અને આનંદ પ્રગટ થશે. આ સફળતા મનની શકિતને વધુ બળ આપશે. મનનાં લક્ષણે બતાવતાં વિવેક ચૂડામણિમાં કહ્યું છે – સંe૫-વિજપામેરું મન : –જે સંકલ્પ અને વિકલ્પ કરે છે તે મન છે. સંકલ્પથી તેની શકિત વધે છે ત્યારે વિકલ્પથી તે ખોટા તરંગમાં ડૂબી જાય છે, તે તેની શકિતને હાસ કરે છે. આ માટે ખોટા વિચારો ન થવા જોઈએ અને કદી પણ નકામાં ન બેસી રહેવું જોઈએ. અંગ્રેજીમાં કહ્યું છે – Empty mind is devil's work shop. –ખાલી મન શયતાનનું કારખાનું છે. ખોટા વિચારે કે વિકલ્પોમાં મનને લગાડવાથી તે એક વિષયમાં એકાગ્ર રહી શકતું નથી. એકાગ્રતા વગર ગ્રહણ કરેલી વાત કોઈ દિવસ મગજમાં સારી પેઠે સ્થિર થઈ શકે નહીં. આવી વ્યકિત એક વસ્તુ ઉપર કદિ ક્રમબદ્ધ વિચારી શકે નહીં એક પાશ્ચાત્ય લેખકે પોતાની જિંદગીમાં ૪૦૦ નિબંધો લખ્યા હતા. પણ, તે બધા અપૂર્ણ હતા. એનું કારણ તેનું મન એકાગ્ર ન હતું. તેથી બુદ્ધિ સ્થિર ન હતી. તેણે પિતાનાં સ્મૃતિ-વિકાસનાં આ અંતરંગ સાધનને દુરૂપયોગ કરેલો. એટલે મન જેટલું સ્પષ્ટ હશે તેટલી જ અવગ્રહરૂપે ગ્રહણ કરેલ વાત ઈહારૂપે સ્પષ્ટ રીતે કાયમ થતાં તેની સ્મૃતિ સુસ્પષ્ટ થશે. બુદ્ધિ અને તેની કાર્યક્ષમતા સ્મૃતિની ત્રીજી ભૂમિકા માટે “અવાય ” છે, તેના માટેનું સાધન બુદ્ધિ છે. મન પછી તે તીવ્ર અને ઉત્કૃષ્ટ સાધન છે. મન તો કેવળ મનન જ કરે છે કે આ શું છે? પણ બુદ્ધિ સાચા-ખોટા નિર્ણય કરે છે. અગાઉ જણાવ્યું તેમ ઘણીવાર બુદ્ધિનો દુરૂપયોગ કરવામાં આવે છે. તે માટે તેને લાંચ આપીને ખોટા નિર્ણ કરવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૩ છે અથવા કુમાર્ગે-બેટી ટેવાના રસ્તે ઘસડીને લઈ જવાય છે. આમ બુદ્ધિ-શકિતને નાશ થાય છે. તેવી બુદ્ધિ સાચે નિર્ણય કરી શકતી નથી. બુદ્ધિને સદુપયોગ થાય તો તેની કાર્યક્ષમતા વધે છે. બુદ્ધિની કાર્યક્ષમતા વધારવા માટે જૈન શાસ્ત્રમાં બુદ્ધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે :-(૧) પપાતિકી, (૨) વૈનાયિક, (૩) કામિંકી અને (૪) પરિણામિકી. આને ટુંકમાં અલગઅલગ સમજીએ. પપાતિકી બુદ્ધિ : કેટલાંક માણસો ભણેલા-ગણેલાં હેતા નથી પણ તેમની સામે કોઈ પ્રશ્ન આવે તે તેઓ તરત જવાબ આપે કે તેનું સમાધાન કરી શકે. તેઓ ચોપડી ભણેલા હોતા નથી કે શાસ્ત્રાભ્યાસ તેમણે કરેલો હેત નથી. પણ તેમનું કોઠાડહાપણ કે તેમની હાજર જવાબી જોઈ કોઈ ચમત્કાર લાગે અથવા ઘણું કહે છે તેમ એ દેવીનું વરદાન લાગે. આવી તક્ષણ બુદ્ધિ ઓપપોતિકી બુદ્ધિ છે. એનેનીતિકારો પ્રત્યુત્પન્નમતિ પણ કહે છે. આવી બુદ્ધિ અભયકુમારની હતી. એકવાર સમ્રાટ શ્રેણિકની સભામાં ચર્ચા ચાલી કે “જગતમાં કઈ વસ્તુ સસ્તી છે?” ઘણુંખરાનો મત થો: “માં સહુથી સસ્તું છે.” અભયકુમાર પણ ત્યાં હાજર હતા. તેઓ માનતા હતા કે બુદ્ધિની નિર્મળતા માટે નિર્માસાહાર-વનસ્પત્યાહાર જરૂરી છે. માણસ ભૌતિક શકિત અને સ્વાદ માટે માંસાહાર કરતો હોય છે. પણ તે ભ્રમ છે. તે તામસી તેમજ પાચનમાં કઠણ હોઈને સરવાળે બધી રીતે હાનિકારક જ છે. અભયકુમારને થયું કે જે લોકોમાં માંસાહાર સસ્તો છે અને બળ વધારનાર છે એમ વાત પ્રસરશે તો નુકશાન થશે. તેઓ તો માનતા હતા કે શાકાહાર વડે જ તેજસ્વિતા વધે છે. તેમણે પોતાની ઔપપાતિકી બુદ્ધિ વડે મનમાં ગોઠવીને કહ્યું, “તમે માંસને સસ્તુ કહે છે? હું કહું છું કે તે સહુથી મધું છે ! જે હજાર સોનામહોરો ખચંતા પણ નથી મળતું! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ લેએ કહ્યું: “તમને દુનિયાની ખબર નથી! ” અભયકુમારે કહ્યું : મને ખબર છે. કહે તે સાબિત કરી બતાવું.!” બધા કબુલ થયા. તેમણે થોડા દિવસ જવા દીધા. પછી એકવાર રાજા શ્રેણિક સાથે યોજના ઘડી તેમને માંદા જાહેર કર્યા પછી તેઓ દીવાન પાસે ગયા. તેમણે કહ્યું: “મહારાજને અમુક જાતનું ગુમડું થયું છે, તે માટે માંસની જરૂર છે. ” દીવાન કહે ! “એમાં શું? એ તો ઘણું સસ્તુ છે ? મંગાવી દઈએ! ” અભયકુમારે કહ્યું : એ માટે માણસનું માંસ જોઈએ. તમે તો મહારાજના બહુ જ વહાલા છે. તેમના માટે જરૂર પડે તે પ્રાણ પણ આપી શકો છો. તમે શરીરના ગમે તે ભાગમાંથી થોડુંક માંસ આપે તે થે ચાલશે.” દીવાન તો સાંભળીને અદ્ધર થઈ ગયા. તેમણે કહ્યુંઃ અભયકુમારજી ! માફ કરજો! કોઈ ગરીબને પકડી લો. તે પૈસાની લાલચે પિતાનું માંસ કાપી આપશે. તેના પૈસા હું આપું !” એમ કહીને દીવાનજી થેલી આપીને અંદર ચાલ્યા ગયા. અભયકુમાર કેટવાળ, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સર્વે પાસે ગયા. બધાએ સેનામહેર પણ માંસ આપવા કોઈ તૈયાર ન થયું. અંતે તેઓ “માંસ સસ્તું છે આપી એમ કહેનારા” પાસે ગયા. તેમણે પણ સોના મહોર આપી બીજા પાસેથી લેવાનું જણાવ્યું. અભયકુમાર બીજે દિવસે બધી સોનામહોરોને ઢગલો લઈને દરબારમાં ગયો. તેણે તેને ઢગલો કરતાં કહ્યું : “મહારાજ ! આટલું ધન આપતાં પોતાનું માંસ મળતું નથી. માંસ સસ્તું છે, પણ બીજાનુંપિતાનું નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ આમ આપપાતિકી બુદ્ધિથી અભયકુમારે તે બતાવી આપ્યું. જેમ અકબરની સભામાં બીરબલ હાજરજવાબી માટે સુપ્રસિદ્ધ હતા. વૈયિકી બુદ્ધિ : આ બુદ્ધિ વિનયથી વધે છે. વિનયમાં અર્પણતા હોય છે તેથી બુદ્ધિ તીવ્ર બને છે. સ્મૃતિ તાજી થાય છે. એકલવ્ય ભીલ હતા. તે દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો. પણ ભીલ જાતિનો હેઈ ગુરુએ તેને શિષ્ય ન બનાવ્યો અને વિધા શીખવવાની ના પાડી. એક્લવ્યના મનમાં ગુરુને વિનય ઉત્કટ હતો. તેણે ગુરુની પ્રતિમા સ્થાપી અને ખંતથી અભ્યાસ કરીને ધનુર્વિદ્યામાં પારંગતતા મેળવી. ગુરુદક્ષિણમાં ગુરુએ જમણા હાથને અંગૂઠો માગ્યો તો અચકાયા વગર તેણે તે આપ્યો અને ડાબા હાથે બધું ચલાવી લીધું. આ વૈયિકી બુદ્ધિનું ફળ છે. - રામકૃષ્ણ પરમહંસને એક પૈસાદાર ગૃહસ્થ શિષ્ય હતા. તેને દીકરો જડ અને નકામો હતો. શ્રી રામકૃષ્ણ તેને પોતાની પાસે રાખ્યો અને અઆ શીખવવા માંડયું. પણ, છ મહીનાની માથાકુટ બાદ પણ તે અ–આ લખતાં ન શીખી શક્યો. તે દરરોજ શ્રદ્ધાથી ગુરુ માટે ફૂલ લાવતે. કહેવાય છે કે રામકૃષ્ણજીના સ્વર્ગવાસ પછી તે છોકરો ઉપનિષદ્દ જેવા ગ્રંથો ઉપર પ્રવચન કરવા લાગ્યો અને ઉપદેશ દેવા લાગ્યો. આ તેમના આશીર્વાદ અને વૈનાયિકી બુદ્ધિનું ફળ હતું. કાર્મિકી બુદ્ધિ : કર્મથી ખીલનારી બુદ્ધિનું નામ કામિંકી છે. સુથારને દીકરો સુથારકામ તરત શીખી શકે; તેમ જુદા જુદા કર્મવાળાં માણસાનાં નાનાને તે તે કામની બુદ્ધિ સહેજે આવે તે કામિકી બુદ્ધિ છે. પરિણામિકી : કાર્યકારણભાવથી કે પ્રયોગ વડે જેવું પરિણામ આવે તે જોઈને જે બુદ્ધિ ખીલે તેને પરિણામિકી બુદ્ધિ કહેવામાં આવે છે. એક સત્યાર્થી સાધક જેમકે ગાંધીજી જેવા સત્યના પ્રયોગો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પાછળ જીવન ખપાવી દે અને તેમને જે બુદ્ધિ પ્રાપ્ત થાય તે આવી બુદ્ધિ હાય છે. એવી જ રીતે વૈજ્ઞાનિકોને પ્રયેગા વડે આવી બુદ્ધિ મળે છે. આ બુદ્ધિ પુસ્તક કે શાસ્ત્રોમાંથી મળતી નથી પણ પ્રયાગ વડે અનુભવા દ્વારા મળે છે. સત્ય, અહિંસાના પ્રયાગા કરતાં ગાંધીજીને અનુભવ વધ્યા હતા તેથી તે આખા હિંદુને એ રસ્તે વાળી શકયા હતા. ઉપર ચારેય પ્રકારની બુદ્ધિને સદુપયેાગ કરતાં તેની કાર્યક્ષમતા વધે છે પણ દુરૂપયાગ કરવાથી ઘટે છે. ગીતામાં સદુપયેાગ કરનારી બુદ્ધિને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહી છે :~ " व्यवसायात्मिका बुद्धि रेकेह कुरुनंदन ! ,, સર્વ હિતકારી સત્ય માર્ગે ઉપયેાગ કરવાથી પણ મુદ્ધિ કાર્યક્ષમ બને છે અને ઝડપથી તે શુદ્ઘ નિર્ણય લઈ શકે છે. બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ ત્યારે થાય છે જ્યારે લાલ, મેાહ, માયા, ક્રોધ, ફળની આસક્તિ વગેરે દાષાથી તે ધેરાયેલી ન હોય. શુદ્ધ અને પવિત્ર બુદ્ધિ થતાં માણસ સ્થિતપ્રજ્ઞ બને છે. આવી બુદ્ધિ તારક બને છે. જ્યારે બુદ્ધિને દુરુપયેગ થાય છે કે કરવ! દેવામાં આવે છે ત્યારે તે બુદ્ધિમારક બને છે. આજે વિશ્વના રાજકારણના પુરૂષાની તેમ જ વૈજ્ઞાનિકાની બુદ્ધિ ખૂબજ પ્રખર છે, પણ તેના ઉપર અંકુશ ન હેાવાથી કે ખાટા સ્થાપિત હિતાવાળાના અંકુશ તળે હાવાથી, તે સ્વચ્છંદ બુદ્ધિ ઉલ્ટે રસ્તે સહારને માર્ગે વપરાય છે. તેમજ તે સ્વ-પર-મારક બને છે. આઈસ્ટાઈનની બુદ્ધિ કેટલી પ્રખર હતી ? પરમાણુસ્ફેટની દિશા તેણે શેાધી પણ અમેરિકાના હાથે તે શેાધ વેચાઈ જવાથી આઈન્સ્ટાઇન પોતાની બુદ્ધિને સદુપયેાગ ન કરી શકયા અને અંતે તેને પ્રશ્ચાતાપ થયા. જ્યારે અમેરિકાને પોતાના રાજકારણુ તેમજ વિશ્વયુદ્ધ બંધ કરાવવા માટે હાશીમા અને નાગાસાકી ઉપર તે ખબ ફેંકી ક્રૂરતા આચરવી પડી. મારક બુદ્ધિ પેાતાને થતાં સ્મૃતિ વિકાસમાં ઘાતક બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૭ નરકમાં, નારકીયામાં મતિ, શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન ભલે ઉલટાં હાય. તે હાય છે તેથી તેમની સ્મૃતિ ખુબજ તીવ્ર હોય છે, પણ તે તીવ્ર સ્મરણ શક્તિ તેમને પૂર્વના વેરેનું સ્મરણ કરાવી પરસ્પરમાં બાઝવા લડવા માટે વપરાતી હોય છે. પણ, તેના બદલે બુદ્ધિ વડે થતી તીવ્ર સ્મૃતિ જો સ્ત્ર-પર કલ્યાણના કાર્યમાં ઉપયાગમાં આવે તે વિશ્વમાં અનાયાસે સુખ શાંતિ થાય ! બુદ્ધિની કાર્યક્ષમતા વધારવા માટે નીચેના આઠ ગુણાને પણ વધારવા જરૂરી છે. शुश्रुषा, श्रवणं चैव ग्रहणं, धारणं तथा, उहापोहा ऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः (૧) સાંભળવાની ઈચ્છા, (૨) સાંભળવું (૩) વિષયને ગ્રહણ કરવે (૪) વિષય ન ભૂલાય તે રીતે મગજમાં સ્થિર ધારણ કરવા, (૫) જાણેલા વિષયના આધારે બીજા વિષયાને વ્યાપ્તિ દ્વારા યુક્તિથી ચિતવવા (૬) શાસ્ત્રની ઉક્તિ અને યુક્તિ વડે વિરુદ્ધ વિષયને હટાવવા. (૭) ઉહાપાહ દારા સંશય વિષય અને અધ્યવસાય દુર કરીને અને ગ્રહણ કરવેશ, તેમજ (૮) ઉહાપાલ દ્વારા નિીત અજ્ઞાન વિષે નિશ્ચય થવું. આ આઠ ગુણા બુદ્ધિના છે. તેને કેળવવાથી બુદ્ધિ તીક્ષ્ણ અને શક્તિશાળી બનશે. ચિત્ત અને તેની કાર્યક્ષમતા તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી સ્મૃતિની ત્રીજી ભૂમિકાએ પહોંચ્યા બાદ ચેથી ભૂમિકા આવે છે ધારા. તેના માટેનું સાધન ચિત્ત છે. બુદ્ધિને મગજ સાથે સબંધ હૈાય છે ત્યારે ચિત્તના સબંધ હૃદય સાથે હોય છે. કેટલાક લોકો ચિત્તને હૃદય પણ કહે છે. બુદ્ધિ જ્યારે વધે છે અને હ્રદય પાછળ રહી જાય છે ત્યારે તર્ક વધે છે અને શ્રદ્ધા ઘટે છે. માણુસ એકલા તર્કના કારણે ઉલટા રસ્તે વહેલા ચઢી જાય છે. આ અસમતુલાને કુર કરવા કરવા માટે બુદ્ધિ અને હૃદયની સમતુલા જાળવવી જોઈએ. અતિશ્રદ્ધાના કારણે વહેમ, અવિશ્વાસ કે પામરતામાં ન પડવું, અતિતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ કરીને અધર્મના રસ્તે ન જવું, આમ ચિત્તની સમતુલા જાળવવાથી તેની કાર્યક્ષમતા વધે છે. ચિત્તમાંથી બેટી ધારણાઓ કાઢી નાંખવી જોઈએ. સારી ધારણાઓ ભરવી જોઈએ. રાગ, દ્વેષ, પૂર્વગ્રહ, વર, વિરોધ વગેરે કચરો ભરી રાખવાથી ચિત્તની શક્તિ દબાઈ જાય છે. ચિત્તની કાર્યક્ષમતા તેના - સદપોગથી વધે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે નરેન્દ્રના રૂપમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા ત્યારે નાસ્તિક જેવા હતા. તેમના ચિત્તમાં પરમાત્મા કે આત્મા અંગેની વાતે બેસતી ન હતી. પણ રામકૃષ્ણના સંસર્ગમાં આવતાં તેમને તર્ક શ્રદ્ધા સાથે સમન્વિત થઈ ગયે. આમ બુદ્ધિ અને હૃદયને મેળ થવાથી તેમની સ્મૃતિને જે વિકાસ થયો તે સ્મૃતિ ઘણાને ચમત્કારિક લાગ્યા વગર નથી રહેતી. નિયમિતપણે નેંધથી રાખવાથી તેના આધારે સ્વદોષ નિરીક્ષણ કરવાથી અથવા જૈન દૃષ્ટિએ સાચાં સામયિક-પ્રતિક્રમણ કરવાથી, મન, બુદ્ધિ અને ચિત્તના સાધને નિર્મળ બને છે અને સ્મૃતિને વિકાસ સાચી દિશામાં સહેજે થઈ શકે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] સ્મૃતિ-વિકાસના વૈજ્ઞાનિક ઉપાયે સ્મૃતિ-વિકાસ કેટલીક વ્યક્તિ માટે સહજ ડાય છે. તેમને કુદરતી રીતે સ્મૃતિના વિકાસ થઈ જાય છે; અગર તે થોડાક પ્રયત્ને કે ઉપાયાથી અનાયાસે તેમની સ્મૃતિનાં બારણાં ઉડી જાય છે; પણ કેટલીક વ્યક્તિ એવી હાય છે કે જેમની સ્મૃતિ સુષુપ્ત અવસ્થામાં હાય છે, તેને જગાડવા અને જો કાંઈક બગાડ થયેા હોય તે સુધારવા માટે વૈજ્ઞાનિક ઉપાયે વર્ડ પ્રયત્ન કરવા પડે છે. સ્મૃતિવિકાસ તદ્દન અસાધ્ય તેા નથી જ કેટલાક માટે તે સુસાધ્ય છે; કેટલાક માટે દુ:સાધ્ય છે. જ્યારે સ્મરણશક્તિ મંદ પડે છે ત્યારે મનાય છે કે તેનું મરણ નજીક આવી રહ્યું છે. ગીતામાં કહ્યું છે:-~~ स्मृति भ्रंशात् बुद्धिनाशौ, बुद्धिनाशात्प्रणश्यति સ્મૃતિને લે।પ થવાથી બુદ્ધિને નાશ થાય છે અને મુદ્દે ન થવાથી માણસ નષ્ટ થઈ જાય છે. દરેકમાં મરણુ શક્તિ તે સ્વાભાવિક રીતે પડેલી જ હોય છે; કદાચ તે મદ દશામાં પણ હાય. પશુ, સદંતર સ્મરણ શક્તિનો અભાવ, ચમત્કાર જ ગણાશે. જેમની સ્મરણુશક્તિ મદ છે તેમને તે વિકસાવવા માટે નીચેના વૈજ્ઞાનિક ઉપાયાના આધાર સેવા જોઈ એ. એકાગ્રતા : સ્મૃતિ વિકાસ માટે સૌથી અસરકારક ઉપાય એકાગ્રતા છે. એકાગ્રતા આવવાથી માણસ કાઈ પણ વિષયમાં ઊંડા ઊતરી શકે છે અને ઊંડાણથી સ્મરણ કરી શકે છે. આ એકામતા કાની હોવી જોઈ એ ? ખાસ કરીને તે। મનની એકામતા સાધવાની હોય છે પણ તે માટે સર્વપ્રથમ શરીર અને ઇન્દ્રિયોની એકાગ્રતા આવશ્યક અને સહાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ હવે વિચારવાનું એ છે કે મને એટલું બધું ચંચળ છે કે પવનને પકડવો સહેલો છે; પણ મનને પકડવું મુશ્કેલ છે. તેને એકાગ્ર કરી શકાય ખરૂં? મન પ્રતિક્ષણ કોઈ ને કોઈ વિચારમાં દોડતું જ હોય છે. આ મનના વેગને એક જ વિચારધારા કે ભાવધારામાં વાળવાની જરૂર છે. તે એકાગ્રતાની પ્રથમ ભૂમિકા છે. ત્યારબાદ તે વિચારધારામાંથી જે વિચાર જોઈ તે હેય તે તરફ એકાગ્ર થઈ શકાય. આવી એકાગ્રતા સ્મરણશકિતમાં મદદરૂપ થઈ શકે છે. પાતંજલ યોગદર્શનમાં મનના વિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય એ ઉપાયો બતાવ્યા છે. તે ઉપરાંત મનની એકાગ્રતા માટે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગે બતાવ્યા છે. ગીતામાં કહ્યું છે. ___ अनन्य चेताः सततं योमा स्मरति नित्यशः એવો માર્ગ લઈએ કે જેથી ચિત્ત એકાગ્ર થઈ શકે અને આત્મસ્મૃતિ કે પ્રભુસ્મૃતિ ટકી શકે. પણ, એ માર્ગ બહુ કઠણ અને કષ્ટસાધ્ય છે. એટલે અન્ય સરળ માર્ગો અભ્યાસ માટે નીચે મુજબના છે તે અપનાવવા જોઈએ. (૧) ત્રાટક: કઈ પણ રુચિકર અથવા પ્રિય વસ્તુ સામે બને આંખે હલાવ્યા વગર, સ્થિર કરવી તે ત્રાટક છે. એ માટે ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. પહેલાં તે તમારું મન તેમાં એકાગ્ર થશે નહીં. આમતેમ ભાગશે પણ અભ્યાસ થઈ જતાં તે સાધ્ય થશે. ત્રાટક માટે પહેલાં લીલા રંગના છોડ સામે ત્રાટક શરૂ કરવાથી વધારે લાભદાયી થશે. (૨) પંજાથી બીડેલાં નયન (પામીગ) બને આંખોને બંધ કરવી તેને બન્ને હાથના પંજા (પામ)થી ઢાંકી દેવી અને મનને કોઈ પણ છબિમાં એકાગ્ર કરવું એ પામિંગ કહેવાય છે. આંખે બંધ કરીને પણ કોઈ એક વસ્તુની મનમાં ધારણા કરવી અને તેમાં જ મનને એકાગ્ર કરવું તે પણ એક રીત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ (૩) અંગુલી પર્વગણના : ખુલી હવામાં, શાંત વાતાવરણમાં બેસીને દષ્ટિને દરેક આંગળીના વેઢા ઉપર ફેરવો, કોઈ બીજા સંકેટ વગર માળા લીધા વગર ૧૦૦૮ સુધીની ગણત્રી વેઢા વડે આંખો ત્યાં ફેરવીને કરવાનો અભ્યાસ કરે. અથવા કોઈ છપ આંગળીના વેઢા વડે કરો અને તેને ૧૦૮ સુધી વધારો, શરૂઆતમાં મુશ્કેલી જણાશે-કંટાળો આવશે; પણ અંતે અભ્યાસથી એકાગ્રતા વધતા પ્રસન્નતા વધશે. (૪) પૃષ્ઠ શબ્દ ગણના : ચે પડીનું કોઈ એક પાનું ઊઘાડે અને તેની દરેક લીટીના અક્ષરોને ગણુને નોટ કરો. પાનાંની બધી લીંટીના અક્ષરો ગણી તેને સરવાળો કરો. ફરી બીજીવાર, ત્રીજીવાર એમ કરો. વખતની ગણતરીમાં કેટલો ફરક છે તે તપાસે ! જે ફરક આવતે હોય તે જાણવું કે અભ્યાસ અધૂરે છે. તેને પૂરો કરવાની જરૂર છે. એનાથી એકાગ્રતા વધશે. (૫) સંકેત શબ્દ સંજન : એક પાનાં ઉપર ચાર કોઠા બનાવા. તે દરેકમાં એક એક અક્ષરને સંકેત (Symbol) બનાવીને મૂકો. અક્ષરો સામે ન રાખો પણ તે સંકેતના આધારે બને તેટલી ઝડપથી ઉચ્ચારણ કરે. આમ બેવાર ત્રણવાર કરો. પહેલી બીજી અને ત્રીજી વખતના ઉચ્ચારણમાં સમય અને શુદ્ધિને કેટલો ફેર પડે છે તે નધી તેમાં એકાગ્રતા આવે તેવો પ્રયત્ન કરે. () બીડેલા નયને સ્મૃતિ પટ: આંખ બંધ કરીને પોતાના જીવનમાં બનેલા ભૂતકાળના બનાવોને યાદ કરો. એક પછી એક યાદ કરતાં જણાશે કે ઘણા ભૂલાઈ ગયેલા જેવા બનાવો કે સૂક્ષ્મ વાતો પણ સ્મૃતિપટ ઉપર ઉપસી આવ્યાં છે. આ અભ્યાસ વડે ભૂતકાળના બનાવાની સંકલન કરવામાં સ્મૃતિ-પાવરધી થઈ શકશે. (૭) કમળ શબ્દ સં જન: એક કાર્ડ ઉપર કમળનું ચિત્ર દેરીને તેની દરેક પાંખડી ઉપર વર્ણમાળાને એક એક વ્યંજન અક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ લખે. પછી દષ્ટિ સ્થિર કરી દરેક વ્યંજન ઉપર એક એક એવા શબ્દની કલ્પના કરો, જેને શરૂઆતનો વર્ણ તેજ વ્યંજન હોય. દા. ત. “ક” વ્યંજનથી શરૂઆત કરે તો કમલ, કપિ, કવિ, કપિલ, કટિ, કટાહ, કળશ, કલા વગેરે. એમ ખ–ગ-વગેરે દરેક વ્યંજનની શરૂઆત કરીને શબ્દો બોલતો જવા. રોજનાં અભ્યાસથી જે દૃષ્ટિ પહેલાં આમ-તેમ ફરતી હતી. ચંચળ હતી તે ધીમે ધીમે સ્થિર થતી જણશે; દષ્ટિ સ્થિર થવાથી મન સ્થિર થશે અને તેની સાથે કલ્પનાશક્તિ પણ વધશે. (૮) વ્યસન વડે એકાગ્રતા કેટ નિષેધ : આ રીતે એકાગ્રતાના અનેક સાધનો છે. તેના વડે મનને વિષય ઉપર ગતિશીલ રાખી શકાય છે. જેટલા લોકોએ પ્રયત્ન વડે સ્મૃતિને વિકાસ કર્યો છે તેનું મૂળ આ છે. ઘણી વ્યક્તિઓ વ્યસનથી મનને એકાગ્ર કરે છે. જેમકે ઘણું બીડી-સિગરેટ પીને મનને એકાગ્ર કરે છે. ઘણાં ગી-બાવાઓ ગાંજો, ભાંગ, ચરસ, ચીલમ, અફીણ વગેરે પીને મનને એકાગ્ર કરે છે. વ્યસન કરતાં એકાગ્રતા માટે સાત્વિક ઉપાય સારા. વ્યસનો નાનાં હોય કે મોટાં પણ અશુદ્ધ સાધનો છે. તેમનાથી શુદ્ધ સાધ્ય પામી શકાતું નથી, એટલું જ નહીં કુટેની પરેશાની પણ વધતી જાય છે. (૪) યમ-નિયમ વડે એકાગ્રતા : ભારતના મહાન દાર્શનિક વાચસ્પતિમિશ્ર લગ્ન કરીને આવ્યા. તે દિવસથી બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખવા લાગ્યા. પિતાના આ કાર્યમાં એટલા બધા એકાગ્ર થઈ ગયા કે તેમનાં પત્ની સાંજે દીવો પેટાવા આવતાં પિતાને ભોજન પીરસતાં તોય તેમનું ધ્યાન તે બાજુ જતું નહોતું. બાર-બાર વરસના વહાણાં વહી ગયાં. એક દિવસ દીવો ઓલવાઈ ગયો હતો તે ફરીથી પેટાવવા જ્યારે તેમનાં પત્ની આવ્યાં ત્યારે તેમનું ધ્યાન તેના ચેહરા તરફ ગયું. અને કહ્યું તમે કોણ..“તમારી પત્ની છું. !” “તે આટલા વરસ થયા તોય તમે કોઈ દિવસ વાત ન કરી !” “ હું જાણતી હતી કે તેમ કેટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે ! ” વાચસ્પતિમિએ એને ધન્યવાદ આપ્યા અને કહ્યું–અમે જે વિષયવાસનામાં પડી ગયા હેત તે આટલે સુંદર ગ્રન્થ મારાથી ન લખી શકાત. તમારા સાગને લીધે જ હુ આ ગ્રંથ પૂરો કરી શકો છું. અને હવે તમારા નામ ઉપરથી જ એ ટીકાનું નામ “ભામતી ” રાખું છું.” આ હતી સ્મૃતિને જાગૃત અને તીવ્ર રાખવા માટે એકાગ્રતાની સાધના. એની એકાગ્રતા યમનિયમથી જ થઈ શકે છે. પણ, મન એકાગ્ર ત્યારે જે થઈ શકે જ્યારે તેનો દુરુપયોગ ન થ હાય. અસ્વસ્થ વિચારોમાં. આળસમાં કે પ્રમાદમાં મનને પરોવી દઈએ તે એકાગ્રતા ન આવે. મનને ગમે ત્યાં રખડતું ન સૂવું જોઇએ. તોજ તે એકાગ્ર બને અને એકબ થતાં મરણ શક્તિ વધે. કલ્પના શક્તિનો વિકાસ : વર્તમાન યુગમાં ગોખીને યાદ રાખવાની પદ્ધતિ કરતાં કપનું! ચિત્રો વડે યાદ રાખવાની પદ્ધતિ શિક્ષણમાં ચાલુ છે તેથી વદ રાખવાનું મહેલું થઈ પડે છે. આજના યુગમાં માવજગત વૈજ્ઞાનિક સાધનાથી અને ગતિવાન વાહન વહેવારથી બહુ નજીક આવી ગયું છે. તેના એકમેકના પ્રશ્નો સાથે જોડાયેલા હોય છે. માનવની કલ્પનાશક્તિ બચપણથી જ બહું ખીલે છે. આંખે જોયેલું જેમ યાદ રાખવામાં સરી થાય છે તેમ કહપના થી યાદ રાખી શકાય. પણ તેના સંબંધ જોવામાં આવે તે તે તરત યાદ રહી જાય છે. એટલે લિવિકાસ માટે કલ્પનાશક્તિ વધારવાની જરૂર છે. કલ્પનાને એકાગ્રતા સાથે સંબંધ છે ખરો, પણ કલ્પનાશકિત વધારવાનો વિષય એકાગ્રતા પછીનો છે. એકાગ્રતા થાય પણ કલ્પના ના ચાલે કે ન વધે તો સ્મૃતિ ચિરસ્થાયી અને વિકસિત ન થાય. કલ્પના કરવી પાંખ છે કે જેના વડે સ્મૃતિ-વિકાસ સુધી પહોંચી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ કલ્પનાને અર્થ છે મન વડે જેવું. કોઈપણ વસ્તુ કે વિષય અંગે મગજમાં તેને લગતું ચિત્ર ઉપસાવવું તેનું નામ કલ્પના છે. માણસને બધા પ્રાણુઓ કરતાં ઉત્કૃષ્ટ કલ્પનાશકિત મળેલી છે. કલ્પના વડે જ તે ચંદ્રલોક, રોકેટ, અવકાશયાત્રા વગેરે સુધી પહોંચી શકે છે. જળ, સ્થળ, નભ બધાને તેણે પિતાની કલ્પનાશકિત વડે કાબૂમાં કરી લીધાં છે. અંધકારયુગને માનવ કલ્પનાશકિતના વિમાનમાં બેસીને જ આજે પ્રકાશયુગ સુધી પહોંચી શકે છે. કલ્પનાશકિતનું મહત્ત્વ વ્યકિત અને સમષ્ટિ બંને માટે છે. તેથી દરેકે તેને યથાશક્ય પ્રયત્નપૂર્વક વિકાસ સાધવો જોઈએ. કોઈ વિષયને યાદ રાખવો છે તો તેની સાથે કોઈ રસિક કલ્પના કે ભાવચિત્રને જોડી દેવું જોઈએ. તેથી જે ઘડીભર માટે મૂળ વિષય ભૂલાય જાય તો કલ્પનાના આધારે તે વિષયને પાછો પકડી શકાશે. કોઈ વિષયને યાદ કરવા માટે તેમાં રસ જાગવો જોઈએ જે શ્રદ્ધાથી જાગે છે. આ રસ જગાડવા માટે કલ્પનાચિત્રનો સહારો લેવો સારે છે. કલ્પનામાં આંખ, કાન અને મન ત્રણે વસ્તુ મુખ્યત્વે કામ કરે છે. આંખ વિષયને જોઈને ઊર્મિને પડઘો પાડે છે, કાન તેને સાંભળીને મનમાં કલ્પનાના ઘોડા દોડાવે છે. જેયેલું યાદ રહે તેમ સાંભળેલું પણ યાદ રહી જાય છે; કેવળ તેની સાથે તે વસ્તુની આકૃતિ મનમાં સ્પષ્ટ થવી જોઈએ. જંગલનું ધ્યાન ધરતાં તેનું આખું ચિત્ર મનમાં દોરાઈ જવું જોઈએ. દા. ત. તેમાં વહેતી નદી, લીલાંછમ ઝાડે, પહાડે, ઉછળતાં વાંદરા, કલરવ કરતાં પંખી, ચીસ પાડતા હાથી, ગરજતા સિંહ વગેરે. હવે પ્રશ્ન એ છે કે જે વસ્તુની કોઈ આકૃતિ નકકી નથી, તેની સાથે કલ્પનાચિત્ર કે કલ્પનાને શી રીતે જોડાય તે માટે કલ્પનાને બે ભાગમાં વહેંચવી પડશે. – (૧) ભાવાત્મક કલ્પના, (૨) રૂપાત્મક કલ્પના. ભાવાત્મક કલ્પનાને પ્રતીકકલ્પના કે પ્રતિનિધિકલ્પના પણ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ શકાય. રૂપાત્મક કલ્પનામાં તે વસ્તુનું વાસ્તવિક ચિત્ર મગજમાં અંકિત થઈ જવું જોઈએ. જેમ આંબાને યાદ રાખવા માટે તેની સાથે તેના રંગ, રૂપ, ગુણ, સ્વાદ તેમજ સ્વાનુભવનું સંયોજન કરીને આંબાનાં અનેક રૂપોને સ્થિર કરી લેવાં જોઈએ. તે કેરી-કેરી–આંબો-આંબેડ ગોખવા કરતાં વધારે સરળતાથી, ઝડપથી સ્થિર થઈ શકશે. ભાવાત્મક કલ્પનામાં આ વસ્તુ લેતી નથી. તે ક૯૫ના જરા અઘરી પણ છે. વસ્તુ-ચિત્ર કરતાં ભાવને યાદ રાખવાનું કાર્ય કઠણ છે. એટલે ભાવને યાદ રાખવા માટે તેના પ્રતિનિધિને કે પ્રતીકને યાદ કરી કલ્પના કરવી જોઈએ. દા. ત. અહિંસા ભગવાન મહાવીર, કરૂણા ભગવાન બુદ્ધ, સત્યaહરિશ્ચન્દ્ર, સત્યાગ્રહ ગાંધીજી, બુદ્ધિ અભયકુમાર, ઋહિંગ શાલિભદ્ર વગેરે. એવી જ રીતે વસ્તુના સ્વાદ માટે પણ તેના પ્રતીક યાદ કરી લેવા જોઈએ. ખારૂં નમક, મીઠું =મધ, ખાટું=લીંબુ વગેરે. આમ રૂપાત્મક અને ભાવાત્મક બને કલ્પનાચિત્રો વડે કલ્પનાશકિત વધારવાનો અભ્યાસ કરે જોઈએ. જે સ્મૃતિવિકાસને અમેધ ઉપાય છે. અવધાન માટે કપનાચિત્ર બહુ જ ઉપયોગી નીવડે છે. સાહચર્ય : ધણીવાર રૂપાત્મક કે ભાવાત્મક ચિત્ર મગજમાં ગોઠવી લેવાં છતાં તને સાહચર્ય સંબંધ ન જેડાય, ત્યાં સુધી તે વસ્તુ કે નામ યાદ રહેતાં નથી. દરેક સ્મૃતિ, બીજી કોઈ સ્મૃતિ સાથે જોડાયેલ છે. તેને બહાર લાવવા માટે સાહચર્યને સિદ્ધાંત ઉપયોગી થાય છે. બે વિધાથી શિક્ષક પાસે સાથે - સાથે જાય છે. એકનું નામ છે હનુમાન અને બીજાનું નામ છે ભોળાનાથ. બન્નેનાં નામે વારેવારે પુછવા છતાં શિક્ષકને યાદ રહેતાં નથી. હવે જે હનુમાન સાથે તેમની આકૃતિનું શબ્દચિત્ર જોડી દેવાય અને ભોળાનાથ સાથે શંકર તેમની જટા, ભોળપણ જોડી દેવાય તે બન્નેને જોતાં જ તેમનાં નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ શિક્ષકને યાદ આવી જશે; યાદ આવશે. સાથે જ તે ગાંધીજીને યાદ કરતાં તેમની પેાતડી કેવી રીતે ખેલતા તે પણ યાદ આવી જશે. સાહચય એક એવા આધાર છે કે જેને લીધે એક વસ્તુને જોતાં તેની સાથે વિચારેલ કે જોડાએલ બીજી વસ્તુ યાદ આવી જાય છે. તે અંગેની વાર્તા પણ યાદ આવી જાય છે. રામ ચાખડીમાં નહાતા પણ ભરતજીને ચાખડી જોતાં રામ યાદ આવી જતા. એક સાથે બધી વસ્તુઓ જોઈ શકાતી નથી. પણ એક વ્યક્તિને યાદ કરતાં, તેના માથે શુ હતુ, પગમાં શું હતું, એ બધુ તેમ જ તેના સગાસબંધીએ બધા યાદ આવી જાય છે. તે માટે સર્વપ્રથમ આંખે અંધ કરવી જોઈ એ અને પછી યાદ કરવાની આદત કેળવવી ોઈએ. હવે જ્યારે કાઈ પહેલાં મળેલા માણસ મળશે તે પ્રથમ તેને ચહેરે। યાદ આવશે અને એમ થશે કે, “આને મેં ક્યાંક જોયલે છે! '' પછી વિગતા યાદ આવશે અને ધીમે ધીમે તમે યા કરીને કહેશેા : “ અરે તમે ... ! તમને મે ફલાણા સ્થળે, ફલાણા વેશમાં જોયા હતા; ખરું ને! તમે લાણાના મિત્ર થાએ.” એમ કરતા કરતા તમે તેની ઘણી વાતેા કહી જશે. * આ અભ્યાસ સરળ છે. પ્રણાલિ પણ સહેલી છે. સાહચય ને સુદૃઢ બનાવવા માટે ઓળખાણ ' પદ્ધતિના ઉપયાગ કરી શકાય. કોઈ વિષય, વસ્તુ કે નામના પ્રથમ પરિચયમાં જ એક ખારીક સર્વેક્ષણ વડે તેની ભિન્નતાને પકડી લેવી જોઈ એ. જે તેને બીજી વસ્તુથી અલગ કરતી હોય. એ સરખી વસ્તુ એક સાથે જોતાં કેટલીક વાર તેમાં ભેદ પાડવા મુશ્કેલ થઈ જાય છે. તે વખતે તેને કદ પ્રમાણે ક્રમમાં રાખીને યાદ કરવાથી તેમનેા ભેદ પાડી શકાશે. દા. ત. એ ચેાપડીએ એકસરખી લાગે છે. પણ એકના પૂઠાંનું બાઇન્ડિંગ ખરબચડુ છે. બીજાનું સારુ છે. આ એળખાણુ એટલે કે પ્રત્યભિજ્ઞાન વડે એ ચાપડીઓને જુદી જુદી તારવી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ સંકલન પદ્ધતિ : | શબ્દોને એકબીજા સાથે જોડવા એને સંકલન કહેવામાં આવે છે. એક શબ્દને બીજા શબ્દ સાથે કલ્પનાના દોરાથી એવી રીતે જોડ કે જેથી તે સ્મૃતિની માળામાં સરળતાથી પડ્યો રહે. . યોગરૂપ ધારો કે આ શ શબ્દો યાદ રાખવાના છે –ખેડૂત, માળા, કુલ, સ્વર્ગ, ગાંધી, અમેરિકા, અન્યાય, પરમાત્મા, મુસલમાન અને બાઈબલ. તેને ગેખવા જતા મગજ ઉપર વધારે બોજો પડશે, સમય પણ વધારે લાગશે પણ કલ્પનાને સતેજ કરીને એ બધાનું પરસ્પર સંકલન કરીને યાદ કરશે તે યાદ રહી જશે. જુઓ તેને આમ સકલન કરો તા – ૧ ખેડૂત = ખેડૂતના હામમાં માળા છે. ૨ માળા = માળામાં ૧૦૮ ફૂલ છે. ૩ ફૂલ = કૂલ તે સ્વર્ગમાં પણ હોય છે. ૪ વર્ગ = વર્ગમાં ગાંધીજી ગયા. ૫ ગાંધીજી = ગાંધીજીનું નામ અમેરિકામાં પણ પ્રસિદ્ધ છે. ૬ અમેરિકા = અમેરિકામાં પણ અન્યાય થાય છે. ૭ અન્યાય = અન્યાયને પરમાત્મા સાંખી શકતા નથી. ૮ પરમાત્મા = પરમાત્માને મુસલમાન પણ માને છે. ૮ મુસલમાન = મુસલમાન બાઈબલને માનતા નથી. ૧૦ બાઈબલ = બાઈબલ ખ્રિસ્તી લોકોને ધર્મગ્રંથ છે. આ રીતે અભ્યાસ કરવાથી ઘણું વાકયા સરળતા અને ઝડપથી યાદ રહી શકે છે અને તે જલદી ભૂલાશે પણ નહીં. આ પદ્ધતિ એક રીતે રસિક પણ છે. આના નિરતર અભ્યાસથી ૫૦૦ શબ્દો સુધી, ભલે તે ગમે તેવા અસંવદ્ધ હોય તોયે યાદ રહી શકે છે. સંકેત શૈલી : ભાવણ વાર્તાલાપ કે વાદવિવાદ કરતી વખતે મગજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૮ એટલું બધું યાદ રહી શકતું નથી. તે અંગે મુદ્દાઓ કે નેધ ટાંકવામાં આવે છે. તેને એવી રીતે સક્ષેપ કે એક સૂત્રમાં સાર રૂપે નોંધ કરવામાં આવે છે કે કે જ્યારે જરૂર પડે ત્યારે તેના આધારે આખી વાત યાદ થઈ જાય છે. - સંક્ષેપીકરણ કે સૂત્ર–શૈલી ભારતમાં બહુ પ્રાચીનકાળથી ચાલુ છે. દર્શન શાસ્ત્ર, વ્યાકરણ, ધર્મગ્રંથો વગેરે માટે ઋષિઓએ સૂત્રશૈલી અપનાવી હતી. સંકેત શિલીના નીચે મુજબ પ્રયોગો થઈ શકે – (૧) ચિહ્નાંકન : જે લીટીને મહત્વપૂર્ણ માનીએ તેની નીચે લીટી દોરતાં આપણું ધ્યાન તેના ઉપર કેંદ્રિત થઈ શકે. (૨) ભાવગ્રહણ : જે પધ વગેરેને યાદ રાખવું હોય તો તેના ભાવનું એક આખું ચિત્ર આપણા મગજમાં આવી જવું જોઈએ. જેથી તે ભાવ ચિત્ર પ્રમાણે આખું પધ યાદ આવી જાય. (૩) સૂત્ર-શૈલી : કોઈ લાંબા વિષયને એક વાક્ય કે એક સૂત્રમાં સમાવી લેવામાં આવે અગર તે સારાંશને અનુપ્રાસમાં જોડી દેવાય. જેમકે “એ જ સન-ત્રીશ દિશ” એટલે કે એ = એપ્રિલ, જૂ = જૂન, સ = સપ્ટેબર, ન = નવેંબર આ ચાર માસના દિવસ ત્રીશ હેય છે; બાકીના ૩૧ હોય છે. ફેબ્રુઆરીના તો લીપ-ઈયર મૂકીને ૨૮ દિવસ જ હેય છે. આમાં ચાર માસને પહેલો અક્ષર લઈને કવિતામાં જોડી દેતાં તે સરળતાથી યાદ રહી શકશે. દવનિગ્રહણ : જગતની બધી ભાષા કોઈ જાણતું નથી. તેથી જે ભાષાઓ આપણે જાણતા નથી તેના શબ્દો યાદ રાખવા હોય તો શ્રવણેન્દ્રિયની ક્ષમતા વધારવી પડશે અને તે ભાષાના અવાજને તેજ રૂપમાં ગ્રહણ કરવાને અભ્યાસ કરવો પડશે. આમ અભ્યાસ થવાથી અજાણી ભાષાને ગ્રહણ કરવામાં સરળતા રહેશે. તે ઉપરાંત એ અજાણું ભાષાને પરિચિત ભાષા સાથે ક૯૫નાથી જોડવી પડશે. તેથી તેને અજાણી ભાષાનું સ્મરણ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ જેમકે કોઈએ અંગ્રેજીનું એક વાક્ય કહ્યું: “ભાઈ ડિયર બેકર” જે સાંભળનાર અંગ્રેજી ન જાણતો હેય પણ હિંદી જાણતા હોય તે તે, તે ભાષાને પિતાની હિંદી સાથે આ રીતે જોડશે – ભાઈ (માતા), ડીયર (દિયર) બેકર (બે કર (હાથ) વાળે છે) એટલે બા, દિયર બે હાથવાળો છે. આ કલ્પના સાથે તેને અંગ્રેજીના શબ્દો “માઈ ડિયર બેકર” યાદ રહી જશે. જો કે આ પદ્ધતિ વધારે શુદ્ધ કે વૈજ્ઞાનિક તે ન જ કહી શકાય. સ્પર્શ – પ્રયોગ : બીજી ઈન્દ્રિયો જેમ સ્પર્શેન્દ્રિય વડે સ્મરણ રાખવાને અભ્યાસ થઈ શકે છે. અવધાન પ્રયોગ કરતી વખતે પહેલાં જોયા વગર આંખો બંધ કરીને તરત બતાવવાનો પ્રયોગ કરવાથી લોકો આશ્ચર્યમાં પડી જશે, અને તે વાતનું સ્મરણ પણ સહેલાઈથી રહી શકશે. અવધાન પ્રક્રિયા : સ્મૃતિના વિકાસ માટે અને ચિરસ્થાયી બનાવવા માટે અવધાન પ્રક્રિયા સૌથી વધારે ઉપયોગી છે. એમાં આંકડા સાથે શબ્દને એવી રીતે ગોઠવી દેવામાં આવે છે કે જેથી તરત યાદ આવી જાય. તે જાતે જ એક સંગઠિત અને સુયોજિત વ્યવસ્થિત સ્મૃતિ છે. અવધાન ક્રિયાના પ્રયોગો ઘણાએ જોયા હશે. તે મુજબ અવધાન ક્યિા, ચિત્તન એકાગ્ર કરીને વિષયોને મસ્તિષ્કમાં ધારણ કરવાની એક પદ્ધતિ છે. તેના અંગે અલગ પ્રકરણમાં હવે પછી છણાવટ કરશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ [૯] અવધાન–પ્રક્રિયા શું અને શી રીતે? અવધાન પ્રક્રિયા સ્મૃતિ વિકાસનું એક વિશિષ્ઠ અંગ છે. સ્મરણશક્તિ અને અવધાન એક હોવા છતાં, ખરું જોતાં બે છે. એક ઉપેય છે અને બીજો ઉપાય છે. એક સૂર્ય છે તે બીજુ તેનાં કિરણે રૂપે છે. અવધાન પ્રક્રિયા એક સુસંગઠિત અને સુયોજિત વ્યવસ્થિત સ્મૃતિ છે. તેના વડે ચિત્તને એકાગ્ર કરીને વિષયોને ધારણ કરી શકાય છે. મૃતિના વિકાસ માટે અને ચિરસ્થાયી બનાવવા માટે અવધાન પ્રક્રિયા સૌથી વધારે ઉપયોગી છે. તેમાં આંકડા સાથે શબ્દોને એવી રીતે ગોઠવી દેવામાં આવે છે જેથી તરત યાદ આવી શકે. અવ ઉપસર્ગ પૂર્વક “ધા” ધાતુ ઉપરથી અવધાન શબ્દનીપજ્યો છે. એટલે સંસ્કૃત ભાષા પ્રમાણે એને અર્થ થાય છે અવધા , અવ એટલે એકાગ્રતાથી સમ્યફ પ્રકારે મસ્તિષ્કમાં વિષયને ધારણ કરીને રાખ તે. એનો અર્થ એ થયો કે બધી ઈન્દ્રિયોને તે તે વિષયમાં એકાગ્ર કરીને મુખ્યત્વે આંખ અને કાન બે ઈન્દ્રિયોને વિષયમાં તલ્લીન કરીને, અથવા વિષયની નજીક જઈને એકાગ્રતાપૂર્વક ધારણ કરીને રાખો. આંખથી જે જોવાય તે પદાર્થ તરત યાદ રહી જશે. તેવી જ રીતે કેટલાક માણસને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સાંભળેલું વધારે યાદ રહે છે. પણ મોટા ભાગે વક્તાને આંખથી જોયા સિવાય સાંભળવાથી તેના કથનને બહુ ખ્યાલ નહીં આવે, ઘણી વાર યાદ પણ નહીંવત્ જ રહેશે. અવધાનમાં એક વખત વસ્તુને મગજમાં ધારણ કર્યા પછી આંખ બંધ કરીને તેને પાછી યાદ કરવાની હોય છે. તેથી તે વસ્તુ ચિરસ્થાયી રહી શકશે અને પુનઃસ્મરણ વખતે ભુલાશે નહીં. અવધાન પ્રક્રિયામાં આંકડા યાદ રાખવા માટે કેટલાક સંકેતો ગોઠવેલા હોય છે. દુનિયામાં આંકડા અને અક્ષરે તો ચોક્કસ છે. ભાષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ભલે જુદી હોય પણ અક્ષરનું ઉચ્ચારણ સમાન જ હોય છે. દશ આંકડામાં દુનિયાના બધા આંકડા આવી જાય છે. તેવી જ રીતે સ્વર ૧૨ અને વ્યંજન ૩૩ કુલ્લે ૫ અક્ષરમાં આખી દુનિયાની બધી ભાષાઓને સમાવેશ થઈ જાય છે. અવધાનમાં દરેક અક્ષરના આકાર, ઉચ્ચાર અને સંગનો વિચાર કરીને આંકડા સાથે શબ્દો ગોઠવવામાં આવે છે. એની સાથે વ્યંજનોને જોડી દેવામાં આવે છે. સ્વરોને છૂટા રાખવામાં આવે છે. જેથી તેમને ગમે ત્યાં ગોઠવી શકાય. બધા વર્ણો એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેની આકૃતિ અને ઉચ્ચારણ કે ધ્વનિનો મેળ બેસી શકે. કેટલાક ધ્વનિપ્રધાન અને કેટલાક આકૃતિ પ્રધાન અંક ચિત્રો નીચે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે – વિનિપ્રધાન = અંકસમાન ઊંટ = ૮ સંચે શિવ = ૫ હવે સંખ્યા સાથે અક્ષરોને કઈ રીતે મેળવવા તે વિચારીએ. જેમકે “ર” (બગડે)ની આકૃતિ રે જેવી છે. તેને ગ પણ મળતો આવે છે એટલે અંક ૨ (બેની સાથે ર અને ગ શ ગોઠવ્યા. ૧ ને આકાર ન જેવું છે. ન માંથી હું અને મ થાય છે એટલે ૧ થી ન, મ, ણ, એ ત્રણે લીધા. શૂન્ય માટે ઉચ્ચાર લીધે અને તેની સાથે શ, ૫, સ લીધા. આમ નીચે પ્રમાણે ગોઠવણ કરવામાં આવી :સંખ્યા અક્ષર પ્રતિનિધિ શબ્દ ન, ભ, શું ગ, ૨, ધ, ધ, ૬ મા ગા જી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ચા પાઉં ચ, જ, ઝ ૫, ય, વ છે, ક, ફ, ખ ત, થ ટ, ઠ, ડ, ઢ લ, ળ, હ, બ, ભ, શ, ષ, સ, સીતા ö on 6 még સોટી સાલ નસ તે ઉપર મુજબ એક અંકથી દશ અંક સુધી માટેના અક્ષરે અને પ્રતિનિધિ શબ્દો કે સંકેતો પાકાં કરી લેવાં જોઈએ. હવે તેની સાથે એટલે કે આંકડા સાથે શબ્દો એવી રીતે ગોઠવો કે તરત યાદ આવી જાય. દા. ત. નવના આંક સાથે સુખ” શબ્દને યાદ રાખો. નવા આંકડાને સંકેત શબ્દ “સાલ” છે. તેની સાથે સુખને જોડશે તે વાક્ય બનશે “સાલ ઓઢવાથી સુખ થાય છે. તેની સાથે એનું ચિત્ર પણ ભેજામાં ગોઠવી લેવું જેમકે સાલ ઓઢેલો માણસ સુખ ભોગવે છે. આમ જે આંકડા સાથે જે શબ્દને ગોઠવવાનો હોય તેને ગોઠવી લઈ ભેજાના ખાનામાં મૂકી દે જેથી પછી જ્યારે પૂછે ત્યારે તેને અવધાન પ્રક્રિયા વડે બતાવી શકાય. પ્રયોગ માટે નીચેના શબ્દો આપવામાં આવ્યા છે તેને કઈ રીતે આંકડા સાથે જોડતાં તે યાદ રહે તે બતાવવામાં આવ્યું છે – કુમ યાદ રાખવાને જોડવાનો સંકેત યાદ રાખવાનું = અંક = + વાક્યો ૧ સવિતા જ ચા = સવિતા ચા પીએ છે. ૨ ચંદન ૨ ગા = ગાને માથે ચંદન લગાડયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સદા પ્રેમ ૩ રામ ૭ સીતા = રામ સીતા વનમાં જાય છે. ફળ ૫ પાંઉ = પાઉં સાથે ફળ ખવાય છે. સોટી = સોટી સદા સ્મરણ કરાવે છે. અતિથિ ૧૦ નસ = નસ વાંકી રાખનાર અતિથિ આવ્યો. ઘી = ઘી પ્રેમથી ખવાય છે. મા = માના હાથમાં કપૂર છે. આનંદ ૬ ફઈ = ફઈ આનંદમાં છે. ઉનાળો ૮ સાલ = સાલ ઉનાળામાં ફાવતી નથી. આમ યાદ રાખવાના શબ્દનું જોડાણ સંકેતો સાથે કરવાથી તે તરત યાદ થઈ જાય છે અને તરત તેને પુનઃસ્મરણ પણ કરી શકાય છે. આંકડા યાદ રાખવા માટે અવધાન-વિજ્ઞોએ બે રીતે બતાવી છે :-(૧) અંક કથા પદ્ધતિ, (૨) અંક ચિત્ર પદ્ધતિ. એક કથા એટલે ને એક સાથે આંકડાના શબ્દો ગોઠવીને જે વાક્ય જેવું આવે તેને કઈ એક વાર્તાના મથાળાં રૂપે ગોઠવી લો તે તે સંખ્યા યાદ રહી જશે. દા. ત. કોઈએ ૧૮ ૧૦ ૮૦ની સંખ્યા યાદ કરવા માટે આપી. તેને એમને એમ યાદ રાખવા માટે બહુ જ તીવ્ર સ્મૃતિ જોઈએ પણ બધાને નહીં ફાવે. અવધાન પ્રક્રિયા પ્રમાણે આ બધા અંકોના અક્ષર સંકેત ગોઠવવા પડશે. જેમકે ૧ ને સંકેત ન” છે; ૮ ને “ટ', ૧ ને “ન', ૦ ને “સ', અને “હ” અને ૦ નો “સ”. એટલે અંક કથા આમ થઈ – નટ ન સહસ ”. તેને “નટનું સાહસ” રૂપે મગજમાં ગોઠવી શકાશે. હવે તે પ્રકારે આખી વાર્તા ગોઠવી મગજમાં યાદ રાખે. “નટનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાહસ”. યાદ રહેશે. આમ આંકડાના પ્રતિનિધિ અક્ષર વડે એક કથા યાદ કરી લેવી જોઈએ. કેટલીક વખત અંક કથાને બદલે અંક-ચિત્ર ગોઠવવું સરળ પડે છે. દા. ત. કોઈકે ૨૪૨૫૪૩ નો આંકડો આપ્યો. તેની અંક કથા તૈયાર કરવા જતાં મોડું થઈ શકે એટલે તાબડતોબ અંક-ચિત્ર તૈયાર કરી મગજમાં ગોઠવવું પડશે. ૨ ને સંકેત અક્ષર “ર', ૪ નો “જ”, ૨ ને “ર”, ૫ નો “પ”, ૪ નો “ચ”, ૩ નો “દ”. એટલે શબ્દો થયા – રાજા રૂપચંદ – તેને યાદ કરી શકાય. બન્ને પદ્ધતિનાં એક-એક અંકના સંકેત અક્ષરે એક કરતાં વધારે હોય છે ત્યાં અર્થવાળું વાક્ય બને તે રીતે શબ્દો લેવા અને સંપૂર્ણ અર્થે પ્રગટ કરે તે રીતે અનુસ્વારો ઉમેરવા જોઈએ. અભ્યાસ માટે થોડાક પ્રયોગે લઈએ – સંખ્યા સંકેત અક્ષરે અંક વાક્ય ૬૦૧૧૮૮ = છે, શ, ન, મ, ટ, લ - છાશનું માટલુ. ૩૫૮૫૨૧૧૬૮= દ, વ, ૧, ૫, ૨, ૨, ગ, ન, છ, ટ = દીવાળી પર રંગ ન છોટે. ૩૮૧૬૯૬ = ૬, ળ, મ, ક, ળ, છ = દાળમાં કાળું છે. ૯૪૨૮૮૬ = ભ, મ, ૨, ૩, ળ, છ = ભમરો ડાળે છે. અવધાન કરતી વખતે એક બીજી વાત યાદ રાખવાની છે કે કઈ સંખ્યાના અવધાનમાં કો આંકડો પૂછવામાં આવ્યો છે? તેનો ખ્યાલ રાખવા માટે તે નંબરના શબ્દ સંકેતો પણ તેની સાથે ગઠવવા પડશે. આપણે અગાઉ એકથી દશ સંખ્યાના પ્રતિનિધિ શબ્દો જોઈ ગયા. તેનો વધારે વિસ્તાર કરી સો સંખ્યા સુધીના પ્રતિનિધિ શબ્દો આ પ્રમાણે ગોઠવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ' અ' શબ્દ અંક શબ્દ અક ૧ મા | ૨૧ ગા ૨૨ 3 ધી | ૨૩ - સ ૯ ચા ૨૪ પાઉં | ૨૫ *ઇ | 19 સીતા | ૨૭ થ ૪૭ ! ૮ માટી ૨૮ ફેટી ૪૮ સાલ ૨૯ ગાલ ૪૫ ૧૦ નસ ૩૦ વાસ ૫૦ ૧૧ મનુ ૩૧ ધાણા ૫૧ નારી ઘર | પર ≈ 335 રણ ૪૧ ગાર ૪૨ ! રાધા ૪૩ ૩૨ ૯૫ રાo ૪૪ રાંપ : ૪૫ રીંછ જ ૩૩ ૧૨ ૧૩ નદી દાદા | ૧૩ વન ૫૪ ૧૪ મેાજુ ૩૪ ૧૫ માવા ૩૫ દવા ૫૫ ૧૬ માછી ૩૬ ધોકા ૫૬ ૧૭ માથુ ૩૭ દાંત ૫૭ ૧૮ નટ ૩૮ દડા ૫૮ ૧૯ નળ ૩૮ દાળ પહ ૨૦ સ ૪૦ યાસ ૬૦ શબ્દએક શબ્દએ કે શબ્દ જામા ૬૧ છાણાં ૮૧ ચાર | ૬૨ બરા ૮૨ ચાંદા ૬૩ કાંદા ચાંચ | ૬૪ ચાંપ ૫ :: ૮૩ રાધા કાચ ૮૪ ત છાપું ૮૫ ટે. પો કાકા ૮૬ ' 619 જટા ૮ ખાટ ૮૮ જા ૬૯ કળ re વાંસ | ૭૦ પાન ૩ પત્ર ર વાદી| ૭૩ ૫ાંચી | ૭૪ પાવા ૭પ પીંછુ ૭૬ પાનું ૭૭ પા|૭૮ '; '' ત ૬ છાતી ચાક વાળ ૭૮ શ ૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3.7 તાસ ८० થાણા ૯૧ તારા ર તું ૯૩ ગ્રંથ ! 2× ભેસ ܟ ગ છે. લે ૯૪ ભાજ તાજ તાપી ૯૫ તાકા 'ડ થાથાં ૯૭ થડ ૯૮ થાળી ૯૯ કી ડાંસ ૧૦૦ નિસાસે લાવા લક લતી માટે! www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આ આખું કોષ્ટક માંઢે યાદ કરી લેવું જોઈએ. દરેક ક સાથે તેના પ્રતિનિધિ શબ્દ યાદ જ રહેવા જોઈ એ. જેમ ન. ૪૪ એટલે ચાંચ, ન. ૮૭ એટલે ટ્રૂથ-વગેરે અવધાન કરતી વખતે ૩૫મું અવધાન ચાલતું હાય અને ૧૭૯૯૧૬ની સંખ્યા યાદ કરવાનું કહેવામાં આવ્યું હોય તે। ૩૫ અંકના પ્રતિનિધિ શબ્દ-દવા છે. સખ્યાન શબ્દો પ્રમાણે મ, ત, લ, લ, ન, છે મેાતીલાલની છે વાકય બની શકે છે. તે પ્રમાણે ૩૫મા અવધાનને આંકડા ૧૭૯૯૧૬ને આ પ્રમાણે સરળતાથી રાખી શકાય. દવા માતીલાલની છે.” એટલુ ખાસ ભૂલવું નહીં કે આ પ્રતિનિધિ શબ્દો જ તમારી કાયમી અવધાન પ્રક્રિયાની મૂડી છે. અવધાન પ્રયેાગ કરીને એ યાદ રાખેલું ભૂંસી નાખવું પણ આ તે કબાટના ખાનાંની જેમ યાદ સદા રાખવાં. યાદ CC આને યાદ રાખવાની એક બીજી પદ્ધતિ પણ છે. તેમાં આંકડાના આંકડા અને યાદ રાખવા માટે શબ્દો ગેાઠવવા પડે. દા. ત. કોઇકે ૬૧૧૮ રકમ યાદ કરવા આપી. તેને યાદ કરવા માટે એક કલ્પના ચિત્ર આ પ્રમાણે પણ ગેાઠવી શકાય :-૬ જણુ પાસે ૧-૧ ( એક–એક ) સેટી છે. એમાં ૬૧૧ આંકડાને ઉપયાગ એમને એમ કરવામાં આવ્યે છે. અને ૮ ને પ્રતિનિધિ શબ્દ સાટીને ઉપયેાગ સુંદર રીતે થયેા છે. આ પણ એક જાતની અંક થા થઈ ગઈ. તે ઉપરાંત અગાઉ બતાવેલ સ્મૃતિ–વિકાસના વૈજ્ઞાનિક ઉપાયેા પૈકીના, સાહચય પદ્ધતિ, વર્ગીકરણ, સંકલન, સ ંકેતશૈલી કે સક્ષેપ્તકરણ અને ધ્વનિગ્રહણ પ્રણાલિના ઉપાયાને પણ અવધાન પ્રયાગામાં ધણા જ ઉપયાગ છે. તે ખૂબજ સહાયક બને છે. કલ્પન—વિકાસ તેા સહાયક છે જ. તે ઉપરાંત ગણિતના પ્રયાગા, છંદ વિજ્ઞાન અને કાવ્યશાસ્ત્રની કુશળતા પણ્ અવધાનમાં સહાયક છે. ટીમાથી નામના તીવ્ર સ્મૃતિવાળા એક ખ્રિસ્તીભાઈની વાત છે. તેમની સ્મૃતિ અગાઉ :તા ઘણી જ મંદ હતી. એકવાર તેમની વાર્ષિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા આવી રહી હતી. પણ તેમને કશું જ યાદ રહેતું ન હતું. ઈતિહાસ વિષયમાં તે તદન કાચા. સન, પા કે કંઈ યાદ ન રહે. એકવાર નિરાશ થઈને બેઠા હતા તેવામાં તેમને એક વિચાર ફુરી આવ્યો કે હું ઈતિહાસનાં પાત્રો અને તેની ઘટના સાથેના વરસ અને તારીખ જે આ વિદ્યાલયમાં ઉગેલા ઝાડની સાથે ગોઠવીને યાદ રાખું તે કેમ? છેવટે તેમણે ઝાડના શબ્દચિત્ર ગોઠવી, અવધાન પ્રક્રિયા પ્રમાણે યાદ રાખવાનો પુરુષાર્થ કર્યો અને તેઓ પોતાની પરીક્ષામાં સારા ગુણોથી પાસ થયા. આગળ જતાં તેઓ બસો વાક્યો અને શબે કમશ: યાદ કરીને ફરી એ જ ક્રમે બેલી જવા સુધીની યાદદાસ્ત વધારી થયા હતા. એટલે અવધાન પ્રક્રિયાને વિધિ સહારે લેવામાં આવે તે મૃતિ સારી પેઠે ખીલી શકે છે અને ત્યારે વ્યક્તિને એમ થશે કે શું મારી યાદદાસ્ત આટલી બધી ખીલી છે. તે જોઈને તેને પોતાને અને બીજાને પણ નવાઈ લાગશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૦] અવધાન પ્રયાગ, ઉદેશ્ય અને શતાવધાન અવધાન પ્રક્રિયા સ્મૃતિ વિકાસ માટે અચૂક ઉપાય છે. આજે તેને ઉપયોગ મોટા ભાગે પ્રદર્શન કરવામાં થાય છે. ખ્યાતિ કે નામના મેળવવા માટે થાય છે. અવધાન પ્રયોગને ખરો ઉદ્દેશ્ય તે અધ્યાત્મ સાધના હૈ જોઈએ. તેનાથી સીધે સીધું આત્મ-કલ્યાણ થતું નથી. પણ અવધાન જે અંતરના ઊંડાણથી અધ્યાત્મ સાધના માટે થાય તો તેનાથી આત્મસાધના ઉજ્જવળ બને છે, એમાં કોઈ શંકા નથી. આજે જગતમાં બે પ્રવાહ ચાલે છે– બૌતિક પ્રવાહ અને આધ્યાત્મિક પ્રવાહ. ભોતિક પ્રવાહ નીચે ખેચે છે–અવનતિ તરફ લઈ જાય છે. જ્યારે આધ્યાત્મિક પ્રવાહ, ઉપર લઈ જાય છે. ઉમતિ કરાવે છે. આપણું જીવન આ બે પ્રવાહે વચ્ચે ઝોલાં ખાય છે. અવધાન વડે સ્મરણ શક્તિ ખીલે તો સાધકે તેને ઉપયોગ ભોતિક પ્રવાહ તરફ કરતાં અટકવું જોઈએ. અવધાન પ્રયોગની શરૂઆત કયારથી થઈ તેને કઈ ચોકકસ ઇતિહાસ મળતો નથી. પણ એક વસ્તુ સંભળાય છે કે સોથી માંડીને હજાર અવધાન કરનારા (સહસ્ત્રાવધાની) પણ ભારતમાં થયા છે. અકબર બાદશ્નાહના માનીતા ભાનુચંદ્ર ગણિ શતાવધાની થઈ ગયા છે. સમયસુંદર ઉપાધ્યાય પણ અવધાની થઈ ગયા છે. પં. રત્નચંદ્રજી મહારાજ આ જમાનાના શતાવધાની થઈ ગયા છે. શ્રીમદ્ રાજચંદ્રજી એમના કરતાં વધુ સુંદર અવધાન કરતા હતા. પણ બહુ ખ્યાતિ વધી જતાં જાહેર પ્રદર્શન તદ્દન બંધ કરી દીધું. પ્રજ્ઞાચક્ષુ શ્રી ગટુલાલજી અંધ હોવા છતાં શતાવધાન કરી શકતા હતા. તેમની તીવશક્તિના કારણે તેમને “ભારતમાર્તડ”ને ખિતાબ મળ્યો હતે. મેં (સંતબાલજીએ) કેટલાક ભાઈબહેનેને અવધાન પ્રયોગ શીખવ્યા છે. દા. ત. શ્રી ધીરજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ લાલ ટોકરશી શાહ વગેરે. પછી તેઓએ જાતે પણ વિકાસ કર્યો છે. હવે તો દેરાવાસી, સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સમ્પ્રદાયમાં પણ કોઈ કઈ મુનિ જાહેર અવધાન કરવા લાગ્યા છે. પણ યાદ રાખવાનું છે કે કેવળ પ્રદર્શન માટે અવધાન થાય તે સ્વ-પર–શ્રેયમાં સાધક ન બનતાં બાધક પણ બની શકે છે. અવધાનકારે શ્રીમદ્ રાજચંદ્રને આદર્શ આંખ આગળ રાખવે જોઈએ. તેઓ અવધાન દેખાડવા માટે નહોતા કરતા; પણ આત્મભાન માટે સ્મૃતિ-વિકાસને ઉપયોગ કરતા હતા. તેમણે જોયું કે લો કે મારી પ્રશંસા કરે છે ત્યારે તેમનું ચિંતન ચાલ્યું: “આ પ્રશંસા કોની ?” શ્રીમદની...!” “આ શ્રીમદ કોળું.” આ દેહદારીની જ વાત થાય છે ને ! પ્રશંસા થાય છે તે ઉપરની બુદ્ધિની, ઉપલા સ્તરની, અંદરનું તે કોઈ જોતું જ નથી.” છે ઉપરનું સૌ કોઇ નિહાળે. ભીતરનું નવ કઈ ભાળે...!! -શરીરને ઉપરથી જોઈએ તો તે ઘણું સુંદર લાગે, ઊંડા ઉતરીએ એટલે માંસ-મજ્જા, લેહી-હાડ વગેરે દેખાય છે. એથી ઊંડા ઊતરતાં તેમાં તમોગુણ, રજોગુણ અને સત્વગુણ દેખાશે. એથી ઊંડાણમાં જતાં આત્મા અને પરમાત્માના સ્વરૂપનું ભાન થાય છે. તેથી શ્રીમદ્જી ઊંડા ઊતરે છે અને અવધાન પ્રયોગનું પ્રદર્શન બંધ કરે છે. કેટલાક લોકો જ્યારે પ્રશંસા થવા માંડે છે ત્યારે ઊંડા ઊતરતા નથી અને અવધાન–પ્રયોગના પ્રદર્શનમાં જ અટવાઈ જાય છે. તેથી વિકાસમાં ઘણી બાધા ઊભી થાય છે. પછી અવધાન સાથે ચમત્કારને જોડી દેવામાં આવે છે. ખરી રીતે તે અવધાન સ્મૃતિ-પ્રખરતાને ચમકાર જ છે પણ લે કે ચારિત્ર્યના ખરા વિકાસને, ચમત્કારને મહત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ન આપતાં તેને મહત્ત્વ આપવા લાગી જાય છે. એટલે જ મેં (સંતબાલજી) નાસિકના અવધાન પ્રયોગ પછી જાહેરમાં પ્રદર્શન કરવું છેડી દીધું છેઃ કારણ કે મને જ્યારે જણાયું કે મોટા મોટા વિદ્વાને પણ અવધાન જોયા પછી એને ચમત્કારરૂપે જ જોવા લાગ્યા.' આજે ઘણા લોકો એવધાનનું પ્રદર્શન કરી લોકોને ઊધે રસ્તે દોરે છે. અવધાન ખરેખર સ્મૃતિ વિકાસ કરીને જીવનમાં ઊંડા ઉતરવા માટે છે ત્યારે આજે તેનો ઉપયોગ ઉધે રસ્તે થઈ રહ્યો છે. અવધાન, ચમત્કાર માટે નહીં, પણ બુદ્ધિની તેજસ્વીતા વધારવા, મનને મજબૂત કરવા અને અંતરના ઊંડાણથી પિતાની જાતને જોવા માટે છે, ત્યારે આજકાલના અવધાનોમાં એવું ઊંડાણ ઓછું હોય છે. કેવળ બાહ્ય પ્રદર્શન માટે તેને ઉપયોગ ઈચ્છનીય કે અનુકરણીય નથી. અવધાન વડે ભૌતિક વાતને ભૂલીને આધ્યાત્મિક ગુણેને યાદ રાખતાં શીખવું એ જ એને. ચરમ ઉદ્દેશ્ય છે. હવે શતાવધાન શું છે? તે અંગે વિચારીએ ! તેમાં એક સાથે માતાઓએ અલગ અલગ પ્રકારે પૂછાયેલા સે વિયેની સ્મૃતિને સમાવેશ કરવાનું હોય છે. અને શ્રોતા ફરી પૂછે ત્યારે મગજના ખાનામાં ગોઠવેલ તે વસ્તુને બહાર કાઢીને પ્રગટ કરવી એટલે કે કહી દેવાની છે. આટલું સમજી લઈને શતાવધાન કરનારે તે એગે પૂરી તૈયારી કરવી જોઈએ; નહીંતર એ સાહસ જોખમી બની શકે. શતાવધાન કરનારનું શારીરિક, માનસિક સ્વાસ્થ બરાબર હેવું જોઈએ. માનસિક ચિંતા, વ્યગ્રતા, વ્યાકુળતા, ચંચળતા કે માથાનો દુખાવો હેય, તેણે શતાવધાનને પ્રયોગ ન કરવો જોઈએ. શતાવધાન કરનારે, કરતાં પહેલાં અવધાન પ્રક્રિયાની વિધિ, આંકડા, શબ્દો કે વાકયે યાદ રાખવાની રીત બરાબર જાણી લેવી જોઈએ. તે કલ્પના શકિતમાં નિષ્ણાત હવે જોઈએ. તેની મેધાશક્તિ એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કે ધારણ શકિત પ્રબળ હેવી જોઈએ. વિષય ગ્રહણ શકિત, ઇન્દ્રિય શકિત-૫ટુતા, તેમજ તીવ્ર અનુમાન શકિત પણ તેનામાં હેવી જોઈએ. તે ઓછામાં ઓછી ત્રણ ભાષા-હિંદી, માતૃભાષા અથવા ગુજરાતી, બંગાળી, મરાઠી કે કોઈ એક પ્રાંતીય ભાષા અને સંસ્કૃત ભાષાને જાણકાર હવે જોઈએ. કાવ્ય-પિંગળ જાણનાર હોવો જોઈએ જેથી તે ઍક રચના કરી શકે. પ્રવચન કરવાની પટુતા તેમાં હેવી જોઈએ અને તેની પ્રવચન લી મનોરંજક તેમજ આકર્ષક હેવી જોઈએ. સંસ્કૃત ભાષામાં ભાષણ આપવાનો અભ્યાસ હેય તે વધુ સારું છે. સંગીતકળા જાણતો હોય તે સોનામાં સુગંધ ભળ્યા જેવું ગણાશે. જાહેરમાં શતાવધાન કરતાં પહેલાં ૪૦-૫૦ અવધાન સુધી યાદ રાખવાની પોતાની શકિતની પરીક્ષા જાતે કરી લેવી જોઈએ. તેમજ નજીકના સાથી જને પાસે પણ કરાવી લેવી જોઈએ. તેણે અકના સંકેત અક્ષર, તેમજ પ્રતિનિધિ શબ્દો મગજરૂપી કબાટમાં યાદ રાખી ગોઠવી લેવા જોઈએ, નહીંતર ખરે ટાણે તેને પિતાની સ્મૃતિ દગો દઈ શકે છે. જે પ્રશ્નો પૂછાતા જાય તેમને ક્રમ નંબર તરત શબ્દચિત્રની સાથે ગોઠવી દેવું જોઈએ. નહીંતર પછી ભૂલી જવાશે અને ગોટાળા થઈ જશે. દા. ત. ૫ નંબરવાળા પ્રશ્રકારે એક સંખ્યા યાદ :રાખવા માટે આપી છે- ૧૭૮૯૧૬” હવે એને તરત ૫ નંબરના શબ્દચિત્ર “પાઉ”ની સાથે જોડીને “પાઉં મોતીલાલને છે” એમ વાક્ય રચના કરી લેવી જોઈએ. અવધાનની સંક્લના સરળ રીતે કરવી જોઈએ, જેથી યાદ રાખવામાં મુશ્કેલી ન પડે. પ્રશ્નોમાં એક બીજાની સાથે સાંકળ રહેવી જોઈએ. શતાવધાનને કમ આ પ્રમાણે હવે જોઈએ ! પ્રારંભમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અંક સ્મૃતિ કે પદાર્થ સ્મૃતિનાં ૯ અવધાન ૫–૫ના કામથી લેવાં જોઈએ; કારણકે આંકડા અને પદાર્થ છેવટ સુધી યાદ રહી શકે છે, તેમજ વચમાં તેને પુનરાવર્તન કરવાનો સમય પણ મળી જાય છે. ત્યારબાદ શબ્દ સ્મૃતિ એટલે હિંદી કે ગુજરાતી ભાષાનાં શબ્દો કે વાક્ય યાદ રાખવા માટેનાં અવધાને કરવાં જોઈએ. તેનાં ૨૦ અવધાને લઈ શકાય. ત્યાર પછી પધ લોક રચવાનાં અગર તે સંત વાક્યોનાં અવધાને કરવાં જોઈએ. એનાં ૧૦ અવધાને લઈ શકાય. ત્યારબાદ સરળ અને કઠણ એવા ગણિતના ૧૫ પ્રશ્નો લેવા જોઈએ અને અંતે ૧૦ અવધાને ભાષાસ્મૃતિના એટલે કે અપરિચિત ભાષાનાં વાકયો કે શબ્દ યાદ રાખવામાં અથવા યત્રનાં કરવાં જોઈએ. આમ બધા મળીને સે અવધાન આ પ્રમાણે થઈ જાય છે – એક સ્મૃતિનાં તથા પદાર્થ સ્મૃતિનાં ૪૫ અવધાને | શબ્દ સ્મૃતિનાં – ૨૦ અવધાને લોક કે સંસ્કૃત વાક્ય સ્મૃતિનાં – ૧૦ અવધાને ગણિત સ્મૃતિનાં, સ્પર્શનાં કે પ્રકીર્ણ – ૧૫ અવધાને અપરિચિત ભાષા સ્મૃતિનાં તથા યંત્રના – ૧૦ અવધાને કુલ્લે ૧૦૦ અવધાને આ પ્રમાણે શતાવધાનનાં અવધાનોનું વર્ગીકરણ કર્યું છે. તેમાં પણ પિતાના પ્રખર વિષયનાં થોડાંક વધારે અને બીજાનાં થોડાંક એાછાં કરી શકાય છે. જેમકે લોક રચતાં ન આવડે અને ત્રએકઠાં યાદ હેય તે તેનાં વધારે કરી શકાય. ગણિત સ્મૃતિ કરતાં ભાષા સ્મૃતિ વધારે પ્રખર હેય તે અપરિચિત ભાષાનાં અવધાને વધારે કરી શકાય. કાવ્ય રચતાં આવડે તે તેનાં અને ગાતાં આવડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તે તેનાં અવધાન પણ કરી શકાય. વચમાં ભાષાના વિષયને મુદ્દો લઈને, અવધાન કરીને તે વિષય ઉપર બોલી પણ શકાય છે. કેયડાઓ પણ વિવિધ રજ કરી શકાય. વચ્ચે વચ્ચે વાર્તા કરીને લીધેલા પ્રશ્નોત્તરે ફરી ફરી યાદ કરી લેવા. કેટલાક અવધાનકારે અવધાની સંખ્યા વધુ દેખાડે છે, પણ તેમની ગુણવત્તા ઓછી હોય છે. જ્યારે કેટલાક અવધાનકારે સંખ્યા ઓછી દેખાડે છે, પણ ગુણવત્તા ઘણી વિશેષ હોય છે. ગટલાલજી, શ્રીમદ્દ વગેરેની ગુણવત્તા વિશેષ હતી. આમ સે વાતે એકી સાથે મગજમાં ગ્રહણ કરીને સ્થિર કરી લે અને પૂછવા ટાણે ખરી રીતે કહી દે તે તે શતાવધાની કહેવાય છે. આ શતાવધાની ” જેમ બાહ્ય વસ્તુઓને યાદ રાખી શકે છે તેમ અંતરંગત વસ્તુઓને યાદ રાખે તે તેનાથી તેની આત્મશક્તિ પણ વધી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] ગણિતના પ્રયાગા અને સ્મૃતિ–વિકાસ ગણિત વડે જે માનસિક એકાગ્રતા થાય છે તે પૂર્ણ અને વિશુદ્ધ હાય છે. જૈનાગમેામાં ગણિત-અનુયાગનુ વર્ણન ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. ગણિત ઘણાને ચડતુ નથી. તે વિષય આમ કઈક અંશે મૂંઝવણુભર્યા લાગે છે. પણ તેમાં રસ જાગે તેા તે જ સરળ અને સરસ બની શકે છે. ગણિત માટે એકાગ્રતાની સહુથી વધારે જરૂર છે. તેના માધ્યમથી પ્રાપ્ત સખ્યા તથા અકાને યાદ રાખવાનુ કામ તે વળી ભારે મુશ્કેલ છે; પણ ઊંડા ઊતરતાં તે ખૂબ રસિક બને છે. જગતમાં ગણિતનું મહત્ત્વ વધારે છે. અવધાન—પ્રક્રિયામાં ગણિતના પ્રયાગા જ્ઞાન–વનની સાથે સાથે શુદ્ધ મનેારજનનુ કામ પણ કરે છે. એટલે સ્મૃતિ-વિકાસની સાથે ગણિતના અતિ નિકટના સબંધ છે. > કહેવાય છે કે નળરાજા ઝપાટાબંધ ચાલતા રથમાંથી બેઠા બેઠા ઝાડનાં પાદડાં ગણી શકતા હતા. આપણે ત્યાં લીલાવતી ગણિત પ્રસિદ્ધ છે. તત્કાલ—જબાની—ગણિતના ‘ગુટ ' પણ શીખવવામાં આવે છે. જેથી સ્લેટ કે કાગળ-પેન્સીલ વગર માંઢથી તરત દાખલા કરી દેવામાં આવે છે. ૧૫–૨૦ અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર માંથી કરવાના ઉપાયેા; તેમ જ તે સાચા છે કે ખાટા તે તપાસવાની ચાવી સહેલાઈથી થઈ શકે; એ રીત માટા માઢા વિદ્વાનને પણ આશ્ચર્યમાં નાખી દે છે. ગણિતના ઉપયોગ સાધુસ ંતા તેમ જ લોકસેવક માટે પણ છે. કોઈ પણ સંસ્થાકીય ઔદ્યોગિક વિકાસ કે ગ્રામવિકાસની યોજના અંગેની ગણત્રીમાંથી કરી શકે તે। તે જનતા કે સરકારને સમજાવી શકે. સંસ્થાકીય કે સહકારી યેાજના કે કાર્યોમાં કાંક અનૈતિક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કે ગડબડ થતી હોય તે તેને ગણિતજ્ઞ હેય તે તરત જાણી શકે અને બતાવી શકે. જીવનમાં એવા અનેક પ્રશ્નો આવે છે ત્યારે ગણિત આવડતું હોય તે તરત તેને ઉકેલ કાઢી શકાય. એટલે કે પરિણામ માટે જલદી ગણિત કરી તેને તાળું મેળવી લઈએ તો વાંધો નહીં આવે. ગણિત ન જાણીએ તો ત્યાં ને ત્યાં અટકી પડાય; અગર તે બીજાને આધાર લેવો પડે. [૧] ગણિતના કેટલાક પ્રયોગ હવે ગણિતના કેટલાક પ્રયોગો લઈએ. ગણિતમાં સર્વપ્રથમ સરવાળે આવે છે. તેથી સરવાળાથી શરૂ શરીએ. સરવાળે : ૧ થી ૫૫ સુધીને કમથી એટલે કે ૧+૨+૩+૪+૫ આમ પંચાવન સુધીને સરવાળો કરે હોય તો શું કરવું ? એની એક રીત એ છે કે વચલી રકમ લઈ છેલ્લી મોટી રકમને તેની સાથે ગુણવી. દા. ત. ૧ થી ૫૫ના સરવાળામાં અડધી રકમ એટલે ૨૮ને ૫૫ની સાથે ગુણવી. ૨૮૪૫૫=૧૫૪૦ આ ગુણકાર એ જ એનો જવાબ છે. સમ ફરકવાળે સરવાળે તપાસવાની રીત: આ સરવાળે તપાસવા માટે દરેક લાઈનની સંખ્યાને જુદે જુદે સરવાળે કરે જોઈએ. પછી બધી લાઈનોને સરવાળે કર. જે યોગફળની સંખ્યાની સાથે ઉપલી લાઈનનો યોગ મળી જાય તો સમજવું એ સરવાળે સાચે છે. દા. ત. :-૧૨૩૪ = ૧૦ = ૧ + ૦ = ૧ ૫૬૭૮ = ૨૬ = ૨ + ૬ = ૮ ૮૦૧૨ = ૧ર = ૧ + ૨ = ૩ ૧૫૮૨૪ = ૨૧ = ૪૮ = ૧૨ ૨ + ૧૦ = ૧ર૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બાદબાકી તપાસવાની રીત : હવે બાદબાકીને એક પ્રયોગ લઈએ. બાદબાકી સાચી છે કે કેમ; તે તપાસવા માટે ઉપરની મોટી સંખ્યા અને નીચેની નાની સંખ્યા બન્નેનાં જુદા-જુદા સરવાળા કરીને તે બેની બાદબાકી કાઢવી. પછી બાદબાકીના જવાબની રકમને સરવાળો કરો. પછી તાળો મેળવે. જે બને રકમ બરાબર હોય તો સમજવું કે બાદબાકી સાચી છે નહીંતર ખોટી છે. દા. ત. ૨૫૭૪ = ૧૮ = ૧+ ૮ = ૮ ૧૪૩૩ = ૧૦ = ૧ + ૦ = ૧ ૧૧૪૨ = ૮ ૮ – ૧ = ૮ ગુણાકારના પ્રયોગ : હવે ગુણાકારને લઈ એ. ગુણાકાર સમ આંકડા અને વિષમ આંકડા બન્નેને હોઈ શકે. તેમજ એક આંકડાથી માંડીને ૧૦ આંકડા સુધીને સહેલાઈથી થઈ શકે. પહેલાં સમસંખ્યાના ગુણાકારની રીત જોઈએ. સમસંખ્યાના ગુણાકાર કરવાની બે રીતે છે. દા. ત. ૫૬૫૬ને ગુણાકાર કરવાનો છે. આમાં ગુણાંક ૫૬ માંથી ૬ ધટાડી તેને ૫૦ કરવા અને ગુખ્ય ૫૬ માં એ ૬ ઉમેરવા–એટલે ૬૨ થશે. હવે દર૫૦નો ગુણાકાર કરે. તે ૩૧૦૦ થશે. જે ૬ ને ફરક કર્યો હતે તેને વર્ગ કરો એટલે કે ૬૪૬=૩૬. તેને એ સંખ્યામાં ઉમેર–એટલે ૩૧૦૦+૩૬= ૩૧૩૬ ગુણાકાર આવ્યો. જે ૬૨૪૬૨ ને ગુણાકાર કરવો હોય તે ગુણકમાંથી ૧૨ એાછા કરી તેને ૫૦ કરી; ગુણ્યમાં ૧૨ ઉમેરતાં ૭૪ થયા. તેથી ૭૪૫૦=૩૭૦૦ આવશે. ૧૨ના ફરકના વર્ગફળ કરતાં ૧૨૪૧૨=૧૪૪ થયા તેને ૩૭૦૦ માં ઉમેરતાં, ૩૭૦૦+૧૪૪=૩૮૪૪ ગુણાકાર આવ્યો. આની બીજી રીત– દશક સરખા કરીને થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જેમ કે ૬૨૪૬૨ને ગુણાકાર કરવામાં ગુણકમાંથી ૨ ઓછા કરી તેને ૬૦ કરવા અને ૨ ના ફરકને ગુણ્યમાં ઉમેરી દેવાથી તે ૬૪ થયા, એટલે ૬૪૪૬૦=૦૮૪૦ થયા; હવે જે ૨ ને ફરક છે તેને વર્ગ કરતાં ૨૪૨= ૪ આવ્યા. તેને ૩૮૪૦માં ઉમેરતાં ૩૮૪૪ ગુણાકાર આવ્યો. (૨) બીજી રીત : દા. ત. ૧૨ x ૬૨ ને ગુણાકાર કરવો હેય તો તેમાંના શાક અને એકમને બે ભાગમાં છૂટા કરવા. જેમકે ૬ અને ૨ દશકને દશક સાથે અને એકમને એકમને એકમ સાથે ગુણાકાર કર. ૬૬=૩૬ અને ૨૨ =૪ બે રકમને બે રકમથી ગુણીએ તે ગુણાકાર ૨ થી ૪ આંકડામાં આવતું હેઈ વચ્ચે એક શૂન્ય ઉમેરવું તે પ્રમાણે ૩૬ અને ૪ની વચ્ચે ૦ રાખતાં ૩૬૦૪ની સંખ્યા થઈ. હવે એકમના આંકડા (છેલ્લાં અંકો) ને એટલે કે ૨ + ર ને દશક હોઈ તેથી ગુણવા તેથી ૨૪ આવશે. હવે ૩૬૦૪ના બે ભાગ કરવા ૩૬ અને ૦૪ તેમાં ઉપરના ર૪ના બે ભાગ કરીને વચમાં ઉમેરવા જેમકે – + ૨૪ ૩૮૪ -આમ ગુણાકાર ૩૮૪૪ આવ્યો. વિષમ આંકડાને ગુણાકાર : આના માટે એક દાખલો લઈએ જેમકે ૨૩ર ૪૩૨૪ને ગુણાકાર કરે છે. તે સહુથી પહેલાં છેલ્લા એકમ ૨૪ અને ગુણાકાર કરવો. તે ૨ x ૪ = ૮ આવ્યા. તે છેલી રકમ ૮ મૂકવી. હવે પાછળ જતાં કોસમાં ગુણાકાર કરે એટલે કે ૪૪ ૩ = ૧૨ અને ૨ ૪૨ = ૪ થયા. બન્નેને સરવાળે ૧૨ + ૪ = ૧૬ થયો. એમાંથી ૬ અગાઉના ૮ આગળ મૂકી ૬૮ કરી એક વધ્યા રાખ્યા. હવે ત્રણે આંકડાને ગુણકાર » કોસમાં કરવાનું રહેશે. તે આ રીતે કે (!) પહેલી રકમનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પહેલો અંક ૨ અને બીજી રકમનો છેલ્લો અંક ૪ = ૨ ૪૪; ૮, પછી પહેલી રકમની વચલી રકમને ગુણાકાર ૩ ૪ ૨ = ૬, અને છેલે પહેલી રકમને છે અને બીજી રકમને પહેલે અંક ૨ ૪ ૩ = ૬ = આમ ૮ + ૬૦ + ૬ = ૨૦ થશે તેમાં અગાઉ ૧૬ ના વધ્યા ૧૧ ને ઉમેરતાં ૨૧ થશે તેથી ૬૮ આગળ ૧ મૂકી ૧૬૮ કરી ૨ (બે) વધ્યા કરવો પડશે. હવે પાછા ફરતાં એકમને મૂકી બાકીની રકમને * કોંસમાં ગણવા પડશે. જે આ પ્રમાણે થશે:-- ૩ ૪૩ = ૮ અને ૨ ૪ ૨ = ૪ બન્નેને સરવાળો ૮ + ૪ = ૧૩ થશે તેમાં અગાઉના ૨ (બે) વધ્યા ઉમેરતાં ૧૫ થશે તેમાંથી ૫ને ૧૬૮ ની આગળ મૂકતાં ૫૧૬૮ થશે અને એક વધ્યા કરવા પડશે. પછી છેલ્લાં રહેતાં શતકના (ગુણ્ય – ગુણક) આંકડાને ગુણવા. તેથી ૨ ૪ ૩ = ૬ થશે. તેમાં વધ્યા ૧ ને ઉમેરતાં ૭ થશે આને ૭૧૬૮ આગળ મૂકતાં ૭૧૬૮ જવાબ આવી ગયો. જવાબ તપાસવાની રીત: આ ગુણાકારનો જવાબ સાચું છે કે કેમ તે તપાસવા માટે ગુણાકાર-શોધન-પદ્ધતિ છે. તે પ્રમાણે ગુય અને ગુણકની રકમને સીધામાં સરવાળો કરી બને ને ગુણવા અને જે ગુણકાર આવે તેના આંકડાને સરવાળો જવાબના આંકડાના એકમ સુધીના છેલ્લા સરવાળાને મળતો આવશે. તે પ્રમાણે ૨૩૨ એટલે ૨ + ૩ + ૨ =૭ અને ૩૨૪ એટલે ૩ + ૨ + ૪ = ૮ થયા હવે ૭ ૮ = ૬૩ થયા. તેમાં ૬ + ૩ = 0 થયા. હવે જવાબને આંકડે ૭+૫ + ૧ + ૬ + ૮ = ૨૭ થયો. તે ૨ + ૭ = ૮ થયા. માટે આ જવાબ સાચો છે એમ માનવું. નવના આંની આમાં ખૂબી છે. ગણિતમાં તેની મહત્તા છે. આ રીતને ગુણકાર શેધન કહે છે. એનો નિયમ એ થાય છે કે ગુણ્ય અને ગુણુક બનેની સંખ્યાનો જુદો જુદે સરવાળે કરીને બન્નેના સરવાળા ને ગુણવા. પછી જે આંકડો આવે તેની સંખ્યાને સરવાળો કરે. પછી દાખલાના ગુણાકારની આવેલી રકમને સરવાળો કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ બન્નેનો સરવાળે બરાબર હોય તે સમજવું કે ગુણાકાર સાચે છે. નહીંતર ખોટ છે. દા. ત. ૪૩ને ૨૧ સાથે ગુણવા છે. તેને ગુણાકાર થયે ૮૦૩. તે ૮ + ૦ + ૩ = ૧૨ થયા અને ૧ + ૨ ને સરવાળે ૩ થયો. ગુણ્યના ૪૩ એટલે ૪+ ૩ = ૭ અને ગુણક ૨૧ એટલે ૨ + ૧ = ૩ને ગુણતાં ૭ ૮ ૩ = ૨૧ થયા. એટલે ૨ + ૧ = ૩ થયા. બંનેને તાળે મળી ગયું. એટલે ગુણકાર સાચે છે. ભાગાકાર તપાસવાની રીત : ભાગાકાર તપાસવામાં ભાજકના સરવાળાને ભાગફળના સરવાળા સાથે ગુણવું. પછી તેમાં શેષના સરવાળાને જોડવે. ત્યાર પછી ભાજ્યસંખ્યાને સરવાળો કરવો. બનેને સરવાળે મળે તો સમજવું કે ભાગાકાર સાચે છે. દા. ત.:-૨૫૨૭૨૬ - ૨૧ = ૨૧) ૨૫૭૨૬ (૧૨૦૩૪ ૦૦૭ ૮૪ ૧૨ ભાજક ૨૧ ના આંકડા ૨ + ૧ ને વેગ ૩ ભાગ ફળ ૧૨૦૩૪ ના આંકડા ૧+૨+૦+૩+૪ને યોગ ૧૦ = ૧+ ૦ = ૧ બને ગુણતાં ૩૪૧=૦ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શેષ ૧૨ ના આંકડા ૧+૨ ને વેગ ૩ થશે. તેને ઉપરના (ભાજકના) યોગમાં જોડતાં ૩ + ૩ = ૬ થયા. ભાજ્ય ફળના આંકડા ૨૫ ૨૭ ૨૬ ને સરવાળો ૨૫+૨+૭+૨૧૬ = ૨૪ = ૨ += ૬ થયા. આમ બન્ને સરવાળો ૬ થાય છે તેથી ભાગાકાર સાચે છે. ગુપ્તાંક પ્રકાશન : સરવાળામાં કોઈ આંક છુપાવ્યો હોય તો તેને કેવી રીતે જાણવો? એને જાણવાની રીત એ છે કે સરવાળાની દરેક લાઈનના આંકડાના યોગની સાથે ગફળના સરવાળાની સંખ્યા સાથે તાળો મેળવે. દા. ત. –સરવાળો આ પ્રમાણે છે તેમાં સરવાળાનાં એગમાં જ છુપાવીને આપવામાં આવે છે. જેમકે – ૬૭૪ ૨૫૬૦ ૨૮૩૨ ૧૭૫૪. ૧૧૨૦ = ૪ = ૨૬ = ૨ + ૬ = ૮ - - - - આમ સંખ્યાને વેગ આવે છે અને યોગફળને વેગ આવે છે ૪ એના ઉપરથી જણાય છે કે ૪ નો આંકડો ગુપ્ત રાખવામાં આવ્યું છે. (સરવાળો) ૧૪૧૨૦ થાય છે તેમાં ૪ ગુપ્ત રાખેલ છે તે મળી આવે છે.) ગુણાકારમાં કોઈ આંકડે છુપાવવામાં આવ્યો હોય તે તેને શી રીતે જાણ? ગુણ્ય સંખ્યાના યોગની સાથે ગુણક સંખ્યાના રોગને પરરપર ગુણાકાર કરે. પછી ગુણાકાર (ગુણકળ)ની સંખ્યાના વેગ સાથે મેળવો. જેટલી સંખ્યા કમ હેય તેટલી સંખ્યા છુપાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ 111 આવી છે; એમ જાણવું. દા. ત. ૮૦ x ૨૪ = ૧૮૬૮. એમાં તમે એક છુપાવે છે. તે જાણવા માટે ૮+ ર = ૧૦ = ૧, ૨ + ૪ = ૬, પછી ૧ ૪૬ = ૬ થયા. ગુણાકારની સંખ્યાને સરવાળો ૮ + + ૮ = ૨૩ = ૨+ ૩ = ૫ થયો. ૬ – ૫ = ૧ આવે. એટલે એકને આંકડ છુપાવ્યો છે તે કહી શકાય. બાદબાકીને છુપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ઉપરની રકમના આંકડાના સરવાળામાંથી નીચેની રકમના આંકડાના સરવાળાને બાદ કરતાં જે વધે તેને બાદબાકીની બચેલી રકમના આંકડાના સરવાળા સાથે સરખાવતાં જેટલી સંખ્યા ઓછી આવે તે અંક છુપાવ્યો છે એમ જવું. દા. ત. ૧૨૭૫ – ૧૦૨૪- ૨૧૧ છે. એમાં કોઈકે ૧ ને છુપાવીને ૨૧ જણાવ્યા. હવે આંકડે બતાવવા માટેની રીત કરવી – ૧૨૩૫ = ૧૧ ૧૦૨૪ ૦ ૭ = ૧૧ - ૭ = ૪ ૨૧ - ૨ +૧ = ૩ આમ જ કરતાં ૩ માં ૧ અંક ઓછો છે, તે છુપાવેલી રકમ છે. ભાગાકારમાં છૂપે આંકડે બતાવવા માટેની રીત એ છે કે ભાજકના અને ભાગાળના સરવાળાને પરસ્પર ગુણ રોષના સરવાળા સાથે જોડી ને કેમ થાય, તેને બાજ્યસંખ્યાના સરવાળાની સાથે તાળા મેળવે. આથી સંખ્યા કમ હેય તે જ અંક છપાવ્યો છે એમ જાણવું. આ અંગે એક લાખ લઈએ –૫૨૪ ૨૦ ૨૦ ! પર૪ / ૨૬ ૧ર૪ ૧૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર એટલે ભાજક સંખ્યા ૨૦ ને સરવાળે ૨ + ૦ = ૨ થયો. ભાજફળ સંખ્યા ૨૬ ને સરવાળો ૨ + ૬ = ૮ થ. બન્નેને ગુણવાથી ૨ ૪ ૮ = ૧૬ થયા. તેમાં શેષ જોડવાથી ૧૬ + ૪ = ૨૦ થયા = ૨ + ૦ = ૨ હવે ભાજ્યનો વેગ ૫ + ૨ + ૪ = ૧૧ = ૧ + ૧ = ૨ થાય. આમ બન્નેને તાળે મળે છે. માને કે ૪ને આંકડે છુપાવ્યો છે તો ભાજ્યને યોગ પ+ ૨ = ૭ થશે. પેલી રકમ જે ૨૦ હતી તેમાંથી ૭ જતાં ૧૩ રહ્યા એટલે ૧ + ૩ = ૪ થાય. તે અંક છુપાવેલ હતું. આ છુપાવેલો આંકડો શુન્ય સિવાયને જ હવે જોઈએ. એ કહેવાની ભાગ્યે જ જરૂર હેય! [૨] ગણિતના ચમત્કારે ગણિતને એક કોયડે ? કોઈ વ્યક્તિને ૧૧ કોડીએ અથવા તે દાણા લઈ બે મુઠ્ઠીઓમાં વહેચવાનું કહે. ડાબી મુઠ્ઠીમાં જેટલી કડી રાખી હેય તેને બમણી અને જમણા હાથમાં હોય તેને ત્રણ ગણું કરવાનું કહે. પછી તે બેને જે સરવાળે આવે તે પૂછી લે. ' આમ કરવાથી ઓછામાં ઓછો ૨૩ (વીશ)ને અને વધુમાં વધુ ૩૨ ને સરવાળે આવશે. માને કે તે વ્યક્તિએ બને મુઠ્ઠીમાં રાખેલ કરીને તમારા કહેવા પ્રમાણે બમણું કે ત્રણ ગણું કરી બન્નેને સરવાળો ૨૩ @ો. હવે તમારે જમણું મુઠ્ઠીની કેડીની સંખ્યા જાણવા માટે ૨૨ ના આંકડાથી ૩૧ સુધી ગણત્રી કરવી અને જે સંખ્યા આવે તેને જમણું મુઠ્ઠીમાં કહેવી. જેમકે તેણે ૨૩ કહ્યા, તે ૨૨ પછી ૨૦ ૧ (એક) આંકડે છે તે જમણી મુઠ્ઠીમાં ૧ કેડી છે. કુલ કોડી અગીઆર હોય છે તેથી ૧૧ માંથી જમણા હાથની કોડી જતાં ડાબા હાથમાં ૧૦ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આને તાળો મેળવીએ. એક ભાઈએ પિતાની ડાબી મુઠ્ઠીમાં ૨ અને જમણી મુઠ્ઠીમાં ૮ કેડીઓ રાખી છે. ડાબી મુટ્ટીની કોડી ૨ ને બમણી કરતાં ૪ અને જમણી મુરીની કોડી ને ત્રણ ગણી કરતાં ૨૭ આવી. બન્નેનો યોગ ૪ + ૭ = ૩૧ થયો. તેમણે સરવાળો ૩૧ કહ્યો. તમે ૨૨ પછી ૩૧ સુધી ગણે. તે નવમે આંકડે છે એટલે તમે તરત કહી શકશે કે જમણા હાથમાં ૮ કડીઓ છે. અને ડાબા હાથમાં પછી ૨ જ રહે તે બતાવવું અતિ સરળ છે. તમે આમ નેને મનને ધારેલો આંકડો તરત કહી દેશે તે તે આશ્ચર્યમાં પડી જશે. છુપાવેલ આંકડે બતાવે : સામી વ્યકિત કોઈ પણ સંખ્યા આપે તો તેને નવની કોઈપણ સંખ્યા સાથે ગુણવા આપવી. જેમકે એણે ૨૨ ને આંકડો આપ્યો, તેને ૧૮ (૧ + ૮ = ૮ થી ગુણવા કહેવું. ગુણાકાર ૩૮૬ આવ્યો. તે રકમમાંથી શુન્ય સિવાયની કોઈ પણ રકમ છુપાવવાનું કહેવું. બાકી જે રકમ રહે તેને સરવાળો શું થાય છે તે પૂછી લેવું. સરવાળામાં કેટલો આંકડે ઉમેરીએ તે નવના આંક ભાગ જાય તે જોવું. જે આંક આવે તે જ છુપાવેલો આંકડે હોય છે. ધારો કે ઉપલા ગુણાકારની રકમમાંથી તેણે ૩ નો આંક છુપાવ્યો તો બાકીની રકમને સરવાળો ૮ + ૬ = ૧૫ આવ્યો. તે ૧ + ૫ = ૬ થયા. એમાં ૩ ઉમેરવાથી ૯ થાય છે. અથવા ૧૫ માં ૩ ઉમેરવાથી ૧૮ થાય છે તો ૧ + ૮ = ૮ થાય છે. એટલે ૩ નો આંક છુપાવ્યો છે. એમ નક્કી થાય છે. જે ૬ ને આંકડો છુપાવ્યો હોય તે ૩ + ૮ = ૧૨ = ૧ + ૨ = ૩ એમાં ૬ ઉમેરવાથી ૯ થાય અગર ૧રમાં ૬ ઉમેરવાથી ૧૮ = 1 + ૮ = ૮ થાય. એટલે આંકડે છુપાવ્યું છે તે જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છુપાવેલ પાસા બતાવવાની રીત : ૮ પાસામાંથી બે બાજુ વહેંચવાનું કહો. પછી જમણી બાજુના જેટલા પાસા રાખ્યા હોય તેને ૨૫ વડે ગુણવા કહા. જે સંખ્યા આવે તેને બમણી કરવાનું કહે અને તેમાં પાંચ ઉમેરા. પછી ડાબી બાજુના પાસા તેમાં ઉમેરી દેવાનું કહો. બધી મળીને જે સંખ્યા થાય તે સાંભળી લે. તેમાંથી પાંચ (૫) ઓછા કરીને ડાબી બાજુના પાસા છુપાવ્યા છે તે કહેવા. અને બાકી જે આંક વધે તેને પાંચે ભાગવાથી જે ભાગાકાર આવે તેટલા પાસા જમણી બાજુએ છે એમ કહેવું. નહીંતર માંથી ડાબી બાજુની સંખ્યા ઘટાડી જમણી બાજુની સંખ્યા પણ કહી શકાય. દા. ત. સામી વ્યક્તિએ જમણી બાજુ ૪ અને ડાબી બાજુએ ૫ પાસા રાખ્યા. હવે સને ૨૫ થી ગુણતાં ૧૦૦ થયા. તેના બમણા ૨૦૦ થયા. તેમાં પાંચ ઉમેરતાં ૨૦૫ થાય; તેમાં ડાબી બાજુને સરવાળે ઉમેરતાં ૨૧૦ થયા. તે જણાવે એટલે પાંચ બાદ કરતાં ૨૦૫ આવ્યા. તેથી ૫ ડાબી બાજુના પાસા રહ્યા અને બાકી ૨૦ રહ્યા તેને ૫ વડે ભાગાકાર કરતાં ૪ આવ્યા તેથી જમણી બાજુએ જ પાસા છે તેમ કહી શકાય. આમ પણ તેમાંથી ૫ જતાં, જમણી બાજુએ ૪ આવશે. ગુણકારની સમાન સંખ્યાને જાદુ : માની લો કે સામા માણસને તેની સંખ્યાના ૮ આંકડા જોઈએ છે તથા બીજા એક ભાઈને ૬ની સંખ્યાના એકસરખા ૮ આંકડા જોઈએ છે. તો તે કઈ ગુણ્ય સંખ્યા અને ગુણક સંખ્યા વડે થઈ શકશે ? તેમાં બે રીત છે – (૧) ૧૨૩૪૫૬૭૮ ૩૩૩૬૬૭ ૪ ૮૧ ૪ ૧૯૮૮ ८८८८८८८८८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ આમાં બન્ને રીતની ગુણ્ય સંખ્યા જે આવી છે તે જ રહેશે અને તે યાદ કરી લેવાની છે. પણ ગુણક સંખ્યા બે અંકમાં અને ચાર અંકમાં કાઢવાની ચાવી આ પ્રમાણે છે. દા. ત. ૮ના ૪ આંકડા મેળવવા છે તો ૮ ને ધ્રુવ માની તેની સાથે જે આંકડે જોઈ તે હોય તેને ગુણાકાર કરવો. જે ૫ ના જોઈતા હોય તે ૮ ૪ ૫ = ૪૫ અને જે ૩ ના જોઈતા હોય તે ૮ ૪૩ = ૨૭ ગુણક થશે. દા. ત. :– ૧૨૩૪૫૬૭૮ * ૪૫ ૬૧૭૨૮૩૮૫ ૪૮૩૮૨૭૧૬૪ ૫૫૫,૫૫૫,૫૫૫ ૧૨૩૪૫૬૭૮ ૪ ૨૭ ૮૬૪૧૯૭૫૩ ૨૪૬૮૧૩૫૮૪ ૩૩૩,૩૩૩,૩૩૩ (૨) બીજા ઉદાહરણમાં ૩૩૩ ગુણક્ની ધ્રુવ સંખ્યા છે. તેમાં ૬ ના ૮ આંકડા લાવવા છે એટલે ૩૩૩ ૪ ૬ = ૧૮૮૮ એમ ગુણાકાર કરી ગુણક સંખ્યા તૈયાર કરવામાં આવી છે. આમાં ગુણ્ય સંખ્યા હંમેશા ૩૩૩ ૬૬૭ રહેશે. પણ જે આંક લાવવો હોય તેની સાથે ૩૩૩ નો ગુણાકાર કરી ગુણક સંખ્યા મળી આવે છે. દા. ત. ૪ ના ૮ આંકડા લાવવા હોય તો ૪ x ૩૩૩ = ૧૩૩૨ ગુણક સંખ્યા થઈ (૩) એવા જ બીજા એકસરખા આંકડા લાવવા માટે કેટલાક પ્રયોગ છે. જેમકે ૮ના એકસરખા આંકડા માટે તે સંખ્યાને ૩ ની ધ્રુવ સંખ્યાથી ગુણાકાર કરો. તેની ગુણ્ય સંખ્યા ૧૫૨૨ ૦ રહેશે. જેમકે ૭ ના ૮ અંક જોઈએ તે ઉ૩ x 9 = 111 અને 1 ના ૮ અંક જોઈએ છ૩ ૪ ૧ = ૭૩ ગુણકથી ગુણાકાર કરવાથી તે આવશે. જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૨૦૭ × ૫૧૧ SO999999 ૩૭૦૩૭૦૩૭ ૧૧૬ ( ૪ ) એવી જ રીતે ગુણ્ય સખ્યા ૩૭૦૨ ૩૭૦ ૩૭ ને પણ ૩ ની ધ્રુવ સખ્યા રાખી જે સંખ્યા જોઈતી હોય તેની સાથે ગુણાકાર કરીને, ગુણાકાર સાથે ગુણવાથી તે રકમ એકસરખી ૯ આંકડામાં આવશે. દા. ત. ૨ ના ૯ અંક જોઈ એ તા. ૩ ૪ ૨ = ૬ અને ૫ ના ૯ જોઈએ તે। ૩ × ૫ = ૧૫ થી ૩૭૦ ૩૭૦ ૩૭ તે ગુણાકાર કરવાથી તે રકમ નવ અંકમાં આવશે. જુએ : x} અને ૧૫૨૨૦૭ × ૭૩ ૧૧૧૧૧૧૧૧ ૩૭૦ ૩૭૦ ૩૭ × ૧૫ ૨૨૨,૨૨૨,૨૨૨ ૫૫૫, ૫૫૫, ૫૫૫ એવી જ રીતે ૬ ના સમાન આંકડા માટે ૩૭૦૭૩ થી ઉપરની રીતે ગુણાકાર કરતા તે રકમ આવશે. આમ તરત મેટી મેટી સમાન સંખ્યા જોઈ ને ઘણાને જાદુ જેવું લાગશે પણ ખરેખર તે ગણિતના આંકડાઓના જ જાદુ છે. ભાગાકારના કાયડાઓ : ઉપર ગુણુાકારના ૯ આંકડાના અને ૮ આંકડાના જે પ્રયાગા આપ્યા છે તેને પ્રયાગ ભાગાકારના કાયડા રૂપે કરી શકાય છે. તેમાં કાઈ પણ ભાજ્ય સંખ્યા એક સરખી ૯ અંક સુધી મૂકી તેના ભાગફળ (ભાગાકાર) રૂપે ૧૨૩૪૫૬૭૯ ને મૂકી દે! આમાં ભાજક સંખ્યા ગેાઠવવાની છે, તે માટે જે અંદરનેા ક સમાન રૂપે હોય તેને ૯ થી ગુણાકાર કરતાં તે ભાજક સંખ્યા આવશે. જુએ :~~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ (૧) ૭ ૮ ૯ = ૬૩ ) ૭૭૭,૭૭૭,૭૭૭ ( ૧૨૩૪૫૬૭૮ ૧૪૧૭ १२५ ૧૮૮ ૨૮૭ ૨૫૨ ૩૫૭. ૩૧૫ ४२७ ૩૭૮ ४८७ ૫૬૭ ૫૬૭ (૨) જે નવ એકડા માંગે તો તે સંખ્યાને ૮ ૪ ૧ = ૮થી ભાગવી. જે કોઈને વધારે પ્રભાવિત કરવો હોય તે ભાગવાની સંખ્યા બમણી કરી ભાગફળને તેનાથી અર્ધી એટલે કે ૬૧૭૨૮૩૮ આવશે એમ જણાવવું. આ સંખ્યા મોટે રાખવી જોઈએ. ઉપરના સમસંખ્યાના ગુણાકારોને ભાગાકારના પ્રયોગો રૂપે પણ આજ રીતે ફેરવી શકાય છે. [૩] ય કે કોઠા બનાવવાના પ્રયોગો નવ ખાનાને યંત્ર બનાવવાની રીત : નવ ખાનાને યંત્ર બનાવા માટે ૩ થી ભાગી શકાય તેવી ઓછામાં ઓછી ૧૫ના આંકડાની તો તે રકમ હોવી જ જોઈએ. હવે સામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ માણસે જેટલા આંકડાનો યંત્ર બનાવવા આપ્યો હોય તેને પહેલાં ૩ થી ભાગી જે ભાગફળ આવે તેને વચમાંના ખાનામાં વચ્ચેજ મૂકવી. પછી ત્રીજા, છ, પહેલા અને આઠમા ખાનામાં વચમાં મૂકેલ સંખ્યાથી એક એક સંખ્યા ક્રમશઃ વધારે મૂકવી, તેમજ સાતમા, ચોથા, નવમા અને બીજા ખાનામાં વચમાં મૂકેલ સંખ્યાથી એક એક ઓછી સંખ્યા મૂકવી. એટલે નવ ખાનાન કોઠે તૈયાર થઈ જશે. દા. ત. કોઈએ ૪પ ને યંત્ર બનાવવા માટે કહ્યું તે ત્રણે ભાગતાં ૧૫ આવશે. તે વચમાંની સંખ્યા થશે. એવી જ રીતે ૮૧ ને યંત્ર હોય તો વચમાંની સંખ્યા ૨૭ થશે. તેમનાં યંત્ર આ પ્રમાણે થશે. ૧૮ ૧૧ ૧૩ ૨૫ ૧૪ | ૧૮ ! ૧૨ ગમે તેમ ગણુતાં સરવાળે = ૪૫ થશે અને આને સરવાળે = ૮૧ થશે. સેળ ખાનાને યંત્ર બનાવવાની રીત : ૧૬ ખાનાને યંત્ર બનાવવા માટે બે થી ભાગી શકાય તેવી અને ઓછામાં ઓછી ૩૬ ની રકમ હોવી જોઈએ. સૌથી પહેલાં એ યંત્રના ૧૬ ખાનાં બનાવીને તેમાં અને સરવાળે આવે તે પ્રમાણે બએનાં જોડકાં આ પ્રમાણે સાથેના આઠ ખાનામાં ગોઠવવા ત્રીજા અને ચેથા ખાનામાં ૨ અને ૭ = ૮, પાંચમાં અને છડું ખાનામાં ૬ અને ૩ = ૮, અગીઆર અને બારમા ખાનામાં ૮ અને ૧=૦ અને ૧૩ મા ૧૪ મા ખાનામાં ૪ અને ૫ = ૮ ગોઠવી દેવા. હવે જે રકમ ધારી હોય તેને બે થી ભાગીને જે ભાગફળ હવે તેમાંથી એક ઓછું કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ • ૧૧૯ ક્રમે એક એક ઓછી રકમ ૨, , ૧૬, ૭, ૮, ૧૫, ૧૦ અને ૧માં મૂકવી, દા. ત. કોઈએ ૪૨૨૪ને ૧૬ ખાનાનો મંત્ર બનાવવા માટે આપે તો તે આ પ્રમાણે થશે – ૪૨૨૪ ને કોઠે ૧૦૦ ને કોઠે ૨૧૦૪ ૨૧૧૧ ૨ ૩ ૪૨ ૪૮ ૨ : ૭ . ૬ ૩ ૨૧૦૮૨૧૦૭ ૨૧૧૦ ૨૧૦૫ ૮ | ૧ | અથવા ૪૮ ૪૩ ૮ ૧ | ૪ ૫ | ૪૪ ૪૭ ૪ ૫ ૨૧૦૬૨૧૯ આ બન્ને યંત્રમાં આડે, ઊભો અને તિરછે ત્રણે બાજુની લાઈનને સરવાળો એક સરખે આવશે. [૪] સન. તારીખ અને વાર કાઢવાની રીત કયા સન અને કઈ તારીખે ક વાર આવે તેની સરળ અને પ્રામાણિક પદ્ધતિ એ છે કે સર્વ પ્રથમ સદી (શતાબ્દી)ને જુદી કાઢીને જેટલાં વરસ ઉપર હેય તેને ચારે ભાગવા કારણ કે સદીમાં વરસ સિવાય દર ચાર વર્ષે એક લીપ-ઈયર (વર્ષ) આવે છે. તેમજ ૧૦૦ વરસે એક લિપ-ઈયર ઘટે છે. એટલે ૧૦૦ વર્ષમાં ૨૪ લીપ-ઈયરના દિવસે ઉમેરવાં. સદીને મૂકીને બાકીનાં જે વર્ષ છે તેને ચારે ભાગવાથી જે સંખ્યા આવે તેને સનની સાથે ઉમેરી દેવા. અને સાત વાર છે એટલે સાને ભાગતાં જે શેમાં રહે છે તે કોઠામાં બતાવેલ મહિનાની તારીખના ધ્રુવઅંકની આગળથી ગણવું. જે વાર આવે તે જ વાર તે સનની તારીખે જાણવો. તેના થોડાક દાખલા લઈએ. (૧) કોઈકે પૂછ્યું કે ૧૮૨૮ ની ૮ મી ફેબ્રુઆરીએ કયો વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હતો? તે સર્વપ્રથમ ૧૮મી સદીને અલગ કરી, ૨૮ને ચારે ભાગતાં, ભાગફળ ૭ આવ્યો, તેમાં ૨૮ ઉમેરતાં ૩૬ થયા, તેને સાતે ભાગવાથી શેષ ૧ રહે છે. ૧૮૦૦ ની જાન્યુ.ની ૧ તારીખે ચોમવાર હત (અંતે આપેલ કોઠા પ્રમાણે) એટલે સોમવાર પછી ૧ ગણવાથી મંગળવાર આવે છે. હવે કોઠા પ્રમાણે મંગળવારે ફેબ્રુઆરીની ૫ મી તારીખ આવે છે. આપણને ૮મી તારીખનો વાર કાઢવો છે. તે પ્રમાણે ૪ ઉમેરતાં શનીવાર આવે છે. (૨) કોઈ પૂછે કે ૧૮૬૧ ની ૧ લી જાન્યુઆરીએ કયો વાર હતો ? તો સૌથી પહેલાં ૬૧ ને ચારે ભાગતાં ૧૫ આવ્યા તેમાં ૬૧ ઉમેરતાં ૭૬ થયા. તેને સાતે ભાગતાં શેષ ૬ રહી. ૧૮૦૦ની શરૂઆત સોમવારથી થાય છે એટલે સોમવારથી ૬ હો દિવસ રવિવાર આવે છે. એટલે રવિવાર હતો એમ નક્કી થયું. (૩) કોઈ પૂછે કે ૧૯૬૫ ના ૫ મી માર્ચે છે વારે આવશે? ત્યારે ૬૫ને ચારે ભાગવાથી ૧૬ ભાગફળ આવ્યાં. તેમાં ૬૫ ઉમેરતાં ૮૧ થયા. પછી સાતે ભાગવાથી શેષ ૪ રહે છે. ૧૮૦૦ ની ૧ લી જાન્યુઆરીએ સોમવાર હતો. તેથી સોમવારથી ૪ ગણતાં શુક્રવાર આવશે. એટલે કે ૧૮૬પ ની શરૂઆત શુક્રવારે થઈ. હવે કોઠા પ્રમાણે ૧ જાન્યુઆરીએ શુક્ર હોય તો ૫ મી માર્ચે પણ શુક્રવાર જ આવશે. આમાં ૧૯૬૪ ની શરૂઆત ગણવી હોય, તો તે લીપઈયર હોઈને એક દિવસ ઓછો ગણી, ગુરુવારના બદલે બુધવારથી ગણતરી કરવી. કારણ કે ૨૮મી ફેબ્રુઆરી પતી ગયા પછી જ એમાં લીપ-ઇયર ઉમેરી શકાય છે. તેથી ફેબ્રુઆરી મહીના પછીથી જે વરસ ગણવું હોય તે વર્ષ શુક્રવારથી શરૂ થયું એમ ગણવું. સદીના વારને કેડે સદીના પ્રારંભનો કોઠો નીચે પ્રમાણે છે, તેને યાદ રાખવો જરૂરી છે :– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સન ૧૭૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે શુક્રવાર ૧૮૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે બુધવાર સન્ ૧૪૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે સોમવાર મહીનાના ધ્રુવ અંકનો કે વર્ષની ૧ લી તારીખે જે વાર હોય તે જ વાર અલગ અલગ માસની કઈ તારીખે અચૂક આવે તે માટેનો કોઠો આ પ્રમાણે છે. ૧ જાન્યુઆરી ૧ ઓકટોબર ]e ? Ainto a ૬ ઑગસ્ટ – ૫ ફેબ્રુઆરી ૫ માર્ચ ૫ નવેમ્બર ૩ ડિસેમ્બર 2 krepih & - સન પ્રમાણે વાર બતાવવા માટે વિધિસર ગણતરી બરાબર કરવી જોઈએ જેથી વારમાં ફરક નહીં આવે. જે રીતે સાલ (સન), માસ અને તારીખ પરથી જેમ વાર કાઢી શકાય છે, તેમ સાલવાર અને તારીખ પરથી માસ અને સાલ, માસ અને વાર પરથી તારીખે પણ કાઢી શકાય છે. આમ ગણિતના જુદા જુદા મનોરંજક અને આશ્ચર્યજનક પ્રયોગથી અનાયાસે સ્મૃતિ – વિકાસ થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] છંદું – વિજ્ઞાન અને સ્મૃતિ સ્મૃતિ – વિકાસમાં અને ખાસ કરીને છં‰ વિજ્ઞાનનુ પોતાનું પણ મહત્ત્વ છે. સામાન્ય છનુ જ્ઞાન હૈાય તેા કોઈ પણ વિષય કે પ્રસંગને યેાગ્ય લાગે તે છંદમાં ગૂથી શકાય છે. માટી મેાટી દર્શનની વાતે નાનાં નાનાં સૂત્રમાં જોવા મળે છે. છંદના સામાન્ય જ્ઞાન સાથે જો તીવ્ર સ્મૃતિને મેળ હોય તા કોઈ પણ કાવ્ય કે ક્ષેાક રચતાં વાર ન લાગે. પરંતુ તેની સાથે સ્મૃતિ-વિકાસના ક્રમ અને ઉપાયાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે તેજ આમાં ધારી સફળતા મળી શકે. છંદમાં નવ રસ પૈકી કયા રસ લાવવા, કયા અલંકાર લાવવા એ વળી જુદા વિષય છે. અહીં તેની ચર્ચા-વિચારણા કરવાની નથી. અવધાન પ્રયાગમાં જેમ ગણિતના જુદા જુદા પ્રયોગા કરવામાં આવે છે તેમ છંદના પ્રયોગા પણ કરવામાં આવે છે. કાઈ કહેશે કે છંદ કે કાવ્યની સાથે અવધાનને શા સબંધ છે? અવધાનને સબંધ તે સ્મૃતિ સાથે છે! તેને જવાબ એ છે કે માધ્યુસની રુચિ કાવ્ય તરફ સહેજે જાય છે અને કાવ્ય વડે અનાયાસે નાનાપાજૅન અને એકાગ્રતા મેળવી શકાય છે. જે પરંપરાએ સ્મૃતિ – વિકાસમાં સહાયક છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૦ વર્ષની નાની ઉંમરમાં મેાક્ષમાળા લખી હતી. તેમજ નાનપણથી કાવ્ય બનાવવામાં તેએા નિષ્ણાત થઈ ગયા હતા. તેથી તેમણે સુંદર કાવ્યેા, કથાઓ અને ગ્રંથ રચી કાઢવાં. કવિ કાલિદાસ ગમે તેવા કઠણુ ક્ષેાકની પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી શકતા હતા. ઘણા લોકો આધ્રુવિ હાય છે. તેનુ કારણ સ્મૃતિ – વિકાસજ હાય છે. પ્રાચીનકાળમાં, વિદ્યાર્થીકાળથી બાળકાને સંસ્કૃતના નીતિ શ્લોકા મેઢ કરાવવામાં આવતા હતા. તેથી સ્મરણશક્તિ વધારવામાં મદદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મળતી હતી. તેવી જ રીતે “અંતાક્ષરી (અંત્યાક્ષરી)”ની પ્રણાલી પણ એમાં સહાયક હતી. છંદ પ્રકાર : કાવ્ય રચના માટે જુદા જુદા છેદોનું જ્ઞાન જરૂરી છે. છંદ બે પ્રકારના હોય છે. માત્રિક અને વાર્ષિક. માત્રિક છંદમાં માત્રાના હિસાબે ગણતરી હોય છે. માત્રા બે પ્રકારની હેય છે લઘુ અને ગુરુ. જ્યાં જોડાક્ષરો હોય છે તેની પૂર્વને અક્ષર પુરુ ગણાય છે. લધુ કે હત્ત્વનું નિશાન / છે ત્યારે ગુરુ કે દીર્ધનું નિશાન s છે. ભિન્ન ભિન્ન છેદમાં વપરાતી માત્રાઓ માટેના ભિન્ન ભિન્ન ગણ છે. તેને ઓળખવા માટે એક સૂત્ર છે – ય મા તા રાજ ભાન સલગમ и и આનો પહેલો શબ્દ હસ્વ કરીને ગણુ માનવામાં આવેલ છે અને તેનાથી જે રીતે ત્રણ અક્ષરો આવે છે તે એની માત્રા છે. તે સમજવા માટે નીચેની સમજૂતી ઉપયોગી થશે – ગણનું નામ કમે આવતા અક્ષરે માત્રા ય ગણ ય મા તા I ss મ ગણું મા તારા sss ન ગણ તા રા જ ss | ર ગણ ર જ ભા. ડ | s જ ગણ જ ભા ન || ડ | ભ ગણ ભા ન સ s | | ન ગણ ન સ લ સ ગણું ( સ લ ગ | | s છંદમાં જ્યાં ગણનો સંકેત હોય ત્યાં તેની આગળ આપેલી માત્રાઓ સમજવી. M Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [૧] વાર્ષિક – છા અનુષ્ઠ૫ : અનુષ્ટ્રપમાં આઠ અક્ષરનું ચરણ હોય છે. ચાર ચરણનું આખું પદ બને છે. છઠ્ઠો અક્ષર ગુરુ, પાંચમો લઘુ, સાતમે અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ અને બીજા તથા ચોથા ચરણમાં લઘુ હોય છે. તેને લેકમાં આ પ્રમાણે જાણવો – આખા યે બ્લેકને છઠ્ઠો ગુરુ ને વધુ પાંચમ બીજે ચેાથે પદ હસ્વ બાકીમાં દીર્ઘ સાતમે તેને દાખલ – બહાદૂર થજે બેટા, દિલને દરિયે થજે. દદ દલિત દુખીના, તું ઊનાં આંસુ લુછજે સંસ્કૃતમાં – ધર્મક્ષેત્રે કરુક્ષેત્રે, સવેતા પુપુત્સવઃ મામકાઃ પાંડવાવ, કિમફત સંજય છે ઉપજાતિ : આ છંદમાં ૧૧ અક્ષર હોય છે. તેના મુખ્ય બે પ્રકાર છે. ઉપેન્દ્રવજા અને ઈન્દ્રવજા. ઉપેન્દ્રવજાનું લક્ષણ છે “જભાન, તારાજ, જભાન, ગંગ” એટલે એમાં ક્રમે ૧ જગણ, ૧ તગણ, ૧ જગણ અને બે ગુરુ હોય છે. તેને દાખલો – કિં બાલ લીલાકલિત ન બાલા, પિત્ર: પુરે જપતિ નિર્વિકલ૫:; તથા યથાર્થ કથયામિ નાથ, નિજાશયં સાનુ શયસ્ત વાગે છે ઈદ્રવજાનું લક્ષણ છે –તારાજ તારાજ જભાન ગંગ એટલે ૨ તગણ એક જગયું અને બે ગુરુ હોય છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તેને દાખલો :– સષ મૈત્રી ગુણિયુ પ્રમાદ લિષ્ટપુ જીવેષ કૃપા પરત્વ વસંતતલિકા : આમાં ૧૪ અક્ષરે હેય છે. તેનું લક્ષણ છે “તારાજ ભાનસ જભાન જભાન ગંગ” એટલે ૧ તગણ, ૧ ભગણ, ૨ જગયું અને બે ગુરુ ક્રમશઃ હોય છે. તેનો દાખલો : પ્રાત: સ્મરામિ હદિ સંજુરદાત્મ તત્વ દુતવિલંબિતઃ આમાં ૧૨ અક્ષરે હેય છે. તેનું લક્ષણ “નલ ભાનસ ભાનસ રાજભા.” એટલે કે ૧ નગણ, ૨ ભગણ અને ૧ રગણ હોય છે. તેને દાખલ :– શશિ તિવાકર હ પીડન, ગજ ભૂજંગ મોરપિ બંધન મતિમતાં ચ વિલેય દરિદ્રતાં; વિધિરહા બલવાનિતિ મે મતિઃ | માલિની : આમાં ૧૫ અક્ષરે હોય છે. તેનું લક્ષણ બનસલ, નમલ, માતારા, યમાતા, યમાતા” છે એટલે કે ૨ નગણ, ૧ મગણ અને ર યગણ છે. તને દાખલો :– અપિલ દર વિશ્વ સ્પન્દ માન મરજં તવકિમપિ લિ હું તે મંજુગુંજનું ભંગા: દિશિ દિશિ નિરપેક્ષ સ્ટાવકીનં વિનુષ્યના પરિમલ મયમ બાંધ ગધવા હિંદીમાં –“ અહીં! અધમ ઓધી આ ગઈ હસે ! ” મંદાક્રાંતા : આમાં ૧૭ અક્ષરે હેય છે. તેનું લક્ષણ “માતારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભાનલ નસલ તારાજ તારાજ ગંગ” એટલે કે ૧ મગણ, ૧ ભગણ, ૧ નગણ, ૨ તગણ અને ૨ ગુરુ હોય છે. તેનો દાખલો – Lહ, પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે. લલિત : . આમાં ૧૧ અક્ષરો હોય છે. તેનું લક્ષણ “ નસલ, રાજભા રાજભા લગ” એટલે કે ૧ નગણ, ૨ રગણ, ૧ લઘુ અને એક ગુરુ હોય છે. તેનો દાખલો :– સમજુ બાળકી જાય સાસરે, વચન માડિનું ધ્યાનમાં ધરે. શાર્દૂલ વિક્રીડિત : આમાં ૧૮ અક્ષરે હોય છે. તેનું લક્ષણ છે “માતારા સલગ જભાન સલગ તારાજ તારાજગં” એટલે મગણ, સગણ, જગણ સગણું ૨ તગણ અને એક ગુરુ હોય; તેને શાર્દૂલ વિક્રીડિત છંદ કહેવાય છે. તેને દાખલ :જ્ઞાને આપ ત્રિક વ્યાપક છતાં સ્વાધીન સંસારથી, ને, તેથી પ્રભુ આપના અવનિથી મંદિર ઊંચે રહ્યાં. શિખરિણું : , આમાં ૧૭ અક્ષરો છે. તેનું લક્ષણ છે-“યમાતા, માતારા, નસલ, સલગં, ભાનસ લગં” એટલે કે યગણ, મગણ, નગણ, સગણ, ભગણ ૧ લઘુ અને ૧ ગુરુ. તેને દાખલો – અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ! ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સધરા : આમાં ૨૧ અક્ષરે છે તેનું લક્ષણ છે-“માતારા, ૨ (ભા, ભાનસ, નસલ, યમાતા, માતા, યમાતા.” એટલે કે મગણુ, ગણ, ભગણ, નગણ અને ૩ યગણ. તેનો દાખલો :ને રોગા નવ શકા, નકલહકલના નારિમારી પ્રચાર ગોટક : આમાં ૧૨ અક્ષરે હોય છે. તેમાં જ સગણ હેય છે. તેનો દાખલે – અપકૃત્ય તણા પથથી વળવું. શાલિની : આમાં ૧૧ અક્ષરે હોય છે. તેનું લક્ષણ–“માતારા, તારાજ, તારાજ, ગંગ એટલે કે મગણ, ૨ તગણ અને ૨ ગુરુ હોય છે. તેને દાખલે – માતા તારી સુજ્ઞતા એક પુત્રી, કાળે કાળે દેહના દંડ દે છે, ભજંગી (રંગપયાત) : આમાં ૧૨ અક્ષરે છે. તેમાં ૪ યગણ હેય છે. તેને દાખલો – તદુક્ત કવી: ભૂજંગ પ્રયાત વંશસ્થ : આમાં ૧૨ અક્ષરે હોય છે. તેનું લક્ષણ-“તારાજ, તારાજ, ભાન , રાજભાં” છે. એટલે બે તગણ, એક જગયું અને એક રગણ હાથ છે. તેને દાખલ : નારાજ ના થા યજમાન રાજ હા! જે ન મેં તારણહાર આપસે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [૨] માત્રિક છે દાહરે : આમાં પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા હોય છે તેમજ બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે, તેને ચાર ચરણ હેય છે. તેને દાખલો – નિરખીને નવયવના લેશ ન વિષય નિદાના ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન છે સોરઠ : દેહાનો ઉલયે સોરઠ છે. તેમાં ૧-૩ ચરણમાં અગીયાર માત્રા અને ૨-૪ ચરણમાં ૧૩ માત્રા હોય છે. તેનો દાખલો :– લેશન વિષય નિદાન, નિરખીને નવોવના ચોપાઈઃ આમાં સોળ માત્રા હોય છે અને ચાર ચરણમાં દરેકને સમાન માત્રા હોય છે. તેને દાખલ – રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અ૩ વચન ન જાઈ છે સવૈયા એકત્રીશા : આમાં ૩૦ માત્રા હોય છે. તેનો દાખલો – જનસેવાના પાઠ શિખવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીને ધર્મ ઉજાળે વંદન કરીએ બુદ્ધ તને હરિગીતિ : આમાં ૨૮ માત્રા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તેનો દાખલો – બહુ પુષ્પ કેરા મૂંજથી શુભ દેહ માનવને મળ્યા તોયે અરે, ભવચકને આંટો નહી એકે ય . ગઝલ : આમાં ૧૪ માત્રા હોય છે. તેના દાખલ :ગુજારે જે શિરે તારે જગતને નાથ તે સેજે ગયું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે જે છે આમ જુદા છદોમાં કાવ્ય રચના કરવાથી મનોરંજનની સાથે સ્મરણશક્તિ પણ વધે છે. [૩] પાદ પૂર્તિ દેનું જ્ઞાન હોય તો કોઈ પણ પાદ પૂર્તિ કરવી હોય છે. તે સરળ થાય છે. સર્વ પ્રથમ એ સરળતાએ સમજાય છે કે કાવ્યની દ્રલી કડી કયા છંદમાં આપી છે તેથી શેવ મળતી કડીઓ તે છંદમાં ગુંથવામાં સરળતા રહે છે. અવધાન કરતી વખતે પાદપૂર્તિ કરવાની કળા પણ હેવી જોઈએ. દા. ત. કોઈએ એક ચરણ આપ્યું – - સિન બિ૯િ વિધવા લલાટ –હવે સૌથી પહેલાં છંદ કે છે તે જોવું જોઈએ. પછી તેના અને બંધબેસતાં ત્રણ ચરણ બનાવવાં જોઈએ. આ છંદ ઈનવજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ છે. તેની પાદ-કડી-પૂર્તિ આમ કરી શકાય :(૧) લસેન્ન રાજ્ય જનલક્ષિ યત્ન, સંકિણ દષ્ટિ ર્જન સેવકેષા પ્રમાદ યુત સાધુગણે યથાડયં, સિદ્ર બિન્દુ વિધવા લલાટે છે (૨) પાંચાલ પુત્યાઃ સતિ પંચપ; વૈધવ્યયુક્ત સુભગ સતીત્વ આસત્ય ભાવાત શુશુભે હિ તસ્મિન સિજૂર બિન્દુ વિધવા લલાટે [૨] કોઈ કે પાદપૂર્તિ માટે એક બીજું ચરણ આપ્યું – “તક શસ્ય દુર્લભમ ” એનો લોક અનુષ્ટ્રપમાં છે. તેની પાદપૂર્તિ આ પ્રમાણે કરી શકાય: ગમયે ભારતે રાષ્ટ્ર તક્રાદિ સુલભભુવિ દિવિ ધેર ભાવા હિ, તૐ શકસ્ય દુર્લભમાં [૪] શ્લેક રચના : અવધાન કરનારમાં કોઈ વિષય ઉપર તરત લેક રચવાની કળા પણ હોવી જોઈએ. દાખલા તરીકે કોઈએ “ક્રિકેટની રમત શું સૂચવે છે?” એ વિષય ઉપર એક બનાવી આપવા કહ્યું. તે આ પ્રમાણે બનાવી શકાય :-: પ્રક્ષિપ્ત સુ કરદ્વયેન ક્લયા યંસ્કન્દુ તત્ર વૈ, કિન્વજો: પ્રતિતાડનું કામ હ્યુસ્કાલ્ય ધરીકૃત ગૃહણન્તો ડજ્યજના: પ્રધાવ્ય વિજયં પ્રાપ્યાપિ તૈહરિતમ • કીડેવલ પરાજ્ય જ્યૌ સ્પાતાં સદાડડન્ડદો ઉપરનો એક શાર્દૂલવિક્રીડિતમ માં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ [૫] અદ્યાક્ષરી અલાક્ષરી એટલે લોક કે કાવ્યના પ્રારંભમાં કોઈ આપેલ અક્ષર કે વાક્ય ઉપર લોક કે કાવ્યની રચના, તેને અક્ષર ક્રમેથી ઊભે આવે એ રીતે કરવી. અવધાનમાં તેની આગવી વિશેષતા છે. દા. ત. કોઈ એ “સીતારામની આધાક્ષરી કરવા આપી તો તે આ પ્રમાણે થાય: સિતા માહત્ય વૈરાને તાપાત્ દધે મૃતસ્તથા રાવણે સ્વકૃતિ ભેતુ મગ૭૬ ઘોર દુર્ગતિમ એવી જ રીતે કોઈ બીજાએ મહાવીરને લેકમાં ગોઠવવા કહ્યું, તે આ પ્રમાણે ગોઠવી શકાય – મનસા કમણ વાચા હાનિ લાભાદિકે ભાવે વીતરાગત્વ સિધ્યર્થ રક્ષત સમતા ધનમ આ અને એવી બીજી લોક રચનાની ચાતુરીથી છોતા એક વખત તે આશ્ચર્યમાં પડી જાય છે. આ બધા પ્રયોગોમાં સ્મૃતિ વિકાસને હતુ સચવા જોઈએ, અને તે માટે નિરંતર અભ્યાસ અને સાધના પણ એટલાં જ આવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [૧૩] આંતરિક અવધાન-પ્રયોગ અવધાન-પ્રયોગ વડે સ્મૃતિની વૃદ્ધિ અને વિકાસ અંગે અગાઉ સંક્ષેપમાં વિચારાયું છે. જે અવધાન–પ્રયોગની ક્રિયા બાહ્ય વસ્તુ પ્રત્યે થાય છે તો ભૌતિક વસ્તુઓ અંગેની સ્મરણશકિત જ વધારે વિકસી શકે. પણ, જે અવધાન-પ્રયોગની ક્રિયા આંતરિક હોય તો તેની પિતાના આત્મા કે વિશ્વ–આત્માઓ પ્રત્યેની સ્મૃતિ વિકસી શકશે. તે માટે અવ્યકત-જગત પ્રત્યે એકાગ્ર થઈને આંતરિક અવધાન-પ્રયોગ કરવાનું સૂચવવામાં આવે છે. સ્મૃતિના પ્રવાહો બે તરફ વહે છે–આંતરિક અને બાહ્ય. બાહ્ય પ્રવાહથી ભૌતિક વિકાસ વધારે થઈ શકે છે, પણ જ્યારે સ્મૃતિને પ્રવાહ આંતરિક બને છે ત્યારે આધ્યાત્મિક વિકાસ થાય છે. જેટલા મહાપુરૂષો થયા છે તેમણે પોતાની સ્મૃતિને પ્રવાહ અંતરના ઊંડાણમાં વહેવડાવ્યો છે. અંતરના ઊંડાણમાં જતાં પોતાના આત્મા અને વિશ્વઆત્મામાં કંઈ પણ ફરક દેખાતો નથી. વિશ્વમાં જે પ્રકાશ દેખાય છે તે મારો જ પ્રકાશ છે; તેમજ વિશ્વમાં જે દોષો દેખાય છે તેમાં પણ હું જવાબદાર છું, એમ સમજી વિશ્વાત્મા સાથે ઐક્ય સાધના માટે તે ઉદાર બને છે; ઉચે ચઢે છે. આંતરિક અવધાન-પ્રયોગની ક્રિયા શરૂ થાય છે ત્યારે અવ્યક્ત દેખાતા વિશ્વ ઉપર પિતાના આંદોલનને પ્રભાવ પડે છે અને તેમાં એકાગ્રતા બહાળો ભાગ ભજવે છે. એવાં આંતરિક અવધાનમાં જગતના દેાષ અથવા ભૌતિક વાતોને ભૂલતા શિખાય છે અને જગતના ગુણ અથવા આધ્યાત્મિક વાતને યાદ રાખતાં શિખાય છે. જગતની સાથે એ રીતે આત્મીયતા સધાય છે. આ અંગે એક બે દાખલાઓ લઈએ. સ્વામી રામતીર્થની સ્મૃતિ બહુજ તીવ્ર હતી. પણ તેમણે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સ્કૃતિને ઉપયોગ પોતાના આત્મા સાથે વિશ્વાત્માઓનો સંબંધ શોધવા અને યાદ રાખવામાં કર્યો. જ્યારે તેઓ હિમાલયના ઘોર જંગલોમાં આત્માનની મસ્તીમાં ફરતા હતા ત્યારે તેમને જંગલના હિંસક પશુઓવાઘ, વરૂ, સિંહ વગેરેને ભય લાગતો ન હતો. ઉપનિષદની ભાષામાં કહીએ તે – तत्र को मोह : क : शोक एकत्वमनु पश्यत : –જે આખા જગતને એકત્વની દષ્ટિએ જુએ છે-સંભારે છે તેને કોઈ મેહ કે કોઈ શક હોઈ શકે ખરો ! એમ જ સ્વામી રામતીર્થનું થયું. રામતીર્થ એકવાર જતા હતા ત્યારે રસ્તામાં, પર્વતમાં બરફની ખીણે આડી આવી ગઈ. તેને જોઈને તેમણે આજ્ઞા કરી : “એ હિમાલયની બરફની ખીણે અને ટોચ તમે મને રસ્તો આપી દે! તમારે માલિક તમને ફરમાન કરે છે !” કહેવાય છે કે એમ કહેતાં જ રસ્તે થઈ ગયો. કેટલી આત્મીયતા હશે એમની ! તેઓ પિતાને વિશ્વને શહેનશાહ કહેતા હતા. આને આંતરિક અવધાન પ્રયોગની સિદ્ધિ રૂપે માની શકાય. આ આખા વિશ્વની અંદર એક અનોખી સામ્યતા પ્રવર્તે છે. દરેમાં ચેતનને એક ફુવારો ઊડયા જ કરે છે. માત્ર અવ્યકત જગત પ્રત્યે એકાગ્રતા કેળવવી એવી શકિત સાંપડે છે. જ્યારે હું કોણ છું?” એ અગે, “હું નથી માણસ, નથી જાતિ, હું તો ચેતન છું” અને ચેતનને ખરે વિચાર આવે એટલે વિશ્વ–ચેતન પ્રત્યે આત્મીયતા સધાઈ જાય. એટલે કે વિશ્વ વાત્સલ્યની વાત સમજાઈ જાય. પરિસ્થિતિ પરિવર્તન પણ ત્યારે જ કરી શકાય; જ્યારે એ ભાવ થાય કે આ આખું વિશ્વ મારૂં છે. એવી જ રીતે રાણકદેવીને પ્રસંગ છે. તે રા'ખેંગાર પાછળ સતી થવા જાય છે. સતી એટલે કેવળ બળી મરવું નહી. પણ સત્ ચઢે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શરીર ગૌણ બને તેમજ ચેતન મુખ્ય થાય. ચેતન મુખ્ય થાય ત્યારે આખા વિશ્વ ઉપર તેને પ્રભાવ પડે. સતી રાણકદેવીમાં ચેતનાનું સતુ. એટલું ચઢી ગયું કે તેને આદેશ ગિરનાર પર્વત પણ માને પડ્યો. કહેવાય છે કે રાણકદેવી, રાખેગારના દેહ પડ્યા પછી ગિરનારને કહે છે – “ઉંચે ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. પડતાં રાખેગાર તું ખરડીને ખાગે કેમ નવ થયે. • મતલબ કે તે કહે છે કે “રા' પડ્યું અને તું હજુ ઉભો છે તને શરમ આવતી નથી?” આમ કહેતાંની સાથે ગિરનાર પર્વતની શિલાઓ ધડધડ કરતી પડવા માંડે છે. પણ રાણકદેવીને તરત વિચાર આવે છે કે એને શું દોષ ? અહીંના રહેવાસીઓને શો વાંક ? તેમને આના પડવાથી ઘણું નુકશાન થશે. એટલે તે ફરી કહે છે :– મા પડ મા પડ મારા વીર........! નોંધારાનો આધાર, ચેસલાં કેણ ચડાવશે!” છેવટે તે તે નારી છે. તેનામાં માતાનું હૃદય રહેલું છે. એટલે દયા આવી જાય છે; ખરી રીતે તે તેને વાત્સલ્યરસ ભરવા માટે વિશ્વપાત્ર નાનકડું બની જવું જોઈએ. જેમ એક માતા ગમે તેટલાં અને ગમે તેવાં પિતાનાં ગંદા, કાણ, ખેડાં અને અજ્ઞાન બાળકને સાચવે છે; વાત્સલ્ય છોડતી નથી. તેમ તેણે વિશ્વની માતા બનીને આખા જગત પ્રતિ પ્રેમ પાથરવો જોઈએ. - રાણકદેવી રાખેંગારને પિતે યાદ કરે છે. નારીને પિતાનાં શીલ અને સત્યમાં એકાગ્ર થવા માટે પતિનું સ્મરણ કરવાનું કહ્યું છે. છેલ્લી ઘડી સુધી પતિને પ્રભુ માનીને તેની સ્મૃતિ રાખવી એ પતિવ્રત–ધર્મ કહેવાય છે. પણ પતિમાં પ્રભુતા ન હોય તો માત્ર તેના શરીરની જ સ્મૃતિ રાખવી, એ બરાબર નથી. ખરી રીતે પતિના ચેતનને વિશ્વ ચેતનમાં એટલે કે પ્રભુમાં મળવા માટેના પ્રયત્નોની સ્મૃતિ રહેવી જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અથવા પતિના આમ ગુણોની સ્મૃતિ રહેવી જોઈએ. મતલબ એ કે મુખ્યત્વ ચેતનની સ્મૃતિની અખંડ જ્યોત પ્રજ્જવલિત રહે તે વસ્તુ સ્મૃતિ-વિકાસ માટે કરેલ આંતરિક અવધાન દારા થવી જોઈએ. એની પ્રતીતિ માટે જ અવધાન પ્રયોગ છે. ભગવાન મહાવીરે અવ્યકત જગત પ્રત્યે એકાગ્ર થવા માટે અભિગ્રહ કર્યો હતો, જેને આપણે તારક અવધાન કહી શકીએ. આજે તે જેને મા નોટા ભાગે ભોજનની બાબતમાં જ અભિગ્રહ હોય છે. પણ, અભિને સાચા અર્થ એ છે કે સમાજને ચેતના ભિમુખ કે સત્યાભિમુખ કરવા માટે કોઈ સંકલ્પ મનમાં ધાર–પ્રહણ કરે અને ગ્રહણ કરેલ સંકેપ પ્રમાણે જ્યાં સુધી પાન ન થાય કે યોગ ન મળે ત્યાં સુધી ખોરાક ન લો અને તેની તૈયારી પ્રાણન સુધી પણ રાખવી. “મને વે બાળ :” કહીને ઉપનિષદમાં રાકને પ્રાણ કો છે. એટલે અભિગ્રહમાં, તે વાત પૂરી ન થાય ત્યાં સુધી એ રાક ન લેશે અને પ્રાણ છોડવો પડે તે છોડ, એ વસ્તુ છેય છે. આમાં શરીર ગૌણ બને છે અને ચેતના મુખ્ય. આ ચેતનાનો સંબંધ પેલા સંકલ્પની સાથે જોડાઈ જાય છે. તે ધીમેધીમે અવ્યકત જગત ઉપર અસર કરે છે. ભગવાન મહાવીરના જીવનમાં આવા એક અભિગ્રહનો પ્રસંગ છે. તેઓ એક એવો અભિગ્રહ લે છે જેથી સમાજ અથવા અવ્યક્ત જગત કેન્દ્રિત થઇ જાય છે. તેમનો અભિગ્રહ આ પ્રમાણે – “કોઈ રાજકુમારી, ક્ષત્રિય કન્યા દાસી વેષે વેચાયેલી હોય, માથે મૂડેલી, માત્ર એક વસ્ત્ર ધારણ કરેલી, હાથે હાથકડી, પગમાં બેડી, ત્રણ દિવસની ભૂખી હેય, આંખમાં આંસુ અને ચહેરા ઉપર પ્રસન્નતા હોય, તે અડદના બાકળા ભિક્ષામાં આપવા ઈતી હોય તે જ મારે આહાર લે; નહીંતર નહી.” અહીં આપણને ખ્યાલ આવશે કે આપણી ચેતનાની અવ્યક્ત ચેતન કે અવ્યકત જગત ઉપર શી અસર થાય છે કે કેવી રીતે થાય છે? ભગવાન મહાવીરને આ અભિગ્રહના કારણે પાંચ માસ અને પચ્ચીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આ પાંચ માસના દિવસે ચંદનબાળ ર શકતી દિવસ આહાર વગરના થઈ ગયા હતા. હજુ સુધી તેમને ખેરાક મળ્યો ન હતો. ઉપવાસમાં જ આટલા બધા દિવસે ગયા, અભિગ્રહ હજુ પર થયો ન હતો. કેટલાક લોકો એમ કહે છે કે ભગવાન મહાવીરને તો બધું જ જ્ઞાન હતું; એટલે જ તેમને ધારેલું મળેલું. પણ જે એમ હોય તે તેમને સાડા પાંચ માસ સુધી ઉપવાસ કરવાની શી જરૂર હતી ! અભિગ્રહ ધારણ કરતાં પહેલાં જે દિવસે ચંદનબાળા બાકળા ખાવાની હતી તેથી એક દિવસ પહેલાં તેઓ અભિગ્રહ ધારણ કરી શકત ! પણ ખરી વાત તો એ હતી કે તેમને કેવળ જ્ઞાન તે આ પછી જ થયું. તેમણે અભિગ્રહ લીધે ત્યારે એટલે જ વિચાર કર્યો હશે કે “ભલે, મારું શરીર પડી જાય પણ હું જે ઈચ્છું છું તે અવ્યકત જગતની સાથે તાળ મળી જાય !” આ એક પ્રયોગ હતો. તેમાં ભારે રહસ્ય છુપાયેલું છે. મહાપુરૂષોને સંકલ્પ ઈષ્ટનું સર્જન કરવા માટે જ હોય છે. તે જમાનામાં નારીને ઘેટાંબકરાંની જેમ બજારમાં વેચવામાં આવતી. તે દાસી તરીકે ખરીદનારના ઘરે રહેતી અને તેની આજ્ઞા પ્રમાણે કામ કરતી. એટલે સુધી કે તે ખરીદનારને તેના ઉપર સંપૂર્ણ કજો રહેતો. ધારે તો ઉપ-પત્ની તરીકે પણ તેને ઉપયોગ-ઉપભોગ કરી શકતો. એટલે કે નારી-ગુલામીની પ્રથાનું કલંક ભારત જેવા સુસંસ્કૃત દેશોમાં હતું. ચંદનબાળા પણ એવી જ એક ખરીદાયેલી દાસી હતી. તે રાજકુમારી હતી પણ પકડાઈ જતાં તેને એક સામાન્ય ગુલામ તરીકે વેચવામાં આવી. ધના શેઠે તેને ખરીદી હતી. તેને દીકરી તરીકે રાખતા હતા. દાસીને દીકરી જેમ રાખવી એ તેમની પત્ની મૂળા શેઠાણીને ગમતું નહતું. એક દાસીને આટલી હદ સુધી ચડાવવી ન જોઈએ તે તેના મનને સાલતું હતું. અધુરામાં પૂરું એકવાર તેણે બન્નેને સંપ્રકરણમાં જોયા. એક દિવસ શેઠ બહારથી થાકેલા આવ્યા હતા, એટલે પગ ધોવા માટે ઊનું પાણી ચંદના પાસે મંગાવ્યું. ચંદના પાણી લાવીને શેઠને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પિતાના બાપુજી માની પિતે તેમના પગ દેવા મંડી. પગ ધતી વખતે તેના વાળ વારે ઘડીએ પાણીમાં પડી જતા હતા શેઠે હાથથી તેના વાળ ઉંચા કર્યા. બસ, બળતામાં ઘી હોમાયું. એટલે એક દિવસ જ્યારે શેઠ બહારગામ ગયેલા હતા ત્યારે તક જોઈને શેઠાણુએ ચંદનબાળાના હાથે પગે બેડીઓ નાખીને તેના મસ્તકનું મુંડન કરાવીને સેંયરામાં પૂરી દીધી. જ્યારે ત્રણ દિવસે શેઠ પાછા ફર્યા અને તેમણે ચંદનબાળાને બુમ પાડી. પણ, કોઈ જવાબ ન મળે. શેઠે મકાનની તપાસ કરી. શેઠાણું ત્યાં આવ્યાં નહતા. તેઓ દરેક ખંડના દ્વાર પાસે જઈને ચંદના-ચંદના બુમ પાડવા લાગ્યા. અને ભયરા પાસેથી ધીમો અવાજ આવ્યો. શેઠે ભયરૂ ઉધાડ્યું. ત્રણ દિવસની ભૂખી ચંદનબાળા છે એમ જાણી ઘરમાં તપાસ કરે છે તે અડદના બાકળા બહાર રાખેલા મળે છે. તે તેને આપે છે અને લુહારને બેડી–હાથકડી તેડવા માટે બેલાવવા જાય છે. ભૂખી ચંદનબાળા, અડદના બાકળા હાથમાં લેવા જાય છે. ત્યાં જ ભિક્ષાને અભિગ્રહ ધારણ કરેલ ભગવાન મહાવીર પધારે છે. તેમને જોઈને તે બહુ જ હર્ષિત થાય છે. ભગવાનની બધી વાતે પૂરી હોય છે, પણ એક નથી થતી. આંખમાં આંસુ. મહાવીર પાછા ફરે છે અને ચંદનબાળા પોતાને અભાગણ સમજીને આંસુ સારે છે. મેં માંથી સીસકારે નીકળે છે. પ્રભુ પાછા વળી જુએ છે. તેમનો અભિગ્રહ પરો. થાય છે અને ચંદનબાળાના હાથેથી અડદના બાકળા વહારે છે. ભગવાન મહાવીરને ૫ માસ અને ૨૫ મે દિન પારણું થાય છે અને ચંદનબાળાને ત્રણ દિવસના ઉપવાસનું પારણું થાય છે. કેવો એ સુયોગ થાય છે ! અહી ૫ માસ ૨૫ દિવસમાં ભગવાન મહાવીરના ચેતનના આંદોલનની અધ્યક્ત રીતે એ અસર થઈ કે આખો સમાજ દાસ-દાસી વિક્રયના અનિષ્ટ પ્રત્યે કેંદ્રિત થઈ ગયો અને તે અમાનવીય કર પ્રથાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નાબૂદ કરવા તૈયાર થઈ ગયા. આમાં ભગવાન મહાવીરની વિશ્વાત્મા પ્રત્યે એટલી તીવ્ર શ્રદ્ધા હતી, એટલે જ આ કામ પૂરું થયું. આમ વ્યક્ત અને અવ્યક્ત જગતને મેળ પડી ગયે. ચેતનાની એકાગ્રતાથી જ એટલે કે આંતરિક અવધાનથી ! અભિગ્રહ તે એમને બાહ્ય પ્રયોગ હતે. એટલે અહીં અવધાનને અર્થ થાય છે અવ્યક્ત જગતની સ્મૃતિમાં જે ચીજ પડેલી છે તેને એકાગ્રતા વડે બહાર લાવવી. અથવા આજુબાજુના જગતની સ્મૃતિને ધારણ કરવી; કેન્દ્રિત કરવી. જે કાંઈ પિતાને મળ્યું, તે ધારણ કરી રાખ્યું છે તે જ્ઞાનને આખા જગતને આપવું; બહાર લાવવું-પ્રગટ કરવું, તેને પણ આંતરિક અવધાન કહી શકાય. આમ બાહ્ય-અવધાનની શક્તિને અંતરાભિમુખ કહી, જ્ઞાન, તપ, સંયમને ઉન્નત કરવાં એ જ આંતરિક અવધાનનું રહસ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૪] સ્મૃતિ-વિકાસનું ફળઃ પૂર્વજન્મ સ્મૃતિ સ્મૃતિ-વિકાસ અંગે આટલું બધું વિચારવા પાછળ મુખ્ય હેતુ શું છે? કોઈ પણ વસ્તુ તેના પરિણામ જાણ્યા વગર સિદ્ધ કરવામાં, તે અંગે પ્રયત્ન કરવામાં ઉત્સાહ રહેતો નથી. સ્મૃતિ-વિકાસનું જે તાતકાલિક ફળ છે તે પૂર્વજન્મ સ્મૃતિ છે અને સ્થાયી ફળ છે. સંપૂર્ણ આત્મા એટલે પરમાત્માનું પદ પ્રાપ્ત થયું. અહી પૂર્વજન્મ સ્મૃતિ અંગે વિચાર કરશું. આ મન જે ઉપરથી નાનું અને સામાન્ય દેખાય છે તેની શક્તિ અને વિકાસને જે મારો ખ્યાલ આવે તે ચકિત થયા વગર રહેવાતું નથી. બાહ્ય મનના ઊંડાણમાં સંસ્કાનાં કેટલાંયે પડળે છે. તે જ્યારે જ્યારે નિમિત્ત મળે છે ત્યારે રસ્મૃતિ વડે પ્રગટ થાય છે. મને વૈજ્ઞાનિકો આ Sub Conscious Mind (સબ કોન્સીયસ માઈન્ડ અજ્ઞાત મન) કહે છે. આપણે તેને ભાવ-મન કે આંતર્મન કહીએ છીએ. આ આંતર્મન જીવની સાથે લાગેલું છે અને સ્મૃતિ વિકાસનું જે કોઈ તાત્કાલિક ફળ હોય તો પૂર્વજન્મની સ્મૃતિ થવી છે. માણસની કે છવા ભાની મોટી લાચારી એ છે કે તે એ નથી જાણી શક્તિ કે તે ક્યાંથી આવ્યો? તે કોણ હતો ? તેમજ આસપાસના સંબંધો અંગે કોઈ પ્રયોજન ખરું કે ગયા જન્મમાં આજના સગા સંબંધીઓને સ બંધ કઈ રીતે ? આ લાચારીને સ્મૃતિ-વિકાસ એક અવસ્થાએ પહોંચીને દુર કરે છે. કહેવાય છે કે બાળક નાનું હોય છે ત્યારે તેની સાથે એને પર્વ. જન્મની સંસ્કૃતિ હેય છે. પણ નવા જન્મના સંસ્કારો અને વાતે તેના ઉપર જામે છે અને તે વિસ્મરિત થઈ (ભૂલાઈ) જાય છે. આજના મને વૈજ્ઞાનિકે પૂર્વભવ અંગે કંઈ કહેતા નથી અથવા તેઓ એમાં માનતા નથી. પણ બાળકને જે સંસ્કારો મળે છે તેમાં અમુક સંસ્કારો ક્યાંથી આવ્યા છે તેને કોઈ ખુલાસો કરતા નથી. સામાન્ય રીત માણસને ત્રણ પ્રકારના સંસ્કાર મળે છે:– મા-બાપના, સમાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જના અને પૂર્વજન્મના. એટલે જ એક જ મા–બાપની બે છોકરાઓમાં ઘણે તફાવત નજરે પડે છે. માણસની પિતાની ભિન્નતા એટલી બધી હેય છે કે “પાંચે આંગળીએ બરાબર નથી” “મુંડે મુડે ર્મતિ ભિન્ના” જેવાં સૂત્રોનું પ્રચલન થયું છે. આનું મુખ્ય કારણ તે અજ્ઞાત એવા પૂર્વજન્મના સંસ્કારો છે. આ સંસ્કારને પિતાના પુરૂષાર્થના સંસ્કાર, મા-બાપના સંસ્કારોને લેહીના સંસ્કારે; અને સામાજિક સંસ્કારોને વાતાવરણના સંસ્કારે ગણી શકાય. એક જવાર આપણને પૂર્વજન્મની સ્મૃતિ થાય તો? એ સહુથી સુખદ ઘટના ગણી શકાશે ! પણ તે થઈ શકે છે અને તે સ્મૃતિ-વિકાસની નિરતર ઉચ્ચતર પ્રક્રિયાથી. જૈન દર્શન કહે છે કે સ્મૃતિ ઉપર પડેલ મોહ, લોભ, કામ, ક્રોધ, મદ વગેરેનાં આવરણે દૂર થવાથી એટલે કે મતિજ્ઞાનાવરણીય (જ્ઞાનને ઢાંકી દેતા) કર્મના ક્ષય કે ક્ષયપશમના કારણે સ્મૃતિ નિર્મળ થઈ જવાથી કેટલીક વ્યક્તિઓને પૂર્વ જન્મનું સ્મરણ થાય છે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. અલબત જાતિ-સ્મરણજ્ઞાન મોહ, લોભ વગેરે હોય તોયે થઈ શકે છે. પણ તેથી ઊંચે જવાતું નથી. જાતિસ્મરણ જ્ઞાનની વધુમાં વધુ સીમા બતાવતાં જૈન સૂત્રો કહે છે કે વધુમાં વધુ એક સાથે નવસો જન્મની સ્મૃતિ થઈ શકે છે. એક સાથે ત્રણ જન્મની સ્મૃતિ-જાણકારીની વાત છાપામાં આવે જ છે. જન્મ-જન્માંતરની વાત જાણે તેને ચમત્કાર ગણી શકાય પણ તેને ચારિત્ર્ય સાથે અવિનાભાવ સંબંધ હેતું નથી. પણ તેવી સ્મૃતિ થઈને જે ચારિત્ર્યના સંપૂર્ણ વિકાસ તરફ જીવન વળે તે તેને જરૂર ચારિત્ર્યને ચમત્કાર માનશું અને તેને મહત્વ આપશું. પૂર્વજન્મસ્મરણનું જ્ઞાન દરેકને થતું નથી. એનું કારણ એ છે કે દરેકની સ્મૃતિનો તેટલી હદે વિકાસ થતો નથી. દરેકની બુદ્ધિ અને સ્મૃતિ નિર્મળ થતી નથી. તે સિવાય યાદ રાખવા જેવી વસ્તુઓ યાદ રાખવી અને ભૂલવા જેવી વસ્તુઓ ભૂલી જવી એ ટેવ ન પડવાના કારણે ઘણે નકામે કચરો જામે છે તે હટતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ છાપામાં ઘણીવાર પૂર્વ જન્મની સ્મૃતિના કિસ્સાઓ આવતા હોય છે. હમણાં વાંચવામાં આવ્યું હતું કે એક દશ વરસના બાળકને પિતાના પૂર્વજન્મનું ઘર યાદ આવી ગયું. તે પોતાના પિતા વગેરેને આગ્રહ કરવા લાગ્યો કે, “મને મારા ઘરે લઈ જાઓ !” તે ઘર બીજા ગામમાં હતું. બાળકના અતિઆગ્રહના કારણે બધા તેને ત્યાં લઈને ગયા. તેણે પિતાનું ઘર અને પિતાની પૂર્વજન્મની પત્ની એળખી લીધાં. તે કહેવા લાગ્યો કે હું ફલાણા નામને શેઠ હતો. મારા નામનું વિદ્યાલય ચાલે છે. તેણે પિતાના પૂર્વજન્મના ઘરના કરો તે કાળે હતા તેમના વિષે પૂછપરછ કરી. તે ત્યાં જન્મ્યો અને પછી પાછો પિતાના બાપાના ઘરે આવતો રહ્યો. આવાં જ બીજા અનેક બાળકો વિષે અલગ અલગ કિસ્સાઓ છાપામાં વાંચવામાં આવે છે. આ અંગે કોઈએ વધુ ઊંડી તપાસ એક વિષય તરીકે કે જ્ઞાન-વિજ્ઞાનની એક શાખા તરીકે કરી નથી–ને આશ્ચર્યની વાત છે. પરિણામે આ બધા પ્રસંગે કિસ્સાઓ રૂપે રહી જાય છે. પણ રખે કોઈ એમ માની બેસે કે જાતિસ્મરણ જ્ઞાન થાય તે મહાશાની છે. તેના ઉપરથી ધડે લઈને જે સ્મૃતિ આત્મ-વિકાસ માટે તત્પર બને તે જ ને ઉપયોગી છે. આવા ઘણાં પ્રસંગોમાં એવું પણ જાણવા મળે છે કે ઘણીવાર બાળક આસપાસ થતી વાતોથી પણ તેવી વાતના આભાસને મનમાં ધારણ કરી લે છે અને તેની તીવ્રતા પણ તેને એમ માનવા પ્રેરે છે. એટલું ખરું કે મોટા ભાગે નાના બાળકને પૂર્વજન્મની સ્મૃતિ થયાની વાતે સંભળાય છે. તેનું કારણ એ છે કે નાનું બાળક ભૂલવા જેવું ભૂલી જાય છે અને યાદ રાખવા જેવું યાદ રાખવા પ્રયત્ન કરતું હોય છે. પણ મોટું થયા બાદ તે ભૂલવા જેવી વાતને પણ પકડી રાખે છે. જેને મૃતિપટ કરી પાટી (સ્ટેટ) જેવા હોય છે તેના ઉપર સ્મૃતિ-સંસ્કારો તરત રેાટી કે છે. ખાવું બાળક મોટું થતાં પૂર્વજન્મની રમૃતિ સદંતર ભૂંસાઈ જાય છે. તેનું કારણ ચિત્તની મલીનતા, મૃતિ-વિલિ ને આસક્તિ છે. “એકેડ હં બામ ” એવી આસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ક્તિથી માણસ સંતાનવૃદ્ધિમાં પડે છે ત્યારે સ્મૃતિ, વિકૃત થાય છે, એટલે મોટા થયા બાદ જેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે તેનું કારણ અંતઃકરણની વધારે નિર્મળતા, પવિત્રતા અને અનાસક્તિ છે; તેમજ જ્ઞાનવરણીય કર્મોને ક્ષયોપશમ પણ કારણભૂત હોય છે. સ્મૃતિવિકાસ જ્યારે તીવ્ર બને છે ત્યારે પૂર્વભવોનું વ્યક્તિગત અને પારસ્પરિક સ્મરણ થાય છે. યોગદર્શનમાં પૂર્વજન્મ સ્મૃતિનું કારણ બતાવ્યું છે – અસ્થિર્ષે ગન્માતા સંતોષઃ a એટલે કે પરિગ્રહવૃત્તિ-આસક્તિ-મમતાવૃત્તિ દૂર થવાથી અમમત્વ ભાવ સ્થાયી થવાથી પૂર્વજન્મની વાર્તાનું સ્મરણ થાય છે. જૈનધર્મગ્રંથોમાં પૂર્વ જન્મસ્મૃતિનાં ઘણા દાખલાઓ મળે છે. તેમાંથી બે એક પસ ગો જોઈએ. એક સ્ત્રી અને એક પુરૂષ આઠ જન્મથી સાથે હતા. નવમે જન્મે અરિષ્ટનેમિ અને રાજામતી તરીકે તેઓ જન્મે છે. પછી લગ્નગ્રંથીથી પતિ-પત્ની તરીકે જોડાવાની તૈયારી કરે છે. પણ પ્રસંગ એ બને છે કે અરિષ્ટનેમિ રથમાં બેસીને પોતાની જન સાથે પરણવા જઈ રહ્યા હોય છે ત્યાં રસ્તામાં વાડામાં પુરાયેલા પશુઓને કરૂણ અવાજ સાંભળી તેમનું હૃદય દ્રવી ઊઠે છે. સારથિને પૂછતાં તેમને જાણવા મળે છે કે તેમની સાથે આવેલા જાનેવા માટે, ભોજન નિમિતે આ બધાનો વધ કરવાનો હોય છે. તે જાણું તેમણે સારથિને વાડે ઉઘાડી દેવાનું કહ્યું. પશુઓ મુક્ત થાય છે અને તેઓ પિતાનો રથ પાછો વળાવી લે છે. તેથી જાનમાં ખળભળાટ થાય છે. અરિષ્ટનેમિ તેમને પશુદયા અને સંયમનો સચોટ ઉપદેશ આપે છે. તેઓ પોતે સાધુ દીક્ષા લઈ લે છે. આ બધું જાણીને રાજુમતીને ઘણી ચિંતા થાય છે. તેની સખીઓ તેને દિલાસે આપે છે અને બીજા પુરૂષને વરવાનું કહે છે. પણ, રાજામતીનું ચિત તે અરિષ્ટનેમિમાં પરોવાઈ ગયું હતું. તેઓ ચિંતા કરે છે અને તેમ કરતાં કરતાં તેમને પૂર્વના આઠ ભાવેના સંબંધનું સ્મરણ થઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૩ યોગી આનંદધનજી રાજામતીના ભવને આ રીતે કાવ્યમાં જ કરે છે – મનરા વહાલા ! અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આત્મારામ, મુક્તિ સમું આપને રે, સગપણ ક્યાંથી શું કામ? ઘર આવો હે વાલમ! મારી આશાના વિશ્રામ (વર આ ...!) –હે મારા વહાલા! આઠ જન્મને આપણે સંબંધ છે. તમે મારા આત્માના રામ છો. તમે મુક્તિ રૂપી સ્ત્રી સાથે સંબંધ બાંધે અને મને મૂકો એ કેમ ચાલે? મારા વાલમ! તમે ઘરે આવે – તમે મારી આશાના વિશ્રામ છે. તમારા વગર મને ક્યાં આરામ મળશે? ટૂંકમાં બંને વચ્ચે પૂર્વજન્મ સ્મૃતિના કારણે આત્મ-સંબંધઆત્મિયતા સ્થપાય છે. રામતી પણ સંયમ માર્ગે જઈને સાવી દીક્ષા લે છે. ખરી રીતે તેમની સ્મૃતિ વધારે નિર્મળ થાય છે. આવી વ્યકિતની આત્મિયતા જગતના બધા આત્માઓ સાથે થઈ જાય છે. જેને આવું નિર્મળ સમ્યગદર્શન મળ્યું છે તે જુદાપણું કયાં અને એકપણું ક્યાં એ બંને બાબતે જાણતો અને અનુભવતે હાઈ બધા છે સાથે એકતા સાધવા છતાં નિર્લેપ રહી શકે છે. નેમિનાથ તીર્થકર આવા પુરુષ હતા. તેમણે પૂર્વ જન્મની સ્મૃતિ થતાં રજીમતી સાથે શારીરિક લગ્ન ન કર્યા પણ તેથી ઊંચે ઊઠયા. રામતીને પૂર્વ જન્મની સ્મૃતિ થતાં તેણે તેમને જ હૃદયનાથ અને આત્મનાથ માની તેમના સંન્યાસ-માર્ગનું પદ નુસરણ કર્યું. તેમણે આત્મ-લગ્ન કર્યા જયારે આઠ-આઠ જન્મ લગી તે હૃદય લગ્ન ઉપરાંત શરીર લગ્ન પણ કર્યા હતાં. તે છતાં ત્યારે અરિષ્ટનેમિએ સંયમ માર્ગે આત્મ-લગ્ન કે, ત્યારે રામતીને પણ છેવટે અપરંપાર સતેલ મળે. જેથી તે રથનેમિ જે૫ પથ-વિચલિત થનાર યોગીને પણ નિર્વિકાર કરી. ક્યાંય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પૂર્વ જન્મની સ્મૃતિથી જે ઊંચે ચઢે છે તેની તે સ્મૃતિ ચિરસ્થાયી રહે છે; નહિતર થડાક કાળ પછી ભુંસાઈ જાય છે. અહીં સવાલ એ થશે કે બધાને જન્મ-જન્માંતરની વાત કેમ યાદ રહેતી નથી? તેનું કારણ એ છે કે આપણે અસહજ જીવન જીવીએ છીએ. જીવનમાં સહજતા, અનાસક્તિ વગેરે હોય તે પૂર્વજન્મની વાતો પણ યાદ આવે; નહિતર ભૂલી જવાય. પૂર્વજન્મ સ્મૃતિને બીજો પ્રસંગ છે–ચિત્ત અને સંભૂતિને. તે બને ભાઈઓ હતા. પાંચ પાંચ જન્મથી તેઓ એક જ ઘરે જમ્યા હતા. સાથે રહ્યા હતા. પણ છઠું ભવે અલગ-અલગ ઘરે તેમણે જન્મ લીધે. કારણ કે એકમાં આસક્તિ હતી, બીજામાં અનાસક્તિ હતી. છા ભવમાં ચિત્ત એક નગર શેઠને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા. ત્યાં તેનું પાલણ-પોષણું સારી રીતે થયું. તેને જ્ઞાન–ધ્યાનમાં વિકાસ કરવાના સાધનો મળ્યાં અને તેણે વિકાસ સાધ્યો. એક વાર ચિત્ત એક મુનિનું પ્રવચન સાંભળવા ગયા. ત્યાં તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તેથી તેને વૈરાગ્ય થયો અને તેણે મુનિદીક્ષા લીધી. સાથે જ તેને પિતાને ભાઈ સંભૂતિ મળે તે તેને પણ વૈરાગ્ય પમાડવાની ઈચ્છા પ્રબળ થઈ સંભૂતિ બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા રૂપે જન્મ્યો. તેને બધા પ્રકારની સાહ્યબી મળી. તે એમાં જ મગ્ન રહેત. એક વાર તે એક બગીચામાં બેઠે બેઠે આનંદ માણતા હતા કે તેણે એક ફૂલને ગુચ્છ છે. તે જોઈને તેનું ચિત્ત વિચારના ચકડોળે ચડ્યું. તેણે જે કે એ ગુનો પહેલીવાર જે નહોતે તે છતાં તેને થયું કે “આવું મેં કયાંય પહેલાં જોયું છે” આંતરિક આંદોલન જામતી જાગતાં અનેક નવીન સંસ્મરણો તાજા થવા લાગ્યાં. તેમાંથી તેને પોતાના પૂર્વભવની સ્મૃતિ થઈ. પાંચ-પાંચ જન્મ લગી બંને ભાઈ તરીકે રહ્યા-હવે તે ભાઈ કયાં હશે? તેને મળવાની તાલાવેલી એના હદયમાં લાગી. એટલે તેને શોધી કાઢવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ માટે એક તેણે પાંદડા ઉપર લખ્યો – “માસી રાધા મિયા (ા રંગ અને વહા” –તેણે એ કો રચી પિતાના સેવક વડે ઢંઢરે પીટાવ્યું કે “જે મારા અડધા કોની પૂતિ કરશે તેને હું અડધું રાજય આપીશ!” બધા લોકો તેની જાત જાતની પૂતિ કરીને વાવવા લાગ્યા પણ બાદત્તને તે ન રુચી, યોગાનુયોગે ચિત્ત મુનિ ગામે ગામ વિચરતા આ ગામમાં આવ્યા. બાગમાં માળીએ તેમને ઉતારો આપે. માળીને પણ અડધા રાજ્યની તાલાવેલી હતી એટલે તે પણ પેલે અડધે થાક ઉચ્ચારવા લાગ્યા. ચિત્ત મુનિએ તેને ધ્યાનથી સાંભળ્યું. તેમણે માળીને પૂછયું કે “ આ શું છે?” માળીએ તેમને બધી વાત કરી. ચિત્તમુનિને તો ભાઈને પ્રજવાળ હને. એટલે તેમણે તે ધોની પાદપૂર્તિ આ પ્રમાણે કરીને માળીને આપી – “કાળા યા વાદ્, મનેખ સાવિળા” પિલા માળીએ તે અડધે ક યાદ કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તીને સંભળાવ્યો. બહાદત ને સાંભળી: “મારે ભાઈ” એમ કહી મૂર્શિત થઈ જાય છે. સેનિકોએ પેલા માળીને કેદ કર્યો. તેને ધમકાળે તે તે તેણે કહી દીધું કે “આ એક તે બાગમાં વિરાજતા મુનિએ બનાવ્યો છે.” સેનીકો મુનિને વિનંતિ કરી ચક્રવતી પાસે લઈ ગયા. બાહાદત્ત ચાવત એ હાશમાં આવીને ચિત્ત મુનિને નિહાળ્યા. પુર્વજન્મની મૃતિ જાગી અને તે બોલી શકેઃ "મારા ભાઈ.” મુનિએ કહ્યું: “આ આપણે કો જન્મ છે !” મુનિએ ત્યાર બાદવિગત ભવોની વાર્તા આ પ્રમાણે કહી સંભળાવી – આપણે પહેલાં દસ રૂપે રહ્યા. બીજા જન્મ કાલિંજર નામના પર્વત ઉપર મૃગલા થયા. ત્રીજે જન્મે હંસ થયા. પછી કાશીમાં કંડાલને ત્યાં ૧૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જમ્યા. તે વખતે નમુચિ નામને પ્રધાન હતું. તે સંપટ અને વ્યભિચારી હતું. તેથી રાજાએ તેને મૃત્યુદંડની સજા આપી. તેને ફાસીએ ચઢાવતાં આપણા પિતા ચંડાલને દયા આવી અને તેને બચાવી લીધો અને પિતાને ઘરે ગુપ્ત રાખે. તે ગુપ્ત રીતે આપણને સંગીત શીખવાડને રહ્યો. પણ ફરી કુટિલતાના કારણે તે ત્યાંથી હસ્તિનાપુર ગયા. ત્યાં ચાલાકીથી પ્રધાન થયે. “આ તરફ આપણે ( ચિત્ત અને સંભૂતિ) સંગીતમાં પાવરધા થઈને આખી પ્રજાને આકર્ષવા લાગ્યા. તેથી પીલા સંગીતશાસ્ત્રીઓએ આપણને હલકા વરણના અયોગ્ય ઠગાવી રાજા પાસે ફરમાન લઈ ત્યાંથી હાંકી કાઢયા. જિંદગીથી કંટાળીને આપણે પહાડ ઉપર ગયા અને પડતું મૂકવાની તૈયારી કરતા હતા, ત્યાં એક પવિત્ર સાધુને ભેટે થયો. તેણે આપણને બચાવ્યા અને સાધુ-દીક્ષા આપી, જ્ઞાન-ધ્યાન શીખવ્યાં. આપણે ઉગ્ર તપસ્યાઓ કરવા લાગ્યા. તેના પ્રભાવે આપણને લબ્ધિઓ મળી. વિચરતા-વિચરતા આપણે હસ્તિનાપુર ગયા. ત્યાં ભિક્ષા લેવા જતાં પેલા નમુચિ મંત્રીએ જોયા અને કદાચ તેને ઉધાડ પાડશું એવી બીક અને શંકાના કારણે તેણે આપણને નગરી બહાર કઢાવ્યા. આવાં અસહ્ય અપમાનથી આપણે સળગી ઉઠયા. આપણે આપણી લબ્ધિને ઉપયોગ કર્યો. નગરીમાં આગને ભડકે ઉઠવા લાગ્યો આખી નગરી ગભર શું લોકો રાજા પાસે પાર પાડવા ગયા. કોઈકે રાજાને કહ્યું : “આપણી નગરીમાં બે મુનિઓનું અપમાન થયું છે તેના કારણે આમ થયું છે !” તેથી રાજ પિતાની ચતુરંગિણી સેના, રાણી-દાસીઓ સાથે આવ્યું. તેણે આપણને ખુબ જ વિનતિ કરી. રાજાની વિનવણીથી આપણે લબ્ધિઓ પાછી સંકેલી લીધી. અને નગરીમાં શાંતિ થઈ ગઈ. આટલું કહી ચિત્ત મુનિએ કહ્યું: “ પણું, બંધુ! તમને તે વખતે રાજાની સાહેબી વગેરેનું આકર્ષણ એટલું બધું થાય છે કે તમે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઘણી ના છતાં ચક્રવર્તીની અદ્ધિનું નિયાણું કરે છે. હું સમભાવે રહું છું. પણ ત્યારથી આપણા રસ્તા ફંટાઈ જાય છે. હું કાળધર્મ પામી શ્રેષ્ઠપુત્રરૂપે જન્મ્યો અને વૈરાગ્ય પામીને સાધુ થયો છું તમે નિયાનું પ્રમાણે બ્રહ્મદત ચક્રવત થયા છે. મને પણ જાતિ-સ્મરણ સાન થયું હતું એટલે તમે પણ ભવને ઉદ્ધાર કરી શકો તેવી મારી અંતરની અભિલાષા રહી છે. આ માનવભવને ભોગવિલાસમાં આસકન રહીને ન હારી. ચેતે અને ચાલી નીકળો મારી સાથે !” જો તમે સાધુ ન બની શકે તે ગૃહસ્થ જીવનમાં રહીને પણ આર્યકર્મ કરે નીતિ ન્યાયથી ચાલો. બ્રહ્મદત્ત ચક્રવર્તી (સંભૂતિ) ચેત્યા નહીં. તેમણે કહ્યું: “મને તમારા દર્શન કરી આનંદ થયો છે. પણ આપની વાતનું પાલન હમણાં થઈ શકે તેમ નથી. રાજકાજ, સ્ત્રી, પુત્ર વગેરેની સાહ્યબી અને ભોગાંસક્તિ નિવૃત્તિ થઈ શકે તેમ નથી !” મુનિ તેમને ઘણું સમજાવે છે પણ તે (સંભૂતિ) ચેતતા નથી. ચિત્તમુનિ ત્યાંથી વિહાર કરી જાય છે. તેઓ વિકાસ સાધતાં આત્માના ઉચ્ચ પદે પહોંચી કેવળી બની મેક્ષે જાય છે પણ બ્રહાદત્ત ચક્રવર્તીસંભૂતિ-સંસારના કાદવમાંથી ઉપર આવી શકતા નથી અને નરકે જાય છે. તાત્પર્ય એ છે કે પૂર્વજન્મની સ્મૃતિ પૂર્વ સંસ્કારવા બ્રહ્મદત્તને જરૂર થઈ પણ તેણે એને દુરુપયોગ કર્યો અને ચિત્તમુનિએ સદુપયોગ કર્યો. આ માં પણ પૂર્વજન્મની સ્મૃતિ તે ઊંડાણવાળી બુદ્ધિને કારણે થઇ હતી તે ખાન રાખવું જોઈએ. જગ મેંના ફળની માંગણી કરી લેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ [૧૫] સ્મૃતિ વિકાસ ચરમ ઉદ્દેશ્ય આત્મસ્મૃતિ એ તે સ્પષ્ટ થઈ ગયું છે કે સ્મરણ શક્તિ એ આત્માની અનંત શક્તિઓ પૈકીની એક શક્તિ છે. તેને યવસ્થિત રીતે વિકાસ થાય તે એ ખીલી શકે છે. આ સ્મૃતિ વિકાસની અલગ અલગ ભૂમિકા માંથી છવ કઈ રીતે પસાર થાય છે અને અંતે આત્મ વિકાસની ભૂમિકામાં આનંદમય સ્થિતિમાં કઈ રીતે પહોંચે છે તે અંગે અને વિચાર કરવાનો છે. વૈદિક દષ્ટિએ સ્મૃતિની જે અલગ અલગ ભૂમિકા છે; તે ક્રમશ: નીચે પ્રમાણે છે. (૧) અન્નમય કોષની ભૂમિકા (૨) પ્રાણમય કોષની ભૂમિકા (૩) મનોમય કોષની ભૂમિકા (૪) વિજ્ઞાનમય કોષની ભૂમિકા (૫) આનંદમય કેષની ભૂમિકા આમા સ્મૃતિને વિકાસ કેવી રીતે વધે છે, તે વધારે વિવેચન પૂર્વક જોઈએ. મનમય કેની ભૂમિકા : આ સ્મૃતિની પહેલી ભૂમિકા છે, તેમાં * શરીર તેમજ તેને ટકાવવા માટેનાં આહાર વિહારની જ મૃતિ હેય છે. સામાન્ય રીતે જીવન-વિકાસને પહેલે પગથિયે ઊભા રહેનાર દરેક જીવાત્માને શરીરને વિચાર પહેલાં આવે છે. શરીરની સ્મૃતિ થાય એટલે કાંઈક ખૂટતું લાગે છે; એમ થાય છે. એટલે કે તેને ભૂખ લાગે છે. તે માટે શું કરવું? એનો વિચાર થતાં ખેરાક જોઈએ. તે ગમે તે રીતે ખોરાક મેળવે છે. પછી તેને એ ખ્યાલ નહીં આવે કે આ ખોરાક સારી છે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ તે ખેરાક કઇ રીતે મેળવેલ છે? પ્રમાણિક સાધનોથી કે અપ્રમાણિક સાધનોથી? કારણકે જીવ એ વખતે અન્નમય કોષની ભૂમિકામાં હેય છે. તે કેવળ સ્થૂળ ઉપર છેલ્લે-વિચાર કરતો હોય છે. અન્નમય કેની ભૂમિકામાં માણસ ટેવને આધીન હેય છે. તેને યાદ રાખવું છે, એમ નહી લાગે કદાચ યાદી આવે તે પણ ઉપલા થરની. આવી સ્મૃતિ મનુષ્યો સિવાય પશુઓ અને સામાન્ય જીવોને પણ હેય છે. એકેંદ્રિય છો વનસ્પતિ પણ આજ ભૂમિકામાં શરીરને વિકાસ કરતા હોય છે. અહીં કેવળ શરીર છે તેને પોષવા માટે આહાર જોઈએ. તે ગમે તેમ મેળવે એટલી સ્મૃતિ રહે છે અને તે પ્રમાણે છ આહાર મેળવે છે તે અંગે તે હિંસક પણ બની શકે છે. જેમકે હિંસક પશુઓ વનસ્પતિઓ સુદ્ધાં અન્ય જીવોનું ભક્ષણ કરે છે. માણસ પણ હિંસક-અહિંસક સાધન વાપરે છે. એટલે અન્નમયકોષની ભૂમિકામાં સ્મૃતિ શરીર સંબંધી યાદી રૂપે રહે છે. આ ભૂમિકામાં રહેલ જીવને કહેવું પડતું નથી કે ભૂખ લાગી છે, માટે ખાવા ચાલો. તેથી જ કહેવત પડી છે કે “બીજું બધું ભૂલી જાઓ છે, પણ ખાવાનું કેમ ભૂલતા નથી!” પ્રાણમય કેની ભૂમિકા : શરીર પછી શરીરથી સંબંધિત આજબાજની વસ્તુઓ અને વસતિની યાદી આ ભૂમિકામાં આવે છે. તેથી તેમાં જાતીય ભાવના જાગે છે. તે વિચારે છે કે મારું કુટુંબ હેય ને સારૂં! આ ભૂમિકાવાળે માણસ પુર્વેષણ, વિતષણ અને લોકેષણામાં રાચતે હેય છે. તે પુત્ર, પૈસા અને પ્રતિષ્ઠામાં રાચે છે. સામાન્ય રીતે જાતીય આવેગેની રમૃતિ એમાં રહે છે. તેથી ડગલે ને પગલે તે વિકાર વાસનાને વશ બને છે અને જાતીય સંબંધ બાંધવા પ્રેરાય છે; વ્યભિચાર કરવા પણ પ્રેરાય છે અને તેને લગતા ગુન્ડાઓ બાળાત્કાર વગેરે પણ કરી નાખે છે. લગ્ન જીવન પણ આ ભૂમિકામાં આવે છે. તેથી કરીને પોતે ખાઈ લીધાની સાથે તેને એ સ્મૃતિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ છે–બાળકોનું શું ? પત્નીનું શું? આવી સ્મૃતિ પશુઓમાં પણ હોય છે. મનુષ્યમાં વિશેષ વિકસિત હોય છે. આ ભૂમિકામાં છવ પિતાનાથી આગળ વધી વંશ-કુટુંબ સુધીનું વિચારે છે. * મનમય કેષની ભૂમિકા : કુટુંબ પછી ગામની, જ્ઞાતિની કે સમાજની સ્મૃતિ આવે છે. હું જે ગામમાં રહું છું. જે જ્ઞાતિમાં રહું છું તેનું મારે કંઈ કરવું જોઈએ અથવા મારે સમાજના કાયદામાં રહીને ચાલવું જોઈએ; એવી ભાવના મનમય કોષમાં હોય છે. આમાં પ્રાંત, સમાજ, રાષ્ટ્ર વગેરેના હિતની ભાવનાને પણ સમાવેશ થઈ જાય છે. આ ભૂમિકામાં પહોંચેલ વ્યક્તિ જે સાધક હોય તે તે આજીવિકા માટે અનર્થ કરતો નથી, વધારે પરિગ્રહ રાખતા નથી, ગૃહસ્થ હેઈને પણ અનાયાસે બ્રહ્મચર્યનું જતન કરી શકે છે. મને મય કોષની ભૂમિકામાં સ્મૃતિને વળાંક સ્વ ઉપરથી વિશ્વ ભણી વળે છે. વિજ્ઞાનમય કોષની ભૂમિકા : આ ભૂમિકામાં સાધકની સ્મૃતિ પરિપકવ થઈ જાય છે. એટલે તે સાચું અને તાત્કાલિક નિર્ણય કરી શકે છે. “મારાથી આ થાય, આ ન થાય”, “આ મારું કર્તવ્ય છે, આ મારું કર્તવ્ય નથી', આમ તેની સ્મૃતિને ઘણે વિકાસ થાય છે. આમાં માણસ એવી વાતો યાદ રાખી શકે છે કે હું ઊંચે જવા સર્જાયો છું એટલે મારે એવી વાતો યાદ રાખવાની છે કે જેથી, હું વૃત્તિ કે આવેગોને આધીન થયા વગર અંતરાત્મામાં ઊંડે ઊતરી શકું !” વૃત્તિને આધીન સ્મૃતિ એટલે કે કેઈએ ઠપકો આપ્યો કે મેણું ટાણું માર્યા તે યાદ રાખવાની વૃત્તિ. આ છીછરી સ્મૃત્તિ છે અને ભૂલવા જેવી છે. બીજા મુશ્કેલીમાં ન મુકાય, તેવી રીતે વર્તવું કે બીજાની મુશ્કેલીઓ દૂર કરવી એવી સ્મૃતિ અન્ત-સ્મૃતિ છે. આવી સ્મૃતિ વિજ્ઞાનમય કોષમાં સહજ રીતે થાય છે. આનંદમય કોષની ભૂમિકા : વિજ્ઞાનમય કોષથી માણસ આગળ વધે છે એટલે આનંદમય કોષની ભૂમિકા આવે છે. ત્યાં તેને બાહ્ય દેશે સ્પર્શતા નથી; રાગદ્વેષ સ્પર્શતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ નથી. તે કેવળ આનંદ ને આનંદ અનુભવે છે. એ ભૂમિકામાં મિત્ર કે શત્રુ બને જોતાં તેનામાં વાત્સલ્ય જ પ્રગટે છે. જગત સમક્ષ ઉપર એકસરખું સતત વાત્સલ્ય વરસાવતા રહેવાની જેની ટેવ બને છે અને તેની સ્મૃતિવાદી એટલી હદે નિર્મળ બને છે તેને આનંદમય કોષની ભૂમિકા કહી શકાય છે. વિજ્ઞાનમય કોષની ભૂમિકામાં કેટલીક વાર માણસ ઊંડે ઊતરીને વિચાર તો કરી શકે છે કે, કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? છતાં કામ-ધ કરાયવિકારના હુમલાઓ તેને પજવી શકે છે. તેથી તે ભલે પડી જતો નથી, પણ તે વિચારે છે તે પ્રમાણે આચરી શક્તિ નથી. જો કે તે અનિષ-આ ચરણ કરવા ઈચ્છતો નથી પણ પૂર્વ સંસ્કારના કારણે અનિટમાં પ્રવર્તતે હેય છે. એટલે જ ગીતામાં કહ્યું છે– सदशं चेष्टते स्वस्याः प्रकृते निवानपि । प्रकृति यान्ति भूतानि, निग्रहः किं करिष्यति । જ્ઞાની પુરુષ પણ પિતાની પ્રકૃતિ પ્રમાણે પ્રયત્ન કરે છે. પ્રાણીઓ પિતાની પ્રકૃતિને અનુસરે છે એટલે ત્યાં નિગ્રહ શું કરશે ? આ પ્રકૃતિના પ્રભાવ અંગે ગીતામાં કહ્યું છે કે – प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः । ભૂતકામમિનું ઋતુમાં પ્રર્વશાત || આ આ પ્રાણી સમુહ પ્રકૃતિને વશ છે. પ્રકૃતિજન્ય ગુણોના ત્રણ પ્રકાર છે. અવગુણ, રજોગુણ અને તમોગુણ. એ ત્રણેથી આ જગત ઘેરાયેલું છે. જૈન તત્વજ્ઞાનમાં આ અંગે એક સુંદર વાત કહેવામાં આવી છે કે “દરેક જીવમાં આઠ રૂચક પ્રદેશ હોય છે. ચારે બાજુ ગમે તે અંધકાર છવાયો હેય તેયે રૂચક પ્રદેશમાં જ્ઞાનને પ્રકાશ કાયમ રહે છે. એટલે કે તે ભાગ ઉધાડે રહે છે. ગમે તેવો પાપીમાં પાપી માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ હોય તે પણ એમાં કંઈક સવગુણ પડેલે હેય છે–ચેતનાનું તત્વ રહેલું હોય છે. તે તરફ રચિ થાય છે તે અંધારાને જોઈ શકે અને પોતાનું ભાન કરી શકે. આમ–ભાનનો પ્રકાશ થવાથી અંધારું સાવ દૂર થઈ શકે છે. પણ આ ભૂમિકા વિજ્ઞાનમય કોષની હોય છે. ત્યારે, આનંદમય કોષમાં તો તેને ચેતનાની સતત સ્મૃતિ કાયમ રહે છે. તેને આત્મજ્ઞાનની, આત્મગુણોની અને આત્મસ્વરૂપની અખંડ સ્મૃતિ રહે છે. તેથી આ ચેતનરૂ૫ આત્મા આનંદ-ઉલ્લાસ અને આત્મમસ્તીમાં રહે છે. તે પરભાવથી દબાતું નથી, પરભાવ એને પરતંત્ર પણ કરી શકતો નથી. પ્રકૃતિ તેને ઘેરી શકતી નથી. તે સ્વતંત્ર નિજાનંદમાં મસ્ત રહે તેવી સ્થિતિ આનંદમય કોષની હોય છે. “હું કેણ છું?”ની ઝાંખી અને સ્પષ્ટદન : એવી દશામાં તેને ભાન થાય છે હું કેણ છું? અને તેનું દર્શન પષ્ટ બનતાં તે કહી ઊઠે છે “ સો ” તેથી જ જગદ્ગુંરુ શંકરાચાર્ય કહે છે તેમ – कोऽहम् कथमिदं जातं, को वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह विचारः सोऽपमिदृशः ॥ એટલે કે હું કોણ છું? કયાંથી આ શરીર થયું? એ શરીરને કર્તા કોણ? અહીં તેનું ઉપાદાન શું? એ આભસ્મૃતિને પિષક વિચાર જ માણસને થતો હોય છે. શ્રીમદરાજચંદ્રજીએ સ્મૃતિને વિકાસ શતાવધાની રૂપે કરીને આ જ વિચાર કર્યો હતો. તેમણે કહ્યું – હું કેણુ છું ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? સૌથી પહેલાં એ વિચાર આવે છે કે હું કોણ છું? પ્રાર્થના ભૂમિકાવાળે કેવળ શરીર સુધી વિચાર કરતો હેઈને તે હું આ નામનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ છું એ જ વિચાર કરીને રહી જાય છે. પછી તેને થાય છે કે આ શરીર તે નશ્વર છે તે હું કોણ છું ? ત્યારે એ વિચારે છે અને બધી ભૂમિકા વટાવીને છેવટે તેને ખ્યાલ આવે છે કે હું અનંત શક્તિવાળો ચેતન છું. પછી તે પ્રશ્ન પૂછે છે હું કયાંથી ? ક્યાંથી આવ્યો? મારું ખરું સ્વરૂપ શું છે ? આ બધા સંબંધે અને વળગાડે સ્થાયી કે અસ્થાયી! એ સંબંધો જાળવવવા કે છેડવા ? અથવા નિર્લેપતા જ જાળવવી. આ બધા વિચારે આનંદમય કોષની ભૂમિકાવાળી વ્યક્તિને આવે છે. ત્યાં તેને આત્માનાં દર્શન થાય છે-સાક્ષાત્કાર થાય છે. કેટલાક ઉચ્ચ સાધને અવ્યક્તબળ ઉપર થતા પૂર્વક ટકી રહેવાની અન્તઃપુરણ થાય છે. તેથી તેને આત્માના સ્વરૂપનું કદ બાન થઈ જાય છે. આત્મ સાક્ષાત્કાર એટલે કોઈ સ્થળ વસ્તુના દર્શન થતાં નથી. પણ તેને અંતરમાં પોતાના આત્માનાં દર્શન થાય છે. ત્યારપછી તે બહારની વસ્તુઓ સાથે સંબંધ રાખવા છતાં અંતરની સ્મૃતિને ચૂકતો નથી. તેનું આત્મનિરીક્ષણ શરૂ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ આગળ આ બધી બાબત-દે વગેરે ક્યાંથી હોઈ શકે! બીજાના દે એ મારા દેવો છે તેને દૂર કરવા જોઈએ. આમ તે પિતાની શુદ્ધિ કરનો જાય છે. તે સતત આત્મસ્મૃતિમાં ડૂબેલો જ રહે છે. અહીં દોષો આવીને તેના સ્પર્શથી શુદ્ધ થઈ જાય છે. આમાની એ મસ્ત દશા : આવી અન્તરકુરાથી આત્મસાક્ષાત્કાર જેને થાય છે તેની મસ્તદશા કેવી હોય છે તેને એક શાસ્ત્રીય પ્રસંગ જોઈએ. અગાઉ એક વિષયના પ્રવચનમાં કે શાંબી નગરીમાં પ્રભૂતધન સચય નામના શ્રેણી પુત્રને થયેલ સ્વતઃ અન્તઃસ્કુરણની વાત કરી હતી. અંતે જ્યારે તેને સંયમ માર્ગે ગયા ત્યારે અનાથી મુનિના નામે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ એકવાર વિહાર કરતા તેઓ મંડીકુક્ષિત નામના ચૈત્ય ઉદ્યાનમાં સાંતભા બેઠા હતા. ત્યાં મગધ સમ્રાટ શ્રેણિક (બિંબસાર) આવ્યા. આ મુનિને દીપમાન અને ચુંબકની જેમ આકષી લેતો ચહેરો જોઈને સમ્રાટ તેમની નજીક જાય છે–વંદન કરે છે. સમ્રાટ શ્રેણિકને બહુ આશ્ચર્ય થાય છે કે આ તેજસ્વી યુવક અને ભવ્ય ચહેરાવાળે પુરુષ જુવાનીમાં શા માટે સાધુ બની ગયા હશે? એને શું દુખ હશે? એનાં શરીરને પૂરાં કપડાં નથી ! બીજા કોઈ સુખસગવડનાં સાધને પણ નથી ! એ કંટાળીને તો ઘેરથી નહીં નીકળ્યો હેયને! રાજા તરીકે મારી ફરજ છે કે મારા રાજ્યમાં જે કોઈ દુઃખી હોય તો તેની સંભાળ લેવી. તેથી શ્રેણિક રાજા તે મુનીને પૂછે છે! “તમને જોઈને તમારા પ્રતિ મને બહુ માન ઉપજે છે. તમારા રૂપ, યૌવન અને કાંતિ જોતાં તમે શા માટે આ કષ્ટકારી ભાગ લીધે છે તેની સમજણ પડતી નથી. તમને કંઈક દુઃખ છે! જે તમે મને કહેશે તો તે હું દૂર કરી શકીશ. ચાલો મારી સાથે બધી સુખસગવડે ભોગ !” અનાથી મુનિ તે સાંભળી રહે છે. તેમને આત્મસાક્ષાત્કાર થઈ ચૂક હોય છે એટલે તેઓ શ્રેણિકને પોતાની તરફ આકર્ષી શકયા. પણ તેઓ એની ભૌતિક સંપત્તિની લાલચે તરફ જરાયે લલચાતા નથી. તેઓ મૌન રહે છે. શ્રેણિક રાજા ફરી પૂછે છે: “હું રાજા છું–મને કહે તમે શેની શોધમાં છો? હું તમને તે અપાવી દઈશ.” અનાથી મુનિએ કહ્યું: “રાજન ! હું તે અનાથ છું–નાથની શોધમાં છું એટલે મારું નામ પણ મેં અનાથી રાખ્યું છે!” રાજાને થયું કે આના કોઈ નહીં હોય! બસ, એટલી જ વાત હતી તે તેને તે દૂર કરી શકાય. તેણે કહ્યું: “ચાલે! હું તમારે નાથ બનીશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અનાથનું આધાર સ્થાન બનીશ, બસ! તમને ખાવા પીવા રહેવાની બધી સગવડ કરી આપી!” અનાથી મુનિને ટકોરે પડે છે, “રાજન ! તું પિતે જ પિતાને નાથ નથી, પછી મારી નાય કયાંથી બનીશ ” શ્રેણિકને થાય છે કે આ મુનિને મારો પરિચય ક્યાંથી હોય? તેથી કહે છે: “મુનિવર! હું મગધ સમ્રાટ એણિક છું. મગધ પ્રજાને નાય છું. તમે મારા હોવા છતાં અનાથ શા માટે રહે! મને તમારા પ્રતિ આકર્ષણ થયું છે. મારી સાથે તમે ચાલે. તમને એક પળે એમ નહીં લાગે કે તમે અનાય છે ! બધાં સુખ-ભોગ, વૈભવ-વિલાસ તમારાં ચરણ ચૂમતાં આવશે !” મુનિ કહે છે: “એમ નહીં! હું જે નાથની શોધમાં છું તે બીજે જ છે! મારે ત્યાં પણ આ બધી વાતની કમી બે હતી. પણ આ બાહ્ય વસ્તુઓનું શરણ શું કામનું? હું પણ મા-બાપ વડીલ સૌને મારા ચરણદાતાનાથ માનતે હતે પણ એક રને જાગીને જોયું તે બધાં નાથ અનાથ જેવાં લાગ્યા!” એમ કહી મુનિએ પિતાની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું, હું તે આત્માના નાયને શોધવા નીકળી પડ્યો છું. બૌદ્ધ શાસ્ત્રોમાં કહ્યું છે– अत्ताहि अत्तनो नायो, कोहि नाथो परोसिया –આત્મા એ જ આત્માને નાથ છે? કેણ વળી બીજે નાથ છે? -જે દુઃખ થાય છે તે મન, શરીર, કુટુંબ વગેરેને નાથ કે કરનુરૂપ માનવા જઈએ ત્યારે જ થાય છે. એ બધા ઉપર વિશ્વમાં મેળવાય ત્યારે જ આત્માને ખરે નાથ મળી શકે. માણસ માને છે કે બલ રન સાથે યુદ્ધ કરી, વિજય મેળવી તે માલિક બને છે–નાથ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ છે પણ આ શરીર-ઈન્દ્રિય અને મન સાથે યુદ્ધ કરતા નથી. તેથી જ ઘણું અનુભવો પછી જૈનસૂત્રે કહે છે: अप्पाणमेव जुजझाहि किं ते जुजझेण बजझयो –તું પિતાના ગણાતાં ઈન્દ્રિય-મન વગેરે સાથે યુદ્ધ કર ! આત્મતત્વને પ્રકાશમાન રાખ! બહારનાની સાથે યુદ્ધ કરવાથી શું ફાયદો? * અંતે હું ખૂબ ઊંડે ઊતરત ગયે અને મને થયું કે જેને હું બહાર શોધું છું તે મારી અંદર પડ્યું છે. મને શાંતિ મળી ગઈ. હું તપ્ત થઈ ગયો. મને બહારની વસ્તુ જોઈતી નથી. આવી આત્મસ્મૃતિની મસ્ત વાણી સાંભળીને રાજા શ્રેણિકને સત્ય સમજાઈ ગયું. તેને સંતોષ છે. તેણે મુનિને વંદના કરી તેમજ તકલીફ આપ્યા બદલ ક્ષમા માંગી તે પિતાના સ્થાને ગયો. અહીં એક વિશેષ વાત એ પણ સમજી લેવી જોઈએ કે કેટલા સ્વાથી કે એવો અર્થ તારવે છે કે માતા-પિતા, સગાં-વહાલાં સૌ સ્વાથી છે, મતલબી છે. એમને છોડવાથી જ શાંતિ મળે છે–પણ એ અર્થ બરાબર નથી. જ્યારે એમને અને બાહ્ય-વસ્તુઓને આધાર માની જ અનાથી મુનિની કથાને સારાંશ એ છે કે તેમને દારુણ વેદના જાગે છે. મા-બાપ, પત્ની-પુત્ર, ભાઈ-બહેન બધાં સંવેદના પ્રગટ કરે છે પણ દઈ ઘટતું નથી. વૈદક અને અન્ય પ્રકારના ઈલાને પણ વેદનાને ઘટાડી શકતા નથી. તેનું દર્દ અસહ્ય થઈ જાય છે. બધાં દુઃખમાં હમદર્દી ભરીને રહી જાય છે. તેમને પણ થાય છે કે હવે કંઈ બચવાને નથી. તેથી એક પાછલી રાતે જાગીને સંકલ્પ કરે છે કે જે હું સાજો થઈશ તે બધાને ત્યાગ કરીને સત્ય શોધવા નીકળી પડીશ. યોગાનુયોગ તેમને સારું થાય છે અને ધરવાળાની બધી પ્રાર્થના આજીજીને બાજુએ રાખી તેઓ સાધુ બનીને ચાલી નીકળે છે. ત્યાં તેમને પ્રેણિકરાન મળે છે અને નાથ-અનાથ અંગે સારી એવી પ્રશ્નોત્તરી થાય છે. તેનું વર્ણન જેનસૂત્ર ઉત્તરાધ્યયનમાં મળે છે. સપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ લેવામાં આવે છે અને એમની પાસેથી અમૂક અપેક્ષા રાખવામાં આવે છે અને એ અપેક્ષા પૂરી થતી નથી ત્યારે દુઃખ થાય છે. પણ જે નિષ્કામભાવે-અનાસક્ત થઈને રહે અને અપેક્ષા ન રાખે તે આપમેળે એમનામાં પણ કર્તવ્યભાવના જાગૃત થશે. ટૂંકમાં, સગાંવહાલાંમાં પણ આત્મસ્વરૂપ જોવું જોઇએ. તેમનું અસલી સ્વરૂપ જોઈએ; ત્યારે એ બધાં વળગાડરૂપે નહીં લાગે. ઉપનિષદમાં આ અંગે એક સુંદર પકયા આવે છે – નચિકેતા નામને એક સત્યાથી જિજ્ઞાસુ નાનું બાળક હતે. એક દી તેણે જોયું કે તેના પિતા, પિતાના ગુરુને નબળી ને હાડપિંજર જેવી ગાયે દાનમાં આપતા હતા. ત્યારે તેણે વિરોધ કર્યોઃ “બાપા ! અભ કેમ કરે છે? નબળી ગાયો શા માટે દાનમાં આપે છે. કોને આપશો ?” ત્યારે તેના બાપાએ ગુસ્સે થઇને કહ્યું: “તને પણ યમને દાનમાં આપે !” છોકરો ત્યાંથી રવાના થઈને યમ પાસે છે. યમરાજ ત્રણ દિવસ માટે બહારગામ ગયા હતા એટલે છોકરો અંદર શી રીતે જાય? તે ભૂખ્યા તરસ્યો ત્રણ દિવસ સુધી યમલોકની બહાર બેઠે રહો. યમરાજ આવ્યા. તેમણે પૂછ્યું: “અરયા ! તું કોણ છે! અહીં શા માટે બેઠે છે!” ત્યારે નચિકેતાએ કહ્યું “મને મારા બાપાએ તમને સે છે, માટે આવ્યો છું. હવે તમે કહે તે પ્રમાણે મારે કરવાનું છે !” યમરાજને તેની તપસ્યા અને પ્રસન્ન મુખાકૃતિ જોઇને હર્ષ થશે. તેમણે કહ્યું: “વત્સ ! તને જોઈને હું હર્ષ પામ્યો છે. જે તે માગી લે! તને ત્રણ વરદાન આપું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નચિકેતાએ કહ્યું: “મને કંઈ પણ સાંસારિક સુખ-સગવડ જોઈતી નથી. આપ પ્રસન્ન થયા છે તે મને ત્રણ વસ્તુઓ જોઈએ છે. એક તો મારા બાપને ક્રોધ શાંત થાય ! બીજુ મને વરુણ દેવનાં દર્શન થાય; અને ત્રીજું એ કે મને એ જણાવે કે મૃત્યુ પછી શું થાય છે? યમરાજાએ તેને સુખ-સગવડ કે રાજપાટ માંગવા માટે ઘણું મનાવ્યો પણ તે એકનો બે ન થયા. અંતે યમરાજાએ તેને ત્રણ વરદાનમાંથી બે તેની ઈચ્છા પ્રમાણે આપ્યાં. ત્રીજાં વરદાનમાં તેમણે તેનું સમાધાન કર્યું કે “ આત્માનું કદિ મૃત્યુ થતું નથી ! ” કાલિદાસે કહ્યું છે કેमरणं प्रकृतिः शरीरिणां –શરીરધારીઓનું મરણ એ પ્રકૃતિ છે. શરીને નાશ થવો સ્વાભાવિક છે. શરીરનું ટકવું, રૂપાંતર પામવું; નાનપણથી યુવાનીમાં અને યુવાનીમાંથી ઘડપણમાં આવવું અને તેનો નાશ થવે એ બધી શરીરના વિકારોની પ્રક્રિયા છે. પણ ખરી રીતે તે આત્મા એ અમર છે. મરણ તેની પ્રકૃતિ નથી કે વિકૃતિ પણ નથી. નચિકેતાની રૂપકકથા બહુ સમજવા જેવી છે. તેણે આત્મસ્મૃતિ ટકાવી રાખવા અને સગાવહાલાં સાથે રહેવા છતાં અનાસક્તિ અને નિર્લેપતા જાળવવા માટે પ્રયત્ન કર્યો. તેણે પોતાના પિતા પ્રતિ પણ પિતાની ફરજ બજાવી. તેણે પિતાને તજ્યા નહીં કે તેમના વિકારોમાં તે જાતે લેપાયે નહીં. આ છે બાય સંબંધ રાખવા છતાં આત્મસંબધી સતત સ્મૃતિ રાખવાને પ્રયત્ન. - અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ પછી આવી સાચી આત્મસ્મૃતિ થઈ હતી. તે કહે છે કે – नष्टोमोहः स्मृतिर्लग्धा करिष्ये वचनं तव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ –મારા મેડને નાશ થયો છે અને ઉત્તમ એવી આભસ્મૃતિને લાભ થયો છે અને હવે તમે કહે છે તે પ્રમાણે હું કરીશ. મહાત્મા ગાંધીજી પિતાના કુટુંબ સાથે રહેતા હતા-તે તાં આસક્તિ આવવા દેતા ન હતા. આત્મ સંબંધની સ્મૃતિ તેમનામાં સતત રહેતી હતી. તેમના જીવનમાં જ્યારે બહારને ખળભળાટ થસે ત્યારે એકાંતમાં જઇને ઊંડા ઊતરીને તેઓ શોધન કરતા; નિરાશામાંથી તેમને આશાને સંચાર અને તેથી તેઓ મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ કરી શકતા. તેમને વિશ્વનું ઃખ સાલતું. લોકોના દે તેમને પિતાના દેખાતા-પરિણામે તેમણે એવી આભસ્મૃતિ કેળવી લીધી કે તેમણે લોકોને જમાડ્યા અને લોક જાગી ઊઠયા. જેને અંતાકુરણા થાય અને તે વડે સાચા અર્થ માં આત્માને સાક્ષાત્કાર થાય છે તેના ઉપર આક્ષેપે, વમળ, આપાત-પ્રત્યાઘાત ગમે તેવા આવશે તેયે તે ગભરાશે નહીં. તે એમાંથી માર્ગ કાઢી લેશે, કારણ કે તેને સતત આત્મસ્મૃતિ રહેતી હેઇ, ઊંડાણમાં જઈને તે એની પ્રતીતિ કરી કરો. સતત પુરુષાર્થની જરૂર : એટલે સ્મૃતિ વિકાસની અંતિમ ભૂમિકાએ પહોંચવા માટે આપણે સતત પુરુષાર્થ કર જોઇશે. માત્ર ઘરબાર છોડીને કે કુટુંબને તજી દેવાથી, અગર તે સમાન્થી અલગ થઈને એકાંતમાં જઇને, બિકિય થઈને બેસી રહેવાથી તે ભૂમિકા આવશે નહીં. પણ સમાજ સાથે. સ્વી સતત આત્મસ્મૃતિ રાખવાથી જ આ ઉશ્ય પૂરો થશે. તે માટે મૃતિ-વિકાસ કેમ સાધી શકાય તે અંગે તેનાં પાસાંઓ અને માર્ગોની મા અગાઉ ટ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તેમાંથી સારી વસ્તુઓની સ્મૃતિ રાખવી અને ખરાબની છોડી દેવી; એ પ્રક્રિયા ચાલુ જ રહેવી જોઈએ. આ શિબિરમાં પણ વાતે થઈ છે. * તેમાંથી સારી વાત યાદ રાખવાની છે તેને સાર લઈને આત્મવિકાસ સાધવાને છે. જુના વખતમાં ગુરુકુળમાંથી સ્નાતકને વિદાય આપતી વખતે ગુરૂદીક્ષાના પ્રસંગે એમ જ કહેતા " यान्यस्माकं सुचरितानि तान्येव त्वयोपास्यानि नेतराणि." જે અમારા શ્રેષ્ઠ આચરણે છે તે જ તારે માટે ઉપાસનીય છે, બીજા–જે અમારા દેશે કે ખામીઓ છે, તે તારે માટે ઉપાસનીય નથી. એવી રીતે શિબિરમાં જે સારી વાત થઈ છે, તે જ તમારે યાદ રાખવાની છે, બાકીની નઠારી વસ્તુ ભૂલી જવાની છે. શિબિરમાં ચર્ચાયેલ વિયારે ઉપર સ્મૃતિને સહારે લઈને તેને ઉકેલ શોધ પડશે. અંતે આત્મસ્મૃતિ કાયમ રાખવા માટે સ્મરણીય વસ્તુઓને યાદ રાખવી અને વિસ્મરણીયને ભુલાવી દેવી જોઈએ, જેથી નાકામે કચરો મન ઉપર જામતા હોય તેને કાઢવાનું ધ્યાન રાખવું જોઇશે. માટે એ સ્પષ્ટ જણાવી દેવું જોઇએ કે તે જ આપણે ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનોમય કોષની ભૂમિકામાંથી ઉચે ચડી વિજ્ઞાનમય કોષમાં જઈ, આનંદમય કેષમાં સ્થિર થઈશું અને સ્વપર કલ્યાણને પુરુષાર્થ કરી અખંડ આત્મસ્મૃતિને લહાવો લઈ શકશું. સ્મૃતિ-વિકાસની એજ ચરમ સિદ્ધિ છે. * જે માટુંગા ખાતેની સાધુ-સાધ્વી શિબિરમાં પ્રવચને રૂપે જ થયેલ છે. સંપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAA $ ધર્માનુબંધી વિશ્વદર્શન ભાગ ૧૦ ૨ સાધુ સાધ્વી-શિબિર કાર્યવાહી અને મૂલ્યાંકન (માટુંગા ખાતે ભરાયેલ આ શિબિરની કાર્યવાહીની સંક્ષિપ્ત રૂપરેખા, પ્રસંગે અને તેના પ્રત્યાઘાતનું મૂલ્યાંકન ] ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ [૧] સકિય સાધુસમાજ શું કરી શકે ? “ત્રેવીસ વીસ વરસના અંગત અને સામુદાયિક સાધનાના અનેક અનુભવો પછી સાધુ-સાધ્વી શિબિર અનિવાર્ય લાગે કારણ કે ભારત પાસે જગતમાં અજોડ કહી શકાય એવી કોઈ પણ દેલત હેય તો એ તેની સમાજ રચના છે. જેને કોઈ પણ મુખ્ય સ્તંભ હેય તે ભારતની સાધુ–સંસ્થા છે.” - ભાલ નળકાંઠો પ્રયોગ અન્વયે શહેરમાં વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ સાધુ-સાધ્વી-શિબિરની અનિવાર્યતા ઘણું કારણસર અનુભવી અને તેમણે ૧૮૬૧ માં માટુંગા ખાતે તેમની જે કલ્પના હતી તે પ્રમાણે એક સાધુ-શિબિરનું આયોજન કર્યું. અહીં એ અંગે, તે સંબંધી જે કાર્યવાહી થઈ. તે કઈ રીતે ચાલે; તેમજ તેની સફળતા, નિષ્ફળતા કે ત્યારબાદનાં પરિણામની ટૂંકી નોધ સાથે તેનું મૂલ્યાંકન આંકવાનું છે. આ સાધુ-સાધ્વી-શિબિરનું એક બીજું મહત્વ તેનું દસ્તાવેજી મૂલ્ય છે; જે થઈ ગયું; તેમાં શું શું કમી હતી, શું શું વિશેષતા હતી અને ભવિષ્યમાં એવું કેઈ આયેાજન વિચારવામાં આવે તે તેમાં શું થવું જોઈએ ? તેને ખ્યાલ આપતું કોઈ પુસ્તક હોય તે તે વધારે ઉપયોગી થઈ શકશે એ દષ્ટએ હવે પછીનાં પૃષ્ઠ ઉપર શિબિર અંગે પ્રારંભથી અંત સુધીની ઉપયોગી માહિતી આપવામાં આવશે. વિચારના પ્રેરક તરીકે મુનિશ્રી સંતબાલજીને હમેશાં આવો વિચાર બૃહદ્ બને તેવી હાર્દિક ઇરછા રહેલી છે. એ જ પ્રયોગ કોઈ અન્ય કરે છે તેમાં તેમના આશિષ સાથે સક્રિય શક્ય સહયોગ કે માર્ગદર્શન પણ તેઓ આપી શકે ! તેમજ તેમણે જાતે શું અનુભવ્યું અને શિબિરનું પૃથક આયોજન કેમ કરી શકાય તે અંગેને લગભગ સંપૂર્ણ ખ્યાલ આમાં આપવાના પ્રયાસ થયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ઉપરછલી ગણતરી પ્રમાણે ભારતમાં ૫૬,૦૦૦૦૦ સાધુઓ છે. સંસારનો ત્યાગ કરીને નીકળનારા આવડી મોટી સંખ્યામાં ક્યાંયે મરજીવા માણસે નહી મળે ? કોઈ પણ દેશમાં નહીં મળે. આ સાધુઓની પોતાની અલગ વસતિ, મસ્તી અને હસ્તી છે. ભયંકર તડકામાં ધૂણ બાળીને, કેવળ લગેટ પહેરીને, શિયાળામાં ઉઘાડા શરીરે રહીને, મસાણ. ગુફા કે ખંડેરામાં પડ્યા રહેવુ-એને એક વર્ગ માધુતા માને છે; બીજે વર્ગ કેવળ ધર્મોપદેશમાં સાધુતા માને છે; ત્રીજે વર્ગ વૈભવ-વિલાસની છોળો વચ્ચે મહંતશાહીમાં સાધુતા માને છે. પરિણામે “સાધુ' અંગેની સ્પષ્ટ છાપ કે વ્યાખ્યા ખુદ ભારતના લોકો પણ જાણતા નથી. આમાં કેટલાક ઢોંગી, ધૂતારા, પાખંડી, ગુનેગાર પણ હોય છે. પરિણામે “સાધુ” એટલે આવા પ્રકારની વ્યક્તિ–તેણે આજ કરવું જોઈએ.” તે અંગે કોઈ સ્પષ્ટ સાધુ-આચારસંહિતાના અભાવે-આવડી મોટી ત્યાગ-વૈરાગ્ય અને લેકજીવનનો ઉત્કર્ષ કરનારી શક્તિ લગભગ વેડફાઈ જાય છે. આજે રાષ્ટ્રનું આઝાદી બાદ નવઘડતર થઈ રહ્યું છે. આ ઘડતરમાં સક્રિય સાધુ-સમાજ ચોક્કસ ધ્યેય-ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે– માર્ગદર્શન આપે તે કેટલું બધું ભવ્ય કાર્ય થઈ શકે ? તેનાથી કરે માનવ દીવા જ્યોતિર્મય બની શકે. પણ આ બધું થાય કયારે ? જ્યારે ભેગા મળાય, વિચારોની આપલે થાય ત્યારે જ! નહીંતર આ મનાતા સાધુવર્ગના પરિપરના વિરોધી વિચારો અને સંતોના કારણે માનવ-માનવ વચ્ચે વાડાઓ બંધાઈ જવા; સઘર્ષો થવા તેમજ પિતાની સર્વોપરિતા જાહેર કરવા બીજાને ઉતારી પાડવા—આ બધા માનવતા-વિરોધી પ્રવાહ વચ્ચે માનવતાના દીવડાઓને પ્રકાશ રંધાઈ જવાને. એવું નથી કે બધા સંત કે સાધુઓ મળવા માગતા નથી : કે સંકલિત થવા ઈચ્છતા નથી. તેમને ઇચ્છા તે થાય છે પણ તેમ કરવા માટે કોઈ ખરું માર્ગદર્શન મળતું નથી. સર્વધર્મ પરિષદ અને વિશ્વધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ સંમેલનોમાં પણ સર્વે સાધુઓ અંગેની સામાન્ય કે સર્વમાન્ય આચારવિચાર કે વહેવારની સંહિતા અંગે કદિ વિચારવામાં આવ્યું નથી. ત્યાં સહુ પોત પોતાના ધર્મો સારા છે, ત્યાં સુધી કહીને અટકી જાય છે, પણ સાધુ સમન્વય કે ધર્મ-સમન્વયની કઈ વહેવારિક ભૂમિકા હજુ સુધી રજૂ કરી શકયું નથી. આ ભૂમિકા સાધુસંસ્થાને ટકાવી રાખવા માટે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ વધુ ને વધુ જરૂરી છે. જગતમાં જે કોઈ પણ વાદ ઉદાર, અને વિશ્વ વાત્સલ્ય ફેલાવનાર છે તે તે સાઘુવાદ છે. તે સિવાયના બધા વાદે કાંતે સંધર્ષમાંથી કાં સ્વાર્થમાંથી પ્રેરાયાં હેઈને તેમાં માનવતાની ગુંગળામણ સિયાય કાંઈ નહીં નીકળે ! સંકુચિત રાષ્ટ્રવાદ કે પ્રાંતવાદનાં પરિણામો ઇતિહાસના પાને જાહેર જ છે. હમણું તે પ્રાંતવાદનાં કડવાં પરિણમે ભારતને પણ જોવા મળ્યાં છે. ઘઉં, તેલ, ચેખા, કઠોળ વગેરે માટે, આજની અનાજની કટોકટીના સમયે દરેક પ્રાંતે જે સ્વાથી મનવૃત્તિ દેખાડી છે; તે આપણા માટે લાલબત્તી રૂપે હેવી જોઈએ. વેપારી કે વ્યક્તિ સ્વાર્થી બની શકે પણ કટોકટીના સમયે પ્રાંતીય સરકારે આવું સંકુચિત માનસ જાહેર કરે તેનાથી વધારે દુઃખદ ઘટના કોઇ ન હોઈ શકે. એના જ વિસ્તરેલા નમૂના રૂપે રાષ્ટ્રવાદ છે. જર્મની અને જાપાને બીજુ વિશ્વયુદ્ધ ઊભું કર્યું અને તેના પ્રત્યાઘાત હજીયે પડી રહ્યા છે. યાહુદી, આરબો વચ્ચે કે આફ્રિકાના પ્રાંતીય ઝઘડાઓમાં કેટલાયે નિર્દોષ ગુંસાઈ ગયા છે તે કોઈનાથી છૂપું નથી. સંકુચિતવાદનો એક નમૂને સામ્યવાદ છે. સમાનતાના નામે તેણે જે ખુનખરાબાના પાયા ઉપર પિતાનું ચણતર કર્યું છે તેમાં સત્તા વડે જ શાણપણના બુરાં પરિણામો જોઈ શકાય છે. અને સામ્યવાદ પણ અંતે સત્તાની સાઠમારી કરવા બે દળોમાં વહેંચાઈ ગયો છે. પરિણામે વર્ગવિગ્રહ ચાલુ જ છે. પૂંછવાદ પણ વ્યકિતગત સ્વાર્થને પરિપાક છે અને તેનાં માઠાં પરિણામોથી જગત અજાણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તે વિશ્વને, રાષ્ટ્રને કે સમાજને જે બળ ખરે માર્ગે દોરી શકે તે સાધુવાદ છે. તેમાં સ્વાર્થ નથી; સત્તાની સાઠમારી નથી. કેવળ વિશ્વઆત્મ સેવા અને લોકકલ્યાણ માટેની ઉદાર ભાવના છે અને તે જ માનવતાના આંસુ લૂછી શકે છે. પણ, આ સાધુવાદને પડખે સંકુચિતવાદે ઘૂસી જતાં તેનું જે તેજ ચમકવું જોઈએ તે ચમકતું નથી. એક વાત ચોક્કસ છે કે આજના યુગે કાં તો એ સાધુવાદને બહાર પાડવો જોઈએ, પ્રકાશમાં આણુ જોઈએ; નહીંતર એને પ્રકાશ અંધકારના ઓળામાં દબાઈ જાય; એ પણ એક શકયતા છે. વિજ્ઞાન, સામ્યવાદ, પૂછવાદ અને આ બધાના કારણે માનવજીવનમાં ભોગવિલાસની જે પ્રધાનતા આવી છે, તેની પછવાડે સાપુતા કે ધર્મ રહી જાય એ પણ શક્યતા છે. પરિણામે આ માનવ – કલ્યાણકારી તત્વ નકામું વેડફાઈ જાય એવું બની શકે એવો ઇતિહાસ આપણી સમક્ષ છે. તે ઉપરાંત યુરોપને સાધુસમાજ જે અતિ વ્યવસ્થિત હોવા છતાં અર્ધાથી વધારે યુરોપમાં સામ્યવાદ આવતાં તેને જે રીતે ત્યાં વિનાશ થયે અને વિશાળ બૌદ્ધ સાધુ-સમુદાયની જે કરુણાજનક હાલત ટિબેટ અને ચીનમાં થઇ તે પણ એતિહાસિક પાઠ સમજવા પ્રેરે છે. ભારતમાં તેવું નહીં થઈ શકે એમ તો ન કહી શકાય પણ અહીં સાધુસંસ્થાનાં મૂળ ધણાં ઊંડાં છે અને તેનો પાયો ત્યાગ, વૈરાગ્ય અને સંયમ ઉપર હેવાથી–અહીંની ધરતીનું ખેડાણ જુદા જ પ્રકારે થયું છે. તે છતાં આજે નવીન ભારતના ઘડતરમાં એક તરફથી રાજ્ય સંસ્થા કોંગ્રેસ, સક્રિય ભાગ લેતી હોય અને તેની મદદે અમેરિકાનો પૂછવાદ અને રશિયાને સામ્યવાદ આવતે હેય; ને તેનાં જતે દહાડે સંસ્કૃતિ-વિરોધી પરિણામે આવ્યા વગર ન રહે તે દેખીતું છે. તે વખતે છપ્પન લાખ સાધુઓનું મોટું બળ જે સાધુવાદને પ્રચાર કરી જનતામાં સાદાઈ, સંતોષ અને વ્યાપક ધર્મને પ્રવેશવા દે અને રાજ્યની ભીડમાંથી વિશ્વજનતાને–બચાવી તેના પ્રભાવ તળે વિશ્વરાજ્યોને લાવી દે તે કેવું સારું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ આ માટે જરૂરી હતું એ કાર્યક્રમ જેમાં બધા પ્રકારના સાધુઓ મળી શકે અને નિશ્ચિત કાર્યક્રમ ઘડી શકે. તે અંગે વિચારવિમર્શ કરે. વિચાર જ જીવન ઘડતરને પાયા હેઇને ત્યાંથી નિશ્ચિત વિચારો લઈને સહુ પિતાપિતાના ક્ષેત્રે કાર્ય કરે તે ઘણું સુંદર કાર્ય થાય. આવી ઉત્કટ વિચારસરણીએ સાધુ-સાધ્વી-શિબિરની કલ્પનાની પ્રેરણા મુનિશ્રી સંતબાલજીને થઈ. ભાલ-નળકાંઠાના પ્રયોગે સુદઢ થયા પછી તેમને વિહાર મુંબઈ તરફ થયા અને અનુભવને અંતે તેમને લાગ્યું કે આ ભગીરથ કાર્યના પ્રથમ ચરણરૂપે આવું કંઈક કરી શકાય તેમ છે. તેમના કાર્યના સાથી ક્રાંતિપ્રિય નેમિમુનિ તેમજ અન્ય કાર્યકરો હતા જ. જે કાર્યકરોએ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંધ અને વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ વડે સક્રિય કાર્ય કર્યું હતું અને સહુએ ઉપર્યુક્ત વિચારને સમયસરનો ગણીને તે અંગે આગળ પ્રયાણ કર્યું. જેમાં છોટુભાઈ અગ્રેસર હતા. સર્વ પ્રથમ તેની ઉપયોગિતા દર્શાવતી પત્રિકા-બધાને-સાધુઓને મેકલવાનું નકકી થયું, તેના શું પ્રત્યાઘાત પડે છે તે જાણવા તેમજ વિહાર દરમ્યાન મળતા સાધુસંતે સાથે વિચારણા કરવા આગળ વધવાનું પ્રથમ તબકકે નક્કી થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધ્વી શિબિર આયોજનની પશ્ચાદભૂમિકા || સાધુ સાધ્વી શિબિર આજનની પશ્ચાદભૂમિકા સમજાવતી એક પત્રિકા હિંદીમાં અને એક પત્રિકા ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવી. તેમાં આજનની પશ્વાદ ભૂમિકા બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી. બન્ને પુતિકાઓમાંથી ભૂમિકા અંગે એમાં સ્પષ્ટ માર્ગદર્શન આપની સામગ્રી ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશે કે તેની પાછળ કઈ ઉદાત્ત ભાવના કાર્ય કરતી હતી ?] ભારતમાં સાધુ સંન્યાસીનું સ્થાન ભારત હજારો વર્ષોથી સાધુસંતનું પૂજક તેમજ તેમને પગલે ચાલના રાણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને સુરક્ષિત રાખવામાં સાધુસંન્યાસીઓએ પિતાનો મહત્વનો ફાળો આપે છે. ભારત પાસે જગતમાં અજોડ કહી શકાય એવી કોઈ દેલત હેય ને તે ભારતીય સમાજરચના છે અને એ સમાજ રચનાને કોઈ પણ મુખ્ય સ્તંભ હેય તે તે ભારતની સંન્યાસી સંસ્થા છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં તેમજ ભારતીય જન જીવનમાં સંન્યાસી તવ નાણાવાણાની જેમ વણાઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિને ઘડવે, ભારતીય સમાજજીવનનાં સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, નૈતિક વગેરે બધા ક્ષેત્રોમાં નૈતિક, ધાર્મિક પ્રેરણા અને માર્ગદર્શન આપનારે, તેમજ ચેકી કરનાર માધુસંન્યાસી વર્ગ રહ્યો છે. પ્રાચીનકાળથી સમાજથી નિર્લેપ રહીને, નિસ્પૃહભાવે સમાજમાં ઊભી થનારી વિકૃતિઓ, ગૂચે, સમસ્યાઓ, પ્રશ્નો અને અનિષ્ટોને સાચો ઉકેલ લાવવા માટે સાધુવર્ગ પુરુષાર્થ કરતો આવ્યો છે. પ્રાચીનકાળમાં સાધુસંન્યાસી તવના મુખ્ય બે ભાગ હતા :(૧) પત્ની સાથે રહે છતાં સંયમલક્ષી ગૃહસ્થાશ્રમી સેવકવર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અથવા પૂર્ણ સંયમી વાનપ્રસ્થાશ્રમી વર્ગ, અગર તે ઋષિ-મુનિવગે. (૨) ઘરબાર અને કુટુંબ-કબીલે છડી વ્યાપક સમાજના પ્રશ્નોને ધરમૂળથી ઉકેલવા માર્ગદર્શન આપનારો સાધુસંન્યાસીવર્ગ વાલ્મીકિ, વિશ્વામિત્ર, વ્યાસ, મનુ અને વશિષ્ઠ. એ બધા ઋષિમુનિઓ તથા વિદુર, વિકણું, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણોને સમાવેશ પ્રથમ ભાગમાં થઈ શકે. ભગવાન મહાવીર; ભ. બુદ્ધ અને જગદગુરુ શંકરાચાર્ય વગેરે એ બધાનો સમાવેશ બીજા ભાગમાં થઈ શકે. છેલ્લા યુગમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, સ્વામી રામતીર્થ, સ્વામી સહજાનંદ, યેગી આનંદધનજી, શ્રીમદ્ રાજચન્દ્ર વ.ને ફાળો હેઈને જ મહાત્મા ગાંધીજી જગતભરમાં ભારતીય સંસ્કૃતિને મેખરે લાવી શક્યા અને દરેક ક્ષેત્રમાં પ્રેરણા આપીને ભારતીય સમાજરચનાને વ્યવસ્થિત કરવાનું સાધુસંન્યાસીઓનું કાર્ય કરી શક્યા. સાધુસંસ્થાના સભ્ય નહિ હોવા છતાં પણ ગાંધીજીએ વાનપ્રસ્થાશ્રમી રહીને સંન્યાસીપણું સિદ્ધ કર્યું છે. આજે પણ ગાંધીજીને પગલે એમના શિષ્યોમાં સંત વિનોબાજી, રવિશંકર મહારાજ, કાકાકાલેલકર, કેદારનાથજી વગેરે સંતસમા પુરુષો છે, ભલે તેમણે વિધિસર સન્યાસ ન લીધે હોય. ખુદ ગાંધીજી જેવી વિશ્વવંદ્ય વિભૂતિ સાધુસંન્યાસી પુરુષ કે સ્ત્રીને જોઈ નમી જતા હતા. એ નમનની પાછળ ભારતના એ મહાન પ્રતિનિધિને દુનિયાના ભાવિને ઉજવળ બનાવનારી આશા એકમાત્ર સાધુસંન્યાસી વર્ગ પર હતી. ભૂતકાળનાં ગૌરવમય કાર્યો ભૂતકાળમાં ઋષિમુનિ વર્ગો અને ત્યાર પછી સાધુસંન્યાસી વર્ગે આત્મસાધના સાથે સમાજકલ્યાણમાં પણ રસ લીધે છે; એના અનેક દાખલાઓ દરેક ધર્મના ઇતિહાસમાં મળી આવે છે. થોડાક દાખલાઓ લઈએ – સીતાજીને ગર્ભવતી સ્થિતિમાં જ્યારે વનવાસ આપવામાં આવ્યા, ત્યારે વનમાં તેમને કોઈ આશ્રય આપનાર નહતું. તે વખતે વાલ્મીકિ ઋષિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ભેટો થઈ જાય છે. સીતાને તેઓ આશ્વાસન આપીને પિતાના આશ્રમમાં લઇ જાય છે અને દીકરી તરીકે પોષે છે, એટલું જ નહિ, સીતાના બે સંતાને લવ અને કુશને વિદ્યા અને કળાનું શિક્ષણ તેમ જ સુસંસ્કારો આપીને પિતાનું કર્તવ્ય બજાવે છે. વિશ્વામિત્ર ઋષિએ રામ અને લક્ષ્મણને શિક્ષણસરકાર આ યા; તથા રામ અને સીતાને અદભુત સંયોગ કરાવી આપે; અને વશિષ્ઠજીએ તે આખા રાજ્ય કારોબારમાં માર્ગદર્શન આપ્યું હતું. કરવઋષિ અસહાય સ્થિતિમાં પડેલ નાની બાળકી શકુંતલાને પિતાના આશ્રમમાં લાવી ઉછેરે છે, શિક્ષણ-સંસ્કાર આપે છે. શકુંતલા અને દુષ્યન્તનાં ગાંધર્વ લગ્ન થયા પછી, દુષ્યન્ત તેને તેડતો નથી. એટલે ત્રષિ એને ઘરસંસાર વ્યવસ્થિત કરી આપે છે, એટલું જ નહિ, પણ શકુંતલાના પુત્ર ભરતને પણ વીર અને સંસ્કાર સંપન્ન બનાવી મૂકે છે. ભ. મહાવીરે ધર્મમય સંધ (તીર્થ) રચના કરીને સમાજના સમગ્ર વર્ગોને માર્ગદર્શન આપ્યું હતું. અને ચંદનબાળા જેવી દાસી તરીકે વેચાયેલી, ક્ષત્રિય કન્યાને એટલી હદે ઊંચે લઈ જાય છે કે તે ૩૬ હજાર સાધ્વીઓને દેરનારી મહાસાધ્વી બને છે. જેણે હિંદની સન્નારીઓને તે કાળે નવજીવન અપ્યું. ભ. મહાવીરના સંધમાં રતાપભયરિએ “ઓસવાલ” સંગઠન રચીને, હરિભદ્રસૂરિએ “પરવાલ” સંગઠન રચીને, લેવાચાર્યો “અગ્રવાલ' સંગઠન રચીને તેમજ બીજા આચાર્યોએ શ્રીમાલ ખંડેલવાલ વગેરે જુદા જુદા સંગઠન રચીને તેમને પ્રાણહિંસા તેમજ બીજા વ્યસને છોડાવી ઉત્તમ સંસ્કારને માર્ગે લઈ જવાનું મહાન કાર્ય કર્યું. તેમના દરેક પ્રશ્નોમાં રસ લીધે. સંગઠનેમાંના કેટલાકે તે ક્ષત્રિયવર્ગનું તેમજ કેટલાકે બ્રાહ્મણવર્ગનું કામ તેમજ કેટલાકે મહાજનનું ( વેશ્વશુદ્રનું) કામ નીતિધર્મ દષ્ટિ રાખીને કરી બતાવ્યું. એ બધાને નીતિ-ધર્મ-દષ્ટિની પ્રેરણા આપનાર તો ન સાધુ વર્ગ જ હતો. નેનરાજ તેમજ વનરાજ ચાવડાની માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અસહાય અવસ્થામાં સથવારો અને ધર્મપ્રેરણા આપનાર શીલગુણસૂરિ અને તેમનાં સાધ્વી હતાં. સોલંકી રાજ્યને કુમારપાલ રાજા દ્વારા ધર્મને પુટ આપવામાં આચાર્ય હેમચંદ્રસૂરિએ અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. ભ. બુધે પણ સુંદર નવાં મૂલ્ય રજુ કર્યા, જેથી અશોક જેવા લોહીથી ખરડાયેલા હાયવાળા રાજવી સર્વધર્મપ્રેમી અને કરુણામૂર્તિ બની શક્યા. એટલા માટે જ સાધુ-સંન્યાસીઓને વિશ્વના સમસ્ત પ્રાણીઓના મા-બાપ, રક્ષક, વિશ્વકુટુંબી તથા વિશ્વબંધુ કહેવામાં આવ્યા છે. સાધુસંસ્થા વર્તમાન કાળમાં : પરંતુ આજે તો મોટા ભાગના સાધુ-સંન્યાસીઓ પોતાના ઉપલા વરુદ પાલનમાં બિનજવાબદાર, કર્તવ્યવિહીન, સેવાહીન, સાંપ્રદાયિકતાગ્રસ્ત, અંધવિશ્વાસ પરાયણ, પિતાપિતાની પૂજાપ્રતિષ્ઠા માટે આડંબરપરાયણ અને અનીતિમાન પૈસાદારોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે પ્રતિષ્ઠા આપનાર થઈ ગયા જણાય છે. જેઓ પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાની ખાક કરીને પણ સાચી અને વ્યાપક ધાર્મિક્તાની જ્યોત જળહળતી રાખતા હતા, તેઓ ખાનમાન અને માનપાનના ગુલામ બન્યા છે. જેને લીધે તેમનું પોતાનું તેજ સાવ ઝાંખું પડી ગયું છે. આજે તે એજ સાધુ-સંસ્થામાં નાના નાના સંપ્રદાયે, પંથો અને ગચ્છના અનેક ભેદ ઊભા થયા છે. પરસ્પરના ખંડનમાં, એક બીજા સંપ્રદાય કે વ્યક્તિને હલકા ચીતરવામાં, અને ખેટા વહેમને વધારે કરવામાં સાધુ-સંન્યાસી વર્ગની શક્તિ વપરાય છે. અલબત્ત “ભાંગ્યું તોય ભરૂચ' એ કહેવત પ્રમાણે એ સંસ્થામાં હજુ કેટલાંક તેજસ્વી રને છે, જે પિતાની જવાબદારીને સમજે છે, અને તે મુજબ આચરવાને પુરુષાર્થ કરે છે. પરંતુ તેમને ટેકો આપનાર સમાજ ઊભો થવું જોઈએ. તે વગર વર્તમાન સાધુસંસ્થા ઉદાસીન અને અકર્મણ્ય થઇને માત્ર પોતાના સંપ્રદાયની ચાર દીવાલોમાં બંધ થઈ પુરાઈ જશે. આમેય મોટાભાગને સાધુવનું રનિદ્રામાં પડયો છે, જેને લીધે જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ વિનાશમુખ, પતને ભુખ થઇ રહ્યું છે; વિશ્વની બધી વ્યવસ્થાઓ બગડી રહી છે, સમાજરચના ધર્મપ્રધાનને બદલે અર્થ-કામપ્રધાન થઈ રહી છે. ચારે બાજુ ચારિત્ર્યહીનતા, વિલાસિતા, અન્ય ય, અનીતિ, શોષણ, સંગ્રહખેરી, ભ્રષ્ટાચાર, કુરતા, સ્વાર્થ અને મેહનું રાજ્ય જામી રહ્યું છે. એને લીધે તેજસ્વી સાચાં સાધુસાધ્વીઓ પ્રતિ પણ જનતાની શ્રદ્ધા ડગી રહી છે; જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને માટે વિચારણીય વસ્તુ બની ગઈ છે. સાધુસાધ્વીઓની જરૂર સાધુસ સ્થાની જરૂર તે દરેક યુગે રહી છે અને રહેવાની છે. જગતને આજે જેટલે વિકાસ થાય છે, તેમાં સાધુસાધ્વીઓને મોટો ફાળો છે, કારણ કે આ જગત વિનિમયને આધારે–એટલે કે પરસ્પર સહયોગ-લેવડદેવડ–ને આધારે ટકે છે અને સાધુતાને આધારે વિકાસ કે પ્રગતિ કરે છે. સત્ય અને અહિંસાને માર્ગે જે વિશ્વશાંતિ લાવવી હેય તે તે બાબત ભારતની સાધુ સ્થાના સભ્ય સિવાય બીજું કોણ લઈ શકશે? દેશ અને દુનિયામાં અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મની વ્યાસપીઠ આજે જરૂરી છેતે સાધુસંસ્થા સિવાય એવી આમક ક્રાંતિની આગેવાની વિભૂતિ તરીકે બીજી કોઈ સંસ્થાના સભ્યો લઈ શકશે નહિ. તેથી જ આજે કઈ પણ યુગ કરતાં વધુ જરૂર કાંતિપ્રિય સાધુ સાધ્વી તથા સન્યાસી વર્ગની છે. યુગેયુગે એવાં સાર્વજનિક કાર્યો હોય છે, જેમને માટે વ્યવસ્થિત અને વ્યાપક દષ્ટિસંપન્ન સાધુસાધ્વીઓની જરૂર હોય છે. આજે પણ સાધુસાધ્વીઓની સામે પિતાની જવાબદારીનાં ઘણું કાર્યો પડેલાં છે, જેને નીતિધર્મની દષ્ટિએ સંપન્ન કરવા માટે સર્વાગી વિશાળ દષ્ટિવાળા સાધુસાધ્વીઓની જરૂર છે. એ માટે ગાંધીયુગની પરિભાષા મુજબ રચનાત્મક કામ કરનાર જનસેવકરૂપી બ્રાહણેની અને સાધુસંન્યાસીઓ રૂપી શ્રમણોની સાંકળ સાંધવી જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧ સિવાય કે લાવવાનું નક સાધુવર્ગની જવાબદારીનાં કાર્યો આમ તે સાધુવની સામે વિશ્વનું વિશાળ કાર્યક્ષેત્ર પડ્યું છે અને તેની જવાબદારી છે કે તે વિશ્વવત્સલ હાઈ વિશ્વના પ્રાણીમાત્રની આત્મરક્ષા અને સ્વપકલ્યાણના નિરવધ કાર્યો કરે. કેટલાંક અગત્યનાં કાર્યો આ પ્રમાણે છે – (૧) આજે વિજ્ઞાને જગતને સ્થૂળ રીતે તદન નજીક લાવવાના પ્રયાસ કર્યો છે, પણ વિશ્વને દિલથી નજીક લાવવાનું કામ હજુ ઘણું બાકી છે, અને તે ધર્મસંસ્થા સિવાય બીજી કોઈ સંસ્થા નહિ કરી શકે. ધર્મસંસ્થાને ધુરંધર સાધુસંન્યાસી વર્ગ છે, એટલે તેમની જવાબદારી છે કે રાષ્ટ્રમાં અને આંતરરાષ્ટ્રોય ક્ષેત્રમાં પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ, રંગભેદ, રાષ્ટ્રીઝનૂન, સંપ્રદાયવાદ, વેષપૂજા વગેરેને કારણે સમાજ અને રાષ્ટ્રોના દિલમાં જે સંકીર્ણતા અગર તો તંગદિલી ઊભી થઈ છે, અને તેને લીધે દેષ, ઈર્ષા, કલેશ, ફાટફૂટ, મને માલિન્ય વગેરે દેષો વધી રહ્યા છે; એ બધાને મધ્યસ્થતા, સમજુતી, અને તપ-ત્યાગ-બલિદાનાત્મક સામુદાયિક અહિંસક (શુદ્ધિ) પ્રયોગ, તેમજ શાંતિસેના વડે અટકાવી, દેશદેશની જનતાનાં દિલેને જોડવાને તથા સમભાવ અને સમન્વય માર્ગની પ્રત્યક્ષ સક્રિય સાધના કરવા-કરાવવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. (૨) આજનો યુગ વ્યક્તિયુગ નથી, સમાયુગ છે; સંસ્થાયુગ છે. સુસંસ્થાઓના અનુબંધથી જ ગાંધીજી વિશ્વવ્યાપી કાર્ય અને તે કાર્યની સંપૂર્ણ અસરકારકતા બતાવી શક્યા હતા. વળી વિજ્ઞાને જેમ અણુબોંબ બનાવી તારાજી નાતરી છે, તેમ ઝડપી સાધને અને એમની સર્વસુલભતા કરી આપીને વિશ્વ શાંતિનો માર્ગ મોકળો કરી આપે છે. એટલે આજે સમૂળી ક્રાંતિ ઝડપભેર અહિંસાથી જ થઈ શકે તેમ છે. બધાં ક્ષેત્રે અને બધા દેશમાં–એટલે કે વિશ્વની ગતિ વિધિમાંસત્ય-અહિંસા-ન્યાય નીતિરૂપ ધર્મને સામુદાયિક પ્રયોગ કર્યા વગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ આ ધર્મક્રાંતિને રંગ લગાડવો મુશ્કેલ છે. તે માટે આજે રાજકીય ક્ષેત્રને પ્રથમ શુદ્ધ બનાવવું પડશે. તે જ દિને-દિને તેની વધતી જતી ખિલ રોકીને સત્તા ધારિતપણામાંથી જનાધારિતપણુમાં પરિણમાવી શકાશે. તે માટે સર્વાગી દષ્ટિસંપન્ન સાધુવેગે નીતિ અને ધર્મને સામુદાયિક પ્રયોગ કરી વિશ્વમાં માનવજીવનનાં દરેક ક્ષેત્રે નીતિધર્મને પ્રવેશ કરાવવું પડશે. આથી રાજકીય ક્ષેત્રે વિશ્વની સંયુક્ત રાષ્ટ્રસંસ્થા તથા કેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાને જીવાડવી, સુધારવી અને મજબૂત બનાવવી પડશે. અને તે ત્યારે જ બની શકશે જ્યારે ગ્રામ અને નગરોની જનતાના નીતિમૂલક ધર્મદષ્ટિએ અસરકારક સંગઠને ઊભાં કરીને તેમ જ સર્વાગી દષ્ટિએ સમાજરચનાના કાર્ય કરનાર વ્રતબદ્ધ જનસેવન સંધ રચીને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય મહાસંસ્થાની શુદ્ધિ-પુષ્ટિ માટે આ બન્ને મશઃ પૂરક-પ્રેરક બળ તરીકે કામ કરતા રહેશે તે સાથે જ કાંતિપ્રિય સાધુ સંન્યાસી-સાદ્ધિઓએ આ બધાં સંગઠનને વ્યવસ્થિત અને યથાયોગ્ય અનુબંધિત કરીને પોતાના માર્ગ. દર્શન તળે દેશ અને દુનિયાના દરેક ભાગમાં લેકશાહીને સાચવીને પ્રત્યેક ક્ષેત્રમાં અનિષ્ટો સામેના સત્યાગ્રહી પ્રયોગ કરવા પડશે. ત્યારે જ સમાજમાં ધાર્મિક-નૈતિક-શક્તિ, જનક્તિ અને સંયમલક્ષી દંડશક્તિને કમિશઃ પ્રયોગ થવાથી સમાજની સુવ્યવસ્થા અને વિશ્વનું સંચાલન ધર્મદષ્ટિએ થઈ શકશે. (૩) અહીં રાજા સમાજનું એક અંગ હતું. રાજ્ય ઉપર સમાજને અંકલ રતે. તેમ જ સમાજ ઉપર સમાજસેવકો-બ્રાહ્મણને અંકુશ રહેતે, પ્રેરણા રહેતી, અને સમાજના સમગ્ર અંગો ઉપર કાંતિપ્રિય સાધુવન નેતિક ચકી અને માર્ગદર્શન રહેતાં. તેથી રાજા કે રાજ્ય કર્મચારીઓ પ્રજના અદના સેવક તરીકે રહેતા, નીતિમત્તા સાચવતા. વેસ્ટ શુદ્ધરૂપી મહાજને દેશના કાર્યોમાં પોતાની આર્થિક અને વહીવટી સેવાને નેધપાત્ર ફાળો આપતા. બ્રાહ્મણ સમાજને શિક્ષણ-સરકાર આપતા, નીતિ-ધર્મનું ધોરણ જાળવતા. સાધુસંસ્થા પણ જગત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પણ, આજે સ્વરાજ્ય મળવા છતાં ઉપલા અને બોલકા લોકોનું રાજ્યમાં જેટલું ચાલે છે, તેટલું મધ્યમવર્ગનું, મહિલાઓનું અને ગામડાંનું સંભળાતું નથી. લાંચરૂશ્વતને સડો વધી ગયું છે. વેપારમાં બેઈમાની, શોષણ, ભેળસેળ અને કાળા બજાર ફેલાયો છે. સમાજમાં નીતિભ્રષ્ટતા અને ચારિત્ર્યહીનતા વધી ગઈ છે. દેશમાં કોમવાદ, પ્રાંતવાદ અને સંકીર્ણતા ઊભી થઈ છે. ધર્મને નામે દંભ, પાખંડ, વહેમ અને અનાચાર વધ્યા છે. ચારિત્ર્યને બદલે ચમત્કાર અને છેતરામણની બોલબાલા છે. જાતમહેનત, સ્નેહ અને સેવાને બદલે ધન અને સત્તાની પ્રતિષ્ઠા ચેમેર જામી છે. આ બધાં દૂષણોને અટકાવવાની જવાબદારી ધર્મગુરુઓની છે. જેને માટે તેમણે પૂર્વોક્ત ઉપાય વડે વ્યવસ્થિત પ્રયત્ન કરવાને છે. (૪) લોકશાહીનું માળખું ખૂબ વધતું જઈ રહ્યું છે. ગામડે ગામડે પંચાયતો, સહકારી મંડળીઓ તેમ જ બીજાં કામો સરકારી તત્ર વડે ચલાવવામાં આવે છે. પણ એથી ગામડાનું જીવન ઊલટું વધારે છિન્નભિન્ન, દ્વેષપૂર્ણ અને મોટે ભાગે રાહતવૃત્તિનું થઈ રહ્યું છે. કારણ કે આ પ્રવૃત્તિઓમાં યોગ્ય ઈમાનદાર અને પ્રભાવશાળી વ્યકિતઓ બહુ જ ઓછી છે. મોટા ભાગના માથાભારે, દાંડતા અને તક સાધુ લોકો જ પિસી ગયા છે. એટલે સાધુ વર્ગે પિતાની યોગ્ય પ્રેરણશકિતના પ્રભાવે આ અનિષ્ટોને દૂર કરાવવાં જોઈએ, તેમ જ ઠેર ઠેર આ બધી પ્રવૃત્તિઓની સંસ્થાઓમાં ગ્રામસંગઠનના યોગ્ય પ્રતિનિધિ નીમાવીને આ અદીઓને અટકાવવી જોઈએ. (૫) જ્યાં જ્યાં અન્યાય, અત્યાચાર, શોષણ, અનીતિ વગેરેના પ્રશ્નો આવે ત્યાં ત્યાં સાધુ વર્ગે લવાદ અગર તે સામુદાયિક શુદ્ધિપ્રયોગ દ્વારા તેમને ઉકેલાવા જોઈએ. (૬) સમાજ, જતિ-કોમ, તેમજ ધર્મ સંપ્રદાયમાં પ્રચલિત અંધવિશ્વાસ, વહેમ, કુરૂઢિઓ કે કુરીવાજોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ (૭) લેકશાહી શાસનપ્રણાલી આવી છે, પણ લોકોમાં તેને પચાવવાની શકિત અને તે પ્રમાણે વિવેક જનતામાં પેદા કરવી છે. એક બાજુ રાજ્ય સંસ્થા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખવા છતાં બીજી બાજુ તેના વડે લોકહિત વિરુદ્ધ તેમ જ સિદ્ધાન્ત વિરુદ્ધ કાર્યો થતાં હોય, તે વખતે તેના પર નૈતિક સામાજિક દબાણ લાવી શકે, તેને પ્રેરણ આપી શકે, તેમ જ તેણે આજે જે જીવનનાં બધાં ક્ષેત્રોમાં એ જમાવ્યો છે, તે તેની પાસેથી લઈ લેવાથી હળવી અને નિશ્ચિત થઈને તે રાજકીય તેમજ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે લોકતંત્રીય વિકાસ કરવા તૈયાર થઈ શકે તે માટે લોકસંગઠન તેમ જ લોકસેવક સંગઠન તૈયાર કરવાં જોઈએ. (૮) દેશ અને દુનિયાની સાંસ્કૃતિક સમસ્યાને ઉકેલવી છે, દુનિયામાં એક માનવતાનું નિર્માણ કરવું જરૂરી છે. (૯) શિક્ષણક્ષેત્ર નિર્જીવ અને નિરંકુશ થઈ ગયું છે. શિક્ષકોને પગાર સાથે નિસ્બત છે, વિધાર્થીઓને પરીક્ષા પાસ કરવાની સાથે. સવા, સદાચાર, વિનય વગેરેના સંસ્કાર નાબૂદ થઈ રહ્યા છે. એટલે શિક્ષણ ક્ષેત્રને સજીવ કરવાની જરૂર છે; તે કરવું જોઈએ. (૧૦) પછાત વર્ગો, તેમજ શેષિત, પીડિત પદલિત માનવાની સર્વાગી ઉન્નતિ માટે પુરુષાર્થ કરવો છે, તેમને અપનાવી, દૂક આપીને તેમનામાં નીતિ-ધર્મના સંસ્કાર રેડવાની જરૂર છે, તે કરવું જોઈએ. (૧૧) નારી જાતિને કુટિમુક્ત, ગૌરવશાળી, વિવેકી અને અન્યાય તેમજ સમાજમાં ચાલતાં અનિષ્ટોને દઢતાપૂર્વક અહિંસક પ્રતિકાર કરી શકે, બાળકોને નાતિ ધર્મના સુસંસ્કાર આપી શકે, એવી શક્તિશાળી બનાવવા માટે ઠેર-ઠેર માસમાને ચાવીને પ્રયત્ન કરવું જોઈએ. (૧૨) અજ્ઞાનતા, વાર્થપરાયણતા, અસમ, અસભ્યતા, કુટે, કુસંસ્કાર, તેમ જ કાયાઓને કારણે જ્યાં ગૃહસ્થાનું કૌટુંબિક જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કલહપૂર્ણ, સુખશાનિ રહિત અને અસંતુષ્ટ બની રહ્યું હોય ત્યાં આત્મીયતાની સાથે માર્ગદર્શનની જરૂર છે; તે આપવું જોઈએ. (૧૩) પ્રજા શારીરિક-માનસિક દષ્ટિએ સ્વસ્થ રહી શકે, સ્વચ્છતાપૂર્વક રહી શકે, તે માટે માર્ગદર્શનની જરૂર છે, તે આપવું જોઈએ. (૧૪) સમાજમાં દરેક ધંધા, વ્યવસાય કે કાર્યની પાછળ સેવા, ભક્તિ અને કર્તવ્યની ભાવના રહે, એ વાત શીખવવી છે, તે માટે પરસ્પરને સહકાર વધારવો જોઈએ. (૧૫) માનસિક ખેદ, રોગ, શોક, દુઃખ, આફત વગેરેમાં સમાજના લોકો એ સક્રિય સહાનુભૂતિ અને સહાય આપવાની અને એવા દુઃખજનક પ્રસંગમાં સાધુ વર્ગે સાંત્વના આપવાની તેમજ કર્મવેગ અને અનાસક્તિનો પાઠ શીખવવાની જરૂર છે; તે શીખવવો જોઈએ. (૧૬) માનવ સમાજનાં બધાં ક્ષેત્રે ધર્મમય રહે, આધ્યાત્મિકતા સમાજજીવનમાં સક્રિય રીતે અમલી બને તે માટે પુરુષાર્થ કરવાની જરૂર છે, તે કરવો જોઈએ. (૧૭) ગાંધીજીના આશીર્વાદથી સ્થપાયેલી ઈન્ટક જેવી મજૂર સંસ્થાને ટકાવી વધુ કાર્યક્ષમ કસ્વાની જરૂર છે. તે માટે સક્રિય કાર્ય કરવું જોઈએ. આ પ્રમાણે સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક વગેરે દરેક ક્ષેત્રે પ્રજાને ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા આપવી, અનાસકત નિઃસ્પૃહ અને નિલેપ રહીને નિરવઘ સેવા કરવી વગેરે સાધુસાધ્વી-સંન્યાસીઓનાં મુખ્ય કર્તવ્યો છે, જે તેમના જીવન વિકાસમાં સહાયક છે અને તેમની સાધુતાની મર્યાદામાં કોઈપણ પ્રકારે બાધ પહોંચાડનાર નથી જ; તેમજ તે સ્વાર કલ્યાણના ધ્યેયને મૂર્તિમંત બનાવવા માટે અનિવાર્યપણે ઉપયોગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અસફળતાનાં કારણે : આ અને એવાં બીજા ક્તાને અમલમાં લાવવાની સાધુસાધ્વીસંન્યાસીઓની જવાબદારી એટલા માટે છે કે તેઓ હવે માત્ર એક કુટુંબ, એક જ્ઞાતિ, એક રાષ્ટ્ર કે એક ધર્મ-સંપ્રદાયના જ નથી રહ્યા, બલકે સમગ્ર વિશ્વના કુટુંબી બન્યા છે, આત્મીય છે. મા-બાપ છે. તેમણે મનુષ્ય માત્રની જ નહિ બલકે સમસ્ત પશુઓ, પક્ષીઓ, તેમજ બીજાં બધાં પ્રાણુઓની આત્મરક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. ભ. મહાવીર, ભ. બુદ્ધ, ભ. રામ અને ભ. શ્રીકૃષ્ણએ ચારે ભારતીય ધર્મસંસ્થાપકોએ પિતાની આ જવાબદારી નિભાવી છે, પિતાના અનુગામીઓને આ જવાબદારી પાળવાની વાત કરી છે; અને ધર્મદ્રષ્ટિએ સમાજરચનાની પરંપરા ચિરકાળ સુધી અવિચ્છિન્ન ચાલતી રહે, તે માટે સાધુસાધ્વીઓ અને ચાતુર્વય ગૃહસ્થ સ્ત્રીપુરુષોને સંઘ, (તીર્થ કે સમાજ) રો છે. પરંતુ કમનસીબે આજે લાખોની સંખ્યામાં ભારતમાં સાધુ-સંન્યાસીસાધ્વીએ હેવા છતાં આ કાર્ય સ્થગિત જેવું થઈ રહ્યું છે. આમાં હજારોની સંખ્યામાં સાચા સાધુ-સંન્યાસી-સાધ્વીઓ પણ હશે, તેમ છતાં તેમના વડે પ્રત્યક્ષ અને જીવંત રીતે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની ખાસ ઉન્નતિ, પ્રગતિ કે કલ્યાણવૃદ્ધિ થતી જોવામાં નથી આવતી. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે બાપ્ત હિંસા અને અન્યાયને દૂર કરવા માટે કેઈ નક્કર પ્રયત્ન થતું નથી. વિશ્વની સમસ્યાઓ ઘણું ગૂંચવાયેલી છે. અસફળતાનાં મુખ્ય કારણે આ છે – (1) ભલભલાં સાધુસાધ્વીઓની દષ્ટિ વ્યાપક અને સર્વાગી નથી. માનવ જીવનના દરેક ક્ષેત્રે નીતિ અને ધર્મની પ્રેરણુ શી રીતે આપવી જોઈએ? બધાં ક્ષેત્રમાં ધર્મને સર્વોપરિ શી રીતે રાખી શકાય? વિશ્વપ્રશ્નોને ધર્મદષ્ટિએ શી રીતે ઉકેલી શકાય? વિશ્વના ઘટનાચક્રમાં ધન રગ કેવી રીતે પૂરી શકાય ? બધા ધર્મોને સમન્વય શી રીતે સાધી શકાય? વગેરે બાબતોમાં સાર્વભૌમ વ્યાપકતા, ઊંડાણ, વિશ્વવિશાળ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અનુબંધ વિચારધારાપુર્વક વિચારવાની તીક્ષ્ણ દૃષ્ટિ, ચેાગ્યતા, કાર્યક્ષમતા અને કર્તવ્યકુશળતા નથી. જે કે કેટલાંક સાધુ સાધ્વીએ જુદા જુદા ક્ષેત્રામાં સેવાભાવની દૃષ્ટિએ માર્ગદર્શન કે પ્રેરણાનું કામ કરે છે, પણુ કાં તે તેમની દૃષ્ટિ એકાંગી છે–સાંપ્રદાયિકતાનીઅગર તેા એક જ કામ, જ્ઞાતિની દૃષ્ટિ છે. જેને લીધે તેઓ ધર્માંતર કે સંપ્રદાયાન્તર કરાવીને પછાતવર્ગો, પદલિત કે તિરસ્કૃત જાતિમાં અહિંસાની ભાવના જગાડે છે; અગર તે તેમની દૃષ્ટિ જ્યાં અનેકાંગી હાય ત્યાં તેએ માત્ર ધાર્મિક ક્ષેત્રે સધમ સમન્વયને જ પ્રયાસ કરે છે, અગર તેા પાતે કાઇ એક વસ્તુની શોધની પાછળ પડયા છે, અથવા પ્રાયઃ શહેરી લોકેામાં નૈતિક, ધાર્મિક વ્રતાની પ્રતિજ્ઞા આપવાનું કે પ્રચાર કરવાનું જ કામ કરે છે. ભારતીય સ ંસ્કૃતિના અગ્રદૂત, નીતિ-ધર્મના અગ્નપાત્ર ગામડાંઓમાં તેમના તરફથી કાઈ નકકર કામ થતું નથી. અથવા કેટલાક સાધુસન્યાસી રાહતનાં કામે—(દા. ત. દવાખાનાં ચલાવવાં, શિક્ષણ સસ્થા ચલાવવી, છાત્રવૃત્તિએ આપવી વ.) કરવાની વૃત્તિવાળાં છે, તેઓ જુનાં ખાટાં મૂલ્યાને ઉખેડીને નવાં મૂલ્યા સ્થાપવાના ધર્મક્રાંતિનાં કામેામાં રસ લેતાં નથી. તેથી ગામેામાં નૈતિક સંગઠનના કાર્યક્રમથી માંડીને વિશ્વ સુધીનાં માનવ જીવનનાં સક્ષેત્રમાં અનુબંધ ચતુષ્ટયની દૃષ્ટિએ સર્વાંગી ધર્મ'ક્રાંતીનું કામ થતું નથી. આપણે કબુલ કરવું જોઇએ કે એને લીધે ગાંધીજી જે કરી શકયા, તે ભારતના સાધુ કે સાધ્વી નહાતાં કરી શકયા. ( ૨ ) સારાં-સારાં. સાધુસાધ્વીઓમાં આજની સમસ્યાઓને, વિશ્વના ધટનાચક્રોને સારી પેઠે સમજવા, વિચારવા અને ધ દૃષ્ટિએ ઉકેલવાનું જ્ઞાન નથી, કાં તે તેમનું શિક્ષણ બહુ જ સામાન્ય છે, અથવા જે કાંઇ છે, તે માત્ર પેાતાના સપ્રદાયના જુના ધર્મગ્રંથૈાનું. જ્યાં સુધી આજના સમાજ તથા યુગને માટે ઉપયાગી ઇતિહાસ, ભૂંગાળ, રાજનીતિ, અયનીતિ, સમાજશાસ્ત્ર, ધમશાસ્ત્ર અને વિજ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ વગેરેનું પર્યાપ્ત માત્રામાં જ્ઞાન ન હોય, ત્યાં સુધી જ્ઞાનની જૂની મૂડીથી હવે ચાલવાનું નથી. એને લીધે જ સારા સારા સાધુઓ નથી તે શિક્ષિત સમુદાય કે આજના રાષ્ટ્રનેતાઓમાં પિતાનું ગૌરવપૂર્ણ સ્થાન બનાવી શકતા કે નથી તે આમ જનતાને યુગાનુરૂપ યથાયોગ્ય નૈતિક ધાર્મિક પ્રેરણું આપી શકતા. જૂના ઢબના સાંપ્રદાયિક વ્યાખ્યાન કે લેખેથી આજની સમસ્યાઓ ઉકેલાવાની નથી. (૩) ઘણાખરા સાધુઓ ઉન્નતિને માટે ભૂતકાળના ગૌરવગાણું ગાય છે. ભૂતકાળને જ આદર્શ રૂપે રજુ કરે છે. પરંપરા ભલે જુની હેય, પણ તેમાં યુગાનુરૂપ એટલી બધી કાપકૂપ થઈ છે, મિશ્રણ થયું છે કે કેટલીમાં તે ધરમૂળથી પરિવર્તન થઈ ગયું છે. એવી સ્થિતિમાં પ્રાચીનતાની દુહાઈ આપીને અથવા ભૂતકાળનું ગાણું ગાઈને સાધુસાધ્વી વર્તમાનને સમજવાને, તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લક્ષ્યમાં લઈને તન્નુરૂપ પરિવર્તન કરવાનો વિચાર કે પ્રયત્ન નથી કરતાં. એથી પિતાની પણ પ્રગતિ રૂંધાય છે ને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની પણ પોતે પણ યુગ સમસ્યાઓને ત્યારે ભૂતકાળની દષ્ટિએ ઉકેલવાનો પ્રયત્ન કરે છે ત્યારે નિષ્ફળ નીવડે છે. (૪) આજના લગભગ બધા ધર્મો ઉપર સામંતશાહી યુગની અપ છે. એટલે સાધુ સાધ્વીઓ જ્યારે-જયારે સામંતવાદીઓ (સત્તાલક્ષી રાજાઓ, સમ્રાટ કે કુરો વ.)ની અગર ને મૂડીવાદીઓ (ધનલક્ષી લોક) પુણ્યવાન, ભાગ્યવાન, ધર્માત્મા, શેઠ, દાનવીર વગેરે શબેથી પ્રશંસા કરે છે, અથવા તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સભાઓ, ઉત્સ, સમારોહ વ. માં અગ્રસ્થાન કે ઉચ્ચસ્થાન આપી કે અપાવીને પ્રતિષ્ઠા આપે છે. ત્યારે તેમના તરફથી આડંબરપૂર્ણ કાર્યોમાં પસા આપવાને લીધે સાધુસાધ્વીઓને યશ કે કીર્તિ, અથવા પૂજ-પ્રતિષ્ઠા તેમજ સારી ભિક્ષા મળી જાય છે. પરંતુ એથી વાસ્તવિક સેવા અને ત્યાગને પ્રોત્સાહન નહિ મળવાથી તેઓ સાચા માર્ગને રૂંધે છે. અથવા સત્તાધારીઓ અને પકાદારનાં પ્રલોભન કે શરમમાં તણાઈને તેમને સાચી વાત કહેવામાં અચકાય છે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કરીને સાધુસાધ્વીનુ જીવન ખુશામતીમનેાવૃત્તિ વાળું તેજોહીન, પ્રભાવહીન થઇ જાય છે. સાધુસાધ્વીઓની હિતષિતા એક ચિકિત્સક જેવી ઢાવી જોઇએ, ભાટ, વકીલ કે એજેન્ટ જેવી નહીં. વર્તમાન સાવગ' પ્રાયઃ આ વાતને વિસારી બેઠે છે. તે સત્તાધારી કે પૈસાદારીના હાથમાં વેચાષ્ટ જાય છે. પેાતાને લાગતા સત્યને પ્રગટ કરી શકતા નથી, એટલા માટે જ વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સાથે તેના વ્યાપક અનુબંધ રહ્યો નથી, આજે તેને માનવજાતિના માત્ર એક વર્ગની સાથે મેાહસબંધ રહી ગયા છે. (૫) સાધુના અય છે જે સ્વ-પર-કલ્યાણ સાધે તે. એટલે કે તે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની સસ્તામાં સસ્તી, ( જગત પાસેથી ઓછામાં એન્ડ્રુ લઇ વધારેમાં વધારે આપીને) સારામાં સારી ઉપયેગી સેવા કરે; ઇમાનદારીપૂર્વક અનુબંધ સાધી કે સુધારીને તાદાત્મ્યની સાથે તટસ્થાપૂર્વક વિશ્વાત્મસાધના કરે. પણ આજના સામ પ્રાયઃ આ વાતને ભૂલી ગયા છે; અગર તેા તેના મતે બિનજવાબદાર બનીને, સંસારના બનાવ–બગાડ પ્રતિ આંખ મીંચીને, અકમણ્ય થઇને એસી રહેવું, એ જ સાધુત્વ કે આત્માદ્વાર છે ! પણ એ વાત તે ભુલી જાય છે કે જે નિઃસ્વાથ દૃષ્ટિએ જનસેવા કે પ્રાણીકલ્યાણ કરે છે, તેનો જ આત્માહાર કે આત્મવિકાસ સાચી અને સર્વાંગ દૃષ્ટિએ થાય છે, સાધુત્વ સાક ચાય છે. ખાઈ-પીને નકકરા થઇને પડયા-પાથર્યાં રહેવામાં, ગમે ત્યાં ફરતા રહેવામાં, ભગવાનનુ કેવળ નામ જપી લેવામાં, શરીરને વ્યર્થ કષ્ટ આપવામાં કે યુગખાદ્ય નિરુપયોગી ભાષણબાજી કરવામાં આત્માહાર કે સાધુત્વ નથી જ. તેએ એ ભૂલી જાય છે કે જે તીય કર, અવતાર કે પૈગખરવું તે નામ જપે છે, તેમનુ નામ જપવા લાયક ત્યારે જ થયું હતુ, જ્યારે તેમણે નિઃસ્વાભાવે, પેતે કષ્ટ વેઠીને જનતાની પાયાની સેવા કરી હતી. સાધુસાધ્વીને જો ખરેખર ભગવાનની સેવાભક્તિ કરવી હાય તે। ભગવાન કે તીર્થંકર દ્વારા સ્થાપિત અથવા સેવ્ય જગત કે સમાજની સેવા કે ભક્તિ કરવી જોઇએ. સતત અપ્રમત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ રહીને; વિશ્વવિશાળ અનુબંધ સાધવા કે સુધારવા રૂપ સેવાને છોડીને કેવળ નામજપ, અધ્યાત્મ, યોગ કે આભદ્વારનાં ગીત ગાવાથી ભક્તિ થઈ શકતી નથી. એટલા માટે જ સાધુ વર્ગની સાધના પરમાર્થ સાધિની બનતી નથી. (૬) દરેક સાધુસાધ્વી કે સંન્યાસી પ્રાયઃ કોઈને કોઈ સંપ્રદાયનાં કહેવડાવે છે; તે કાંઈ ખોટું નથી. હું ત્યાં થાય છે, જ્યારે તે પોતાના ગણાતા સંપ્રદાયમાં જ પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક ( વ્યાખ્યાન, ભિક્ષાચરી, વિહાર વ. દ્વારા ) રાખે. માણસ કોઈ એક ઘરને હેવા છતાં તે જ ઘરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવતો નથી. તે કાર્યને માટે પરદેશ, વિદેશ કે બજારમાં ગમે ત્યાં જાય છે. એવી જ રીતે સાધુવર્ગ પણ સાંપ્રદાયિકતાથી ઊંચે ઊડીને વિશ્વ વાત્સલ્ય અને વિશ્વબંધુત્વની ભાવનાને સક્રિય બનાવવા માટે, વેવભૂવા, ખાનપાન કે સંગઠનની દષ્ટિએ ભલે કોઈ એક સંપ્રદાયને અંગ બનીને રહે, પણ કાર્યક્ષેત્ર અને દષ્ટિ વિશાળ રાખે; નહિતર તે પિતાના ધ્યેયને સિદ્ધ કરવામાં અસફળ થશે. (૭) એક સંપ્રદાયના સાધુસાધ્વી બીજા સંપ્રદાયના સાધુસાધ્વીએને હલકા ચીતરે છે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે, નાસ્તિક, પાખંડી, કાફર કે મિઠાવી કહેતા હોય છે, પોતાની શકિત પરસ્પરના ખંડનમાં અને બીજાને વટળાવવામાં ખચંતા હોય છે, આ બધું થાય છે સામ્પ્રદાયિકમેકને લીધે, વ્યક્તિ કે સંપ્રદાયના વાસ્તવિક દેષને લીધે નહીં. આ નિ દકતા, કાકચિતતા, તેજે કે ઇષા ચિત્તશુદ્ધિ અને શત્રુણ હિર સાધુતામાં બાધક છે. પોતાને સંપ્રદાય પિતાને માટે વધારે રૂચિકર કે પ્રિય હોઈ શકે, પણ બીજાની નિંદા ને આમોત્કર્ષ કે સામુદાયિક શુદ્ધ, ધર્મ-પ્રયાગમાં પણ બાધક છે. આજે તે બધા જ પ્રકારના સાધુસંન્યાસી-સાધ્વીઓમાં પરસ્પર મેળ અને સહામની તથા ના વાડે ઊભો કર્યા વગર જના-નવા સંપ્રદાયોને સમન્વય કરવાની જરૂર છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ન થવાથી જ સર્વધર્મમાન્ય જાહેર કાર્યક્રમોને એક વ્યાસ પીઠથી લ શકાતા નથી અને વિશ્વકુટુંબિતા સિદ્ધ થતી નથી. (૮) સાધુસંન્યાસી-સાધ્વીઓ દીક્ષા લેતી વખતે પિતાનાં ઘરબાર કે સગાંવહાલાંને છોડી દે છે, પણ ત્યાર પછી મોટાભાગના સાધુવર્ગને સામ્પ્રદાય, ધર્મસ્થાન, ઉપાશ્રય, મઠ-મંદિર, ક્ષેત્ર, પદ, બેટી પ્રતિષ્ઠા વગેરેને મોહ એટલો બધે વળગી જાય છે કે તેઓ સિદ્ધાંતભંગને જાણતાં હોવા છતાં એ મેહને છેડવામાં અચકાય છે. એવી જ રીતે ધર્મ-સંપ્રદાયના અમુક દંભવર્ધક, વિકાસઘાતક, યુગબાહ્ય અને સિદ્ધાંતબાધક રૂઢ નિયમોપનિયમો કે પરંપરાઓમાં સુધારો વધારો કરવામાં તેમને એવી વ્હીક લાગતી હોય છે કે અમુક નિયમોપનિયમોમાં ક્રાંતિ કરવાથી મારે સંપ્રદાય કે પંથ મને છોડી દેશે તે મારા શા હાલ થશે ? કયાં મને ભિક્ષા મળશે? ક્યાં રહેવાને સ્થાન મળશે? આવી બધી ચિંતા શરીરમેહ કે સંપ્રદાયમહને લીધે થાય છે. જ્યારે સાધુ વિશ્વકુટુંબી બની ગયો છે, ત્યારે તેના ભરણપિષણની ચિંતા સમાજને થવી જોઈએ, તેને પિતાને શા માટે થવી જોઈએ? પરિગ્રહ, પ્રતિષ્ઠા અને પ્રાણની મમતા છોડનાર સાધુ વર્ગ જ્યારે ક્યાંય અન્યાય-અત્યાચાર થઈ રહ્યા હોય, મારા મારી કે હુલ્લડ થતાં હોય ત્યાં નિર્ભયતાપૂર્વક હસતે મેઢે પ્રાણની બાજી લગાડીને પણ સત્ય-પ્રેમ-ન્યાયની પ્રતિષ્ઠા વધારવા અને શાંતિને પ્રચાર કરવાના મહાન કાર્યથી અચકાતો હેય, ધર્મક્રાંતિ કરવામાં ભયભીત થતું હોય, પ્રતિષ્ઠાની ચિંતા કરતો હોય, સાધનની ચિંતા કરતે હોય, ત્યારે સમજવું કે તેની સાધુતા જોખમમાં છે. આવી ભયવૃત્તિને લીધે જ મોટા મોટા ધર્મગુરુઓ વ્યાપક દૃષ્ટિથી કાર્ય કરવામાં અસફળ રહે છે. (૪) એક સાધુ એક વાત કરે, બીજા સાધુ પેલાથી તદ્દન વિરુદ્ધ વાત કરે. આમ જુદી જુદી અને પરસ્પર વિરોધી પ્રરૂપણા (નિરૂપણ)ને લીધે સમાજની કશી નોંધપાત્ર પ્રગતિ થવા પામતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ કેટલાક સાધુઓની પ્રેરણાથી જુદી જુદી સંસ્થાઓ કે સંગઠને ચાલી રહ્યાં છે, પરંતુ તેઓ બીજાં સર્વાગી દષ્ટિવાળા અનુભવી સાધુસાત્રિીઓને તે અંગે મળીને, એકમત થઈ કે સંગઠિત થઈને ચાલવા માગતાં નથી. મતલબ કે તેઓ પોતાનામાં જ મસ્ત છે. તેઓ એમ વિચારતાં હોય છે કે મારે કોઈ બીજા કે અમુક પાસેથી શા માટે સલાહ કે સુઝાવ માગવાં જોઈએ . જે કાંઈ કરી રહ્યો છું, તે જ બરાબર છે. આમ જુદી જુદી દિશામાં શક્તિ વેરવિખેર થવાને લીધે ધર્મદષ્ટિએ સમાજરચનાનું કાર્ય વ્યવસ્થિત રીતે થતું નથી. (૧૦) કેટલાંક સાધુસાધ્વીઓ પિતે વિચારક છે, પણ તેમનાં ગુરુ કે વડીલ સાધુસાધ્વીઓ તેમના વ્યાપક વિચારોની સાથે સહમત થતાં નથી, બલકે તેમને એવા વ્યાપક વિચાર કરતા જોઈને, તેઓ તેમને દબાવવાનો પ્રયત્ન કરતાં હોય છે, અગર તે તેમને કોઈ પદને કે અન્ય વસ્તુનું પ્રભન આપીને ધમક્રાંતિ કરતાં અટકાવી દે છે; અગર તે ક્રાંતિકારી વિચારવાળાં સાધુસાધ્વીઓ સાથે મળવા કે સંપર્ક કરવાની ના પાડી દે છે. એને કારણે એવાં તેજસ્વી સાધુસાધ્વીઓની dવશક્તિ સાંપ્રદાયિક્તાની ભઠ્ઠીમાં ભસ્મ થઈ જાય છે, તેમના જીવનથી સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનું ખાસ હિત નથી થતું. (૧૧) કેટલાંક સાધુસાધ્વીઓ એવા છે, જેમના મનમાં આત્મ-સાધનાની સાથોસાથ સમાજસેવાની ઝંખના હોય છે, પણ વર્તમાન યુગે વીતરાગ માર્ગની સામુદાયિક અહિંસાના સાળ પ્રયોગ કર્તા મહાત્મા ગાંધીજીની સર્વાગી દષ્ટિથી યુકત, સદાચારી સદગૃહસ્થ ભાઈબહેનેની હુંફ, કે સહાનુભૂતિ પૂર્વક શુક સાધન યુકન સતત સક્રિય સહાયતા કે પીબળ નહિ મળે, ત્યાં સુધી એવાં સાધુસાધ્વીઓ રૂઢિવાદી, મૂડીવાદી કે સ્થાપિત હિતોની પકડવાળા સંપ્રદાય, પય કે વર્તુળની પકડથી મુક્ત થઈ શકતાં નથી. થઇ શકવાનાં નથી. મુક્ત ચિંતનપૂર્વક આચરણ કરી શકતાં નથી. કરી શકવાનાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ (૧૨) સાધુ જીવનમાં જનસેવાના વિશાળ ક્ષેત્રમાં કામ કરતી વખતે કેટલાંક બાહ્ય કષ્ટ, સાંપ્રદાયિક લોકો તરફથી નિંદા, આદેશ વગેરે પરિષદ આવે છે, તેમ જ પિતાને જે કોઈ એક વ્યક્તિ ઉપર ન પડે, તે માટે તેમજ પિતાની કે સમાજની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત રૂપે કયારેક ઉપવાસ કે અપાહાર (ઊંદરી વગેરે તપ સ્વાભાવિક રીતે થાય તે તેમાં કોઈ હરકત નથી. મતલબ કે જે તપસ્યા કે કષ્ટ સહન સમાજશુદ્ધિ, કે આત્મશુદ્ધિ કે સમાજસેવા માટે જરૂરી હોય તે કરવી ઇષ્ટ છે. પરંતુ આજે જે બાહ્ય તપસ્યાઓ માત્ર પ્રદર્શન, પૂજા કે પ્રતિષ્ઠાની દષ્ટિએ દેખાદેખીથી કરવામાં આવે છે, તે બરાબર નથી. તેમ કરવાથી સમાજશુદ્ધિ, આત્મશુદ્ધિ કે સમાજ-પ્રચલિત અન્યાય-અત્યાચાર વગેરે અનિષ્ટોના અહિંસક પ્રતીકાર માટે સાધુ-સાધ્વીઓ પાસે જે સંચિત શક્તિ જોઈએ, તે રહેશે નહિ અને તેઓ તેમાં નિષ્ફળ થશે. આ અને એવાં કેટલાંક બાધક કારણો છે, જેને લીધે સાધુ, સંન્યાસી અને સાધ્વીઓ પિતાનું સાધુ જીવન સાર્થક કે સફળ કરી શકતાં નથી, નિરવઘ સમાજ સેવા માટે પણ અસફળ નીવડે છે. એટલા માટેજ દેશમાં આટલાં બધાં સાધુસાધ્વીઓ હોવા છતાં દેશ, સમાજ, કે વિશ્વનું ધર્મદષ્ટિએ ઉત્થાનકાર્ય તેમના દ્વારા પ્રાયઃ થવા પામતું નથી, અને તેઓ બોજારૂપ થઈ રહ્યાં છે. હવે જમાને એ આવતો જાય છે કે તેઓ આ બજને સાંખી શકશે નહિ. એટલે સાધુસાધ્વીઓએ વહેલી તકે ચેતીને પોતાની ઉપયોગિતા અને અનિવાર્યતા સિદ્ધ કરવી જોઈએ. સાધુ સાધ્વી શિબિરની જરૂર આજે સાધુસાધ્વીઓને હૈયે જ્યાં સુધી આ વાત નહિ પહોંચે ત્યાં સુધી તેઓ પોતાની અનિવાર્યતા અને ઉપયોગિતા શી રીતે સિદ્ધ કરી શકશે? ઉપર સાધુ, સંન્યાસી સાધ્વીઓની જવાબદારીનાં જે-જે કાયે બતાવવામાં આવ્યાં છે, તે કાર્યોમાં ખૂંપી જવા માટેની તેમજ અસફળતાનાં જે કારણે બતાવ્યો છે, તેના નિવારણ માટેની તૈયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ બતાવનારાં સાચી સાધુતા પ્રગટ કરનારાં તેમજ પેાતાની જવાબદારીને ચેાગ્ય કાર્યક્ષમતા મેળવી શકનારા આવાં સમય સાધુસાધ્વીઓ તૈયાર થાય તે જ આજના યુગે સાધુમસ્થાના વિઘટનનેા નાદ ગજવનારાને પડકાર અથવા સામે જવાબ તરત આપી શકાય. આ બધાં કાર્યંત સપન્ન કરવા માટે કેટલાં સાધુસન્યાસીસાધ્વીએ તૈયાર મળશે, તે ચોક્કસ કહી શકાય નહિ; પણ દરેક ધમ'સમ્પ્રદાયામાં —ખાસ કરીને જૈન સપ્રદાયમાં—આવા વિચારક કેટલાંક સાધુમાધ્વીઓ જરૂર છે. જેમને ડાક વિચારક સગૃહસ્થાના સંપર્કથી તૈયાર કરી શકાશે. પરંતુ આ બધાં હમણાં તે એકલવાયાં છે, તે તેમને સપ્રદાયર્યાઃ અગર તેા સર્વાંગી દૃષ્ટિવાળા વિચારકાના સહયાગ પ્રાપ્ત નથી; એટલે તેઓ કાંઈ કરી શકતાં નથી. અગર એ હેતુથી જ એવાં વિચારે ધરાવનાર અને પોતાનું સાધુવન સર્વાંગી રીતે ખીલવવા ઈચ્છનાર સાધુસંન્યાસી સાધ્વીએ માટે એક ચાતુર્માસિક માધુસાધ્વીશિબિરની અનિવાર્ય જરૂર લાગી. કે જ્યાં ચાર મામ માટે સાધુસન્યાસી-સાધ્વીએ પેાતપેાતાની મર્યાદામાં રહીને એક સ્થળે બેમાં થઇને પરસ્પર વિચાર વિમર્શ કરી શકે, ચર્ચા-વિચારણા, અધ્યન-મનન, અનુભવેાનુ આદાન-પ્રદાન, સુઝાત્ર-પરા-મર્દાના વિનિમય કરી શકે અને આ રીતે પ્રશિક્ષણ મેળવીને સર્વાંગી વ્યાપક દૃષ્ટિ, યેાગ્યતા, કાર્યક્ષમતા અને તુ શક્તિ મેળવી શકે. પરસ્પરના સાથ સહયેાગ મેળવી શકે. t કેટલાક લેાકા • સાધુસાધ્વી શિબિર 'તું નામ સાંભળીને જ ચમકે, એ નાાવક છે. થમકનાર બે દિ'ના હશે. જેમા એક દિયા એવી હશે કે સાધુસાધ્વીઓ માટેની આવી મહા જહેમતમાં કશે। શુકવાર વળશે નહિ. બીજી દિશા એવી કરશે કે “ સાધુસાધ્વીઓનેા વળી શિબિર શૈ। ? સાધુસાધ્વીઓને વળી શીખવાનું શું ? એ તે શીખીને જ આવ્યાં છે! નવુ શું શીખવાનું છે ! સાધુસાધ્વીઓના પાતપેાતાના સંપ્રદાયે તેમને બધું શીખવે જ છે ને!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ આ બન્નેમાં એક અશ્રદ્ધાની દિશા છે, જ્યારે બીજી સંકુચિતતાને ટકાવવાની દિશા છે. સત્ય અહિંસાની જરૂરિયાત વિષે તે જૈન અને વૈદિક બન્ને સંપ્રદાયનાં સાધુસન્યા-સાધ્વીએ એક મત છે. તે પછી સત્ય, અહિંસા અને નીતિ વ્યક્તિગત અને સમાજગત જીવનમાં આ શી રીતે આવી શકે, તેના પ્રશિક્ષણતી જરૂર સાધુસંન્યાસીઓને પહેલી તકે નથી તો કોને છે ? એટલે શિબિર માત્ર સાંભળવા, શીખવા જ નહિ, બલકે માનવજાતની શ્રદ્ધાપાત્ર વ્યક્તિઓ-સાધુસાધ્વીઓ દ્વારા નિઃસ્પૃહી રીતે બધાં ક્ષેત્રોમાં શુદ્ધ ધર્મતત્વોને પ્રવેશ કરાવીને, આચરાવવાની ઘડી આવી લાગી છે, એટલે આવી ક્રાંતિની મસાલ ધરનારા ધર્મ સંસ્થાના અગ્રણીઓને તૈયાર કરવા માટે સાધુસાધ્વી શિબિર અનિવાર્ય છે. સર્ભાગે આ દેશમાં ગાંધીજીએ આપેલા પ્રકાશ પછી આ બન્ને દિશાના લોકો સંખ્યામાં ઘટી ગયા છે. તપત્યાગથી ઘડા અને આર્થિક, સામાજિક, રાજકીય અને સાંપ્રદાયિક ક્ષેત્રનાં અનિષ્ટ સામે અખંડ રીતે ઝઝૂમતો નાનકડે પણ સમાજ માલનળકાંઠા પ્રાગને લીધે ગુજરાત અને મુંબઇમાં ઊભો થયો છે, એના પ્રયોગકારને લીધે તેજસ્વી સાધુસાધ્વીઓનું પણ એ ક્રાંતિમાર્ગમાં આકર્ષણ થયું છે. એટલા માટે જ એક સ્થા. જૈન સાધુએ આ ઉદ્દગારો કાઢયા હતા કે “ગાંધીજી આગળ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા. ગાંધીજીએ જે કર્યું તે આપણે કરવું જોઈતું હતુ.” એટલા માટે જ કોઈ પણ યુગ કરતાં આ યુગે શિબિરની અત્યન્ત જરૂર છે; સમય પણ એને માટે વિશેષ અનુકૂળ છે; એમ લાગ્યું અને સમયના એંધાણ પારખીને જ એક જનસેવકે શિબિરથી બે-એક વર્ષ પહેલાં મુનિશ્રી સંતબાલજી મહારાજ આગળ એ વિચાર મૂક્યો કે “હવે સાધુસાધ્વી શિબિર યોજવાનો સમય પાકી ગયો છે; આમ આના ઉપર ગંભીરતાથી વિચારો.” આ પછી અનેક સાધુસાધ્વીઓના અભિપ્રાયો ઉપરથી, અનેક વિચારક સંગ્રહસ્થ ભાઈબહેનના સુઝાવ–પરામર્શ ઉપરથી એમ લાગ્યું કે સાધુ-સાધ્વીઓ માટે શિબિરનું આયોજન આવતે વરસે એટલે કે સન ૧૮૬૧ ના ચાતુર્માસમાં કરવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શાધુ-સાધ્વી શિબિરથી લાભ આ શિબિરથી સૌથી મોટો લાભ તે એ થશે કે કંઈક પુરાણ પ્રયાસ અને વિચારોની સફાઈ થઈ જશે. કારણ કે આ દેશમાં મોટે ભાગે ઋષિ મુનિઓ અને સેવકો કોઈ પણ અહિંસક ક્રાંતિમાં મોખરે રહ્યા છે. હવે નવા યુગનાં ક્રાંતિપ્રિય સાધુસંન્યાસી-સાધ્વીઓના માર્ગ દર્શન તળે ગામડાં અને લોકસેવકો શુદ્ધ સંગઠિત બની, માત્ર રાજકારણ ઉપર જ નહિ, વિશ્વનાં તમામ ક્ષેત્રે સામુદાયિક અહિંસાનું પ્રભાવશાળી કાર્ય કરી બતાવશે; અને આત્મકલ્યાણ સાથે સહેજ સહજ વિશ્વ કલ્યાણ સાધવાની યોગ્યતા, ક્ષમતા અને શક્તિ પ્રાપ્ત કરશે. જુદા જુદા ફિરકાનાં સાધુ-સંન્યાસી-સાધ્વીઓને નજીક આવવાને એકબીજાની મુશ્કેલીઓ જાણીને દૂર કરવાનું. પરસ્પર વિચાર વિનિમય કરી ક્રાંતિને રાજમાર્ગ નક્કી કરવા અને પરસ્પર એકબીજાને તે માર્ગે મક્કમ રાખવાને તથા પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ ઉપર પ્રહાર થાય તેવે વખતે ટકી રહેવાનું બળ અને હૂંફ મેળવી આપવાને માટે લાભ થશે. એટલે આ શિબિરની અનિવાર્યતા લાગી. ઉપરોક્ત સ્પષ્ટ આશય દર્શાવતી એક પુસ્તિકા તૈયાર કરવી. તેને હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રગટ કરીને દરેક સાધુ-સાધ્વીને પહેચાડવા માટે નક્કી કરવામાં આવ્યું. આ બહુ જ મોટું કાર્ય કરવાનું હતું, એક જ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ ભેગા ન મળી શકે ત્યાં આખા હિંદના સાધુ-સાધ્વીઓ, એકત્ર થઈને લોકઘડતર માટે તેમજ માનવજીવનને આશિષ સમા ખરા સાધુવાદ અંગે વિચારે એ પ્રથમ દષ્ટિએ કપરું કાર્ય લાગતું હતું. કારણ કે ઘણું છોડવાનું હતું. ઘણે મોહ ત્યાગવાને હતું. અને તેથી વધારે પિતાના નિષ્ક્રિય જીવનને સક્રિય બનાવવા માટેનું આ યુગાનુ૫ આહ્વાન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ [૩] સાધુ-સાધ્વી શિબિરનું બંધારણ અને પૂર્વ તૈયારી સર્વ પ્રથમ એ નક્કી કરવામાં આવ્યું કે આ શિબિરનું આયોજન કયાં કરવું? અને કયારે કરવું! એમ નકકી થયું કે સન ૧૮૬૧ માં તે ભરવામાં આવે અને એગ્ય અનુકૂળતા પ્રમાણે, મુનિશ્રી સંતબાલજીનું જ્યાં ચાતુર્માસ હોય ત્યાં ભરવામાં આવે. અને આગળ જતાં એ પણ નકકી થયું કે તે મુબઈ કે મુંબઈના પરામાં ભરવામાં આવે કારણ કે તે વખત મુનિશ્રી સંવબાલજીનું વિચરણ તે તરફ થઈ રહ્યું હતું. આ શિબિરની વાત ૧૯૬૦ માં ઉપાડવામાં આવેલી. તે વખતથી દુર સુદૂર વિચરતાં સાધુ સાધ્વીઓ તેમ જ સંન્યાસીઓ સાથે પત્ર વહેવાર ચાલુ થયો. મુનિ શ્રી સંતબાલજી મુંબઈ વિરાજતા હતા. મુનિશ્રી નેમિચંદ્રજી સાણંદ હતા. અને સાધ્વી સણુપ્રીજીએ પણ પિતાપિતાને ફાળે આવેલ ક્ષેત્રમાં પત્રવહેવાર શરૂ કર્યો. કેટલાક સાધુસંન્યાસી તેમ જ સાધ્વીઓને આશાજનક જવાબ આવ્યા. કેટલાકે શિબિર અંગે કેટલીક શંકાઓ રજુ કરી અને કેટલાક પત્રોના જવાબમાં સક્રિયતા પણ પ્રગટ કરવામાં આવી. એકંદરે અન્યત્ર* આપવામાં આવેલ અભિમતે ઉપરથી જાણી શકાશે કે સૌને આ કાર્ય મહત્વનું અને ભાવિમાં ઉજજવલ આશાનાં કિરણ તરીકે લાગ્યું. તેથી આ જન નકકી કરવું એ વાત નકકી થઇ. તેની સાથે જ નીચે મુજબના સવાલ ઊભા થયા કે – (૧) આ શિબિરમાં માત્ર જૈન સંપ્રદાયના સાધુસાધ્વીઓને જ લેવાશે કે બીજા ધર્મસંપ્રદાયનાં સંન્યાસી-સાધુઓને પણ? શિબિર અંગે અભિપ્રાય' નામક પ્રકરણમાં જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ (૨) શિબિરમાં સાધુ સાધ્વી-સંન્યાસીઓ ઉપરાંત સાધક સાધિકાઓને પણ લેવાશે કે નહીં? (૩) કુલે ટલા સ લેવાના છે? સભ્યની યોગ્યતા, નિયમોપનિયમ શું? (૪) શિબિરને શુભારંભ કયારે અને કેના હસ્તે થશે? શિબિર ક્યાં ભરાશે? (૫) શિબિરની બધી વ્યવસ્થા, શિબિરાર્થીઓ માટે ઊતારા વ.ની વ્યવસ્થા કોણ કરશે? (૬) શિબિરમાં કયા-કયા વિષયો ચર્ચાશે? (૭) શિબિરને કાર્યક્રમ, સમય ચક્ર શું શું રહેશે? આ અને આવા અનેક સવાલો ઉપર દીર્ધદષ્ટિ અને ગંભીરતરથી સેવકો અને સાથીઓ સાથે વિચાર કર્યા પછી પૂ. મુનિશ્રી સંતબાલજી ભ. અને એમના સાથી મુનિશ્રી નેમિચંદ્રજીએ નકકી કર્યું કે રિબિસ્માં સત્ય-અહિંસામાં માનનારા બધા ધર્મોના સાધુ-સાધ્વી સંન્યાસીઓને સ્થાન આપવું જરૂરી છે. આ શિબિર કોઈ એક ધર્મના સાધુસાધ્વીઓની રહેશે તે વ્યાપક વિશ્વવિશાળ દષ્ટિએ વિચાર નહિ કરી શકે. એટલું ખરું કે જેનધર્મનાં સાધુસાધ્વીઓ આચાર-વિચાર ઝીલવાની દષ્ટિએ આમાં મોખરે રહેશે. બાકી ગમે તે ધર્મ-સંપ્રદાયનાં ત્યાગી સાધુસાધ્વીઓ આ શિબિરને લાભ લઈ શકશે. આ શિબિર સાધુસાધ્વીઓની હોવા છતાં એમાં રચનાત્મક કાર્યકર-કોટિના ગૃહસ્થ જનસેવક-સેવિકાઓ, દષ્ટિ સંપન્ન જિજ્ઞાસુ બ્રહ્મચારી બ્રહ્મચારિણીએ. અથવા વાનપ્રસ્થી સાધક સાધિકાઓ પણ ભાગ લઈ શકશે; કારણ કે સાધુ-સંન્યાસી વર્ગના હાથપગ ૨૫ ધર્મમય સમાજ રચનાના પ્રયોગમાં પ્રત્યક્ષ કાર્ય કરનારાં તો આ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સાધક-સાધિકાઓ છે. જે એમને સાંકળવામાં નહિ આવે તે એકલા સાધુ વર્ગથી સર્વાગપૂર્ણ સમાજરચનાનું કામ નહિ થઈ શકે. એટલે વિચાર વિનિમયને અંતે શિબિરનું બંધારણ નીચે મુજબ તૈયાર કરવામાં આવ્યું અને નકકી થયું કે આ શિબિરમાં કુલ્લે ૧૫ સાધુ સંન્યાસી-સાધ્વીઓ તથા ૧૫ સાધક સાધિકાઓ લેવાનાં છે. | શિબિરનું બંધારણ (૪) નામ–આનું નામ “સાધુસાધ્વી શિબિર” રહેશે. () પ્રેરક–શિબિરના પ્રેરક મુનિશ્રી સંતબાલજી રહેશે. (1) ઉદ્દેશ્ય–સાધુસાધ્વીઓ વિશ્વ વાત્સલ્યને સક્રિય પ્રયોગ કરી શકે; તેમની શકિતઓને સદુપયોગ થાય, તેઓ વિશ્વનાં બધાં ક્ષેત્રને ધર્મદષ્ટિએ અનુબંધિત કરી શકે અને વિશ્વ વિશાળ અનુબંધ પ્રયોગને માટે યંગ્ય બની શકે; આ જાતની દષ્ટિ, કાર્યક્ષમતા અને શક્તિ સાધુ સાધ્વીઓમાં પેદા કરવી. તેમને યોગ્ય અનુભવ, માર્ગદર્શન, સુઝાવ અને સહ્યોગ આપ; તેઓ પોતાની સાધુતાને સાર્થક કરી શકે. તેમ જ આત્મકલ્યાણની સાથે વિશ્વ કલ્યાણની સાધના કરી શકે, તે યોગ્ય બનાવવાં. (૬) વ્યવસ્થા શિબિરમાં પધારનાર સાધુસાધ્વીઓને ઉતરવાની તથા બીજી જરૂરી બધી વ્યવસ્થા કરવા માટે સંગ્રહસ્થાની એક અસ્થાયી “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નીમાશે જે વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ હેઠળ ચાલશે અને બધી જાતની સમુચિત વ્યવસ્થાઓ માટે પ્રયત્ન કરશે. સાધુસાધ્વીઓ શિક્ષાછવી હોઈ તેઓ આહાર પાણી પિતાની નિયમ મુજબ ભિક્ષારૂપે મેળવી જ લેશે. સાધુઓ અને સાધ્વીઓને તેમ જ સાધક સાધિકાઓને રહેવાની વ્યવસ્થા જુદી જુદી અને એ રીતની રહેશે, જેથી તેઓ શિબિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ લાભ બરાબર લઈ શકે. શિબિરમાં મુખ્ય દેખરેખ સાધુઓની સાધુ અને સાધ્વીઓની સાધ્વી, તેમજ સાધકોની સાધક અને સાધિકાઓની સાધિકા રાખશે. (ક) સ્થળ–શિબિરનું સ્થળ મુંબઈની ઉપવસતિ માટુંગામાં લક્ષ્મી નારાયણ લેન પાસે આવેલ “ગુર્જરવાડીમાં રાખવામાં આવેલ છે. () સમય શિબિરને સમય ચાર માસને રહેશે, એટલે કે તા. ૧૪-૭-૬૧થી એની શરૂઆત થશે અને કાર્તિક પૂર્ણિમા લગી રહેશે. વચ્ચે જેન પર્યુષણ પર્વ દરમ્યાન બાર દિવસ શિબિર બંધ રહેશે. () કાર્યક્રમ શિબિરાર્થીઓને દરરોજ (રજના દિવસ તથા પર્યુષણના ૧૨ દિવસ સિવાય) આ પ્રમાણે રહેશે. સોમવાર મુખ્ય મુખ્ય પ્રવચનકાર-મુનિશ્રી પ્રવચનકાર-મુનિશ્રી નેમિચન્દ્રજી. સંતબાલજી પ્રવચનને વિષય પ્રવચનને વિષય વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને ભારતીય સંસ્કૃતિ કલ્યાણ રાજ્ય કાંતિકારોનાં જીવન અનુબંધ વિચારધારા વિશ્વદર્શનનાં વિવિધ પાસાઓ સમૃતિવિકાના માર્ગો સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા સામુદાયિક અહિંસાના પ્રયોગ દર્શન વિદ્ધિ સર્વ-ધર્મ-ઉપાસના મંગળવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર રવિવારે અને બુધવારે શિબિરની રજા રહેશે. દરરોજ ૧૦ મુદ્દાઓ પૈકી બે મુદ્દાઓ માં એક મુદ્દા ઉપર મોટે ભાગે મુનિશ્રી સંતબાલજી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ એક મુદ્દા પર મોટે ભાગે મુનિ નેમિચંદ્રજી પ્રવચન કરશે. સવારે જે બે મુદ્દાઓ ઉપર પ્રવચન થાય તેજ મુદ્દાઓ ઉપર બપોરે બધાં શિબિરાર્થીએ ચર્ચા કરશે. સવારે અને બપોરે થયેલ પ્રવચને અને ચર્ચા-વિચારણાને ટૂંક સાર પાટિયાં ઉપર લખાશે. (૩) નીતિ-નિયમ (૧) આ શિબિરમાં સર્વે ધર્મસંપ્રદાયના સાધુસાધવી સંન્યાસીએ ભાગ લઈ શકશે. એને માટે એમને પોતાને ધર્મ-સંપ્રદાય, વેબ કે ક્રિયાકાંડ છોડવાની જરૂર નથી. (૨) શિબિરમાં દાખલ થનાર સાધુસંન્યાસી-સાધ્વીઓ યુગદ્રષ્ટા, કાંતિપ્રિય અને વિચારક હોવા જોઈએ. મતલબ એક સાધવર્ગના મૂળ ધ્યેય પ્રમાણે કાર્યક્ષેત્રને વ્યાપક બનાવવા અને પિતાની મર્યાદામાં રહીને યુગાનુસાર જનહિતકર કાર્યનાં સમર્થક હોવાં જોઈએ. (૪) શિબિરમાં દાખલ થનાર સાધુસાધ્વીઓમાં નાતજાતને કોઈ ભેદ માનવામાં આવશે નહિ. તેમજ લિંગભેદ (સ્ત્રી-પુરુષ જાતિના સાધભેદ)ને લીધે આદરસત્કારમાં કઈ ભેદ રાખવામાં આવશે નહિ. (૫) શિબિરમાં જે સાધુ સાધ્વીઓ આવશે. તેઓ પોતાની વ્યક્તિગત હેસિયતથી આવશે. પિતાના સંપ્રદાયના પ્રતિનિધિ તરીકે નહિ. હા, એમ સંભવ છે કે કદાચ કેટલાંક યુગદષ્ટા સાધુસાધ્વીઓ જે પોતે શિબિરમાં કારણવશ નહિ પધારી શકે, તેઓ પોતાના તરફથી કોઈ સાધુ કે સાધ્વીને પ્રતિનિધિ તરીકે મેલે. પણ એ પ્રતિનિધિત્વ વ્યકિતગત રહેશે, સંપ્રદાયગત નહીં. (૬) શિબિરમાં પધારનાર સાધુસાધ્વીઓ ઉદાર નીતિનાં હશે, તે છતાં કોઈ સાધુસાધ્વી પિતાના સંપ્રદાયની સાથે સંબંધ રાખે, સામુદાયિક વેષ રાખે, ક્રિયાઓનું પાલન કરે, ભોજન વગેરેના પોતાના નિયમો પાળે, બીજ સંપ્રદાયના સાધુસાધ્વીઓ સાથે વંદન ભોજનાદિ વહેવાર રાખે તો શિબિરને એમાં કોઈ પણ જાતને વાંધો નથી. સાધક સાધિકાઓ પણ પોત-પોતાના ધર્મના નિયમ પાળી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ (૭) શિબિરમાં પધારનાર સાધુ સાધ્વીઓને મૂળ વત, સંયમના મૂળભૂત નિયમો, ચારિત્રમાં દઢતા અને સંયમલક્ષી ભિક્ષા વગેરેનું પાલન મક્કમતાથી કરવાનું રહેશે. (૮) શિબિર પ્રવિષ્ટ સાધુસાધ્વી સાંપ્રદાયિક ભેદને લઈને કઈ વ્યક્તિ કે સંપ્રદાય વગેરે પર આક્ષેપ કરી શકશે નહીં. (૮) શિબિરમાં સાધુતાનું મૂલ્યાંકન વે કે બાહ્ય આચારને આધારે નહીં, પણ પિતાની યોગ્યતા, કાર્યક્ષમતા, ચરિત્રસંપન્નતા અને સવની તીવ્રતા વગેરે સાધુજીવનના ગુણ ધારા કરવામાં આવશે. ( ૧૦ ) દરેક શિબિરાર્થી ઈશ્વર-અનીશ્વર, આત્મા-અનાત્મા વગેરે દાર્શનિક વિચારે કે આચાર સંબંધી વિચારોને ખુલાદિલે, નિખાલસભાવે મૂકી શકશે, જિજ્ઞાસાપૂર્વક ચર્ચા કરી શકશે; શર્ત એટલી જ છે કે શિબિરના કામમાં જેને લીધે કલેશ, વિતંડા કે ડખલ ઊભી ન થાય. ૧૧ ) આ શિબિરમાં સાધુસંન્યાસીઓ, સાધ્વીઓ ઉપરાંત વાનપ્રસ્થી, બ્રહ્મચારી, રચનાત્મક કાર્યકર કે ગ્રામસંગઠનના વિચારક ભાઈ બહેન પણ સાધક-સાધિકા તરીકે ભાગ લઈ શકશે, પણ તેમણે સ્થાપત્ર' લખીને પ્રેરકની સ્વીકૃતિ લેવાની રહેશે. | | ર ) શિબિરને સમય ચાર માસને રાખવામાં આવેલ છે. શિબિરમાં દાખલ થનાર માધુ-સાધ્વી કે સાધક સાધિકા અનિવાર્ય કારણ વગર ની રજ વગર વચ્ચેથી જઈ શકશે નહિ. શિબિર કાર્યક્રમના અવકાશ દિવસે શિબિર સભ્ય-સભ્યાઓ બહાર જઇ શકશે. 1 1 2 ) સ્થાનીક તથા બહારથી આવનાર રચનાત્મક કાર્યકર ભાઈબ કે અનુભવી ગ્રામીણ બંધુઓ માટે સળંગ ચાર માસ રહેવાની અનિવાર્યતા નથી. તેમના અનુભવો મેળવવા માટે યથાસમયે કાર્યક્રમો ગોઠવવામાં આવશે. જિજ્ઞાસુ ભાઈબહેને પણ શિબિરનાં પ્રવચને તથા ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચર્ચાઓને લાભ દૂર રહીને લઈ શકશે પણ તેઓ પ્રાયઃ ચર્ચામાં ભાગ લઈ શકશે નહિ. (૧૪) શિબિર પછી શિબિરાર્થીઓએ પિતા પોતાના સંપ્રદાય, પંથ, ગચ્છ, મંડળ કે ધર્મમાં રહીને જ પોતે પચાવેલા વિચારોનું યથાશક્તિ આચરણ કરવાનું રહેશે. (૧૫) ધ્યેય કે એયાનુકૂળ કાર્યોની પૂર્તિ માટે જે કાર્ય કે વ્યવસ્થા જરૂરી જણાય, તે માટે શિબિરાર્થી સાધુ-સાધ્વી, સાધકસાધિકાઓ સાથે વિચાર વિનિમય કરી યોગ્ય સહયોગ આપવામાં આવશે. (૧૬) શિબિરાર્થીઓ દ્વારા પ્રચાર માટે પુસ્તક, પત્ર વગેરે સાહિત્ય પ્રકાશન અને શ્રમણની યોજનાઓ પણ ગોઠવવામાં આવશે. (૧૭) શિબિરમાં દાખલ થનાર સાધુસાધ્વીઓ, સંન્યાસીઓ, સાધક-સાધિકાઓ માટે શિબિરના પ્રારંભથી બે માસ પહેલાં નીચે મુજબ “સ્વીકૃતિ પત્ર” ભરીને પ્રેરકને મોકલવાનું રહેશે– સ્વીકૃતિપત્ર શ્રીમાન મંત્રી, સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મેં “સાધુસાધ્વી શિબિર સંયોજનનામાં લખેલ શિબિરના ઉદ્દેશ્ય, બંધારણ અને નીતિનિયમોને વાંચી લીધા છે, અને હું તેમાં પૂર્ણ સહમત છું. અને ૧૪-૭-૬૧થી શરૂ થનાર શિબિરમાં દાખલ થવા માગું છું. આશા છે, આપ પ્રેરક મુનિવરશ્રીની સેવામાં એને મોકલીને મારી સ્વીકૃતિ મંજૂર કરાવશો. આપને તા. - - ૧૮૬૧ સરનામું...............૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ પછી ખાસ કરીને પ્રચાર કાર્ય ઉપાડવામાં આવ્યું. સાધુસાધ્વી શિબિરની માહિતી આપતી તેમજ સાધુસમાજના કર્તવ્યો સમજાવતી બે પુસ્તિકાઓ મુનિશ્રી નેમિચંદ્રજીએ લખીને તૈયાર કરી. તેને પ્રગટ કરવામાં આવી. તેમાં શિબિરનું બંધારણ પણ આપવામાં આવ્યું હતું. તે સાથે જ શિબિર અંગે આવેલાં કેટલાક અભિપ્રાય પણ આપવામાં આવ્યા હતા. એને વ્યાપક પ્રચાર થવો જરૂરી હતો અને કરવામાં આવ્યો. સાધુ-સાબી શિબિર અંગે ગુજરાતી તેમજ હિંદીમાં લેખ લખીને, અલગ અલગ પત્રમાં, માસિકો, સાપ્તાહિકો તેમ જ દૈનિકોમાં આપવામાં આવ્યા હતા. આ પત્રોમાં જૈન તેમજ વૈદિક ધર્મના પત્રો મુખ્ય હતા. તેમની મારફત સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓને શિબિરની માહિતી આપવામાં આવી હતી. મુંબઈમાં મુનિશ્રી સંતબાલજી વિરાજતા હતા. તેમણે મુંબઈમાં વિરાજતા સાધુસાધ્વીઓને શિબિરને ખ્યાલ આપવા તેમ જ તે અંગે ચર્ચા-વિચારણા કરવા માટે દિવાળીની રજામાં જૈન શિક્ષક-શિક્ષિકાઓ તેમ જ ભાઈ બહેનેને એક કામચલાઉ શિબિર તા. ૯મી થી ૧૭મી ઓકટોબર લગી પિતાના સાનિધ્યમાં જે હતો. તે શિબિર પૂરો થયા બાદ શિબિરમાં ભાગ લેનાર ભાઈ-બહેને મુંબઈમાં વિરાજતાં અલગ અલગ સંપ્રદાયોનાં જૈન સાધુ-સાધ્વીઓને વાંદવા અને શિબિર અંગે તેમના વિચારે જાણવા ગયા હતા. બધાએ આ કાર્ય સુંદર છે એમ જણાવેલું પણ સાંપ્રદાયિકતાના બધનમાં જકડાયેલા હેઈને હિંમતપૂર્વક તે અંગે કોઈ તૈયાર ન થયું તે સ્વાભાવિક છું. પણ એક વાત ચોક્કસ હતી કે તેઓ સાધુ-સાધ્વીશિબિર યોજનાની વાત સાંભળીને વિચારતા થઈ ગયા હતા. મુનિશ્રી નેમિચંદ્રજીએ સાણંદ ચાતુર્માસ પછી અમદાવાદમાં વિરાજતાં ઘણા વિચારક સાધુ-સાધ્વીઓ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાથે હતો. કેટલાક સાધુઓએ પિતાના ગુરુ જ આપે ને આવવા માટે તૈયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ બતાવી હતી, આ વાત તેમણે નિખાલસપણે કબૂલી હતી. અમદાવાદમાં આ અંગે જાહેર-સભાઓ પણ રાખવામાં આવી હતી. એક પત્રિકા “સાધુ-સાધ્વીઓનાં પૂજકો વિચારે” એ મથાળાંવાળી બહાર પાડવામાં આવી હતી. તે ઉપરાંત સાધુ-સાધ્વીને અનુરોધ કરીને શિબિરમાં ભાગ લેવા માટે એક વિનંતિભર્યો પરિપત્ર, હિંદી તેમજ ગુજરાતીમાં છપાવીને મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ ભચાઉ (કચ્છ)વાળા શ્રી. દેવજીભાઈ શાહે પણ સાધુ-સાધ્વીઓની મુલાકાત લઈને તેમને તે વિચાર ગળે ઊતરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ તરફ મુનિ શ્રી. નેમિચંદ્રજીએ અમદાવાદથી મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો. તે અગાઉ તેમને એક સંન્યાસી પૂ. દંડી સ્વામી મળ્યા. તેઓ સમન્વયી વિચારધારામાં માનતા હોઈને, તેમણે શિબિરમાં આવવા માટેની તૈયારી બતાવી તેથી ઉત્સાહ વધ્યો. વિહાર દરમ્યાન મુનિશ્રી નેમિચંદ્રજીએ રસ્તામાં જે જે સાધુસાધ્વીઓ મળ્યાં, સંન્યાસીઓ મળ્યા તે બધાને સંપર્ક સાધવાનું ચાલુ રાખ્યું. મોટા ભાગે દરેકને શિબિરની વાત ગમી પણ સંપ્રદાયવાદની પોતાની સાધુ મર્યાદામાં રહીને કોઈને પણ ભાગ લેવાની નૈતિક હિંમત ન દેખાણી. એ ખેદની વાત છે કે મોટા ભાગનાં જૈન સાધુ-સાધ્વીઓને ક્રાંતિની વાત ગમે છે; સમય આવ્યે કોઈ ક્રાંતિકાર હોય તેની પ્રશંસા પણ કરે છે. પણ ક્રાંતિમાં સક્રિય ભાગ લેવા માટે સાંપ્રદાયિકતા તેમને ઘેરીને ઊભી રહે છે. જેને તોડવાની તેમનામાં નૈતિક હિંમત દેખાતી નથી. તે છતાં, શિબિર અંગેની વાત વહેતી થઈ ગયેલી. વાતાવરણમાં તેની ચર્ચાઓ ચાલતી હતી. આ શિબિરનો ઉદ્દેશ્ય સુંદર હોવા છતાં તેમાં ક્રાંતિનાં બી પડેલાં હઈને ઘણી જુજ વ્યક્તિઓને સહકાર મળશે એ અપ્રત્યાશિત ન હતું. તે છતાં ત્રણેક જૈન સાધુઓએ પિતાના સાથી સાધુઓ સાથે આવવાની તૈયારી બતાવી તેમનાં સ્વીકૃતિ-સૂચક પત્રો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ " ઉપર પણ પોતાના જ બહારથી એટલે પણ શિબિરમાં પણ આવી ગયા હતા. પણ શિબિરના શુભારંભ સમયે જ તેઓ ખસી ગયા અને શિબિરમાં આવવાની તેમણે અશકયતા દર્શાવતા પત્ર મોકલાવ્યા. આમ થવું શક્ય હતું કારણ કે પૂ. મુનિશ્રી સંતબાલજીએ જે વિચારધારા વહેતી કરી છે તે જૈનધર્મ ઉપર આધારિત હોવા છતાં, પ્રચલિત રૂઢિથી અલગ હેઈને ઘણું જૈને તેમના વિચારોને ન સમજી શકવાના કારણે તેને વિરોધ કરવા સાથે તેમનો પણ વ્યક્તિગત વિરોધ કરે છે. એ તે ઠીક પણ જે બે સાધ્વીજીઓ પૂ. મુનિશ્રીની વિચારધારા અને સત્કાર્યો કરવા માટે તત્પર થયેલાં તેમના ઉપર પણ પોતાના મનમાંથી અને સમાજરૂપ બહારથી એટલું બધું દબાણ આવ્યું કે તેઓ પણ શિબિરમાં આવવા માટે જુદાં જુદાં બહાનાં કરીને અટકી ગયાં. પણ આયોજન આ કારણે સ્થગિત કરી શકાય તેમ ન હતું. જો કે આ બધાં સાધુ-સાધ્વીઓની સ્વીકૃતિ પ્રારંભમાં મળવાથી શિબિર અંગે સારો ઉત્સાહ જણાતો હતો. પ. નેમિમુનિ વિહાર કરીને મુંબઈ પહોંચ્યા. ત્યાર પછી શિબિરની પૂર્વ તૈયારી માટે મુંબઈમાં ૬ થી ૧૦ જુન સુધીને એક ચિંતન-શિબિર જવામાં આવ્યો હતો. તેમાં ચાતુર્માસિક-શિબિરમાં ચર્ચવામાં આવનાર મુદ્દાઓનું સંક્ષેપમાં સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું હતું. નીચેના દશ મુદ્દાઓ ઉપર સવારે અલગ અલગ મુદ્દા ઉપર પ્રવચને પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ પૂ. નેમિમુનિછ કરતા અને બપોરે ચિંતન-શિબિરમાં જોડાયેલા સભ્યો ઊંડાણથી ચર્ચા કરતા : (૧) ધર્મમય સમાજરચના શું ? (૨) પ્રાચીનકાળથી આજ લગીની સમાજ રચનાનું ચિત્ર ! (૩) ધર્મમય સમાજરચના માટે કર્યો અનુબંધ જરૂરી? (૪) તેમાં આજનાં આવરણે કયાં? (૫) આવરણોને દૂર કરવાને અહિંસક ઉપાય શું? (૬) શુદ્ધિપ્રયોગનું મૂળ તત્વજ્ઞાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ (૭) દુનિયાની રાજ્ય સ્થાઓ, વાદ અને રાષ્ટ્રીય મહાસભા. (૮) એની સાથે (સુસંસ્થાઓને) અનુબંધ. (૮) ગામડાં અને શહેરોમાં નવી સંસ્થાઓ કઈ-કઈ ઊભી કરવી ? (૧૦) વ્યક્તિ, સમાજ, સંસ્થા અને સમષ્ટિનું રહસ્ય. આ શિબિરમાં કેટલાંક ભાઈ બહેને (બહારનાં અને સ્થાનીક) સારી પેઠે તૈયાર થઈ ગયાં. આ શિબિરમાં ઊંડો રસ લેનારને ખાતરી થઈ ગઈ કે આની વિસ્તૃત વાતે છણાવા માટે ચાર માસ એાછા પડવાના છે. ત્યાર પછી મુનિશ્રી નેમિચંદ્રજી મુંબઈમાં દેશવાસી, સ્થાનકવાસી, તેરાપંથી સાધુ-સાધ્વીઓ અને સંન્યાસીઓ જ્યાં-જ્યાં વિરાજમાન હતાં, ત્યાં ત્યાં શિબિરની માહિતી આપવા અને તેમના અભિપ્રાય જાણવા ગયા. એવી જ રીતે આ કાળ દરમ્યાન જુદાં-જુદાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓ સાથે પત્ર વ્યવહાર પણ શિબિર અંગે ચાલતા જ હતા. તે ઉપરાંત શિબિરને વિચાર મુંબઈ અને પરાંઓમાં વસતી પ્રજાને સારી પેઠે ગળે ઊતરી શકે તે માટે એક નાની પુસ્તિકા “સાધુ-સાધ્વી શિબિર અને થોડા–અભિપ્રાયો ” વાળી બહાર પાડવામાં આવી હતી. તેમજ જાહેર વ્યાખ્યાનો પણ મુંબઈમાં આ અંગે બેઠવાયાં હતાં. તે સિવાય રામબાગ (સી. પી. ટેક) માં એક પત્રકાર પરિષદ્ પણ બોલાવવામાં આવી હતી. જેમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ શિબિર અંગે પિતાનું પ્રેસણું વક્તવ્ય પણ આપ્યું હતું. પત્રકારે પૈકી “મુંબઈ સમાચાર', “જન્મભૂમિ', “જામેજમશેદ” અને ફી પ્રેસ જર્નલના પ્રતિનિધિ આવ્યા હતા. તેમણે તે વખતે પિતાપિતાના પત્રમાં શિબિર અંગે સારી નોંધ લખી હતી. મુંબઈ સમાચારે તે એક પ્રેરણપ્રદ અગ્રલેખ પણ લખ્યું હતું. તે સિવાય મુંબઈનાં પરાંઓમાં ઠેર ઠેર પૂ. મહારાજશ્રીનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વ્યાખ્યાન શિબિરને લગતાં રાખવામાં આવ્યાં હતાં. આટલો બધો અથાગ પરિશ્રમ અને પુરૂષાર્થ પછી પ્રારંભમાં શેક સાધુ-સાધ્વી સંન્યાસી અને પંદરેક ભાઈઓ ભાગ લેશે એમ લાગેલું. પણ શિબિરને પ્રારંભ થયે ત્યારે સાધુ-સાધ્વીઓમાં ઘણુ ખસી જતાં કુલ સાધુ-સંન્યાસી ૪ અને સાધક ભાઈ-બહેને ૧૧ જ આવી શક્યા. સાધક ભાઈ-બહેનમાં અમૂકે પાછળથી દાખલ થવા માટે કહ્યું પણ આજનમાંના નિયમ અંગે ચોકસાઈના પાલનનું પિતાનું મહત્વ હેઈને તેમને ન લીધેલા. ઘણા ઓછા સાધુ-સાધ્વીઓએ ભાગ લીધે તેનાં કારણે માં તેમને આક્રાંતિનાં પરિણામ ભોગવવાં પડશે તેને ડર હતા. તેમાંથી કેટલાકે તો નિમ્ન પ્રકારે તે ભયને વ્યક્ત પણ કરેલો – (૧) પાંચ વર્ષ અમને ભાલનળકાંઠા પ્રયોગના ભાઈ-બહેનો ચાતુર્માસ કરવામાં સહાયક બને ! (૨) આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માટે ઉતરવાના સ્થાનની કે અન્ય સગવડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. (૩) શિબિરમાં ભાગ લીધા પછી પ્રતિષ્ઠા અને સમાજની સદભાવના ગુમાવવી પડે પછી શું ? (૪) ગુરુ મહારાજ પાસેથી રજા લઈ .! –આમ તેમની ઢીલાશ સ્પષ્ટ જણાતી હતી. જ્યારે શિબિર તે ક્રાંતિકારી પગલું હેઇને તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહની શહીદીની તૈયારી જોઈતી હતી અને તે માટે પ્રબળ આત્મવિશ્વાસ જરૂર હતો. તેના વગર એ ટકી ન શકે એમ લાગતાં જેઓ ખસી જાય તેના કરતાં ભાગ ન લે, એ ગ્ય ગણવામાં આવ્યું. તે ક્યાં જે સાધુ-સંન્યાસી અને સાધક-સાધિકાએ મરજીથી ચાર ચાર માસ રહીને લાભ લેવાનું નક્કી કર્યું તે ખરેખર તેમના આત્મબળને પરિચય આપનારું હતું. આવા શિબિરાર્થીઓને પરિચય હવે પછી આપો છોગ્ય સ્થાને જ ગણો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ [૪] શિબિરમાં દાખલ થયેલ સભ્યોને સંક્ષિપ્ત પરિચય સાધુસાધ્વી શિબિર માટે લગભગ ૧ વરસથી પ્રચાર અને સંપર્ક ર્યા પછી શિબિરમાં નીચે મુજબ ૧૫ સભ્ય-સભ્યાઓ દાખલ થયાં– ૧. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ ૨. પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી ૩. પૂ. દંડી સંન્યાસી શ્રી ગોપાલાશ્રમ સ્વામી ૪. ગેસ્વામી જીવણગરછ હીરાગરજી ૫. શ્રી. દુલેરામ માટલિયા ૬. શ્રી. પૂજાભાઈ કવિ ૭. શ્રી. બળવંતભાઈ મહેતા ૮. શ્રી. દેવજીભાઈ શાહ ૮. શ્રી. ડો. મણિલાલ ચુનીલાલ શાહ ૧૦. શ્રી. વાસુદેવ બ્રહ્મચારી ૧૧. શ્રી. અમૃતલાલભાઈ દડિયા ૧૨. શ્રીમતી સવિતાબહેન પારેખ ૧૩. શ્રી. ચંચળબહેન ભટ્ટ ૧૪. શ્રીમતી હારમણિબહેન માટલિયા ૧૫. શ્રી. સુંદરલાલભાઈ શ્રોફ એ બધાને સંક્ષેપમાં પરિચય આ પ્રમાણે છે – ૧. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ | મુનિ શ્રી સંતબાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષિત ક્રાંતિકારી સાધુ છે. તેઓ વિધવાત્સલ્યના આરાધક, ધર્મમય સમાજરચનાના પ્રકાર, સર્વધર્મ ઉપાસનાના સાધક, સામુદાયિક અહિંસા પ્રયોગકર્તા, આધ્યાત્મિક ચિંતક, વિદ્વાન સાહિત્યકાર, પ્રખર સાધનાશીલ જાગ્રત, યુગદ્રષ્ટા અને સર્વાગી વ્યાપક દૃષ્ટિવાળા “અનુબંધકાર છે. તેમની પ્રેરણાથી ગુજરાતમાં ભાલનળકાંઠા પ્રદેશ, શેત્રુ કાંઠા કચ્છ અને બનાસકાંઠામાં તેમ જ મુંબઈ, અમદાવાદ, કલકત્તા અને દિલ્હીમાં ધર્મદ્રષ્ટિએ સમાજરચનાની શિામાં જુદાં-જુદાં સંગઠન દ્વારા પ્રયોગ ચાલે છે. તેઓ આ સાધુસાધ્વી શિબિરના પ્રેરક છે. તેમને જન્મ સૌરાષ્ટ્રવર્તી ટોળ ગામે થયે. એમણે સન ૧૯૨૮માં ૨૪ વરસની ઉંમરે સાધુદીક્ષા લીધેલ અને પિતાનું સાધનામય જીવન ગાળે છે. ૨, પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં જૈનાચાર્ય પૂ. શ્રી જવાહરલાલજી મહારાજના પટ્ટધર પૂ. ગણેશલાલજી મહારાજ ( શ્રમણ સંઘના ભૂતપૂર્વ ઉપાચાર્ય )ની પાસે સન ૧૯૪૨માં દીક્ષા લીધેલી. દીધા પછી સંસ્કૃત-પ્રાકૃત, દર્શનશાસ્ત્રો તેમ જ જૈનાગોને અભ્યાસ કરી. ગંધીવિચાર ધારા અને અનેક આધુનિક વિચારકોનું સાહિત્ય વાંચ્યું. તેથી સાધુજીવનમાં ધર્મક્રાંતિ કરવાની ઉત્કંઠાથી સન ૧૮૪૮માં પૂ. મુનિશ્રી સંતબાલજી મ. સાથે પત્રવ્યવહાર કર્યો. ત્યારપછી સન ૧૯૫૬માં પિતાના મેટા ગુરૂ ભ્રાતા મુનિશ્રી ગરસિંહજી મહારાજ સાથે ભાલ નળકાંઠો પ્રયોગ જોવા-જાણવા પૂ. મહારાજશ્રીને મળ્યા. બહુ વિચારવિનિમયને અંતે નિર્ણય કરી શ્રમણ સંઘના પદાધિકારીઓની આગળ “નમ્ર નિવેદન” અને ખુલ્લા પત્ર” મૂક્યાં, તેથી એ વિચારે સહન નહીં કરતાં સન ૧૮૫૭માં એમને શ્રમણ સંધ બાથ ધેપિત કરવામાં આવ્યા. ત્યાર પછી અનેક વિરોધ વચ્ચે મકકમ રહીને બન્ને મુનીઓ વિચરણ કરતા રહ્યા. સન્ ૧૯૬૦ માં મોટા ગુરૂભાઈના સ્વર્ગવાસ થયા પછી સાણંદમાં ચાલતા શુદ્ધિપ્રયોગ માટે આહવાન થતાં સાણંદ આવ્યા. પછી તે સાધુસાવીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શિબિર માટેના કામમાં તનમનથી ખૂંપી ગયા. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજની વિચારધારા અને પ્રયોગમાં સાથી તરીકે લાગી ગયા છે. ૩. ૫. દંડી સંન્યાસી શ્રી ગેપાલ સ્વામી મૂળ ધ્રાંગધ્રાના વતની ઔદીચ્ય બ્રાહ્મણ, ગૃહસ્થાશ્રમમાં અમદાવાદમાં મ્યુનિ. સ્કૂલમાં હેડમાસ્તર તરીકે નોકરી કરતા હતા. સન ૧૮૪૭માં કાશીમાં (મણિકર્ણિકા ઘાટ ગામઠ) જગદ્ગુરૂશંકરાચાર્યની પરંપરામાં દંડી-સંન્યાસ લીધે. ઉમર ૭૪ વરસની છે, છતાં શરીર સ્વસ્થતા સારી છે. જૈન, બૌદ્ધ અને વૈદિક વ. બધા ધર્મોના સિદ્ધાંતના સમન્વયમાં માને છે. સમભાવી અને શાન્ત પ્રકૃતિના છે. જો કે પગપાળા પ્રવાસ અને ભિક્ષાચરીની શંકરાચાર્ય પરંપરાને સાચવી શક્યા નથી; છતાં જિજ્ઞાસુ અને ગુણગ્રાહી છે. પૂરું સરનામું – દડીસન્યાસીશ્રી ગે પાલસ્વામી C/o. બચુભાઈ નંદલાલ દવે કારારોડ, શક્તિનિવાસ આંબાવાડી, છે. પિ. બેરીવલી પૂર્વ (મુંબઈ ) ૪. ગોસ્વામી જીવણગરજી હીરાગરજી સૌરાષ્ટ્રમાં સાયલા તાલુકાના લીગામની હદમાં ટુડેશ્વર મહાદેવના દેવસ્થાનમાં રહે છે. દશનામી સંન્યાસી છે. સાથે જટા-દાઢી રાખે છે. દરેક વાહનમાં બેસે છે. જોકે બીજા ગોસ્વામી (મહતે)ની જેમ એમને ત્યાં રાજસી ઠાઠમાઠ નથી. છતાં ધૂમ્રપાન વગેરે વ્યસન ખરાં. જેકે શિબિરમાં દાખલ થતાં તેમણે એ વ્યસન છેડી દીધેલ. પણ પાછળથી એ વ્યસને તેમને પીછો પકડી લીધો હતો. એમને માટે અહિસંક પ્રયોગ પણ થયેલા. પૂરું સરનામું –ગેસ્વામી જીવણગરછ હીરાગરજી, મુ. ટુડેશ્વર મહાદેવ . . નેલી, વાયા રાણપુર (સૌરાષ્ટ્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી. રાય ચયિા - સૌરાષ્ટ્રમાં વાત્સલ્યધામ માવપુરામાં વર્ષોથી રચનાત્મક કાર્ય કરેલ છે, ધર્મે પરંપરાએ ન હોવા છતાં વર્ષોથી પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ની વિધવાત્સલ્ય વિચારધારા અને મ. ગાંધીજી ઉપરાંત સંત વિનેબાજની સર્વોદય વિચારધારાની સમન્વય દૃષ્ટિમાં માને છે. શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના કાર્યકર હતા. ત્યાં શિક્ષણકાર્ય કરતા હતા. પૂરું સરનામું :-C/ વાત્સલ્યધામ છે. માલપરા પિ. ગુંદાળા, વાયા સાજંકશન (સૌરાષ્ટ્ર) ૬. શ્રી. પૂજાભાઇ કવિ જ્ઞાતિએ બારેટ કવિ વર્ષોથી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજશ્રીની સર્વધર્મ સમન્વયી વિચારધારાને ઝીલીને ગોપાલકમંડળના રચનાત્મક કાર્યકર રહ્યા. ધંધુકામાં ગોપાલક છાત્રાલય ચલાવતા હતા. હાલમાં નવસારીમાં ગેપાલ મંદિર-સંસ્કાર કેન્દ્ર ચલાવે છે. ગોપાલકોના જુદાજુદા પ્રકને ઉકેલે છે, અને એમનામાં પિસેલી કુરૂઢિઓ વ્યસન અને કુરિવાજો છોડાવે છે. કથા અને કાવ્યમય કણ આકર્ષક છે. ૩ સરનામું –C. ગોપાલ મંદિર સંસ્કાર કેન્દ્ર છે. ચારપુલ, જી. પે. નવસારી (સૂરત) ૭. શ્રી. બળવંતરાય ન. મહેતા શ્રી બળવંતરાય શિહેર તાલુકાના વળાવડ ગામના વતની. જ્ઞાતિએ શૈવ બ્રાહ્મણ પણ નાનપણથી પડ્યા ખાદી-કાર્યાલય, ચલાલામાં ખાદી કાર્યકર તરીકે શ્રી. નાગરદાસભાઈ દેશીના હાથ નીચે રહેલા. પછી પૂ. મુનિશ્રી સંતબાલજી મ.ની વિચારધારાથી પ્રેરાઈને ગંદી સધોજનામાં કાર્ય કરેલ. અને રાજસ્થાનમાં મુનિશ્રી ડુંગરસિંહજી અને મુનિ નેમિચન્દ્રજી સાથે પ્રવાસમાં સાથે રહેલ. પ્રામસંગઠન અને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરેલ. અમદાવાદથી મુંબઈ વિહારમાં મુનિનેમિચન્દ્રજી સાથે જોડાયેલા અને પછી વિશેષ તાલીમ લેવાની ઈચ્છાથી સાધુસાધ્વી શિબિરમાં દાખલ થયા. સરનામું –બળવંતરાય ન. મહેતા, મુ. વળાવડ, પ. શિહેર જીલ્લા ભાવનગર (સૌરાષ્ટ્ર ). ૮ શ્રી દેવજીભાઈ શાહ મૂળ ભચાઉ ( કચ્છ ) ના વતની. સ્થાનકવાસી જૈન પરંપરાને લીધે પૂ. મુનિશ્રી સંતબાલ જી મ. જ્યારે સન ૧૮૫૩માં કચ્છ પધાર્યા ત્યારે એમની વિચારધારા તરફ આકર્ષણ થયેલ. સારી પેઠે પૂ. મહારાશ્રીની વિચારધારાનો અભ્યાસ કર્યો. હાલમાં ત્યાં પિતાના કાપડના ધંધા અને થોડી ખેતી છે; તથા ભચાઉ તાલુકા ખેડૂતમંડળ ચલાવે છે. ગામડાનાં પ્રશ્નો લઈને નૈતિક દ્રષ્ટિએ ઉકેલવા મથે છે. ખૂબ જ ઉત્સાહી અને ખંતીલા જુવાન છે. આ વિચારધારા અને સર્વાગી પાપક દષ્ટિને ઊંડાણથી અભ્યાસ કરવા માટે અને ભવિષ્યમાં કચ્છ પ્રદેશમાં પધારતાં સાધુસાધ્વીઓને આ વસ્તુ ગળે ઊતરાવવા સાધુસાધ્વી શિબિરમાં જોડાયા. સરનામું –શ્રી. દેવજી રવજી શાહ, કાપડના વેપારી, બજારમાં મુ. પો. ભચાઉ (કચ્છ). ૯. ડે. મણિલાલ ચુનીલાલ શાહ મૂળે કંકુવાસણ પિ. નસવાડી ( જી. વડોદરા ) ના વતની. ધર્મો વૈષ્ણવ. પણ સર્વધર્મ સમન્વયમાં માનનાર; પિતાના ગામમાં થોડીક ખેતી અને વૈકનો ધંધો કરીને પિતાની આજીવિકા ચલાવે છે. પણ પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ની વિચારાધાને પરિચય થયો, ત્યાર પછી આ દિશામાં વિશેષ તાલીમ લેવા અને રચનાત્મક કાર્ય કરવાની ઈચ્છા થતાં ભાલ નળકાંઠામાં થયેલા ટૂંકા વર્ગોમાં પણ એકાદ બે વખત જોડાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ હતા. વિશેષ ઊંડાણ જાણવા ઈચ્છતા. તેથી સાધુસાધ્વી શિબિરમાં જોડાયા. પોતે સાત્વિક પ્રકૃતિના, સંતોષી માણસ છે. સંયમની દિશામાં પિતાનું જીવન આગળ ધપાવવા પુરુષાર્થ કરે છે. સરનામું :–ડે. મણિલાલ ચુનીલાલ શાહ, C/o. આરોગ્ય પ્રચાર કેન્દ્ર. મુ. કંકુવાસણ, પ. નસવાડી વાયા ડભાઈ જિ. વડોદરા, (W. I. Rly.). ૧૦. વાસુદેવ બ્રહ્મચારી જન્મવતન કાશી જિલાન્તર્ગત મું. બિનાથીપુર અને થાન છે. સ્વામી શ્રી. અવ્યકતાનંદજી સરસ્વતી પાસે વારાણસીમાં બ્રહ્મચર્યદીક્ષા લીધેલ અને જ્યાં-ત્યાં ભ્રમણ કરીને રામાયણ, ગીતા, પુરાણ વગેરેનું વાંચન-પ્રચાર કરે છે. સાધુસાધ્વી શિબિર અંગે પત્રોમાં લેખ વાંચીને આકર્ષણ થયું અને આવ્યા. સરનામું –બી. વાસુદેવ બ્રહ્મચારી મુ. બિનાથીપુર, પિ. અને થાના ' ચેપુર સ્ટેશન કાદીપુર, જી. કાશી ( યૂ.પી.) ૧૧. અમૃતલાલભાઈ દડિયા મૂળ જામનગરના. વર્ષોથી સહકુટુંબ ઘાટકોપર (મુંબઈ) રહે છે. છે. અારાજશ્રીનું ચોમાસું જ્યારે ઘાટકોપર થયું, ત્યાથી દડિયા વિશેષ સંપર્કમાં આવતા ગયા; અને આ વિચારધારાને સારી પેઠે પચાવી છે. પિતે કાપડને વેપાર કરતા હતા, હવે દીકરાઓને કામ સોંપી પોતે નિવૃનજીવન ગાળે છે. સાધુ સાધ્વીઓને સમાગમ કરીને આ વિચારધારા તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘાટકોપરમાં જ્યારથી માતૃસમાજ સ્થપ, ત્યારથી એમનાં પત્ની બહેન શ્રી. છબલબહેને લલિતાબહેનની સાથે જ પિતાનું જીવન માસમાજ દ્વારા બહનેની સેવાના કાર્યમાં લગાડી દીધું છે. દડિયાછે આ વિચારધારાની વિશેષ તાલીમ લેવાના હેતુથી શિબિરમાં જોડાયા. શાંતિ પ્રકૃતિના વયોવૃદ્ધ અને સમજદાર છે. , સરનામું :-અમૃતલાલ મોતીચંદ દડિયા, C/૦. અમૃતનિવાસ, કામાગલી, ઘાટકોપર (મુંબઈ-૭૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૧૨, શ્રીમતી સવિતાબહેન પારેખ સૌરાષ્ટ્રના સ્થા. જૈન પરંપરામાં ઉછરેલાં, રચનાત્મક કાર્યપ્રેમી તેજસ્વી બહેન છે. એમના પતિશ્રી નંદલાલભાઈએ વર્ષો પહેલાં પૂ. મહારાજશ્રીના ભાલ નળકાંઠાની પ્રવૃતિમાં સ્વૈચ્છિક અનાજ ભાવનિયમન વખતે જમ્બર કામ કરેલું. હાલમાં તેઓ ગાંધી સ્મારક નિધિમાં છે; ' અને સવિતાબહેન દિલ્હીમાં સ્થપાયેલ માતૃસમાજમાં રસ લે છે. પાંચેક વર્ષ પહેલાં પતિપત્નીએ આજીવન બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા લીધેલ. ધર્મની સાથે વ્યવહારને સક્રિય રીતે મેળ પાડવા, તેમ જ ધર્મ આજના સમાજજીવનમાં વ્યાપ્ત કેમ બને, એ જિજ્ઞાસા અને તાલીમ લેવાની દષ્ટિએ સાધુસાધ્વી શિબિરમાં જોડાયેલાં. શિબિરમાં રસોડાનાં ગૃહમાતા તરીકે મીરાંબહેનની સાથેસાથ સેવાનું કામ ઉપાડયું અને સારી પેઠે બજાવ્યું. સરનામું :-C/ નંદલાલ અમુલખરાય પારેખ, ગાંધીસ્મારક નિધિ કાર્યાલય, રાજઘાટ, નઈ દિલ્હી-૧. ૧૩. શ્રી. ચંચચબહેન ભટ્ટ . બાવળાના વતની, બ્રાહ્મણ કુળે જન્મેલાં ભક્તિપરાયણ, તેજસ્વી વયોવૃદ્ધ બહેન છે. વર્ષો સુધી અમદાવાદમાં, શિક્ષણ સંસ્થામાં હેડમિસ્ટ્રેસ તરીકે કામ કરેલું. હવે નિવૃત્ત થયાં છે. પૂ. મહારાજશ્રીની વિચારધારા પ્રત્યે આકર્ષણ હેઈ શિબિરમાં જોડાયેલાં. સરનામું :-ચંચળબહેન મેહનલાલ ભટ્ટ, ઠે. પિસ્ટ ઓફિસ પાસે, મુ. પિ. બાવળા, તાલુકા ધોળકા, જી. અમદાવાદ (ગુજરાત રાજ્ય). ૧૪. શ્રી. હારમણિબહેન શ્રી. દુલેરાય માટલિયાનાં પત્ની છે. ગામડામાં બાલમંદિર ચલાવે છે. પૂ. મહારાજશ્રીની પ્રવૃત્તિમાં રસ હોઈ શિબિરમાં દાખલ થયેલાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૧૫. સુંદરલાલ શ્રોફ મૂળ પેટલાદના વતની. પિટલાદમાં યશવંત વોચ કંપની તરીકે વિચ રિપેરિંગનું કામ કરતા હતા. વચ્ચે હરિજન આશ્રમમાં અને અમદાવાદના સરંજામ કાર્યાલયમાં અંબર સરંજામનું કામ કરતા હતા. ધર્મે દિગંબર જૈન છે. સંત વિનોબાજીના વિચારોમાં માને છે. પૂ. મુનિશ્રી ડુંગરસિંહજી મહારાજ સાથે હરિજન આશ્રમ સાબરબતીમાં પહેલવહેલો પરિચય થયેલો. એટલે પૂ. મુનિશ્રી સંતબાલજી મ.ની વિચારધારાને વધારે જાણવા અને અભ્યાસ કરવા શિબિરમાં જોડાયેલા. ઉમ્ર લગભગ ૫૦ ની હશે. સરનામું :– શ્રી. સુંદરલાલ ત્રિભોવનદાસ શ્રોફ C/o. યશવંત વૈચ કંપની, સ્ટેશન રોડ, પેટલાદ (ગુજરાત). ઉપરોક્ત પરિચય ઉપરથી એ તે સ્પષ્ટ જણાઈ આવશે કે તેમાંના મોટા ભાગના સભ્યો રચનાત્મક કાર્યકર્તા હતા. ઘણા ઓછા લેવા છતાં પણ સક્રિય કાર્યકરોના સંયોગથી શિબિરની કાર્યવાહી ઉજળી બનશે એવી સંભાવના વધી હતી. કેટલાક સાધુ-સાધ્વીઓને એ પણ ડર હતો કે આ શિબિરમાં ભાગ લેવાથી તેમને હંમેશ માટે તેમના સમાજ કે સંપ્રદાયને ત્યાગ કરે પડશે. પણ શિબિરનાં બંધારણમાં અને અગાઉની પત્રિકાઓમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સહુને પિતપોતાના ગચ્છ, સંપ્રદાયમાં જ રહેવાનું છે, અને કાર્ય કરવાનું છે. તે ઉપરાંત એક બીજું કારણ એ પણ હેઈ શકે કે ઘણાને શિબિરને સમય બહુ લાંબે લાગે હોવો જોઈએ. પણ આયોજકો અને તેમાં ભાગ લેનારાઓ સારી પેઠે સમજી શકતા હતા કે શિબિરની કાર્યવાહી માટે કેવળ એ સમય ઓછો પડવાનો હત; એટલું જ નહિ; શિબિરની સકિય સફળતા માટે આવા અનેક પ્રયોગો પણ કરવાના હતા. એટલું ચોસ કે એ દિશામાં આ પહેલું પગથિયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ શિબિર અંગે અભિપ્રાયે અને સંદેશાઓ સાધુ સાધ્વી શિબિર અંગે સુપ્રસિદ્ધ જૈન મુનિઓ, સાધ્વીઓ, વૈદિક સાધુ સંન્યાસીઓ, જૈન સમાજના કાર્યકર્તાઓ તેમ જ દેશના નેતાઓ, વિચારક વગેરેએ થોકડાબંધ સંદેશાઓ અને અભિપ્રાય મોકલ્યા હતા. તેમાંથી કેટલાક મહત્વના તારવીને અહીં રજૂ કરવામાં. આવે છે, જેના ઉપરથી આ આયોજનનું મૂલ્યાંકન સમજી શકાશે. વિદ્વાન જૈન આચાર્યો, સંતે અને સાદવીઝન અભિમતે –સાધુસાધ્વી શિબિરને લેખ વિશ્વ વાત્સલ્યમાં મેં વાંઓ છે. વાત બહુ જ ઊંચી છે...સારી અને નિર્દોષ પ્રવૃત્તિ માટે તે અમારે રાજીપજ છે. કવિવર્ય પં. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ (સંતબાલજીના ગુરુ ) –મુંબઈમાં અનેક આચાર્યો અને મુનિવરો છે. તેમને કાર્ય સમજાવે અને સહકાર મેળ...શ્રમણ સુમુદાય.. આમાં ખૂબ સહકાર આપશે. –આચાર્ય શ્રી ગુણસાગર સૂરિજી મહારાજ–અચલગચ્છ –શિબિરની રૂપરેખા...બહુ ધ્યાન અને ભાવથી વાંચી છે. આપનો આ પ્રયત્ન સુંદર પરિણામ લાવશે એવો વિશ્વાસ છે...પ્રગતિથી નિયમિત અવગત કરાવતા રહેજે. –આચાર્ય શ્રી તુલસીજી મહારાજ તે પંથ વ અણુવ્રત આંદોલન પ્રવર્તક –આ યુગમાં ગૂણની પૂજા છે. ગુણનું આશ્રય શરીર છે. રત્નત્રયયુક્ત વેશ જોઈને લોકો સામ્યભાવને પ્રાપ્ત થાય તેમ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પરસ્પરમાં સાધુ-સાધ્વી નિસ્પૃહ, નિરકુળ અને વિનયભાવે રહે.... આપનું સહધાર્મીિક સંત આયોજન સફળ થાય એ જ શુભ કામના છે. –શ્રી ગણેશપ્રસાદજી વર્ણ (દિગંબર ક્ષુલ્લક) –શિબિર યોજનાનું ધ્યેય ઘણું જ સારું છે. હું અંતઃકરણથી તેની સફળતા ઈચ્છું છું. શાસનમાં તાત્વિક અને આત્મિક જ્ઞાનના અભાવમાં સંકીર્ણતાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તેને દૂર કરવા માટે પરસ્પર નિકટવર્તી થવું જરૂરી છે. વિદુષી સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી –આપ શક્તિનું ઉપાર્જન કરે અને લોકકલ્યાણની દિશામાં ખચંતા રહે. આપને શુભ પ્રયાસ સફળ નીવડે. મહામના મુનિમંડળને શિબિરમાં સમ્મલિત કરવા પ્રયત્ન સફળ થાય. –ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિ શ્રી ન્યાયવિજયજી મહારાજ –સાધુ-સાધ્વીઓ માટે આપ જે શિબિરની કલ્પના કરે છે તે અવશ્ય સ્તુત્ય છે. સાધુ-સાધ્વી શિબિર સંબંધી યોજના ઘણી જ સુંદર છે. –વિશ્વધર્મસંમેલન અને અહિંસા શેધપીઠના પ્રેરક ૫. મુનિશ્રી સુશીલકુમારજી અમને પણ શિબિરનું આકર્ષણ જરૂર થાય છે. પણ સંયોગોની છેડી તળતા છે છતાં હજુ સમય છે એટલે વિચારીશું. –સ્થા. સાવી શ્રી મણિબાઈ સ્વામી - સાધુ-શિબિરને વિચાર સુંદર છે. મારું સ્વાધ્ય એટલું સારું નથી કે આટલે લાંબો વિહાર કરી શકું. બીજા (મારી સાથેના ) મુનિએ ને વિચાર હેય તેમાં મને કોઈ વાંધે નથી. –કવિરત્ન ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આપનો વિશ્વવ્યાપક ઉદ્દેશ તથા જૈનધર્મના પુનરુદ્ધારની વિચારધારાઓ તેમ જ આપના સ્વભાવની મધુરતા બહુ યાદ આવે છે. આપની યોજના અત્યુત્તમ છે. શાસનદેવ આપના પરિશ્રમને સફળ કરે એ જ શુભેચ્છા...પ્રસંગે પહોંચવાનો પ્રયત્ન કરીશ. –આચાર્ય જિનેરિજી મહારાજ –મારી આત્મશક્તિ ઘટી નથી. દેહશક્તિ ઘટી છે...અહીં રહીને આપના...વિચારોને સમાજમાં વહેતી કરતી આવી છું અને કરતી રહીશ.. પ્રયત્નમાં સફળતા મળે એ જ શુભેચ્છા. –વિદુષી સાધ્વી શ્રી ખંતીશ્રીજી (પાયચંદગચ્છ ) –જે શુભ નિષ્ઠાએ આપ આ જ્ઞાનશિબિર શરૂ કરી રહ્યા છે તેમાં આપને સફળતા મળે અને તેની સુવાસ સંસારમાં પ્રસરે એ જ શુભ કામના. –આચાર્ય વિજયસમુદ્ર સૂરિજી મહારાજ –જનજીવનમાં ધાર્મિક ચેતનાનો વિકાસ કરવામાં સંલગ્ન આપના કાર્યોનું અમે અનુમોદન કરીએ છીએ. આપની (આ કાર્યમાં) સફળતા ઈચ્છીએ છીએ. –મુનિ કાંતિસાગરજી અને દર્શનસાગરજી –મુંબઈ કેંદ્ર ક્ષેત્ર ન હોઈને દૂર દૂરના સાધુ સમય ઉપર ન આવી શકે તો કોઈ આશ્ચર્ય નહીં ?...આમ તે જનતાને ઉપયોગી કાર્ય બીજા (મુનિ) પણ કરી રહ્યા છે. આમાં કોઈ નવું અને નક્કર પગલું લેવું વ્યાજબી થશે. એમાં મરજીવા જ કામ આવી શકશે. માનના ભૂખ્યા નહીં. નવીન જાગરણથી જાગનારા ત્યાગી-સમજી વિચારીને સાઘુ-મર્યાદાને કાયમ રાખી આત્મ ગપણાનું કાર્ય કરે. –શ્રમણ સંઘના પ્રચાર મંત્રી શ્રી ફૂલચંદ્રજી મહારાજ (પુષ્ક ભિખુ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ આપના (શિબિર) પ્રયોગની સફળતા ઇચ્છીએ છીએ. સ્વપર હિતકારક પ્રવૃત્તિમાં અમે પણ યથાયોગ્ય પુરુષાર્થ કરી શકીએ....એવી શાસનદેવ અમને પણ સદ્દબુદ્ધિ આપે. –સાધ્વી શ્રી વિનંદિનીબાઇ સ્વામી –આપ બન્નેએ જે ઉત્સાહ અને ધૈર્યની સાથે સમગ્ર સાધુસાબીઓને ધર્મપ્રચાર, અહિસા પ્રચાર કે વિશ્વની જનસેવા કે જનસેવાના કાર્યોમાં એક જ પદ્ધતિ અપનાવાય તે માટે જે શિબિરનું ઉદ્દઘાટન કરવા ધારેલ છે તેમાં શાસનદેવ સફળતા અપાવે એ જ અમારી અભિલાષા છે. આવાં શુભ કાર્યો પ્રત્યે મારો સોગ આપને મળતા રહેશે. –વર્તમાનમાં જૈન સાધુ-સાધ્વીઓને પોતાના તપ-ત્યાગ સંયમ દારા પ્રભાવ પાડવાની ટ્રેઈનિંગ ઘણી જ ઓછી છે. આવાં શિબિર જેન સાધુઓને વિશ્વસાધુઓ બનાવે અને તે માટે પ્રયાસમાં સફળતા મળે એમ ઇચ્છું છું. સરાક જાતિમાં ધર્મસંસ્કાર દાતા મુનિશ્રી પ્રભાકર વિજયજી –આપના તરફથી સાધુ-સાધ્વી શિબિર આયોજન, અને નિમંત્રણ પત્રિકા હમણાં મળી. મારાથી શક્ય તેટલો સહયોગ આપીશ. આપ આ કાર્યને વધારેમાં વધારે મહત્વ આપી તરત શરૂ કરે. આ કાયના અવસરથી, ક્રાંતિકારી સાચા સંતોને ખરૂં માર્ગદર્શન મળે, એ જ જૈનદર્શનની સાચી ઉપાસના છે. –પ્રકાશ વિજયજી (ભદાની) –કાર્ય ઘણું ઉત્તમ છે. આ કાર્ય સારુ આપણે જે કરતા નથી ને દેશકાળ કર્યો જાય છે. જે આપ જોઈ શકો છે. તેને અનુરૂપ કર્યો થાય તે જરૂર મહાન લાભ મળે. –મનિ શ્રી જિનભદ્રવિજયજી (પરમાર ક્ષત્રિય જૈનપ્રચારક સભા; બોડેલી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ -પ્રશ્ન સારે છે. પ્રયત્નમાં સફળતા મળે એ જ શુભેચ્છા....! –સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી –વર્તમાન યુગમાં આવા શિબિરોની અત્યંત આવશ્યકતા છે. તેનાથી અભિનવ વિચારના સતેના માનસમાં કંઈક પરિવર્તન જરૂર થશે. હું જાતે હૃદયપૂર્વક ઈચ્છું છું કે આવા શિબિરમાં ભાગ લઉં, પણ અધ્યયનના કારણે એટલો બધો વિવશ છું કે ઇચ્છા છતાં ત્યાં આવી શકતો નથી. –મુનિ શ્રી સમદર્શીજી –શિબિરના આમંત્રણ માટે આભાર...! પણ, આટલે દૂર અને તે આટલા (ચાર) માસ માટે, ત્યાં પહોંચવાની અનુકૂળતા ન હોઈને વિવશતા છે. આયોજનને સફળતા મળે. –મુનિશ્રી સગીરમુનિજી સુધાકર” –શિબિર યોજનાની પુસ્તિકા મળી. મારા ગુરુદેવનું સ્વાથ્ય આપ જોઈ ચૂકયા છે. નહીંતર, આપના નેહભર્યા આગ્રહને કદાપિ ટાળત નહીં. –પ, મુનિશ્રી કહૈયાલાલજી “કમલ” –શિબિર ક્યાં થશે ?–તે જણાવશો. આપની વાસલ્યભાવનાનું સ્મરણ થઈ જાય છે. –પં. મુનિશ્રી પ્રતાપમલજી મહારાજ –આપશ્રી સાધુસમાજના વિકાસ માટે (શિબિર વડે) તીવ્ર અભિલાષા રાખે છે તે અતિ પ્રશંસનીય કાર્ય છે. –પં. મુનિશ્રી લાભચંદ્રજી મહારાજ –-ખેદની વાત છે કે આવા ( શિબિર-આજનો સુંદર સમયમાં લાભ લેવા માટે અમે અસમર્થ છીએ. મોટા મહારાજ (ગુરાણજી)નું સ્વાધ્ય ઠીક હેત તે બીજી કોઈ મુશ્કેલી નહતી. –સાવીશ્રી માનકુમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩ –શિબિરને કાર્યક્રમ ચાતુર્માસમાં રાખવાથી સુંદર પરામર્શનું કામ ચાલે છે. નિર્ણયાત્મક પત્ર આપને થોડા સમય પછી લખીશ. આશા જ નહીં વિશ્વાસ છે કે મુકૃપાથી બધું સારું થશે. –ગણિવર મુનિશ્રી જનકવિજયજી મહારાજ –શિબિર સજના પુસ્તિકા વાંચી છે અને શિબિરની આવશ્યકતા બરાબર સમજાઈ છે. પવિત્રતા લક્ષી કાર્ય બદલ તમને અને સહુ સહાયકો, પ્રચારકો અને શુભેચ્છકોને ભૂરિભૂરિ અભિનંદન અને સફળતાની મંગળ શુભેચ્છા. –મુનિશ્રી કનકવિજયજી મહારાજ (પારડી) –શિબિરના આદર્શ માટે આપને મારા હાર્દિક અભિનંદન. એ સફળ બને એજ પરમાત્માને પ્રાર્થના. –મુનિશ્રી ન્યાય વિજયજી -આપ જે મહાન કાર્ય (શિબિર આજન) કરી રહ્યા છો તે માટે આપને ધન્યવાદ. –મુનિશ્રી માણેક વિજય –આપ આપના ધ્યેયને માર્ગે આગળ ધપી રહ્યા છો. તે આનંબી વાત છે. આપે મને અવારનવાર યાદ કર્યો તે બલ હ આપશ્રીને આભારી છું. –મુનિશ્રી ભુવનવિજયજી ગણિ –જે જે સાધુ સાધ્વીઓ શિબિરમાં આવવાને તૈયાર થયા છે, તે ધન્ય છે. આપને તે તેજસ્વી સાધુઓની જરૂર છે...આપનું કાર્ય વિજયવંત બને. –સાવીશી ચિતન્યશ્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શિબિરમાં આવવું કઠણ છે કારણ કે મુંબઈથી હમણું જ આ તરફ આવ્યો છું. હમણાં તો મધ્યપ્રદેશમાં વિચરવાને વિચાર છે. આપ સાહિત્ય વડે જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવાને પ્રચાર જૈનધર્મના મનનીય ત વડે જરૂર કરે. –સ્થા. મુનિશ્રી ધનચંદ્રજી આપનું નિમંત્રણ મુંબઈ માટે મળ્યું તેને સાભાર સ્વીકારવું જ જોઈએ. પણ રાજસ્થાનથી નીકળવું અસંભવ લાગી રહ્યું છે. –દવે મુનિજી (સ્વા.) –શિબિરમાં જે વિચારોને વિસ્તાર આપનો સંઘ ઈચ્છે છે તેની સાથે મારે સંઘર્ષ નથી અને તેમાંથી મારા માટે જે સ્વીકાર્ય છે તેને સ્થાન દેવા માટે પ્રાયઃ હું પ્રયત્નશીલ રહું છું. પોતાની પાસે જ કેવળ મોક્ષનો પાસપોર્ટ બતાવનારા, મૂઢચેતનાવાળા કટ્ટર સંપ્રદાયવાદી લોકોને; ઓછામાં ઓછું જેવા માટે પણ આવા શિબિરોમાં નિમંત્રણ આપવું જોઈએ. –મુનિશ્રી જયંતિલાલજી આપે જિનશાસનની ઉન્નતિ માટે સુંદર યોજના ઘડી છે. તેને કાર્યમાં પરિણિત કરવાથી જ લાભ થઈ શકશે. –સ્વામી શ્રીધનીરામજી –આપ સાધુ-સાધ્વી શિબિર યોજનાનું ક્રાંતિકારક કામ કરવા તૈયાર થયા છે. આપની મહાન યોજનાને કોટિ કોટિ વાર ધન્યવાદ! સફળ રીતે પાર પડે એવા મારા અંતઃકરણના આશીર્વાદ છે. શિબિરમાં આવવાની તીવ્ર ઈચ્છા છે પણ શરીર પાસે લાચાર છું. જે ભાગ્યશાળી હશે તે સાધુ-સાધ્વી લાભ લેશે. વિકાસ રૂંધનાર, રૂઢિનાં બંધને તોડી, નીડર હશે તે જ ક્રાંતિનું પગલું ભરશે. આપે જે ક્રાંતિની મશાલ હાથ ધરી છે તે જરૂર સમાજમાં પડેલા અંધકારમાં પ્રકાશ ફેંકશે. –વિચારક સાધ્વીશ્રી ધનકુંવરબાઈ સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ –આપની યોજના અત્યુત્તમ છે. શાસનદેવ આપના પરિશ્રમને સફળ કરે એ જ શુભેચ્છા. આવા પ્રસંગે મને પણ આવવાની ઈચ્છા થાય છે. –પં. મુનિશ્રી ઉમેદવિજ્યજી –આજે ભારતમાં ક્રાંતિની દુંદુભિ વાગી રહી છે. માનવ મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા થઈ રહી છે. આવા ચેતનમય કાળમાં સુષુપ્તિને ફગાવી સમાજેસ્ક સાધવાની દિવ્ય ફરજ ધર્મગુરૂઓના લલાટે અંકિત છે. તમારો પ્રયાસ સ્તુત્ય છે. તમારા જેવા સૌમ્ય વ્યકિતત્વ ધરાવતા પવિત્ર સતો જે મહેનત કરશે તે સમાજમાં ઘર જમાવી બેઠેલી પ્રમાદવૃત્તિ રસાતળે જશે. –મુનિશ્રી સુધાંશુ વિજ્યજી –દીક્ષા લીધા પછી જેમ જેમ મને સંજ્ઞા થતી ગઈ તેમ તેમ તમારી મહાનુભાવના, જીવમાત્રના કલ્યાણની ભાવના તેમજ દેશના ઉથાન સાથે જૈન સમાજને પણ ઉત્થાનનો માર્ગ દેખાડવાની ભાવનાને હું તો આવ્યો છું; વાંચતો આવ્યો છું. જેની પ્રશંસા મેં મારા અમનમાં પણ ઘણીવાર કરી છે. સાધુ શિબિર યોજનાને ઘણા ઊંડા હદયથી વાંચી છે. મને તો શું પણ જેની પાસે કંઈક બુદ્ધિ હશે તે જીવ પણ આ યોજનાને હદયથી આવકારશે અને પોતાથી બનતો સહયોગ આપશે જ. તે દિવસ જલદી આવે જ્યારે આખો જૈન સમાજ એક જીવન ઉપર બેસે, અને સાચી આચાર પદ્ધતિને ગૌણ માની બાહ્ય ક્વિાકાંડને મુખ્ય સમજનારના મોં જલદી બંધ થાય. એ જ પ્રાણું છું કે એક દિવસ એવો આવે કે જ્યારે હું આપશ્રીની પ્રવૃત્તિને સહકારી અથવા ભાગીદાર બની શકું. –મુનિશ્રી પૂર્ણાનંદ વિજ્યજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ –શાસનદેવની શુભ પ્રેરણાથી અનેક પરિશ્રમ વેઠીને જે સાધુસાધ્વીને શિબિર ભરાઈ રહ્યો છે અને એ દ્વારા પ્રત્યક્ષ કાર્ય કરવા માટેનું જે ગેય સ્વીકાર્યું છે તેમાં શાસનદેવ પ્રેરણાત્મક સહાયતા કરે. આ અતિ મહત્વનું કાર્ય છે. જો કે હજુ સાધુ-સાધ્વીઓ...સંકુચિત વૃત્તિએ સંપ્રદાયમાં અટવાયેલાં છે. જ્યારે આ શિબિરનું ધ્યેય તેમને સમજાશે ત્યારે નિખાલસત્તિએ...તે આત્મા.....આમાં વળશે. એટલે આ શિબિરનું કામ અતિ ઉચ્ચ કક્ષાએ દીપી નીકળશે. ખરેખર ભગવાનના શાસનને સાધુસમાજે છિન્નભિન્ન કરી નાખ્યું છેસાધુ સમાજનું કર્તવ્ય ચુકાઈ ગયું છે એટલે જ આવી શિબિરોની ખાસ ઠેક ઠેકાણે જરૂર છે. શુભભાવના પૂર્વક અભ્યર્થના સાથે શાસનદેવ તમારા કાર્યને સંપૂર્ણ સહાય કરે. –મુનિશ્રી દિવ્યાનંદજી. -પોપકાર બુદ્ધિથી પ્રેરાઈને આપ જે પ્રયત્ન કરી રહ્યા છો; તે પ્રશંસનીય છે. આપના (સાધુ-સાધ્વી શિબિર) પવિત્ર પ્રયત્નોમાં પ્રત્યેક પ્રકારે સફળતા મળે તેવી શાસનદેવ પ્રત્યે પ્રેમપૂર્વક પ્રાર્થના છે. –મુનિશ્રી રામચંદ્રજી (પાયચંદ ગચ્છ) આ કાર્ય ઘણું જ શ્રેયકારી છે. એમાં અમારે સહકાર છે. પણ, ત્યાં આવી શકાય તેમ નથી. –મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી (પાયચંદ ગચ્છ) –સાધુ-સાધ્વી શિબિર પ્રગતિના પંથે પ્રતિદિન આગળ વધે એમ ઈચ્છું છું. એ શિબિરની પ્રગતિમાં મારા હાર્દિક શુભભાવો ઓતપ્રોત બનો એજ. –ઝ, સાધ્વીશ્રી ખંતિશ્રીજી (કચ્છ) –વિનંતિ પત્ર, સ્વીકૃતિ પત્ર તેમજ શિબિર સજના પુસ્તકમળ્યાં. આપની ભાવના મહા વિશાળ છે...આપ આ મંગળ કાર્ય કરી રહ્યા છે... હું પણ આ શિબિરમાં સામેલ છું પણ પૂરું અધ્યયન આ અંગે થઈ ગયા બાદ સમય આવવા દે-મને તમારી આજ્ઞા બહાર ન સમજતા. –મુનિશ્રી સુમતિ મુનિજી (રેરા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ આપના કાર્યાલયે સાધુ-સાધ્વી શિબિર કક્ષામાં ભાગ લેવાનું આહવાન કર્યું છે. આ નિર્માણ કાર્યમાં અમે સગીરૂપે આવવા તૈયાર છીએ. તે માટે આપનો શું સુઝાવ છે? જરૂર વિવરણ સહિત સુચિત કરજે. આ મહત્વપૂર્ણ કાર્યને પૂરી રીતે પાર પાડવા માટે આપ જેવા યોગ્ય પુરુષનું નિર્વાચન થવું ગ્યા છે જેથી અમારા જેવા યુવક મુનિઓને સસ્પેરણું મળે અને સમાજ તથા રાષ્ટ્રમાં નવક્રાંતિનો સ્ત્રોત વહે. એજ હાર્દિક શુભકામના છે. –મુનિશ્રી કમલ વિજ્યજી (દેરા. ) –શિબિર સાજના પુસ્તિકા વાંચી. શિબિર સારી વસ્તુ છે. જે આ રીતે કાર્ય થયું તે સંધની સુંદર સેવા થશે. હું તો વૃદ્ધ હોઈ શિબિર માટે મુંબઈ સુધી આવી શકીશ નહીં. –મુનિશ્રી મનહર વિજયજી –સાધુ-સાધ્વી શિબિર સંજનાની પુસ્તિકા સાવંત વાંચી; આનંદ આવ્યું. તમારે (મુનિ શ્રી નેમચંદ્રજીન) તેમજ પૂ. સંતબાલજીને જે પ્રયત્ન થઈ રહ્યો છે તે અતિ પ્રશંસનીય છે. આવા વિષમ કાળની અંદર સાધુ સંસ્થામાં ક્રાંતિ લાવવાની ખાસ આવશ્યકતા છે. સમાજને સાચા માર્ગદર્શનની જરૂર છે...શિબિર દ્વારા યુગ દષ્ટા સાધુઓ તૈયાર થાય અને સમાજમાં વ્યાપ્ત બનેલ સડાને દૂર કરે તેમ જ સાચી સાધુતાનું દર્શન કરાવે. અમારી અંતરની ભાવના તો શિબિરમાં ભાગ લેવાની છે પરંતુ સગે અનુકૂળ નથી. –મુનિજી કસ્તુરવિજયજી –શિબિરનું કાર્ય ઘણું શોભે તેવું અને શુભ છે. શિબિરમાં માત્ર વિચાર વિમર્શ અને તેની આપ લે અથવા નિકટતા કરતાં આજના સાધુ સાધ્વી સમાજને સર્વાગીપણું, સર્વાગીણ અભ્યાસ, વિશાળ દષ્ટિ અને એકમાત્ર પરોપકારવૃત્તિનો પ્રકાશ સાંપડે તે ઘણું કાર્ય થાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ એમ હું નમ્રપણે માનું છું...વિદ્વાન અને કાર્યક્ષમ સાધુઓની આવશ્યકતા વધારે છે– સમાજની, ગચ્છની, સમુદાયની, સંપ્રદાયની નાગચૂડમાં આજના મહાપુરુષ અને ઓજસ્વી આત્માઓ સપડાયા હોય તેમ નથી લાગતું ? –મુનિશ્રી વિશાળવિજયજી -સાધુ સાધ્વી શિબિરની ભૂરી ભૂરી પ્રશંસા તેમજ અનુમોદના સાથે ધન્યવાદ તેમજ તેના વિચારો અને હિમાયતીઓને પણ ધન્યવાદ! ભાગ્યોદયે તેમાં ભાગ લેનારને અનુમોદન, તેમ જ ધન્યવાદ ! આપે. મને જે નિમંત્રણ પત્ર મેકહ્યું તે માટે આભારી છું. આપના ઉત્સાહમાં વૃદ્ધિ થાય એ જ હાર્દિક શુભાશિષ છે. આ આત્મોન્નતિના શુભમાર્ગે ચાલવાન શિબિર છે. –મુનિશ્રી રાજહંસવિજ્યજી આપશ્રીની શિબિરોજના વાંચીને ઘણો ખુશ થયો. આપની જના ઘણી લાભપ્રદ છે. –સ્થા. મુનિબ્રાષિજી ભારતના સાધુસમાજના સંદેશાઓ -આપ જાતે તેમજ આપના વિદ્વાન અને નિષ્ઠાવાન સહયોગી સાધુસમાજના સમુત્થાન અને જનકલ્યાણ માટે જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તેને હું બહુ આદર સાથે જોઉં છું. ઈચ્છું છું કે આપને સત્સંક૯૫ તથા સપ્રયત્ન સફળ થાય. –સ્વામી અખંડઆનંદ સરસ્વતી, (ભૂ. પૂ.) અધ્યક્ષ, ભારત સાધુસમાજ –બહુજ સારે (સાધુ સાધ્વી શિબિરન ) વિચાર અને પ્રયત્ન છે. –વલ્લભસ્વામી, (ભૂ. પૂ. મંત્રી) સર્વ સેવા સંઘ વિશ્વનીડમ બેંગલોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સાધનાના પથ ઉપર ચાલવા માટે આપનામાં નિર્મીક વીરતા હોવી જોઈએ. દુર્દમનીય સાહસ, પૂર્ણ સત્યતા, સર્વાગી આત્મસમર્પણ આ પથ ઉપર અગ્રસર થવા માટે અનિવાર્ય છે. –શ્રી માતાજી, અરવિંદાશ્રમ પડીચેરી – આપને આશય ઊગે છે અને દેશકાળ પ્રમાણે (સાધુ-સાધ્વી શિબિર) જરૂરી છે. – સ્વામી શ્રી મહેશ્વરાનંદજી –આપના માર્ગદર્શનમાં સાધુ તથા સાધ્વીઓને એક શિબિર ચાલશે એ સામાચાર આનંદદાયક છે. સત્સંગમાં રહી સાધુ-સાધ્વીઓ ( પ્રથમ તે) માનવધર્મ શીખે એજ અભિલાષા છે. -- શ્રી સુરેંદ્રજી, સમન્વયાશ્રમ બોધગયા – વર્તમાનકાળમાં આવાં શિબિરની ઘણી જ જરૂર છે. આપણા દેશમાં અનેક ધર્મ, પંથ, જાતિઓ અને ભાષાઓ છે. એટલે વિભિન્ન ધમાં તથા સંપ્રદાયના અનુયાયીઓ અને વિભિન્ન પ્રાંતના અને ભાષાના લોકોને એકત્રિત કરવાની અને તેમનામાં એક્ય સ્થાપિત કરવાની ઘણી જરૂર છે. એટલું જ નહીં આપણા દેશમાં તેમજ વિદેશમાં પણ આધ્યાત્મિક અને નૈતિક સ તથા મૂલ્યોને પ્રચાર કરવું બહુ જરૂરી છે. વિભિન્ન ધર્મ-જાતિઓની સંકીર્ણતાની સીમાને બાંધી તેમજ વ્યાપક અને વિશાળ દષ્ટિકોણ રાખી આપસમાં બધુભાવ રાખતા સર્વાગી પ્રગતિ પથે આગળ વધાય એજ આપણું ધ્યેય હેવું જોઈએ. આશા છે કે આપના આ શિબિર દ્વારા આ મહત્વનું કાર્ય સંપૂર્ણ થશે અને ભાતૃભાવનાની વૃદ્ધિ થશે. આપના આ મંગળ કાર્ય માટે શુભેચ્છા પ્રગટ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની ઉપાથી આપનું ધ્યેય સફળ થાય. –સ્વામી ભારેશ્વરાનંદજી, અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ નાગપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ –સાધુ-સાધ્વી શિબિર, સાધુ-સાધવીમાં આત્મસુધારણ અને સંગઠન સાથે, ધર્મનીતિને આગ્રહ સેવે તોયે શું? સમાજને સાંસારિક સ્વાંગ બદલી શકવા હાલના બંધારણીય યુગમાં તે (સાધુ-સાધ્વી) અશક્ત જ રહેશે. એટલે તે શક્તિ તેઓમાં શિબિર વડે ભરી શકાય તે ઘણું ઉત્તમ કાર્ય થાય. –સ્વામી શ્રીભદ્રજી, “પ્રાર્થનાસંઘ સૂરત જેવો યુગ આવી રહ્યો છે તે પ્રમાણે સાધુસંસ્થા સંકટમાં છે...! ..આ સમાજ, દેશ અને દુનિયા માટે ઘણું મોટું દુર્ભાગ્ય છે, એટલે જરૂર છે સુધારે કરવાની. આ દિશામાં શિબિર કંઈક ને કંઈક ઉપયોગી થશે, એવી પૂરી આશા છે. આ શિબિર વધારેમાં વધારે વ્યાપક બને એમ ઈચ્છું છું. –સ્વામી સત્યભક્તજી, સંસ્થાપક: – સત્યસમાજ વર્ધા આ સાધુ-સાધ્વી શિબિરની ઘેાજના એક સારો વિચાર છે. હું આશા કરું છું કે જનસેવકો અને સાધુ-સંન્યાસીઓ વચ્ચે તે એક પુલનું કામ કરશે. સંત વિનોબાજી, ભૂદાન આંદોલન પ્રવર્તક -રામાનંદ સંદેશ વડે સાધુ-સાધ્વી શિબિરનું આયોજન વાંચી આનંદ થયો. આ યુગમાં આવાં શિબિરોની દેશને જરૂર છે. –સ્વામી રામકુમારદાસજી મહારાજ- સૈજપુર બધા, (અમદાવાદ) જૈન સમાજ તરફથી મળેલા સંદેશાઓ –પ્રસન્નતા થઈ કે એક ચાતુર્માસિક સાધુ-સાધ્વી શિબિરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ આયોજન થઈ રહ્યું છે. આમ તે આ યોજના ઉત્તમ છે અને તેથી શિબિરાર્થીઓને સારું જ્ઞાન મળી શકશે. –શેઠશ્રી અચલસિંહ (M. P.) આગરા. અધ્યક્ષ : સ્થા. જૈન કોન્ફરન્સ –શિબિર અંગે આપની સાથે ચર્ચા કરીશ. મને આ વિચાર ગમે છે. –સિદ્ધરાજ ઠઠ્ઠા, કાર્યકર અને ભૂ. પૂ. રાજસ્થાનના મંત્રી, જયપુર. –ભાવન. મહાન છે. જૈન સંત ભાવના કરી શકે છે પણ કાર્યમાં તેમને ધર્મ આડે આવે છે એવો આજ સુધીને અનુભવ છે. આપે કાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેવાનું નિશ્ચિત કર્યું છે તેથી દેશ અને જગતમાં કંઈક કાર્ય થઈ શકે છે. પૂજ્યવર સંતબાલજીથી એ અંગે આપને માર્ગદર્શન મળે છે તે એક આશાનું સ્થાન છે. –રાજમલ લલવાણી, જામનેર (પૂ. ખાનદેશ) –આપનું અનુભવ જ્ઞાન મેળવવા જિજ્ઞાસુ સાધુ-સાધ્વીઓ આપના શિબિર વર્ગમાં જોડાશે એમ ધારું છું. –પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી -વડોદરા –સાધુ-સાધ્વી માટે શિબિરનું આયોજન કરે તો તે વિચાર આજે બહુ જ ઉપયોગી છે. – પોપટલાલ રામચંદ્ર શાહ –પૂના –આપે કલ્પના કરી તે પ્રમાણે કાર્ય થઈ શકે તે પરિણામ સારું આવશે..પ્રયાસ સારો છે. મારે સહયોગ રહેશે જ. રિષભદાસ રાંકા, ભારત જૈન મહામંડળના કાર્યકર અને જેન જગતના સંપાદક—મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ --આપની આ શિબિર જનાની હું હૃદયપૂર્વક સફળતા ઈચ્છું છું. પણ આમાં જૈન સાધુ અને સાધ્વીઓને સહયોગ મળશે. એ મને આશ્ચર્ય જ થશે. -કસ્તુરમલ બાંઠિયા, લેખક અને વિચારક –આ શિબિર બધામાં ભાવના વધારી માણસનું સાચું મૂલ્ય સ્થાપવામાં સફળ થાય એ જ શુભકામના. –નંદલાલ પારેખ, ગાંધી સ્મારકનિધિ –નવી દિલ્હી –સાધુ-સાધ્વી શિબિરની યોજના સુંદર છે; સામયિક અને મહત્ત્વપૂર્ણ પણ અહીંથી તે કઈ તેમાં ભાગ લેવા જતું જણાતું નથી. આપનો પ્રયત્ન સરાહનીય છે. અંગરચંદ નાહટા, લેખક અને વિચારક –બીકાનેર –શિબિરની યોજના ઉપયોગી, મહત્ત્વની અને જરૂરી છે. જુદા જુદા આચાર્યો અને નાયકો તેની ઉપયોગીતા સમજે અને આ કાર્યમાં સહૃદય, સંપૂર્ણ સહકાર આપે તો પરિણામ ઘણું સુંદર આવી શકે. ખાસ કરીને સાંપ્રદાયિકતા છોડીને જે વિશાળ દૃષ્ટિ કેળવે તો જ જુદા જુદા ધર્મોના અને સંપ્રદાયોના યુવાન સાધુઓ તથા સાધ્વીઓ વિશાળ દૃષ્ટિ કેળવીને જગતનું ઘણું કલ્યાણ કરી શકે. –પી. એચ. ગાંધી –શાંતાક્રુઝ (મુંબઈ) સાધુ-સાધ્વી શિબિર અંગેની પુસ્તિકા મળી. અત્યારે જ્યારે સાધુસાધ્વીના ખાસ કરીને, આચારમાં જબરદસ્ત શિથિલતા આવી છે ત્યારે તેને દૂર કરી સમાજને ઉત્કર્ષ સાધવામાં આવી પ્રવૃત્તિ ભવ્ય ફાળો આપશે. પૂ. શ્રી. સંતબાલજી સમાજ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમાં આ પ્રવૃત્તિ ખૂબ જ ચડિયાતી છે. તે શરૂ કરવા બદલ તેમને વંદન સાથે ધન્યવાદ. –ભાઈલાલ મગનલાલ વકીલ. (મોટા સ્થા. જૈન સંઘના આગેવાન) લીંબડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ –સાધુ સાધ્વી શિબિર માટે મારા પ્રયત્નો ચાલુ છે. સાધ્વીજીઓ આવવા વિચારે છે. તેઓ આજ્ઞા મેળવવા પ્રયાસ કરે છે. –ફૂલચંદભાઇ, યશવિજય જૈન ગુરુકુળ, પાલીતાણા આપે મુનિવર્ગના સુધાર માટે જ કાર્ય ઉપાડયું છે તે પ્રશંસનીય છે. –જયંતિલાલ જાદવજી–નવાગઢ –ખરેખર આ પ્રયોગને વ્યાપક રૂપે આપવામાં આવે તે સમાજને નવી પ્રેરણા અને દૃષ્ટિ મળી શકે છે. તેમ જ આજની ગુચવાયેલી પરિસ્થિતિમાં નો માર્ગ દેખાઈ શકે છે. –રેલાલ વાયા, ઉદેપુર (ભૂ.પૂ, મંત્રી રાજસ્થાન) –સાધુ-સાધ્વી શિબિર સ યોજના કરીને સમાજને મોટો ઉપકાર કથા છે તે માટે હાર્દિક ધન્યવાદ. –જડાવચંદ્ર જૈન. અધ્યક્ષ : પશ્ચિમ નિમાડ જિ૯લા કોંગ્રેસ કમિટી મંડલેશ્વર (ઈદાર) –ખરેખર દેશને જે સાચા ભાવમાં સાધુ હોય તેવાની વધારે જરૂર છે. એટલે આ શિબિરનું આયોજન બહુ જ લાભદાયક થવું જોઇએ. –રણજીતચંદ્રજી ભંસાલી B. Com, મુસાફ મેજીસ્ટ્ર, રાજસમંદ –શિબિર સંબંધી કાર્યક્રમની રૂપરેખા વાંચી, સારી લાગે છે. –ધનપત મહેતા, સર્વોદય કેંદ્ર ખીમેલ –શિબિરની જના.....પરિષ્કારની દૃષ્ટિએ પ્રશંસનીય પ્રયત્ન છે. આવા પ્રકારનું સહજીવન અને સહચિંતનનું આયોજન આજે બહુ જ આવશ્યક છે. આવાં શિબિરથી ઘણે લાભ થઈ શકે છે, એ નિ:સદે છે. – જવાહરલાલ જૈન, ખાદી અને ગ્રામોદ્યોગ | કમીશન, જયપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ –એ ખુશીની વાત છે કે મેડેથી પણ મારા વિચારોની શિબિર જના) એના ઉપર અમલ થઈ રહ્યો છે. તે પણ વધુ પરિસ્કૃત રૂપે. એ વિશેષ સંતોષની વાત છે. હું ઈચ્છીશ કે આ શિબિરની પૂર્વ તૈયારી બહુ જ જોરદાર થાય. કારણ કે આ એક મોટા સાહસનું આયોજન છે. આ આજનથી ભારતના સમાજ જીવનમાં એક નવા ઇતિહાસને ઉદય થશે-ઉદય થવો જોઈએ. નહીંતર વર્ષો સુધી કોઈ નૈતિક ઉત્થાનની વાત કરવાનું સાહસ નહીં કરી શકે અને કરશે તો કોઈ સાંભળશે નહીં. –લક્ષ્મીચંદ જૈન (ભૂ.પ. સર્વોદય કાર્યકર્તા), અંદર --શિબિર યોજનાનું ધ્યેય બહુ સારું છે. આ શિબિર માટે ત્યાં પધારવાવાળા પૂજ્ય સાધુ તથા સાધ્વીઓ (પ્રથમ તો) માનવધર્મ શીખીને જનહિતનું આત્મકલ્યાણ કરીને નવજાગૃતિ લાવશે. –નાનચંદ –અમીચંદ ગાંધી પંઢરપુર, –સાધુ-સાધ્વી શિબિર વહેલો મોડો આવવો જોઈએ–આવશે. અને તે આદર્શ સમાજ વ્યાપ્ત થવો જોઈએ. અત્યારે દેશને સુખ-શાંતિ, આનંદ કે જેને માટે આપ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તે સાપડશે. –મણુલાલ ઉજમશી, અમદાવાદ, –આ પ્રકારનો શિબિર ભારતમાં પહેલવહેલો જ હોય એમ માનું છું. કારણ કે શિબિરો તો ઘણાં પ્રકારની થાય છે. પ્રાચીન કાળમાં પણ થતી હતી. પરંતુ સર્વધર્મ સમભાવ અને આજના યુગને અનુલક્ષીને ક્રાંતિના આ વિચારને રચનાત્મક કાર્યમાં વાળવા માટે આ પ્રયોગ વાસ્તવિકતા પર મંડાએલો છે. આથી ચોતરફ ફેલાતી જતી બદીઓમાં આપે ક્રાંતિની મશાલ ધરી છે. તે પકડવા માટે હવે લોકોએ જ બહાર પડવું પડશે. – વાડીલાલ બી. એમાણી નંદરબાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ -દેશના સંરક્ષણની જવાબદારી જેમ તેના લશ્કર ઉપર આધાર રાખે છે તેમ દેશની પ્રજાના નૈતિક ચારિત્ર્યની જવાબદારી, દેશના સાધુ-સંતો ઉપર અવલંબે છે. આપે જે શિબિર યોજનાની વ્યવસ્થા કરી છે તે ઘણી પ્રશંસનીય છે. મુખ્યત્વે જૈન સમાજના મોટા ભાગના સાધુ-સાધ્વીઓ આ યોજનાને વધાવી લેશે એવું મને લાગે છે. –મનસુખલાલ તારાચંદ, મુંબઈ – શિબિરનું કામ ચાલુ થઈ ગયું છે તે જાણી આનંદ. આપની ઉમેદ જરૂર પાર પડશે તેવી મને પાકી શ્રદ્ધા છે. શિબિરનું કામ ફતમંદ પાર પડે, તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. -લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી, અમદાવાદ નેતાઓ-આગેવાનોના મંતવ્યો અને સંદેશાઓ –મને આશા છે કે તમે માટુંગામાં જે આયોજન કરી રહ્યા છો તે નૈતિક અને આધ્યાત્મિક પ્રકાશને ફેલાવવામાં ફાળો આપશે. –ડ. એસ. રાધાકૃષ્ણન દિડી; (ભારતના માજીઉપરાષ્ટ્રપતિ) –સમાજમાં સંતાનું મહત્વ મોટું છે. તે સંપ્રદાયલની ન રહત કાંતિપ્રિય બને તેથી સમાજને સવિશેષ ઉપયોગી બની શકે એ વિર શક નથી. આપનો સાધુ-સાધ્વી શિબિર યોજનાનો પ્રયાસ જરૂર ઉપકારક બની શકે. આ કંઈક નવું પ્રયાગ છે એટલે એમાંથી અનુભવ પણ મળી રહેશે. –મેરારજી દેસાઇ (.પૂ. નાણાં-ધાન-ભારત સરકાર) –સમાજમાં પ્રવર્તતાં ખાટાં મૂલ્યોને રોકી તેને સત્કર્મમાં અને સત્યરા દરવાના કાર્યમાં સાધુસંતો અને સાધ્વીઓ વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે સારે ફાળો આપી શકે તેમ છે. સાધુ-સાબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ રર૬ શિબિરમાં ભાગ લેતાં સભ્યોની શિબિર દરમ્યાન થનાર ચર્ચા વિચારણું તેમને દેશની વિકસતી જતી પ્રવૃત્તિઓના રચનાત્મક રીતે પોતાનો યથાશક્તિ ફાળો આપવા પ્રોત્સાહક નીવડશે. શિબિરને અમારી શુભેચ્છાઓ છે. –ડે. જીવરાજ મહેતા (ભૂ પૂ. મુખ્યપ્રધાન ગુજરાત રાજય) –જે વિચાર વિનિમય તેમ જ અન્ય કાર્ય શિબિરમાં થઈ રહ્યું છે તે માટે મારી શુભકામના અર્પિત છે. –પુરૂષોત્તમદાસ ટંડન (ભૂ.પૂ. કેગ્રેસ પ્રમુખ) –હું આપના આ શિબિરની સફળતાની કામના કરું છું. –શ્રીમન્નારાયણ અગ્રવાલ યેજના કમીશન નવી દિલ્હી -સાધુ સંન્યાસીઓનો પ્રભાવ જેમ આધ્યાત્મિક દૃષ્ટિએ પડે છે તેમજ સામાજિક જીવનમાં પડે એ ખ્યાલથી શિબિર અત્યંત ઉપયોગી થઈ પડશે. વિશેષ કરીને આપનાં માર્ગદર્શન નીચે ચાલશે તે કારણસર. –વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા-મુંબઇ (ભૂ પૂ. પ્રધાન મુંબઈ રાજ્ય) –શિબિરના આયોજનની વાત તે “અતિ ઉત્તમ છે. કેટલાક સદ્દવિચારક ગૃહસ્થોને પણ આવાં શિબિરમાં સામેલ કરવા જોઈએ જેથી ગૃહસ્થ કહી શકે કે તે સાધુ સમાજ અને વર્તમાન કાળે શું વિચારે છે. –ફુલચંદ્ર બાફના (ભૂ , રાજસ્થાન પ્રાંતના મંત્રી, સાદડી) –જે શિબિરને પ્રારંભ મુનિશ્રી સંતબાલજી કરી રહ્યા છે તે પિતાને ઉદ્દેશ સાધી શકશે કારણ કે તેની પાછળનો વિચાર પ્રાણવાન છે. પરમાત્માને એ જ પ્રાર્થના છે કે બધું કામ સફળ થાય. –ોકળભાઈ ભટ્ટ જયપુર રાજસ્થાનના સુપ્રસિદ્ધ કાર્યકર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ વિચારકે, કેળવણીકારો અને સામાજિક કાર્યકરે -સાધુ-સાબી શિબિર થાય છે એ ઘણું સારું છે. એની ખૂબ જરૂર હતી. -રવિશંકર મહારાજ – ગુજરાતના મહાસેવક –સાધુ-સાધ્વી શિબિર અંગે વાતો થઈ. કામ સારું છે એટલું જ વિકટ છે. –(સ્વ) મહાત્મા ભગવાન હીન જી. –પરમાત્માની કૃપાથી શિબિરનું કાર્ય આપની શુભેચ્છાનુસાર સફળ થાય એ જ પ્રાર્થના છે. –શ્રી કેદારનાથજી –સાધુ-સાધ્વી શિબિરની કલ્પના સારી છે. અનેકાંતમાં અને સમન્વયમાં માનનારાઓ હવે બધા ધર્મને સાધુ-સાધ્વી સંતના પરિચયમાં આવવા લાગ્યા છે એ જ એક મહત્ત્વની પ્રગતિ છે. | મારો અનુભવ છે કે આવા શિબિરોમાં સહજીવનની અસર આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડી થાય છે અને તેથી આ પ્રવૃત્તિને હું હાર્દિકે આવકાર આપું છું અને સંયોજકને અભિનંદન આપુ છું. . –કાકાસાહેબ કાલેલકર – સાધુ-સાધ્વીઓની દિશા જે આપની પ્રેરણાથી થોડીક બદલાઈ જાય તો લોકોને બહુ મોટે ઉપકાર થશે. સાધુ-સાધ્વીઓ નિસ્પૃહ અને નિરપેક્ષ હોય છે. આવી નિબૃહ અને નિરપેક્ષ વ્યકિત વિશ્વકુટુંબની ભાવનાથી ઓત-પ્રોત થઈ માનવ જીવનની સમસ્યાઓ સમજવા અને ઉકેલવામાં લાગી જાય તે તેમનું સાધુત્વ સાર્થક થશે અને લોકોનું જીવન પણ ઉન્નત થશે, -દાદા ધર્માધિકારી – સર્વોદય નેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ –ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓ આમેય એક સ્થાને વાસ કરે જ છે. તેને આવી ઢબે ચિંતન, મનન, ઈત્યાદીમાં સદુપયોગ કરવાનો વિચાર ગમે તેવું છે. તેમાં ઈચછે તે ગૃહસ્થ પણ સમય મુજબ જોડાઈ શકે એ સારી સગવડ રાખી છે. લાંબા કાળથી તમે આ જાતનું આયોજન hપ્યું છે. તે શુભ રીતે ફળશે અને તેમાંથી લોકકલ્યાણ શકિત પ્રગટશે એવી આશા છે. મગનભાઈ દેસાઈ (ભૂ.પૂ. કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ) આપ સંપ્રદાયોથી ઉપર ઊઠીને કેવળ માનવતાની સેવામાં લોકો લાગે, તેનો પ્રબંધ કરે છે તે આ યુગની અનિવાર્ય આવશ્યકતા છે. કેવળ જીવન વિકાસ માટે જ નહીં પણ આજના વિજ્ઞાન-યુગમાં જીવન રક્ષા માટે પણ આવશ્યક છે. આવી સાધના જેટલી વધે તેટલું જ માનવતાનું કલ્યાણ છે. આવા સાધુ-સાધ્વીની સેવા દિવસે દિવસે સિદ્ધિની તરફ વધે એ જ ઈશ્વરને પ્રાર્થના છે. –ધીરેન્દ્રભાઈ મમદાર – સર્વોદયી નેતા સંતબાલજી પ્રેરિત સાધુ-સાધ્વી શિબિર અંગે જાણને ઘણું ખુશી થઈ. જે હું આ વખતે મુંબઈમાં હોત તો કેટલું સારું થાત? જેથી શિબિરમાં ભાગ લઈ શકત. અને તે સાધુઓના સસંગની ભૂખતરસ હમેશાં જ રહે છે. ગુરુદયાલ મલિક (ભૂ.પૂ. અધ્યાપક. શાંતિનિકેતન) –સાધુ-સાધ્વી શિબિરનું આયોજન થવાનું છે તે જાણી આનંદ થયું છે. આપને આ કાર્યક્રમ ઈશ્વર કૃપાથી સર્વાંશે સફળ થાય એવી પ્રાર્થના છે. –શંકરલાલ બેંકર, કાર્યકર - મજૂર મહાજન મંડળ આપને શિબિરમાં સફળતા મળે એ જ શુભ કામના. –પ્રાધ્યાપક પં. દલસુખભાઈ માલવણિયા – અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ –આપે સાધુ સાધ્વી શિબિરનું કરેલું આયોજન બહુ જ જરૂરનું અને સામયિક છે. –યંતિલાલ મકર : મંત્રી મુંબઈ જીવદયા સંઘ –સાધુ-સાધ્વી શિબિરની શરૂઆત થશે એ જાણ્યું. મહિનાઓથી આપ એ અંગે વાતાવરણ તૈયાર કરી રહ્યા છે એટલે આશા રાખું છું કે ત્યાં જે આવશે એ પૂર્ણ વિચાર કરીને આવશે અને શિબિરને પૂરેપૂરો લાભ ઊઠાવશે...સત્સંગ દ્વારા વિચાર કેળવણી જેવું ઉત્તમ કાર્ય પિતે જ આશિર્વાદ રૂપ છે. એમાં અમારા અંતરની શુભેચ્છા છે. સમાજ ઘડતરમાં આ નિમિત્તે એક નવું બળ સંગઠિત થશે એવું લાગે છે. –બબલભાઈ મહેતા, થામણુ. ગુજરાતના જાણીતા સેવક. –મહારાજે ધારેલ શિબિર ઈશ્વર કૃપાએ પાર પડશે. તે (કાર્ય) પાંગરશે પણ ખરું. પરંતુ તેનાં મૂળિયાં કૂટતાં, જડપકડતાં અને વૃક્ષ બનતાં તે કેટલાયે જાણ્યાં અજાણ્યાં બલિદાને તે માંગશે. ઈસ્લામમાં એક કહેવત છે:-“ ઈસ્લામ જિંદા હોતા હૈ હરકરબલા કે બાદ.” નિખાલસ સત્યવાદી વ્યક્તિઓ પોતાના કાર્યમાં જે સફળતા પ્રાપ્ત કરે છે તે સાધારણ પ્રકારની હોતી નથી. સંભવ છે કે પામર મનુષ્યની ટુંકી દૃષ્ટિએ તેને તે નિષ્ફળ જણાતી હેય. પણ એ જ નિષ્ફળતા ભાવિ સફળતાનું એક પછીનું એક પગથિયું છે. મહારાજશ્રીએ જે ભગીરથ કાર્ય માથે લીધું છે તે પાર પડે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે કારણકે અહીં જગતની શાંતિને સાચે પદાર્થપાઠ મળવાને છે. –ગુલામ રસુલભાઈ કુરેશી : જાણીતા કાર્યકર અને ભા. ન. પં. પ્રા. સઘના પ્રમુખ સાધુ-સાધ્વી શિબિરની યોજના બહુ વિશાળ લાગે છે. તેમાંથી થોડી પણ સફળ કરી શકાય ને ઘણું મોટું કામ થશે.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ભારતને વિદ્યા અને વિજ્ઞાનને મહાન વારસો જળવાઈ રહે તે દિશામાં આપની યોજના મદદગાર થાય એટલે તેને હું મારી સર્વે શુભેચ્છા મોકલાવું છું. –મનુસુબેદાર : પ્રમુખ સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ, –સાધુ-સાધ્વી શિબિર પ્રસંગે શુભેચ્છાઓ મોકલું છું. –પરીક્ષિતલાલ મજુમદાર, પ્રમુખ ગુજરાત હરિજન સેવક સંઘ, અમદાવાદ, –આપ સર્વેની નવી પ્રવૃત્તિ વિષે જાણી મને આનંદ થયો છે. સાધુ-સાધ્વીઓ પ્રત્યક્ષ સેવા ક્ષેત્રે તેઓને પ્રભાવ પાડશે તે સમાજને ખરેખર પ્રેરણાદાયક થશે. –સરલાદેવી સારાભાઈ અમદાવાદ –સાચા સાધુ સંન્યાસીઓએ નિર્માણ કરેલી, ઉછરેલી જે સંસ્કૃતિ છે તે જ ભારતીય સંસ્કૃતિ છે. તપત્યાગમાં મૂડીવાદી થશે તે જ પડનું અને જગતનું કલ્યાણ થશે. એ પડકાર, એ સંસ્કૃતિ એના સાધુ સંન્યાસીઓ (સાચા) મારફત કરતી આવી છે. વિશ્વ વિનાશને આરે આવીને ઊભું છે. માનવતા મરી રહી છે. ત્યારે જગતની એક માત્ર આશા સાચા સાધુ-સંન્યાસીઓ છે. આ શિબિર એમની સાધનામાં સહાયક બને... –છગનભાઈ ઈ. દેસાઈ – વિદ્યાવિહાર, અમદાવાદ –સમગ્ર વિશ્વના પ્રશ્નો સમજી વિશ્વની જનતાને નજરમાં રાખી સમાનતા અને શાતિના બળોને ગતિમાન કરવાનું કામ આજે કરવાનું છે. એ કામ નિર્ભય, ત્યાગી તથા કરૂણા-પ્રેમને વરેલા સેને સમાનદષ્ટિથી જેનારા સાચા સાધુઓ જ કરી શકે. આજના ગૂંચવાતા પ્રશ્નોને ઉકેલવાન ( શિબિર) એજ એક માત્ર ઉપાય છે. –બ્રહાચારી મલકચંદ ૨. કામદાર, સાબરમતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ વિદેશથી આવેલ સદેશાઓ –આપ સાધુ-સાધ્વી તથા શ્રાવકો માટે શિબિર કાર્યક્રમ શરૂ કરવાના છે તે સમાચારથી ખૂબ જ હવે થાય છે. તે માટે તે જનસમુદાય આપને જેટલો આભાર માને તેટલો ઓછો કહેવાય. મુંબઈ શહેરના રહેવાસીઓ માટે તે આ સુંદર તક છે... આપના આ નવા પ્રયોગને ઝળહળતી ફત્તેહ મળે તેવું ઈચ્છું છું. અને ઈશ્વરને પ્રાણું છું કે મુંબઈની પ્રજા આ નવા આદર્શને હર્ષભેર આવકારે. –ઈદુબેન ખેતાણી, અમેરિકા –આપણી શિબિરમાં પાંચ-દશ સાધુઓ આવ્યા હોય તો પણ શું છે? સાચા સાધુ-સાધ્વીઓ હમેશાં થોડા જ હોય છે. છૂટા છવાયા પિતાને સૂઝે એ રીતે જ્યાં ત્યાં કાર્ય કરી રહ્યા છે. બધાએ સંગઠિત થઈ એક કાર્યક્રમને અમલમાં મૂકવાની અતિ આવશ્યકતા છે.” –ભગવાનજી પુરૂષોત્તમ પંડયા-રંગુન (બર્મા) –સાધુ-સાધ્વી સેવક તથા સેવિકાન શિબિર શરૂ કરવાના છે તે જાણી ખૂબ જ આનંદ થશે. આ પ્રવૃત્તિ આપણું સમાજ માટે ખૂબ જ આવશ્યક છે. અને હું માનું છું કે તેનાથી સમાજમાં જાગૃતિ આ ઉપરાંત નૈતિક સંગઠન પણ થશે. –બળવંતભાઇ – અમેરિકા પત્રકારોને મત –આપના શિબિરથી સમાજને પ્રગતિશીલ વિચારોને નવી દિશા મળશે અને સાધુ-સાધ્વીઓમાં વ્યાપ્ત જડતાને વિનાશ થશે એવી અપા. સહેજે થાય છે. આપ જેવા કર્મઠ અને જીવંત વ્યક્તિ પિતાના પ્રયને વડે હમેશાં સમાજને લાભાન્વિત કરે છે, અમે લોકો બધી રીતે આપની સાથે છીએ. સતીશકુમારજી. સંપાદક-“આચાર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ર૩ર –સાધુ-સાધ્વી શિબિર સાજના પુસ્તિકા મળી. તેનાથી અમને ઘણી જ પ્રસન્નતા થઈ છે. –શંકરલાલ, સંપાદક-કરણી –આપે લગાતાર સાધુ-વર્ગને જમાનાની સૂઝ આપવાની અને કર્તવ્ય પંથે દેરવાની જે નિતિક્ષા બતાવી છે, તેનું મૂલ્ય અગણિત છે. હું મારાં વંદન અને અનુમોદન મોકલું છું. – કેશવલાલ ન. શાહ, તંત્રી ભેટી » મુનિ શ્રી સંતબાલજી અને મુનિ નેમિચંદ્રજી બને મહાત્માઓ ઉદાર વિચારના અને વિશ્વ વાત્સલ્યના પ્રચારક છે. એમની દષ્ટિ સર્વ ધર્મ સમન્વયની છે. એમણે જે સાધુ-સાધ્વી શિબિરનું ભગીરથ કાર્ય ઉપાડયું છે, તે સ્તુત્ય છે. બધા ધર્મના સાધુસંતોએ એમાં ભાગ લેવો જોઈએ, અને શિબિરને સફળ કરવો જોઈએ.” _દરાજ સ્વામી શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી, સંપાદક-"રામાનંદ સંદેશ [ આ ઉપરાંત ઘણાં ગુજરાતી દૈનિકો તેમ જ જૈન-જૈનેતર સાપ્તાહિકોએ આ અંગે આવકારદાયક લખાણે પ્રગટ કર્યા હતાં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ શિબિરને પ્રબંધ અને દૈનિક કાર્યક્રમ સાધુ-સાધ્વી શિબિરની વાત અંગે મુંબઈના સદ્દભાવનાશીલ લોકોમાં સારો એવો ઉત્સાહ હતા. તેઓ શિબિરને સારી સફળતા મળે તે માટે દરેક પ્રયત્ન કરવા તૈયાર હતા. સર્વપ્રથમ શિબિર કયાં ગેહવે તે માટે પ્રશ્ન હતે. તે માટે યોગ્ય સ્થળની અને પ્રબંધની જરૂર હતી. વિચારણાને અંતે એમ નકકી થયું કે નીચેના સભ્યોની એક “સાધુ-સાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” બનાવવી અને તે બધું કાર્ય ઉપાડી લે – (૧) શ્રી. રતિભાઈ બેચરદાસ મહેતા (૨) શ્રી. પ્રહલાદભાઈ (૩) શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયા (બચુભાઈ) આ સમિતિ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધની હેઠળ રચાઈ હતી. તેમાં શિબિરના ખર્ચા અંગે નકકી કરવામાં આવ્યું કે મુંબઈની જનતા પાસે કાળો કરીને આ ખર્ચને પહોંચી વળવું. સર્વ પ્રથમ સ્થાન અંગે તપાસ ચાલી. કેટલાકને એવા મત થો કે શિબિરમાં ઘણાં સાધુ-સંન્યાસીઓ આવવાના હોય તે શહેરની ધમાલથી દુર, એકાંત શાંત સ્થળમાં જ શિબિર રાખવો જોઈએ. જેથી ત્યાં ચિંતન-મનન અને વિચાર-વિનિમય સારી રીતે થઈ શકે. એવું સ્થળ મુંબઈમાં ચાંદીવલી નજરે પડયું. ત્યાં સ્વ. શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠ (તંત્રી : જન્મભૂમિ) નું મકાન ખાલી હતું. સદનશીબે તેમના કુટુંબીજને પણ તે મકાન શિબિર માટે આપવા તૈયાર થઈ ગયા. પણ, કેટલાકને મત થશે કે મધ્યસ્થ સ્થળે શિબિરનું આ જન હોય તે ઘણા સથ્રહસ્થ ભાઈ-બહેનોને પણ તેને દુરથી લાભ મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શકે. ચાંદીવલી એ દષ્ટિએ મુંબઈથી બહુ જ છે. અને વાહનવહેવારથી અલગ પડી જતું હતું. આમ તો શિબિરમાં કેવળ ૩૦ જ. સભ્ય (૧૫ સાધુ-સાધ્વી અને ૧૫ સાધક-સાધિકા) લેવાનાં હતાં. તેમાં પણ ધીમે ધીમે એ સ્પષ્ટ થતું જતું હતું કે સાધુ-સાધ્વીઓની બહુ ઓછી સંખ્યા થવાની. આ શિબિરનું ધ્યેય, ઉદ્દેશ્ય, આવેલ સંદેશાઓ અને ત્યાર પછીની કાર્યવાહીથી જાણી શકાશે. તેમ અત્યંત ઉપયોગી હોવા છતાં, જડતા, સાંપ્રદાયિકતા તેમ જ રૂઢિવાદીમાનસને તે ન રુચતું હોઈને તેને વિરોધ થવા લાગે; અને ધીમે ધીમે જે સાધુ-સાધ્વીઓએ આવવાનું વચન આપેલું અને જે આને સફળ બનાવી શકતા હતા તેમને પોતાના મેટાઓ” અને સમાજના દબાણ આગળ દબાઈ જવું પડયું. હવે જે સભ્ય ઓછા જ આવે તે મુંબઈની મધ્યસ્થમાં શિબિરનું સ્થાન રહે. તે જ ગ્ય જણાયું. એ માટે માટુંગા બરાબર હતું. તે માટે માટુંગામાં આવેલ ગુર્જરવાડીનું સ્થાન ઉપયુકત હતું. તે માટે પ્રયાસો ચાલુ થયા. શિબિર માટે જ મકાન જોઈએ છે તે વ્યાજબી ભાડે તે મળી શકે તે માટે તેના એક ટ્રસ્ટી શ્રી. મણિલાલ લક્ષ્મીચંદ વોરાએ પ્રયત્ન કરવાની તૈયારી બતાવી. શિબિરના વ્યવસ્થાપક શ્રી. છોટુભાઈ મહેતા, શ્રી. મણિભાઈ પટેલ વગેરે કાર્યકરને તે મકાન પસંદ પડ્યું અને તેમાં શિબિર ભરવાનું નક્કી કરવામાં આવતાં તે મકાન ભાડેથી લેવામાં આવ્યું. શિબિર અંગેના ઘણું સંદેશાઓમાં એક આગેવાન જૈન ભાઇના સંદેશામાં હતું તેમ “જૈન સંત ભાવના કરી શકે છે પણ વહેવારમાં તેમને ધર્મ આડો આવે છે” એ વાત સ્પષ્ટ થતી જતી હતી. અને ઠીક અણીના સમયે ઘણું સાધુ-સતિ અટકી પડયા. કેટલાક ઉપર દબાણ લાવવામાં આવ્યું. પરિણામે કેટલાંક બીજા ભાઈઓને અસ્વીકૃતિ આપવી પડી હતી તેઓ પણ દાખલ ન થઈ શક્યા અને સ્વીકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ લેનારા પણ અટકી જતાં, અગાઉ જેમને ટૂંક પરિચય આપ્યો છે તે ૧૫ સભ્યો જ આવ્યા. આમાં વધારાના સભ્યો તરીકે નહીં પણ કાર્યની દેખરેખ રાખનારા ત્રણ સભ્યો ઉમેરી શકાય. તે (૧) શ્રી. છોટુભાઈ, (૨) શ્રી. મણિભાઈ પટેલ અને (૩) શ્રી. મીરાંબહેન શાહ. નિવાસ સ્થાનની વ્યવસ્થા શિબિરાર્થી સાધુ-સન્યાસીઓ, સાધકો અને સાધિકાઓના નિવાસ માટે જુદા જુદા ખડ રાખવામાં આવ્યા હતા. સાધિકાઓને નિવાસ અલગ બીજે માળે હતે. સાધકોને નિવાસ પહેલે માળે જમણું બાજુના બનાવેલ ખંડમાં હતું. સાધુ-સંન્યાસીઓ માટે નિવાસ ડાબી બાજુ બનાવેલ ખંડમાં હતા. વચમાંના ભવનમાં પ્રવચન, ચર્ચા વિચારણા માટેનું સભાસ્થળ રાખવામાં આવ્યું. ત્યાં ગળાકાર બેઠક રાખવામાં આવી હતી. બધા શિબિરાર્થીઓ ગોળાકારમાં બેસે અને સાધુ-સંન્યાસીઓ સવિશેષે પોતાના આસને નાના પાટલા ઉપર બેસે. પ્રવચન અને ચર્ચામાં બહારના સથ્રહસ્થો શ્રવણ નિમિતે આવી શકે તેની છૂટ હતી. પણ તેમને શિબિરાર્થીઓની ગોળાકાર પરિષદથી બહાર બેસવાની વ્યવસ્થા રાખેલી. દૈનિક કાર્યક્રમ : દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે રાખવામાં આવ્યો હતો. લગભગ પાંચ વાગે શિબિરાર્થીઓને જાગી જવાનું અને આવશ્યક કાર્યો પતાવવાના. ૫-૪૫ વાગે પ્રાર્થના અને પછી છે. મુનિશ્રી સંતબાલજીનું પા કલાક પ્રસગક ચિંતનાત્મક પ્રવચન. તેમાં સહુએ ભાગ લેવાનું. પછી આઠ વાગ્યા સુધી પ્રાતઃ જલપાન, ગૃહસ્થી તથા સંન્યાસીઓનાં સ્નાન વગેરે... ૮ થી ૧૦ સુધી પ્રવચનો. પણે કલાક મુનિશ્રી સંતબાલાજીનું અને પોણા કલાક . નેમિમુનિ કે અન્ય કોઈ ભાઈનું પ્રવચન. પછીના સમયમાં પ્રવચનસારની નકલો કાઢવાનું, પ્રવચનસાર પાટિયા ઉપર લખેલ ઉતારવાને, પત્ર વ્યવહાર કરવાને, વાંચનને કાર્યક્રમ રહે. જમણ–વિશ્રાંતિ પછી બપોરના રા થી કા સુધી સવારનાં બે મુદ્દાના પ્રવચન ઉપર શિબિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ રાથીઓની મુક્ત દિલે ચર્ચા-વિચારણું ચાલતી. ત્યારબાદ તેને સાર પાટિયાં ઉપર ઉતારવાનું અને શિબિરાર્થીઓએ નેટ કરવાને. પછી સાંજનું જમણ અને વાંચન-પઠન-મનન કે અન્ય કાર્યક્રમ. રાતના ૮ થી ૮ સુધી પ્રાર્થના અને અલગ અલગ વિષયો ઉપર શિબિરાથનાં વક્તાઓનાં ટુંકા પ્રવચનો. બુધવાર અને રવિવાર બે દિવસની રજા; તેમાં શિબિરાર્થી ચિંતન મનન કરે અગર તે જરૂરી કામ અંગે કોઈ સ્નેહી સ્વજનને મળવા શહેરમાં જાય, જેમની ઈચ્છા હોય તે અન્યત્ર વિરાજતાં સાધુ-સાધ્વીએનાં દર્શને જાય. અને તેમને શિબિરની કાર્યવાહીને પરિચય આપે. તે ઉપરાંત દર્શનીય સ્થળે પર્યટને જવાની પણ છૂટ હતી. શિબિરની આંતરિક વ્યવસ્થા : શિબિરની આંતરિક વ્યવસ્થાના કાર્યની વહેંચણી શિબિરાર્થી સાધુ-સંન્યાસી, સાધક તેમ જ સાધિકાઓ વચ્ચે આ પ્રમાણે કરવામાં આવી :– - પદ પદ વ્યક્તિ કાર્ય શિબિર અધિપતિઃ પૂ. મુનિશ્રી સંતબાલજીઃ શિબિરનું સંચાલન કરવું અને ગૂંચવાયેલા પ્રશ્નોના ઉકેલ અને નિકાલ કરે. તેમને નિર્ણય અંતિમ અને માન્ય ગણવો. સાધક-અધીક્ષકઃ શ્રી. દુલેરાય માટલિયા : સાધકોની વ્યવસ્થા, પ્રશ્ન ઉકેલ વગેરે. સાધિકા-અધીક્ષિકા : શ્રીમતી સવિતાબહેનઃ સાધિકાઓની વ્યવસ્થા પ્રશ્ન ઉકેલ વગેરે. રડાનાં ગૃહમાતા શ્રીમતી સવિતાબહેન: રસાઈ વગેરેને પ્રબંધ. કાર્યવાહી આલેખનઃ પૂ. મુનિ શ્રી નેમિચંદ્રજી પાટિયાં ઉપર દરરોજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પ્રવચન પ્રવચન અને ચર્ચાને સાર લખવો. પ્રવચન-ચર્ચા (1) પુ.મુનિશ્રી સંતબાલજીઃ બપોરની ચર્ચાનો સાર આલેખન : તૈયાર કરો. (૨) પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી બીજું પ્રવચન તૈયાર કરવું (૩) શ્રી. મણિભાઈ પટેલઃ એક પ્રવચન પ્રાયઃ તૈયાર કરવું. શિબિરાર્થી ભાઈ પ્રવચનની ૪૦ જેટલી પ્રતિલિપિ કાર્ય પ્રતિ ડુપ્લીકેટમાં તૈયાર કરવી. આર્થિક વહીવટઃ શ્રી. મણિભાઈ પટેલઃ આવક-જાવકને હિસાબ રાખવો. શેપ પ્રબંધ: શ્રી. છોટુભાઈ મહેતા : શિબિરના પ્રબંધમાં જે કંઈ શ્રી. મીરાંબહેન: બાકી રહે તે બીજી બધી વ્યવસ્થા કરવામાં મદદ કરવી. ખર્ચ અને રડું : શિબિરના સંપૂર્ણ ખર્ચ માટે શિબિર વ્યવસ્થાપક સમિતિ નીમવામાં આવેલી પણ એ જણાવતાં વર્ષ થાય છે કે સ્વતઃ પ્રેરણાથી શ્રી. મણિલાલ લક્ષ્મીચંદ વેરાએ રડાને તમામ ખર્ચ ઉપાડી લીધેલ. તે ઉપરાંત અન્ય ખર્ચ માટે ફાળો કરવામાં આવ્યો હતો. રસોડાનો લાભ શિબિરાર્થીઓ લઈ શકતા હતા. પણ સાધુને માટે ગોચરીએ જવાની છૂટ હતી. તે મુજબ પૂ. મુનિશ્રી સંતબાલજી અને પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી ગોચરીએ જતાં, તેનો ઉલ્લેખ કરે ગ્ય ગણાશે. આમ બધી તૈયારી વચ્ચે શિબિર ઉદ્દધાટનને શુભ દિવસ ૧૪-૭-૧૧ આવી પહોંચ્યો......! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ [૭] સાધુ સાધ્વી શિબિરને શુભારંભ જૂના વખતમાં વૈદિક ધર્મના ઋષિમુનિઓનાં સંમેલને મળ્યાં હતાં. બૌદ્ધ ધર્મની સંગતિઓ થઈ હતી. જૈન ધર્મના વેતાંબર સંપ્રદાયની પાટલીપુત્ર, મથુરા અને વલ્લભીપુરમાં આગેવાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની પરિષદો મળી હતી. છેલ્લા સૈકામાં સ્થાનકવાસી જૈનસંપ્રદાયોનાં બૃહત્ સાધુ સંમેલન અજમેર, સાદડી અને ભીનાસાર મુકામે ભરાઈ ગયાં. તે ઉપર ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાએ જેનેનાં બધા ફિરકા-શ્વેતાંબર, દિગબર, તેરાપંથ, બધાની પરિપદે યોજી હતી. આજના સંગઠનના યુગમાં આ બધાનું પિતાનું મહત્વ હેવા છતાં તેમનું ક્ષેત્ર કેવળ પિતાપિતાના ધર્મ, ફિરકા કે સંપ્રદાય પૂરતું હતું. ત્યારે આ શિબિરમાં ભારતભરના બધા વ્યાપક દષ્ટિવાળા સવ ધમ સંપ્રદાયનાં સાધુસાધ્વી, સંન્યાસીઓને એક ચાતુર્માસિ જેટલા સમય સુધી એકત્રિત થઈને રહેવાને, ચર્ચા-વિચારણા કરવાને તેમ જ યુગાનુરૂપ વિચાર–મડળ તૈયાર કરાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેની સાથે જ તેમને પોતપોતાના નિયમોપનિયમોમાં સ્વતંત્ર રીતે રહેવાની ઉદારતા બતાવવામાં આવી હતી. તે ઉપરાંત શિબિરમાં સાધુસંન્યાસીની સાથે સાધક-સાધિકાઓ એટલે કે બ્રહ્મચારી, વાનપ્રસ્થાશ્રમ લોક-સેવકો (નવા યુગના બ્રાહ્મણ)ને પણ લેવામાં આવ્યા હતા. આ કંઈ નવું ન હતું. સર્વ ધર્મ સંમેલનો, પરિષદ યોજાય છે. અલગ અલગ સ્થળે વિચરતા સંતો-સંન્યાસીઓ ભેગા મળીને પ્રવચનો કરે જ છે. તેમ જ સંતે અને કાર્યકરોમાં પણ સંયુક્ત પ્રવચનો થાય છે. અહીં તેને વધુ વ્યાપક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતે. તેથી સાધુ વર્ગ અને સાધક વર્ગને સુંદર સમન્વય સાધવાની અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ લોકસેવક-રચનાત્મક કાર્યકર રૂપી આધુનિક બ્રાહ્મણ અને સાધુ સંન્યાસી રૂપી શ્રવણની સાંકળ બાંધવાની ઉજ્જવળ આશા ઊભી થઈ હતી. આ શિબિર અને ત્યાર પછી એક ને યુગાનુરૂપ વિચાર પ્રવાહ શરૂ થતાં, અનેક મરજીવા રનોને તારવી શકાશે અને તેઓ આ વિભિન્ન પ્રવાહમાં વેડફાઈ જતી મહાન સાધુ શક્તિને એક બાંધમાં બાંધી તેને લોકોપ ગી બનાવી શકશે એમ લાગ્યા વગર રહેતું રહ્યું. એટલે શિબિરમાં પ્રત્યક્ષ ભાગ લેવા માટે જે કે ઓછા સભ્યો તૈયાર થયા હતા પણ તેની તરફ સૌની મીટ મંડાઈ હતી. કેટલાકને એમાં ઘણી મોટી આશા હતી કેટલાકને કૂતુહલ હતું પણ તેના સકે માટે તે યુગના આહવાનને વિનમ્ર પહેલે પ્રત્યુત્તર હતું. તા. ૧૪-૭-૬૧ ના ભાટુંગાની ગુર્જર વાડીના શિબિર સ્થાનમાં લોકો એટલી સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા કે તેને ભીડ કે ધસારો જ કહી શકાય. બધાના મનમાં આ શું છે? તે પ્રશ્ન રમત હતા. શિબિરને પ્રારંભ ૮-૩૦ વાગે થવાનું હતું. ૮ વાગેથી માણસે ઊભરાવવા શરૂ થયા. શિબિરાર્થીઓ માટે વચમાં બેસવાની વ્યવસ્થા હતી. આજના મુખ્ય મહેમાન શ્રી. રવિશંકર મહારાજ હતા. તેમના હસ્તે શિબિરનું ઉદ્દઘાટન થવાનું હતું. તે ઉપરાંત ભારત સાધુ સમાજના માજી પ્રમુખ સ્વામીજી થી. અખંડાનંદ સરસ્વતી પણ આ પ્રસંગે પધાર્યા હતા. નરનારાયણ મંદિરવાળા બ્રહ્મચારિણીજી બહેન શ્રી. પાર્વતીબાઈ (જેમને સંન્યાસીની કહી શકાય) પણ હાજર હતાં. સહુ રસપૂર્વક શિબિર અંગે પૂછપરછ કરતાં હતાં. ૮-૩૦ વાગે શિબિરને શુભારંભ થયો. સર્વ પ્રથમ શ્રી. મીરાંબહેને આ આવો ઊડીએ પંખીડાં એ પ્રેરક ભજન ગાયું. ત્યાર બાદ એક શિબિરાર્થી સાધક શ્રી. પુંજાભાઈ કવિએ “મિલાના વિરહ વ્રત ઉપર રચેલું પિતાનું કાવ્ય પિતાના સુમધુર કંઠે ગાઈ સંભળાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી. ઉત્તમચંદ કીરચંદ ગેસલિયા, મંત્રી વાત્સલ્ય પ્રાયોગિક સંઘે પાછળથી આવેલા કેટલાક અગત્યના સંદેશાઓ વાંચી સંભળાવ્યા (જે અન્યત્ર આપવામાં આવેલ છે.) ત્યારબાદ વિધવાત્સલ્ય પ્રા. સંઘના પ્રમુખ શ્રી. રતિલાલભાઈ બેચરદાસ શાહે સહુનું સ્વાગત કરતાં પોતાનું ભાષણ આ પ્રમાણે કર્યું – પૂજ્ય સાધુ-સાધ્વીઓ તથા સમાનધમી સાધક સાધિકાઓ. વિશ્વ વાત્સલ્ય-પ્રાયોગિક સંઘની વિનંતિને માન આપી આપ સહુ આ શિબિરમાં પધાર્યા છે તેથી સંઘવતી આપ સહુનો આભાર માનું છું. આ શિબિરનું ઉદ્દઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના શુભ હસ્તે થાય તે ઉચિત છે. સહુવતી તેમનું હું માનપૂર્વક પણ ભાવભીનું સ્વાગત કરું છું. પૂજ્ય રવિશંકર મહારાજના શુભ હસ્તે ગુજરાત રાજનું ખાતમુહૂર્ત થયું ગુજરાતને તેમના આશીર્વાદ મળ્યા અને પ્રેમાળ પ્રકૃતિ માતાએ પણ ભરી સ્નેહ ( = તેલ) વરસાવ્યો. પૂજ્ય રવિશંકર મહારાજ તો આપણને જનકવિદેહીની યાદ આપે છે. તેઓ લેબાસે સંન્યાસી નથી, પણ મેં તો જીવ-મુક્ત છે. જીવનની આંધિમાંથી મુક્ત હોવા છતાં, તેઓ કર્મ-સુકર્મ–સેવાથી અલિપ્ત કે મુક્ત નથી. આવા જનકવિદેહીનું માર્ગદર્શન અમારા સંઘને સદાય મળતું રહે-તેવી અમારી વિનંતી છે. ઉચ્ચ વિચાર અને સાદું જીવન તેમનામાં મૂર્ત થયાં છે. આવા પૂજ્ય રવિશંકરજી તેમના કર્તવ્યપરાયણ ઊચ્ચ કર્મશીલ જીવનમાંથી થોડે સમય આપણને આપે-તે આપણું સુભાગ્ય છે. તેમનો આભાર માનીએ એટલે થડે. સ્વાગત અને આભાર દર્શન સાથે આ શિબિરના પ્રેરક પૂજ્ય મુની શ્રી સંતબાલજીને કેમ વિસરી શકું? પૂજ્ય સંતબાલજી અમારા સંઘના પ્રેરક આત્મા છે. આત્મીય જન છે. પણ તે હકીકત છે કે સંતબાલજીના દૃષ્ટી, દર્શન, હિંમત, ત્યાગ, અપમાનો પણ ગળી જવાની સાધુપુરની ઉચિત વૃત્તિ–આ બધી વૃત્તિઓને અમોને લાભ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પૂજ્ય સંતબાલજી કર્તવ્યપરાયણ, નીડર, વિદ્વાન સાધુપુરુષ છે. તેમના પ્રવચને, રામાયણ વગેરે ગ્રંથો તેમની વિદ્વતાની સાક્ષી પૂરે છે. ભાલનળકાંઠા વગેરે સ્થળોમાંનું તેમનું રચનાત્મક કાર્ય સમાજ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરવાની તમરતા બતાવે છે. સાંપ્રદાયિક અર્થમાં હું ન નથી પણ મારી નમ્ર માન્યતા છે કે સાધુ પણ સમાજમાંથી ઉદભવ છે, અને આત્મસાધનાની સાથે સાથે સમાજનું ઋણ અદા કરવાની ફરજથી તે મુક્ત નથી. સંન્યાસીઓ તો આ ભારત દેશના સંસ્કૃતિવાહકો છે. આવા સંતબાલજીનું–આત્મીયજન હોવા છતાં-આજે સ્વાગત કરૂં તો હું મારી ફરજ જ બજાવું છું તેમ માનીશ. અસ્તુ. દરેક યુગમાં બનતું આવ્યું છે તેમ પરિવર્તનશીલ યુગમાં આપણે સમાજમાં પણ પલટો આવી રહ્યો છે. આપણી રહેણીકરણી, રીતરિવાજ, જીવનનાં મૂલ્યાંકનો પણ એક રીતે બદલાઈ રહ્યાં છે. સમાજનાં બાઘ વસ્ત્ર જેવા રીતરિવાજ બદલાય છે તે સમજી શકાય તેવી વાત છે. પણું તંદુરસ્ત સમાજનો આત્મા વિકૃત થતું હોય કે લુપ્ત થતું હોય ત્યારે આપણાં જીવન-મૂલ્યાંકન સ્થિર છે કે નહિ તે પ્રશ્ન સંશોધન-વિચારણા માંગી લે છે. તે વિચારણા કોણ કરી શકે? જેમનું ચિત્ત શાંત છે, સંસારના મેહથી જેમને દિમાફ અલિપ્ત છે, જેમની દૃષ્ટિ ઊર્ધ્વગામી અને ચેતનવંતી છે–તેવા સાધક-સાધિકાઓ કે સંન્યાસીઓ જ તે વિચારણા કરી શકશે. તે સહુને એકત્ર કરવા શિબિર યોજાઈ છે. જે અનિષ્ટ તત્ત્વોની પ્રતિષ્ઠા મેર જામી છે તેને ઉકેલ સાચા અને વ્યાપક ધર્મ સિવાય બીજે છે ડેય? આપણા સાધુવર્ગે ભૂતકાળમાં આત્મસાધના સાથે સમાજ કલ્યાણમાં પણ રસ લીધો છે. માત્ર આત્મસાધનામાં એપ સમાજ ભૂતકાળમાં આમણુ આગળ નમી પડ્યો અને પરિણામે સમાજકલ્યાણ તો ગયું, પણ આત્મસાધના પણ નષ્ટ પામી.. સાચા ધર્મને સમાજની તંદુરસ્તી સાથે ગાઢ સંપર્ક છે. આ દૃષ્ટિથી વિચાર - ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કરવા આ શિબિર યોજાઈ છે. આ શિબિર સમાજને સાચું માર્ગદર્શન આપશે તેવી અમારા સંધને આશા છે: જે જીવન જ એક પ્રયોગ હોય તો સંધ પ્રયોગિક હોય તેમાં નવાઈ શી? પણ એક દીપ બીજા દીવડાને જલાવે છે-પિતાનું તેજ ગુમાવ્યા વગર –તેમ આ શિબિર અનેક સાધકને આત્મતેજ આપે તેવી અમારી આશા છે. શિબિરની પુસ્તિકામાં (પા. ૪ તથા ૫) તેના મુખ્ય મુદ્દાઓ વર્ણવ્યા છે. ઈતિહાસમાં એ નેધ ન થવી જોઈએ કે જ્યારે ભારતજનોનાં આધ્યાત્મિક જીવન છિન્નભિન્ન, વિકૃત થતાં હતાં ત્યારે તે સમયનો સાધુસમાજ કે વિચારક વર્ગ એક આત્મવંચનામાં ર પ હતો અને સમાજના સાચા ઉપદેશક બનવાની તકને તેણે ગુમાવી હતી. ઈતિહાસમાં ફરીથી દષ્ટિ નાંખીશું તે સ્પષ્ટ થશે કે જ્યારે કર્મકાંડનું અઘટિત આધિપત્ય સ્થપાય છે ત્યારે પ્રવાહી, સનાતન ધર્મનાં નીર સૂકાઈ જાય છે આ અટળ સત્ય છે. આ શિબિરમાં આપ સહુ આવી ચર્ચા કરી, સમાજ દરેક રીતે કેમ ઊર્ધ્વગામી બને તેવું માર્ગદર્શન આપશો તેવી મારી નમ્ર વિનંતી છે. ફરીથી આપ સહુને સંઘવતી આભાર માનું છું. સ્વાગત પ્રવચન બાદ ગુજરાતના ઋષિસમા મહાસેવક શ્રી. રવિશંકર મહારાજે શિબિરનું ઉદ્ધાટન કરતાં મંગળ પ્રવચન કર્યું હતું. શ્રી. રવિશંકર મહારાજનું ઉદ્દઘાટન પ્રવચન “આજે એક પવિત્ર કાર્યક્રમ શરૂ થાય છે. સાધુ-સાધ્વીઓની શિબિરનો મંગલારંભ થઈ રહ્યો છે. આપણે બહુ ભાગ્યશાળી નથી. કારણ કે આપણે દેશ બહુ ગરીબ છે. આ દેશમાં આજે ઘણી વસ્તુઓની જરૂર છે. નૈતિક માર્ગદર્શનના અભાવે આપણે ઘણી બાબતોમાં પછાત છીએ. જેને સારા અને ખરા કહી શકાય તેવા સાધુ-સાધ્વીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ બહુ જરૂર છે. આજની ભાષામાં કહું તે શાંતી સૈનિકોની આપણું રાષ્ટ્રને ઘણી જરૂર છે.એ જેટલા પ્રમાણમાં વધે તેટલા પ્રમાણમાં આપણે દેશ ભાગ્યશાળી બનશે. આ શિબિર ચાતુર્માસ માટે છે. આપણા દેશમાં જૂના કાળમાં અમૂક સમયે સત્સંગ થતો. ઉપનિષદ કાળમાં જંગલમાં વસતા ઋાપ મુનિઓ (અરણ્યકે) અરણ્યમાં અમુક સ્થળે ભેગા થતા. ચોમાસામાં વરસાદ વરસતો હેઈ, કયાંયે કરી શકાય એવું રહેતું નહીં; તેવે સમયે તેઓ ચાર માસ એક સ્થળે રહી ચિંતન-મનન કરતા અને આઠમાસ માટે ભાતુ ભેગું કરતા. હવે આ પ્રથા તુટી છે. માણસે ચોમાસામાં પણ ભાગ-દોડ કર્યો જાય છે. એટલે સમાજમાં હવે શ્રેષ્ઠ જીવનવાળા અને ન્યાય નીતિમાન લોકો ઓછા પાકે છે. એટલે સમાજની ટેવ સુધરતી નથી. માણસ માત્ર અન્નથી છત નથી પણ પ્રેમથી જીવે છે. પ્રેમ ક્યારે મળી શકે? જ્યારે માણસના જીવનમાં સુટેવોને વધારે થાય. એને પગલે સુખ આવે, શાંતિ આવે. સમાજમાં જેટલા પ્રમાણમાં કુટેવો વધે તેટલા પ્રમાણમાં દુઃખ વધે. આ સુટે વ્યાપક શિક્ષણથી જ વધી શકે છે. સંસ્કારી મા-બાપને ત્યાં બાળક જન્મે છે તે લોકો એમ માને છે કે બાળકમાં ઉપરના સંસ્કારો રેડી દઈએ એટલે તે સંસ્કારી થઈ જશે. “આમ ન બોલાય ! આમ ન ખવાય!” વગેરે સંસ્કારે તેઓ રેડ રેડ કરે છે. આમ કંઈ સંસ્કાર સાચવવાથી સચવાય છે? તેને સાચવવા માટે સાચું જ્ઞાન જોઈએ.. બાળક જન્મે છે ત્યારે પિતાનું ભાતું (પૂર્વજન્મ સંસ્કાર) સાથે લઈને આવે છે. આદિવાસીઓનાં બાળક વગર સમજે સંસ્કારી થાય ૨. પછી તેમને સંસારની ટેવની સાથે જ્ઞાનની જરૂર રહે છે. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ ટેવ સાથે જ્ઞાન મળતું નથી. એટલે તે ટેવો ધીમે ધીમે સુટેવો હોય તે પણ બદલાતી જાય છે. એક વખતે હું વાંસના જંગલોમાંથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે જંગલમાં કેટલાંક ઝૂંપડાં બાંધેલા જોયાં. વાંસ ૮૦ ફુટ ઊંચા હતા છતાં ત્યાં તેમની પાસે મેં આંબા જોયા. મને આશ્ચર્ય થયું અને ત્યાંના લોકોને પૂછયું : “આ આંબા કોના છે ? સરકારી કે તમારા ? એ આંબાને સાચવશે કોણ” તેઓ મારી ભાષા પૂરી રીતે સમજ્યા નહીં હોય. એટલે તેમણે કહ્યું, “ કેરી સચવાય નહીં એને તો ખવાય ? ખાધા પછી ફરીથી કેરી આવે છે!” એ લોકો એમ માનતા હતા કે આંબાને સાચવનાર અમે કોણ? ને તે ભગવાન છે. આપણે તેમને સત્યવાદી કે અપરિગ્રહી કહીશું? નહીં, કેમકે એમને એવી ટેવ છે ખરી; પણ તેઓ જ્ઞાની નથી. એટલે સુટેવોનું વિવેકસર આરે પણ તેમનામાં થતું નથી. એટલે આ શિબિરમાં સમાજની સુટેવોને મજબૂત કરવા કરાવવા માટે વિચાર-વિનિમય થશે. ઉપનિષદની ભાષામાં કહું તો “જ્ઞાતું દ્ર પ્રવૃતઃ” એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે સુટેવો પાડવાનો ક્રમ નક્કી થશે. સંત વિનોબાજીએ એક વખત એક સુંદર વાત કરી કે દુનિયામાં સાચું સુખ શેમાં છે ? શાંતિમાં. શાંતિમાંથી જ સાચું અને ચિરંજીવા સુખ મળી શકે છે. હવે એ શાંતિનો વધારે શી રીતે થાય? તો એમણે કહ્યું, “જ્ઞાન અને કર્મની જેડીથી આપણી પાસે કઈ વસ્તુ છે તે શોધવું તે જ્ઞાન છે, પછી એને સારામાં સારે ઉપયોગ એનું નામ કર્મ છે.” આપણી પાસે મોટામાં મોટી વસ્તુ શરીર છે, તેને નહીં પણ તેના માલિક આત્માને શાંતિ જોઈએ છે. પણ શરીરને માલિક તે શરીરને તે રીતે ઘડે નહીં તો શાંતિ ક્યાંથી આવી શકે સૌથી પહેલાં શરીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઘડવામાં તેને સાંધું બનાવવું જોઈએ; ખપનું બનાવવું જોઈએ. શરીરને સવું બનાવવા માટે શું કરવું જોઈએ. શરીર લાંબા ગાળા સુધી ચાલે એ રીતે કરકસરથી શરીરને ટકાવવું જોઈએ. પણ શરીરને લાંબુ ટકાવવા માટે તેને મોહ ન કેળવવો જોઈએ. તે ખપ પૂરતું સારા કામમાં ઘસાવું જોઈએ. તે અંગે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. આજે જ્ઞાન ખૂબજ વધતું જઈ રહ્યું છે. કોલેજમાં ઘણું વિદ્યાર્થીઓ જાય છે પણ એ દુઃખદ બીના છે કે જેમ જેમ તેઓમાં જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તેમનું શરીર થતું જાય છે. શરીરને બહારથી રૂપાળું બનાવવા માટે ઘણી માથકૂટો થાય છે. બાહ્ય સાધનને ઉપયોગ કરવામાં આવે છે. તેથી શરીર સુંવાળું બને છે અને સુંવાળી વસ્તુ લાંબી ટક્તી નથી તેથી તે બીજાને તો કામ આવતું નથી પણ પેટને ઘણી વાર ભાર રૂપ લાગે છે. આ કેટલી ભયંકર વસ્તુ છે? શરીર પિતાને ધર્મ ન ચૂકે ત્યારેજ લાંબું ચાલી શકે. મહાત્મા ગાંધીજીનું શરીર બહુ સેધું હતું. તેમને શરીર પાસેથી કામ લેવું હતું. જ્યારે એ ખપમાં ન આવે એવું તેમને લાગત તો તેઓ એને ન રાખત. તેમને એના ઉપર જરાયે મેહ ન હતો. ઊલટું તેને કસીને કામ લાયક રાખતા. શરીરનું સાચું રૂપ તે એ છે કે તે સક્રિય રહેવું જોઈએ. તે માટે તે થાકે નહીં ત્યાં સુધી કામ કરવું જોઈએ. શરીર જેટલું સ્વધર્મનું પાલન કરે છે તેટલું જ રૂપાળું દેખાય છે. શરીરના બધા અંગે શ્વાસોશ્વાસની જેમ કામ કરતા જાય અને ખબર ન પડે ત્યારે જ શરીર સ્વધર્મી કહેવાય. આપણું શરીરના ચાર ભાગ છે. પહેલું માથું તે ચિંતનનું કામ કરે છે. બીજો ભાગ હાથ છે તે શરીરના દરેક અંગનું રક્ષણ કરે છે. ત્રીજો ભાગ પેટ છે તે શરીરના દરેક અંગને ખોરાક વહેંચી દે છે. ચેથે ભાગ પગ છે એના ઉપર આખા શરીરને ભાર છે. આપણે એ ચારેય ભાગોને સુટેવથી ઘડવા જોઈએ. સુટેવથી આપણને જ્ઞાન પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જ્ઞાનથી બધી ક્રિયાઓ આપણે સારી પેઠે કરીએ છીએ. સુટેવોનો જ્ઞાનપૂર્વક સદુપયોગ થાય તે માટે પ્રચાર એજ કરી શકે, જેનું શરીર સોંઘું છે અને તેથી જેઓ સુટેવોને જીવનમાં આચરી બતાવે છે તેવા સાધુએજ તેને પ્રચાર કરી શકે. હું શાંતિના સાધુઓ આમને કહું છું. તેઓ આ બધું કરી શકે છે. શાંતિ સૈનિક એ હેવો જોઈએ કે તે પોતાનાં શરીરનું ભાન ભૂલનારો મહાબાહુ હેવો જોઈએ તો જ તે સમાજનું સારી પેઠે રક્ષણ કરી શકે. બીજાના ખપમાં આવી શકે. એવો માણસ પાંચ હજાર માથાંવાળો અને દશહજાર પગવાળો હોવો જોઈએ. જ્યારે તે પોતાના શરીરને સમાજ માટે, શાંતિ માટે અર્પણ કરે છે ત્યારે તે એજ બને છે. આ મરજીવો જ્યાં જ્યાં અશાંતિ હોય ત્યાં સતત ફરતો રહે છે અને શાંતિ સ્થાપિત કરતો જાય છે. આ માણસ પાંચહજારમાંથી એક ભાગ્યે જ મળે; એટલે તેને પાંચહજાર માથાવાળો કહ્યો છે. - સંત વિનોબાજીને કોઈકે પૂછયું: “શાંતિ સૈનિકેથી ચાય શું?” તેમણે એના ઉત્તર રૂપે સંસ્કૃત ભાષામાંથી “સર્વોદય પાત્ર” નામને શબ્દ કાઢયે. કેટલાક શબ્દો વગર બેભે ભાષણ કરતા હોય છે. સર્વોદય પાત્રનું પણ એવું જ છે. સર્વને ઉદય કરવા માટેનું વાસણ એટલે કે સર્વને ઉદય થાય તેવી ભાવના ભાવવી. ઘેર ઘેર જે આવા સર્વોદય પાત્ર હોય તે અશાંતિ આવે જ નહીં. આ કામ કોણ કરી શકે. જે પિતાનું ઘર મૂકીને સંસારને પિતાનું ઘર બનાવીને રહે. જ્યારે પહેલવહેલો ઘર છોડવા લાગે ત્યારે મને કહ્યું : “તું નકામે થઈ જઈશ !” મેં કહ્યું: “હું નાનું ઘર મૂકીને (સંસારના) મેટા કુટુંબમાં જઈ રહ્યો છું.” ત્યારબાદ લકે મને ઉપયોગી માનવા લાગ્યા. આવા ઘરનો ત્યાગ કરીને નિકળી પડનાર માણસ કદી શ્રમ કર્યા વગર પોતાના ખેરાકની કલ્પના ન કરી શકે. એ જ્ઞાન વેચશે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૭. શાંતિ ખાશે. લોકો જ્યારે એમ વિચારે છે કે બધામાં મારો ઉદય છે. ત્યારે તે પણ બધામાં આવી જાય છે. સર્વોદય પાત્રમાં એટલા માટે જ ઘરનાં નાનામાં નાનાં બાળકની મૂઠીની વાત કહેવામાં આવે છે. નાના બાળકમાં ઘરમાં બધાને સમાવેશ થઈ જાય છે. એટલે નાનામાં નાની વાતોને ન ભૂલાય એ રીતે સુટેનું સતત સ્મરણ કરનાર શાંતિ સૈનિકે છે. આવા શાંતિસેનિકોને જગાડવા માટે ખરા સાધુ-સાધ્વી છે. તેઓ એવા શાંતિસેનિકોને સતત યાદ અપાવતા રહે કે “તમે સર્વોદયના પાત્ર (યોગ્ય) બનીને અશાંતિ શી રીતે કરી શકો ?' –અહીં જ સાધુ-સાધ્વીની જવાબદારી સવિશેષ છે. આજે સાધુ સાધ્વીઓએ સતનો વિચાર કરી પિતાને સ્વાંગ બલવો પડશે. તેમણે સને વિચાર કરી જાતે સુટેવો પિતાના જીવનમાં પાડી બીજાને પડાવવી પડશે. તે માટે આ શિબિર ગોઠવાઈ છે. આજે મને અહીં આવીને ખૂબ જ આનંદ થાય છે. આ શિબિરમાં જે કે સાધુ-સાધ્વીઓ બહુ જ ઓછાં નજરે પડે છે પણ જે સાધક-સાધિકાઓ આવ્યાં છે તેઓ પણ પોતે યથાર્થજ્ઞાન માટે પ્રયત્ન કરશે એવી આશા રાખું છું. શ્રેષ્ઠ સાંભળવું અને શ્રેષ્ઠ આચરવું એ બે વાતે, શિબિરાર્થીઓના જીવનમાં ઊતરશે તે ખરેખર તેઓ સમાજમાં તેને આચરાવી શકશે. જ્ઞાન થયા પછી કર્મ થાય છે અને જ્ઞાનયુક્ત કર્મમાંથી જે જ્ઞાન નિકળે છે તે વિજ્ઞાન કહેવાય છે. આપણે આ શિબિરમાં એવું વિજ્ઞાન મેળવવું પડશે. ગામઠી ભાષામાં કોઠા જ્ઞાન કે જેને હૈયા ઉકલત કહી શકાય તે આ વિજ્ઞાન છે. તે વિજ્ઞાન પુસ્તકો વાંચીને નહીં થાય પણ પિતાના ઠામાંથી જે પ્રબો ઉદ્ભવે, જે પ્રશ્નો ચર્ચાય અને છેલ્લે પ્રશ્નોની પરીક્ષા કરે, ગણિત પણ તેમાંથી જ પરિણામે, ગણિતના દાખલા વિધાર્થીઓ પોતે જ કરે છે, પણ તેને તાળો મેળવવા માટે પૂછવા જાય છે. ગીતામાં કહ્યું છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ तद्विद्धि प्रणि पातेन परिप्रभेन सेवया –એટલે કે વિજ્ઞાન મેળવવા માટે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા દ્વારા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ પાસે જવું જોઈએ. આજે તે ઘણામાં પ્રશ્ન મૂકવાની આવડત નથી. ઘણા તો એમ માને છે કે પ્રશ્ન પૂછવા જઈશ તો લેકો કહેશે તારી પાસે ઓછું જ્ઞાન છે! પણ, ખરેખર પોતાના કોઠામાંથી ખોળી કાઢેલા પ્રશ્નો પૂછી જે જ્ઞાન મેળવાય તે જ ખરું જ્ઞાન મેળવી શકાય છે. કોઠાજ્ઞાન વગર જ્ઞાન અંદર ઊતરતું નથી. જગ્યા નહીં હોવાથી એ જ્ઞાન તો ભર જાય છે પણ તે દાખલ થતું નથી. તેનાથી કર્મ સિદ્ધ થતું નથી અને તે આચરણમાં મુકાતું નથી. પરિણામે તે લોકો માટે સ્વીકાર્ય અને ભેચ્ય બનતું નથી. દરેક વસ્તુના અનેક પ્રશ્નો હોય છે. દા. ખ. ખાવું શા માટે? પીવું શા માટે ? પહેરવું શા માટે ? એવા પ્રશ્નો વિવેક વડે ઉકેલી શકાય! એક છોકરે મને મળ્યો હતો. તે સિનેમા જેવા જતે હતે. મેં પૂછ્યું: “અલ્યા ! સિનેમા શું કરવા જેવા જાય છે !” તેણે કહ્યું : “સિનેમા જોવા ન જાઉં તે જ્ઞાન ક્યાંથી મેળવું ?” સમાજમાં સિનેમા સિવાય અન્ય સ્થળે સાચું અને ઉમદા જ્ઞાન નહિ મળતું હોય તે બાળકો એ રસ્તે જાય. એમાં જવાબદાર કોણ? ગુરુઓની જ, સાધુ-સંતની જ એ જવાબદારી ગણાય. જ્ઞાન સાથે તેવું કાર્ય ન હોય તે સાધુ-સંન્યાસીઓની અસર શી રીતે થઈ શકે ? ગીતામાં કર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “ભૂત-છની અંદર જે ભાવે છે તેને ઉદ્ભવ કરી વિસર્ગ કરે તેનું જ નામ કર્મ છે. સમાજમાં જે સાચા ભાવો પડ્યા છે એને પ્રગટ કરવાનું કર્મ સાધુ-સંતનું છે. આ બધાની ચોકી કરવાનું કામ પણ એમનું જ છે. તે માટે આપણે ખૂબ જ જોખમ ખેડવું પડશે. બીજે ભૂલ કરે તો નુકશાન થોડું છે. પણ સાધુસંતો ભૂલ કરે તો તે ભૂલ કેટલા ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૪૯ મોટી છે? સાધુ સાધ્વીઓ તે સમાજને જગાડનાર છે. તેઓ જ ઊંઘી જાય તે કામ પતી ગયું? આજની, સમાજની આવી વિકટ પરિસ્થિતિમાં સાધુ પુરુષ અને સાધક-સાધિકાઓ ભેગાં થાય છે ! તે આ કામમાં ખપ લાગશે એવી આશા રાખું છું. આમાં કોઈ નાના મોટા નથી. ઈશ્વરે સર્વેને સરખા સર્યા છે. જ્ઞાન બધામાં રેડ્યું છે. બધાં કામો કોઈ એક માણસ કરી શકતો નથી. જે કામ જેને ફાળે આવે તેને તે કામ જવાબદારી પૂર્વક પૂરું કરવાનું છે. બધાય ભેગા મળીને એકબીજા સાથે વિચાર વિનિમય કરે અને ચાર માસમાં જે સાંભળ્યું હોય તે ભાતું મેળવી પ્રયોગ કરે. મુનિશ્રી સંતબાલજી મ.ને હું ખૂબજ ઋણી છું. એમણે પહેલાં પ્રયોગ કરીને વિચારો સિદ્ધ કર્યા છે. શિબિરાર્થી ભાઈ-બહેને કથાની પેઠે માત્ર સાંભળી ન રહેતાં. જેમ કથા સાંભળવાથી કાન પવિત્ર થાય છે, પણ શરીર જે એમને એમ રહી જાય તે સંસારનું સર્જન સારું થતું નથી. માતાઓને મારી વિનંતિ છે કે તમો સૃષ્ટિનું સર્જન કરો છો. એટલે ભલે તમે ચેપડીઓ નહીં ભણ્યા છે પણ બાળકોમાં સુટેવ પડે. માત્ર ચોપડી ભણેલાઓને આપણે નમતા નથી. જેમનામાં સુટેવે હોય તેમને નમીએ છીએ. સુટેવો ધમકાવીને, દબાવીને કે મારથી નહીં પાડી શકાય. પણ અમુક સુટેવાને યાદ દેવડાવીને નાખી શકાશે. બાળકને મોટું કરવાનું કામ તો ભગવાનનું છે પણ તેને ઘડવાનું, ઉછેરવાનું કામ તમારા હાથમાં છે. માટે અત્રે સાંભળવા આવનાર બહેને પણ સાર સાર ખેંચી લેજે. ભગવાનને હજારો હાથ છે. આપણે ભાગે જેટલું થોડુંક આવ્યું છે તેને સાચવવાં અને બાળકમાં સુટેવ પાડને ઉછેરવાં એટલું કરી ચૂકીએ તે ઘણું છે. બાકી બધુંયે ભગવાન સંભાળી લેશે. તેમનાથી ભગવાન ન બની શકાય. આજે માતાઓની ફરિયાદ પણ એવી જાતની આવે છે કે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આવી એાછી આવકમાંથી બાળકને કેવી રીતે સાચવીએ કે ઉછેરીએ? કેવી રીતે સુંદર છવીએ ? આજે આપણે દુઃખને પાર નથી. પણ હું તમને મારી નમ્ર સલાહ આપીશ કે રૂપિયાથી કોઈ દહાડે છવાય નહીં, રૂપિયે વધે એટલે ખર્ચ વધે અને ખર્ચ વધે એટલે પાપ થાય. ગીતામાં વેગ ક્ષેમની વાત આવે છે. હું એને સમાજની દષ્ટિએ ઘટાડું છું કે યોગની શક્તિ પુરૂષના હાથમાં છે તે ક્ષેમ શક્તિ સ્ત્રીના હાથમાં છે. આવક ઓછી હોય તો પણ તેનાથી ચલાવવાની ક્ષેત્રકળા બહેને માં હેવી જોઈએ. કઈ વસ્તુને, ક્યા ખર્ચને કાઢવું અને ક્યાને રાખવું એનું સુંદર આયોજન કરશે તે હિંદુસ્તાનને અને વિશ્વને પ્રેરણા મળી શકશે. છેલ્લે હું આશા રાખું છું કે આવો પ્રવાહ દર વર્ષે વહ્યા કરશે અને સાધુ સન્યાસીઓ અને સાધક-સાધિકાઓ એમાં સ્નાન કરી પિતાની જાતને શુદ્ધ બનાવી સમાજ શુદ્ધિ કરી શકશે. સ્વામી શ્રી અખંડાનંદજીનું પ્રવચન શિબિરના ઉદ્દઘાટન પ્રસંગે ખાસ હાજરી આપવા માટે આવેલા ભારત સમાજના પ્રમુખ સ્વામી શ્રી અખંડાનંદજી સરસ્વતીએ ત્યાર બાદ પિતાનું હિંદીમાં પ્રવચન કરેલું તેને ગુજરાતી સાર અહીં આપવામાં આવે છે – શ્રી સંતબાલજી મહારાજ તે અહીં વિરાજે જ છે. રવિશંકર મહારાજનું નામ સાંભળ્યું હતું. આજે તેમનાં દર્શન કરીને મન બહુજ પ્રસન્ન થયું છે. આપ સહુ જાણે છે કે ભલે સામાન્ય લોકો હોય કે સાધક હોય, ચારિત્ર્ય શુદ્ધિ અને વહેવાર શુદ્ધિની દરેકને જરૂર છે. જગતના આદિકાળથી જેટલા ધર્મસંપ્રદાયો બન્યા છે તે બધામાં સિદ્ધાંતો અને માર્ગો અંગે મતભેદ હશે, પણ માણસે સચ્ચરિત્ર થવું જોઈએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૫૧ અને કોઈપણ પ્રકારને મતભેદ નથી. બધા માને છે કે માણસે પવિત્ર થવું જોઈએ અને તેના જીવનમાં વહેવારિક શુદ્ધિ હેવી જોઈએ. આ અંગે પ્રાચીનમાં પ્રાચીન અને નવીનમાં નવીન બધા સર્વ સમ્મત છે. દેશની વિશેષતાએ તેમાં કોઈ ફરક પડતો નથી. બધા દેશ, જાતિ કે સંપ્રદાયવાળાઓ તેને ચાહે છે. બધાને તે ઈષ્ટ છે. આ જે આયોજન કરવામાં આવ્યું છે, તે બધા માટે લાભદાયી તો છેજ. ખાસ કરીને જેમણે વિશે ઉદ્દેશ્યથી સાધુજીવન સ્વીકાર્યું છે તેમનામાં પવિત્રતા આણવા માટે તે ઉપયોગી થશે અને તેથી સમાજ પણ પવિત્ર બનશે. એકવાર એક સજજન કયાંક ભજન કરવા માટે ગયા. ત્યાં બેસવાની જગ્યા ગંદી હતી. પાસેજ સાફ કરનારી સધી ઊભી હતી. તેમણે તેને કહ્યું : “આ જગ્યા સાફ કર !” જગ્યા આરસપાની હતી અને સાફ કરનારી સ્ત્રીએ એક ગંદા કટકાથી તેને સાફ કરવા લાગી. પરિણામે તે વધારે ગંદી થઈ ગઈ. તે સજજને ત્યારે કહ્યું: “બાઈ, પહેલાં કપડાંને સાબુથી ધોઈ નાખ અને પછી આશાને સાફ કર !” આ વાર્તાથી એ પ્રેરણું મળે છે કે સમાજસેવા કે સમાજ-સુધારનું કામ કરનારનું ચારિત્ર, તેમનું ચિત્ત અને તેમને વહેવાર તે વધારે શુદ્ધ અને પવિત્ર હેવાં જોઈએ. સાધુજીવન પવિત્ર હોય તે તે પિતાના લક્ષ્યની પૂર્તિમાં સહાયક બને જ છે. બીજાની લક્ષ્યની પૂર્તિમાં પણ તે સહાયક બને છે. આ આયોજન બીજાના ભલા માટે અને લોક-પરલોક માટે હિતકર છે. આમાં મનુષ્યના સ્વતંત્રતા વગેરે જે ગુણો છે તેનું મૂળ પ્રક્ષાલન થાય છે. તેના સ્વરૂ૫ ઉપર જે આવરણ પડ્યું છે તે દૂર થાય છે. માનવ ઉન્નતિના પંથે અગ્રસર થાય છે. આ જ દ્રષ્ટિબિંદુએ આ આયોજન કરવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨પર: આપણે આશા કરીએ છીએ અને શુભ કામના સાથે હિત ભાવના પ્રગટ કરીએ છીએ કે આ આયોજન સફળ થાય અને અહીંથી પવિત્ર અને ચારિત્ર્યવાન સાધુ-સાધ્વી પિતાના લક્ષ્યની સાથે બીજાને પણ પવિત્ર જીવન ગાળવાની પ્રેરણા આપે.” વિદુષી બ્રહ્મચારિણી બહેન શ્રી પાર્વતી બહેનનું પ્રવચન નરનારાયણ મંદિરવાળા બ્રહ્મચારિણી વિદુષી બહેન શ્રી. પાર્વતીબહેન અહીં પધાર્યા હતા. તેમણે પોતાના ભાવ ઉગાર કાઢયા – સાધુ-સાધ્વી શિબિરના ઉદ્દઘાટન પ્રસંગે પૂ. શ્રી. સંતબાલજીએ મને આમંત્રણ આપી ઉપકૃત કરી છે. આજે મારે જે કહેવું જોઈએ તે પૂ. રવિશંકર મહારાજ કહી ગયા છે. આપણું સદ્ભાગ્યે આજે એક પરબનું અહીં ઉદ્દઘાટન થઈ રહ્યું છે. ઉનાળામાં ઠંડું પાણી પીવા માટે લોકો પરબ બંધાવે છે તેવી જ આ જ્ઞાન પરબ છે. એમાંથી ભાગ્યશાળીઓ જ્ઞાનામૃત પીશે અને લાભ લેશે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘે આ શિબિર રૂપી જ્ઞાન-પરબ ગોઠવીને મુંબઈ નગરીની ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. સાધુસંતો પાસે જે કંઈ મૂડી છે અથવા આ શિબિરથી ભેગી થશે તે સમાજકલ્યાણમાં વાપરવા માટે છે. કહ્યું છે કે – पिबन्ति नद्यः स्वयमेव नाम्भः । स्वयं न खादंति फलानि वृक्षः ॥ नाडदंति सस्यं खलु वाहिवाहा : परोपकाराय सतां विभूतिय :" –સંતોની પાસે જે વિભૂતિ, જ્ઞાન કે સંપત્તિ છે તે જગતના કલ્યાણ માટે છે. ઉત્તમ જ્ઞાન જે સંતોએ સંઘરી રાખ્યું છે તે તેમણે -સમાજને આપવું જોઈએ. ઉપનિષદમાં સમાજરૂપી જે વિરાટ પુરૂષની કલ્પના કરવામાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ છે તેમાં બ્રાહ્મણ અને સંતોને એના મુખ કહ્યા છે. મુખ માત્ર બેલબોલ કર્યા કરે છે એની કોઈ કિંમત કરતું નથી. તે ઉપદેશ સિવાય તે દરેક અંગને ખોરાક લઈને પહોંચાડે છે એ મુખ જે દરેક અંગને ખોરાક નહીં પહોચાડે તે કઈ એના હુકમનું પાલન કરશે નહીં. શરીરનું કોઈ અંગ બીમાર પડે તે મુખને કડવી દવા પીવાની ફરજ પડે છે. તાવ આવ્યો હેય તે કડકરિયાતું પીવું પડે છે. શરીરને તાકાતવાન બનાવવાની ફરજ મુખની છે. એટલે જ સાધુ સતેને નેતા અને સુખી બનાવ્યા છે. ઉપદેશકોની જગ્યાએ તેમને સ્થાપ્યા છે. પ્રથમ તેઓ જ્ઞાનામૃતનું પાન કરે, સત્યનું ભજન કરે; પછી તે સમાજને આપે. માત્ર શ્રીમંતો કે રાજાઓને જ નહી પણ, પતિતા, ત્યક્તાઓ અને ડાકુઓ સુદ્ધાને એમણે સદ્દઉપદેશ આપવા જોઈએ. ખોરાક પેટને આપ્યા પછી જ તે પિતાનું પાચન કાર્ય કરી શકે પણ ખોરાક જ ન મળે તે પેટ શું કરે ? આજે સમાજ શિસ્ત રહિત છે કે તે અધર્મનું આચરણ કરે છે. તે મારી નમ્ર મતિ પ્રમાણે તેની જવાબદારી સાધુસંત ઉપર જ છે. જ સમાજને, તેના મુખ રૂપી સંત પૂરી તાકાત કે ખોરાક પહોંચાડે તે સમાજના બાળકોને મનોરંજન મેળવવા સિનેમામાં શા માટે જવું પડે ? હંમેશા પોતાનાં જીવનમાં હોય તેની અસર થાય છે. એક બાઈને દાખલ પ્રસિદ્ધ છે કે તે પોતાના દીકરાને મહાત્મા પાસે લઈ ગઈ. તેણે કહ્યું: “મહારાજ અને ખાંડ ખાવાનું છોડી !” મહાત્માએ કહ્યું : “આઠ દા'ડા પછી એને મારી પાસે લાવજો” બાઈ આઠ હાડા પછી મહારાજ પાસે ગઈ. મહાત્માએ કહ્યું બેટા કાલથી ખાંડ ખાઈશ નહીં !” બાઈ બોલી : મહારાજ! આ તે તમે તે દિવસે પણ કહી શકતા હતા. નકામે ધકકો ખવડાવ્યો ને!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મહાત્માએ કહ્યું : “બહેન! તે વખતે હું જાતે ખાંડ ખાતે હતો, પછી છોકરાને નહીં ખાવાનું કઈ રીતે કહી શકું ! મેં હવે ખાંડ ખાવાનું છોડી દીધું છે અને મક્કમતા જળવાઈ રહી છે એટલે તારા દીકરાને આજે કહ્યું !” જે આ રીતે આપણે સાધુસંતો જવાબદારી સમજીને તૈયાર થઈ જાય તો સમાજને ઉત્કર્ષ ઓછો નથી. ઉપદેશની અસર નિર્મળ ચારિત્ર્યથી જ થાય છે. આપણું સદ્ભાગ્યે પૂ. રવિશંકર મહારાજ, પૂ. સંતબાલજી, પૂ. નેમિચંદ્રજી જેવા ઉપદેશકો સાંપડ્યા છે. આવા સાચા સતિ પૈસા તરફ દષ્ટિ રાખતા નથી. સમાજ પાસેથી ઓછું લેવું અને વધારે આપવું એવી તેમની દષ્ટિ અને નીતિ હોય છે. આવા સંતોના પવિત્ર ઉપદેશથી વિધવા સલ્ય પ્રાયોગિક સંઘની જે ભાવના છે તે એક દિવસ જરૂર ફળશે; વિધવાત્સલ્ય પૂર્ણ થશે. દરેક સંત આવા શિબિરને લાભ લે. આપણી સંસ્કૃતિ જે આજે બીમાર થઈ ગઈ છે તેને ફરીથી સ્વસ્થ બનાવવા માટે આવા સાધુસંતના શિબિરની ખાસ જરૂર છે.” સાધિકાબહેન શ્રી. ચંચળબહેન ભટ્ટનું પ્રવચન ત્યારબાદ શિબિરાર્થી સાધિકા બહેન શ્રી ચંચળબેને કહ્યું – સ્ત્રી અને પુરૂષ એ બને સમાજનાં અંગ છે. કોઈ એવો ચમત્કાર થાય અને બહેને ઊંચે ઊડી જાય તે શું થાય? અથવા ભાઈઓ ઉચે ચડી જાય તો શું થાય? બધાં જ વહેવાર અટકી પડે ! બહેનનું કહેવું છે કે ભાઈઓ સમ્મત ન થાય તો અમે શું કરીએ ? માણસમાં જે દૈવી સંપત્તિ ભગવાને મૂકી છે, ભલે તે ઓછીવત્તી હોય પણ એને વધારવાના ઉપાય તે પારમાર્થિક કામે જ છે; સ્વરાજ્ય આવ્યું પણુ આપણા રાષ્ટ્રની આંતરિક પરિસ્થિતિમાં વિશેષ પરિવર્તન થયું નથી. એની જવાબદારી સમાજના અગ્રગણ્ય સાધુ સાધ્વીઓની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પૂ. ગુરુદેવે તે કમર કસીને સમાજને બદલવાની હામ ભીડી છે, શિબિરનું આયોજન કર્યું છે. જે શ્રેયાથી સાધકો-સાધિકાઓ કે સાધુ સાધ્વીઓ આમાં ભાગ નથી લેતાં તેમને પાછળથી જરૂર પસ્તાવો થશે. મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની સામે લડવા માટે શસ્ત્રો નહોતાં લીધાં, છતાં બધાયે ઉચ્ચ કોટિના રાષ્ટ્રપુરુષો આવી મળ્યા અને અહિંસક રીતે સ્વરાજ્ય લઈને જ તેઓ જંપ્યા. ખરૂં સ્વરાજ્ય તે બાહ્ય નહીં પણ આંતરિક એટલે આત્માનું પિતાનું રાજ્ય છે. આપ સૌ ભાઈ-બહેને દૂર-દૂર ખેંચાઈને આ જાણવાજેવા માટે આવ્યાં છો કે આ શિબિરમાં શું શું થવાનું છે ? ખરેખર શિબિરમાં આત્મપ્રકાશ મળવાનો છે. ક્રાંતિની પ્રક્રિયા સમાજને બલવાની વિધિ વગેરે બધા જ વિશ્વપ્રશ્નો આમાં ચર્ચાશે. ક્રાંતિનાં બી આપણું સૌમાં પડેલાં છે. તેમને અંકુરિત કરવાની જરૂર છે. જેના મનમાં પ્રશ્ન ઉઠે છે તેને આ પ્રકાશ મળી શકશે. દી હેય તે જ દીવા પ્રગટાય. આપણી બહેનોમાં આ પ્રકાશનાં મૂળ પડયાં છે. જૂના વખતમાં જગદગુરુ શંકરાચાર્યે પોતાની સાથે લંડનમિશ્રના શાસ્ત્રાર્થમાં મડનમિશ્રની પની સરસ્વતી દેવીને મધ્યસ્થી નીમ્યાં હતાં. તેમનામાં વિદ્વતા હતી. એટલે શંકરાચાર્યે તેમની આગળ પિતાનું માથું નમાવ્યું. ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળા અને મૃગાવતી જેવાં સાધ્વીઓ થઈ ગયાં. તેમણે સાધ્વી સમાજના માધ્યમ વડે સમાજને સાચે માર્ગ ચીખ્યો હતો. દેવી યશોધરાએ બાળક રાહુલ પાસેથી ભગવાન બુદ્ધને ભિક્ષા લેવા આવ્યા ત્યારે કહેવાયું કે “આપને વારસો આપ !” ભારતમાં જ્યારે આવી માતાઓ હતી ત્યારે ભારતની સંસ્કૃતિનાં કિરણો ચારે બાજુ પ્રસરતાં હતાં અને સમાજ તથા સંસ્કૃતિ ઉન્નત રહેતી હતી. શિબિર આપણું ભારતીય સંસ્કૃતિ અને સમાજને ઉન્નત બનાવવા માટેનું એક માતા કિરણ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શિબિરના સંયોજક પૂ. મુનિશ્રી સંતબાલજીનું પ્રવચન બધાના મન ઉપર આ પ્રવચનોની સુંદર છાપ પડી હોય તેમ જણાતું હતું. ત્યારબાદ પૂ. મુનિશ્રી સંતબાલજીએ પિતાની મધુર વાણીમાં કહ્યું – હું થોડીક વાતો આપની આગળ મૂકું તે પહેલાં એક અગત્ય વસ્તુની યાદ દેવડાવી દઉં ! આ એ જ સ્થળ છે જ્યાં ચોવીશ વર્ષ પહેલાં મેં અહીંથી વ્યક્તિગત ક્રાંતિ માટે મારું નિવેદન બહાર પાડ્યું હતું. તે વખતે જેનભાઈ અને બહેનને એમ લાગતું હતું કે સંતબાલજી આપણું મટી ગયા. આજે ફરીથી સામાજિક ક્રાંતિના સંદર્ભમાં આ સ્થળે સાધુ-સાધ્વી શિબિરને મંગળારંભ થયો છે અને તેમાં ઘણાં જૈન ભાઈઓ છે અને તેમને લાગે છે કે સંતબાલજી તેમના જ છે. એ તેમની ક્રાંતિ પ્રત્યેની ચાહના બતાવે છે જે સ્તુત્ય અને અનુકરણીય છે. આ શિબિરને મંગળારંભ ગુજરાતના ઋષિ સમા મહાસેવક શ્રી. રવિશંકર મહારાજના મંગળ પ્રવચનથી થયો છે. રવિશંકર મહારાજ વર્ષો સુધી ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખ રહીને આ સામાજિક ક્રાંતિના સાથી રહ્યા છે; અને આજે બહાર રહીને પણ વિધવાત્સલ્ય પ્રાયોપિક સંધ તરફથી યોજાયેલ આ પવિત્ર કાર્યમાં પોતાને હિસ્સો તેનું ઉદ્દઘાટન કરીને આપી રહ્યા છે તે જાણીને મને ખૂબ આનંદ થાય છે. આમ તો આ શિબિર સાધુ-સાધ્વીઓને રખાયો છે. એટલે તમારી દષ્ટિ કેટલાક સાધુ-સંન્યાસીઓ શિબિરમાં જોડાયા એની ઉપર હશે. પણ, મારી દૃષ્ટિ માત્ર સંખ્યા ઉપર કે એકલા સાધુ-સાધ્વીઓ ઉપર નથી પણ આખા સમાજ ઉપર છે–સમાજ સેવક ઉપર છે. મીરાંબહેને હમણાં ભજન ગાયું હતું :– આ ...આ ..ઊડીએ...! –એકલા ઊડવાથી કામ ચાલવાનું નથી. સમાજના દરેક અંગે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ બધી જ કોટિની સ્ત્રીઓ અને પુરૂષોએ સાથે ઊડવું પડશે. ભગવાન મહાવીરે આમ તે ઘણી વાતો કરી છે. પણ એક વાત એમણે સમાજ ઘડતર માટે અગત્યની એ કહી છે કે સાધુ-સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિક છે. તમે બધા એક જ નોકાના બેસાઓ છે. તમે બધા એક જ નક - બેસીને જજો. દમણ સ્વામી અખંડાનંદજી કહી ગયા કે સાધુ સાધીઓ પિતે પવિત્રતા પ્રાપ્ત કરીનેજ, સમાજમાં પવિત્રતા, વહેવાર શુદ્ધિ અને ચારિત્ર્ય શુદ્ધિ ફેલાવવાનું કાર્ય કરી શકશે. બી. પાર્વતીબહેને સમાજમાં આનિટે ફેલાય એમ મારી જવાબદારી સાધુ સન્યાસીઓની જ છે એમ કહ્યું પણ, એમણે થોડેક પક્ષપાત ક . હું એ જવાબદારીને ત્રણ દિશામાં વહેંચી દઉં છું. કુટુંબના સંસ્કૃતિની રક્ષા માતાઓ કરે, સમાજમાં બ્રાહ્મણે અગર આજના નવા બ્રાહ્મણે કવિ સંસ્કૃતિ રક્ષા કરે અને રાષ્ટ્રથી વિશ્વ સુધી સંસ્કૃતિની રક્ષા સાધુ સંન્યાસી વર્ગ કરે. આ રીતે ત્રણેયનો તા મળી જાય તો શાંતિ સૈનિકોના નિચહિને પ્રશ્ન તરત જ ઉકલી જાય. તેમના નિર્વાહ માટે સમાજને જ ચિંતા રહે તેમને સર્વોદય પાત્ર મૂકવીને વાગક્ષેમની ચિંતા ન રહે. આ શિબિરની માતા માટે સંદેશાઓ તે ઘણા આવ્યા. રાજય નેતાઓના, લોકસેવકના, ગામડાના ભાઈબહેનેના, ધાર્મિક સ્ત્રી-પુરવાના અને વિચારક ગણાતા સાધુ-સાધ્વીઓના સંદેશાઓનો ઢગ છે. તે જોતાં તમને કદાચ એમ લાગે કે આટલા સાધુ-સાધ્વીઓના સંદેશાઓ આવ્યા છે તે તેઓ પોતે શિબિરમાં કેમ ન આવ્યાં ? આમ ચારેક સ ધ સંન્યાસી આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પાસે મારી અપેક્ષા હતા તેઓ પૈકી જેઓ આજે નથી આવ્યાં તેઓ પરોક્ષ રીતે આશાં માંડીને બેઠાં જ છે. તેઓ જે સંપ્રદાયમાં બેઠાં છે ૧૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તેના સમાજની આજની પરિસ્થિતિ અને સાધુ-સાધ્વીઓનું વર્તન જોતાં તેમને સંતોષ નથી. પણ એવા સાધુ-સાધ્વીઓ શિબિરમાં કેમ આવ્યા નથી ? તે અંગે કંઈક તો કારણ હશે. તેમનો શુભેચ્છાથી અને બહાર રહીને પણ વિશ્વાત્સલ્યના ઉપદેશથી આપણને બળ મળશે એમ માનવું રહ્યું. તેમના ભાગ ન લેવાના કારણોમાં અત્યારે ઊંડા નહીં ઊતરીએ. વિશ્વ વાત્સલ્યમાં મેં એ વિષે એકથી વધુ વખત લખ્યું છે. મેટા ભાગે સાધુ-સાધ્વીઓનાં શિબિરમાં નહીં આવવાના કારણોમાં અમુક સંપ્રદાયની પરિસ્થિતિ જ છે. જેની સામે સાધુ-સાધ્વીઓ હૃદયને નાદ ન કાઢી શકતાં હોય. પણ આવા સાધુઓએ પિતાના સમાજની મર્યાદામાં રહીને ઘણું કામ કરવું જોઈએ. આ અંગે વિશ્વ વાત્સલ્ય પ્રા. સંઘના પ્રમુખશ્રીએ જે ટકોર કરી છે; એ કામ કરવા સાધુ-સાધ્વીઓ ભાગ્યે જ જવાબદારી પાર પાડે છે! એવું નથી કે તેમનામાં તરવરાટ નથી; તે તો છે. પરંતુ શું કરવું? કેમ કરવું ? સમાજના રૂઢિચિલાની સામે કઈ રીતે થવું ? એ અંગે તેમને માર્ગદર્શન મળતું નથી કે એ માર્ગ ખેડવાનું પ્રોત્સાહન મળતું નથી. તેથી માત્ર બોલવાનું થાય છે પણ આચરવાનું થતું નથી. મને લાગે છે કે આત્મ કલ્યાણ સાધવું હોય તે પરકલ્યાણમાં રસ લેવો જોઈશે. જૈન સૂત્ર ઠાણાંગમાં કહેલું છે – आतंतपे से परंतपे -ત્યાં કહેવામાં આવ્યું છે કે જે તું તપીશ તેજ બીજાને તપાવી શકશે. આજે સમાજમાં ફેલાયેલ અનિષ્ટો માટે જે સાધુ સાધ્વીઓ જવાબદાર હોય તો તેમણે પોતે પહેલાં તપસ્યા કરવી પડશે. હમણું હમણું સમાજમાં ધન અને સત્તાની જેટલી પ્રતિષ્ઠા છે તેટલી ત્યાગ અને સેવાની નથી. એટલે લોકોની દોટ ધન અને સત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તરફ વધારે હોય એ સ્વાભાવિક છે. જે એ દોટને ટાળવી હોય તે સાધુ સંન્યાસીઓએ ત્યાગ અને સેવા કરનારાઓને આગળ લાવવા પડશે. આપણું સદ્ભાગ્યે એક સેવા મૂર્તિના મંગળપ્રવચનથી શિબિરનો શુભારંભ થાય છે. હું હંમેશા કહ્યા કરું છું કે હવે ૧-૨-૩-૪એ ચારેય આંકડાને ભેગા રાખવા પડશે પણ તેમને ક્રમ ૪-૩-૨-૧એ રીતે રાખવો જોઈશે. સૌથી પહેલાં ચગડે એટલે પાયામાં આધ્યાત્મિક શક્તિ સંતની; તગડે એટલે નૈતિક શક્તિ લોકસેવકની, બગડે એટલે જન-શકિત તે લોકોની અને એકડે એટલે સંયમલક્ષી દંડશકિત તે રાજ્યની. આ રીતે આધ્યાત્મિક શક્તિના પ્રતિનિધિ સાધુસાધ્વીઓ પાયામાં રહેશે અને સમાજની નૈતિક ચકી રાખવા મંશે, તે અનિષ્ટોને પ્રસરતો અટકાવી શકશે. જનશકિતના સહકારથી નૈતિક સામાજિક દબાણ દ્વારા દંડશક્તિને પણ અંકુશમાં રાખી શકશે; અને અનિષ્ટોને પણ રોકી શકશે. જે સમાજનું કલ્યાણ કરવું હેય તે રાજ્યસત્તાની દંડશકિતને છેલ્લો નંબર જ આપવો પડશે અને ત્યાગની શકિતવાળાને આગળ લાવવા પડશે. સાધુ-સાધ્વી શિબિર દ્વારા, સાધુસંન્યાસી વર્ગને સાધક-સાધિકાઓને અને જનતાને આજ ચાર અનુબંધવાળી વાત સમજાવવાની છે. કેટલાક સાધુ-સાધ્વીઓના મનમાં એમ છે કે આ શિબિર સફળ થાય તે પછીના શિબિરમાં અમો આવશું. પણ આમ બધાંયે સાધુ-સાધ્વીઓ વિચારે તે સમાજનું કામ અટકી પડે. કોઈકે તે પહેલ કરવી જ પડશે. આજે સાધુસાધ્વીઓ સમાજના લોકોના નમસ્કાર જ લે છે. પણ સમાજ માટે ફના થવા માટે ભાગ્યેજ તૈયાર થતાં હોય છે. એટલા માટે જ મેં ૨૪ વર્ષ પહેલાં નમસ્કાર કરવાને વિરોધ કર્યો હતો. અમે સહ-સાધ્વીઓ જ્યાં સુધી એને પાત્ર ન બનીએ ત્યાં સુધી નમસ્કાર લઈને સમાજને છેતરવા ને બરાબર નથી. એ. ર્લભજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ખેતાણું એ વાતના સાક્ષી છે. પણ આજે ૨૪ વર્ષ પછી આપણે સહચિંતન કરવા બેઠા છીએ અને તે પણ નમસ્કાર કે ખોટા વિનયવિવેકના આડંબર વગર; તે બહુ જરૂરી છે. ગોળાકારે બેસવાની ગોઠવણી એટલા માટે જ રાખી છે કે આપણે ખરા દિલથી મળીએ. મિલન તો થાય છે પણ આવા શિબિરોમાં હાર્દિક મિલન થવાં જોઈએ. એટલે કે ખુલ્લા દિલે વિચારોની આપલે થવી જોઈએ. હું (સંતબાલજી) ગુરુ દેવ છું એમ ચંચળબેન ભલે માને, પણ ખરેખર તો હું હજુ ઘણું શીખી રહ્યો છું-શિષ્ય છું. મને ઘણું જ્ઞાન ગામડામાંથી મળ્યું છે. એક આદિવાસી ખેડૂત મને કહેવા લાગ્યો કે “બધું ચે અનાજ હું મારા ઘરમાં શા માટે સંઘરી રાખું? કેમકે વરસાદ તે જગતને માટે વરસે છે. આમાં જેગી, જતિ, સાધુ, સતી, કીડીકુંજર, પશુ-પંખી સૌનો ભાગ છે. હું એકલો એમના બધાને ભાગ રાખી જ કેમ શકું ?” મને લાગે છે કે એણે ગીતાને જીવનમાં આચરી હતી. પણ, આજે એના એ જ ખેડૂતે ડોલરને પાક વાવવા લાગ્યા છે. પૈસા અને સંઘરા તરફ તેમની દૃષ્ટિ કરી છે. એટલા માટે જ ગામડામાં ખેડૂતોનાં નૈતિક સંગઠન કાર્યકરે સાથે સાંકળવા પ્રયાસ કર્યો અને રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રીય મહાસભા સાથે જોડાણ સાધવા પ્રયત્ન કર્યા. તેમાં ભાલ નળકાંઠા ક્ષેત્રમાં દષ્ટિની બરાબર સફળતા મળી છે એટલે તે દેશવ્યાપી બને એવી મારી સહેજે ઈચ્છા છે. આ કામ સાધુ-સતિ ઉપાડી લે તે ખરેખર અદ્દભુત કાર્ય થાય. ઉપરનાં બધાં ક્ષેત્રોને જોડનાર અને દોરનાર, તેમ જ બધાની નૈતિક ચકી કરનાર અને નીતિધર્મનાં તત્ત્વને સાચવનાર સાધુ-સાધ્વીઓને આ વાત સમજાવી શકાય તે માટે આ શિબિરનું આયોજન કર્યું છે. આ શિબિર કેવળ સંતબાલજીનો નથી. એમાં પ્રિય નેમિમુનિ, બે સાધ્વીશ્રીઓ (જેમણે આ શિબિરમાં આવવા 'સંકલ્પ કર્યો છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ આવ્યાં નથી) અને નાના મોટા કાર્યકર્તા ભાઈ બહેને, સાધકસાધિકાઓને એમાં સહકાર છે. બ્રહ્મચારિણી પાર્વતીબહેન જેઓ સંન્યાસીની જેવાં છે, તેમણે સાધુ-સંન્યાસીઓ માટે જે ટકોર કરી છેઃ તેમને તે રીતે ટકોર કરવાનો અધિકાર છે. સાધુ-સંન્યાસીઓ જે જનતાની આટલી બધી શ્રદ્ધા અને ભક્તિ લઈને, ભિક્ષા અને વસ્ત્રો લઈને, જે સમાજને કશું યે ન આપે; ઊલટાં અંધ વિધાસો અનિષ્ટ ફેલાવવામાં નિમિત્ત બનતાં હોય તે જનતાની શ્રધા ક્યાં સુધી ટકી શકે? પણ હું પાર્વતીબેનને વિનવીશ કે તેઓ ભાગવત-રામાયણ વગેરે ધર્મગ્રંથોનું વાંચન કરી લોકોને ભકિતરસ ચખાડે છે તેની સાથે હવે જનતા જનાર્દનની ભકિત તરફ તેઓ વળે. આજે જગતમાં જે ભગવાન છે તે સૂતેલા ભગવાનને જગાડવા પડશે. અમે તેને સહકાર પણ ઈચ્છીએ છીએ. સંત વિનોબાજીએ જનતાની સેવા માટે પગપાળા યાત્રા સ્વીકારી છે. તેમણે પોતાના દેશમાં અગત્યની વાત કહી છે કે આ શિબિરયોજના જનસેવકો અને સાધુસાધ્વીઓની વચ્ચે પુલની ગરજ સારશે. તેની અગત્યના કારણમાં અત્યારે ઊંડા નહીં ઉતરીએ. વિધવાત્સલ્યમાં મેં એ વિશે પણ લખ્યું છે. આજે જનસેવકો અને સાધુસંન્યાસીઓએ વિચારી લેવું પડશે કે હવે રાહતને જમાને ગયો. હવે તો લોકોમાં નૈતિક શકિત જાગ્રત કરવાની છે અને સમાજમાં જે અનિષ્ટો વધ્યા છે તેને પિતાનાં તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમોથી દુર કરવા પડશે. સાધુ સંન્યાસીઓ કેવળ એવાજ કાર્યક્રમથી ટકી શકશે. સંઘર્ષ જોઈને તેનાથી દુર ભાગવાથી હવે નહી ચાલે. સાચી સાધના તે સંઘર્ષો વચ્ચે સમભાવે ટકી રહી, અનિષ્ટોને દૂર કરવાની છે. આ એક ભગીરથ કાર્ય એ જવાબદારીને જાણવા, વિચારવા અને આચરણ કરવા માટે ઉપાડયું છે. એમાં શિબિરાર્થીઓ સિવાયનાં જે ભાઈઓ-બહેને નિયમિત આવશે તેઓ માત્ર સાંભળવાને લાભ લઈ શકશે. એકાગ્રતા માટે આ નિયમ જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ આ શિબિરના મંગલમય શુભારંભ પ્રસંગે તમે બધા જે ભાઈઓ બહેને દુરદૂરથી આવ્યાં છે તેમને મારી વિનંતિ છે કે તમે આ શિબિરને માત્ર જિજ્ઞાસાભાવથી જ નહીં પણ ટીકાની દષ્ટિથી પણ જોજો. તમે પ્રશંસાકારને બદલે ટીકાકાર થજે. શિબિરમાં જે કાંઈ ઉણપ દેખાય; તેમાં મારે, નેમિમુનિજી આ બધાને દોષ ગણજે, તેના દેશના ભાગીદાર અમને બધાને કહેજે. આમ તે આ શિબિરમાં ભારત સાધુ–સમાજના પ્રમુખશ્રીને સંદેશ છે કે “હમ આપકે સાથ હૈ” પણ સક્રિય ભાગીદારી કેટલી ધાવે છે એ વિચારવા જેવું છે. છેવટે પરમકૃપાળુ વનરાગ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આપણા આ શિબિરને સફળ બનાવવા માટે બળ મળે.. !” મુનિશ્રી સંતબાલજીના પ્રવચન પછી શિબિરાર્થીઓને પરિચય કરાવવામાં આવ્યો. આવેલ આગંતુકોના આભાર સાથે શિબિરનો ઉદઘાટન સમારોહ પૂરો થયો. જે ભાઈઓ આ અંગે જાણવા માગતા હતા તેમને શિબિરને પ્રબંધ દેખાડવામાં આવ્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ [૮] શિબિરની ચર્ચાઓ અને પ્રવચનના વિષયો દૈનિક કાર્યક્રમ પ્રમાણે પ્રવચન નોંધ વગેરે લખાયાં અને જમણ વગેરે પત્યા બાદ બપોરે શિબિરાર્થી ભાઈઓએ સર્વ પ્રથમ ચર્ચા પ્રારંભ કરી. આવતી કાલથી તે મબદ્ધ વિષયો દિવસ પ્રમાણે આવવાના હતા. તેને કંઇક ખ્યાલ બધાને હતે. આ વિષયો અતિ ટુંકમાં આ પ્રમાણે હતા – ( 1) વિશ્રવાસલ્ય સર્વોદય અને કલ્યાણરાજ : વિશ્વમાં સવંત્ર સુખ, શાંતિ અને કલ્યાણ ઈચ્છતી ત્રણે વિચારધારાઓનો સમન્વય – ટૂંકમાં સાધકના આદર્શ અને વહેવારનો સુંદર સમન્વય રજુ કરતાં જુદા જુદા પેટા મુદ્દાઓ ઉપરનાં પ્રવચને. (૨) અનુબંધ વિચારધારા : સુસંસ્થાઓને અનુબંધ કરી વિશ્વને ધર્મમય બનાવવાના પ્રયોગને રજૂ કરતા વિવિધ પેટા મુદ્દાઓ ઉપરનાં પ્રવચને. (૩) સાધુ સંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યતા : વિશ્વને ધર્મમય બનાવવા માટે જે સુસંસ્થાઓને અનુબંધ યોગ્ય માનવામાં આવ્યો છે તેમાં મુખ્ય પ્રેરક સંસ્થા અને અનુબંધકાર સાધુવર્ણના ચુનંદા સભ્યો હોઈને, તે દરેક ક્ષેત્રે કેવી રીતે ઉપયોગી થઈ શકે? તેમજ પિતાની અનિવાર્યતા સિદ્ધ કરી શકે તે માટેનાં પ્રવચને. (૪) સર્વધર્મ-ઉપાસનાઃ દુનિયામાં વિદ્યમાન બધા ધર્મોનાં સત્ય અને ધર્મસંસ્થાપકને સમન્વય કરી, હદયથી બધા ધર્મવાળાઓને પાસે લાવી; ધર્મને સર્જનાત્મક બળ બનાવવા માટેના પ્રયાસને સમજાવતાં પ્રવચનો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ (૫) ભારતીય સંસ્કૃતિ : વિશ્વની એક માત્ર ટકી રહેલી ઉત્તમ સંસ્કૃતિની વિશેષતા, અન્ય સંસ્કૃતિઓની તુલના તેનાં અંગોપાંગોનાં વિવેચન કરતાં પ્રવચનો. (૬) સામુદાયિક અહિંસાના પ્રયોગો : વિશ્વને જે કઈ ટકાવી રાખનારું બળ હોય તે તે અહિંસા છે-તેને સામુદાયિક પ્રયોગ માણસની નૈતિક હિંમત છે. તે વિશ્વમાં વધતા જતા સંઘર્ષો, કલહ, અન્યાય, અનિટોને, તપ, ત્યાગ અપલિદાનના અહિંસક પ્રતીકાર વડે નિવારી શકે છે, તે અંગે ઉપાયો રજુ કરતાં પ્રવચને. (૭) ક્રાંતિકારોનાં જીવને : માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ કરનારાં પ્રેરકબળના જીવન પ્રસંગે તેમજ ખરી ક્રાંતિ અંગે સમજણ પાડતાં પ્રવચન. (૮) દર્શન વિશુદ્ધિ : ધર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકાચાર, અલૌકિક વાતોના નામે ચાલતી મૂઢતાઓનું વિશ્લેષણ, ઈશ્વર-અનીશ્વર, યોગસાધના, વ્યક્તિવાદ, વગેરે બાબતો અંગે દૃષ્ટિની સ્પષ્ટતા કરતાં પ્રવચનો. (૪) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ : વર્તમાન યુગમાં ધર્મદષ્ટિએ વિશ્વનાં દર્શન કરવા માટે સામાન્ય ઉપયોગી વિપઈતિહાસ, ભૂગોળ, અર્થનીતિ, રાજનીતિ, વિજ્ઞાન વગેરે માનવજીવનનાં અંગેનું દિગ્દર્શન કરતાં પ્રવચને. (૧૦) સ્મૃતિ વિકાસના માર્ગો : અધ્યાત્મ સાધના માટે દરેક સાધુ, સાધ્વી, સાધક અને સાધિકા માટે સ્મૃતિ વિકાસ કરવો જરૂરી હેઈ, તેના જુદા જુદા ઉપાયો જુદા જુદા પાસાંઓ અને પ્રયોગનાં વિવેચને. કાર્યક્રમ પ્રમાણે સવારે થયેલાં પ્રવચને અંગે ચર્ચા ચાલુ કરવાની હતી. ચર્ચા કઈ રીતે કરી શકાય તે અંગે ખ્યાલ આપવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ પૂજ્ય નેમિમુનિએ કહ્યું કે “ સવારનાં પ્રવચનમાં એક વાક્ય વારંવાર આપણે સાંભળ્યું “પોતે પવિત્ર થઈને પવિત્રતાને ઉપદેશ દેવા જોઈએ !” આ અંગે દાખલા દલીલો સાથે તેમજ જિજ્ઞાસુ બનીને પ્રશ્નો પૂછાવા જોઈએ. જેમકે કેવળ ઉપદેશથી ન ચાલી શકે ? વાણી અને વર્તનને મેળ શા માટે હવે જઈએ? કેરા ઉપદેશનાં ભયસ્થાને કયાં છે? સમાજમાં તેથી શું બ્રિાંતિ થાય છે? વગેરે વગેરે બાબતો ઊંડાણથી ચર્ચવી જોઈએ !” આ અંગે પ્રશ્નો પુછાયા. તેના જવાબ અપાયા અને વિશેષ વિગતવાર ચર્ચાને ઘાટ ઘડાયે. શ્રી. પૂજાભાઈએ કહ્યું : “નડિયાદમાં એક બાગમાં એક ત્યાગી બાવા આવેલા. પ્રથમ તો બધાએ ઉહાપોહ મચાવ્યો કે આ તો કઈ ગાંડ લાગે છે. તે સાધુ તદ્દન દિગંબર–નગ્ન હતા. બધાએ બહાર કાઢવા માટે સૂર પૂરાવ્યા. લોકો ધીમે ધીમે સંપર્કમાં આવતાં જાણી શકાય કે એ જ્ઞાની હતા–ગાંડા ન હતા. પછી બધાની શ્રદ્ધા વધવા લાગી. તેની ઝૂપડી બની. તેને સાલ-વ-વસ્ત્રો આવ્યાં: ઠારે જ – વૈભવ વધ્યા. એકદા એ સાધુપુરેપને જણાવ્યું કે હું નીચ કતરી રહ્યો છું એટલે બીજે દહાડે બધુ એમને એમ છોડીને ચાલી નીકળ્યા. આથી મને પણ એમ લાગે છે કે આજે સાધુસંતા ખાનપાન અને માનપાનની ટેવાના કારણસર પણ નીચે પડી ગયા હોય છે. તેથી તેમની સ્થળ પવિત્રતા સમાજમાં અસરકારક બની શકતી નથી!” બી. દેવજીભાઈએ નૈતિક સંગઠન ઉપર ભાર મૂકતાં કને એક દાખલો ટાંક્યા : “એકદા ઘોળે દિવસે બે બહેન ઉપર એક ગૂડ એ ત્રાસ મચાવ્યા. દુકાનમાં જઈને તેમને ખૂબ માર માર્યો. આખા ગામમાં હાહાકાર મચી ગયો પણ કોઈ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા કે અદાલતમાં સાક્ષી આપવા તૈયાર ન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ એ જ ગામમાં આઠ જૈન સાધુ-સાધ્વી વિરાજમાન હતાં. બાહ્ય તપસ્યાઓ ચાલતી હતી પણ, સમાજના આ અનિષ્ટ સામે કોઈએ પ્રતીકાર રૂપે કંઈપણ ન કર્યું. માંડમાંડ એક મુંબઈવાસી એને અદાલત સુધી લઈ ગયો પણ ત્યાં સાક્ષી પુરવા-દેવા કોઈ ન આવતાં એ ગૂડ નિર્દોષ છૂટી ગયો. એટલે આજના યુગે જાતે ઉપદેશ આપીને કે પવિત્ર બનવા કરતાં પણ સતએ ઊંચા ઊઠીને કાર્ય કરવાનું છે. તેમણે નૈતિક સંગઠને અને બળોને કેળવવાની જરૂર છે. એવું બળ નહીં હોય તે પવિત્ર આચરણ કે ઉપદેશની પણ કંઈ અસર નહીં થાય.” ડે. મણિભાઈ દેવજીભાઈની વાતને ટેકો આપતાં કહ્યું : “તેમની વાત સાચી છે. સંખેડા તાલુકાના એક ગામમાં એક ભાણેજ સામે એક મામાની કુદષ્ટિ થઈ તે બાઈ સામે થઈ તે તેનું કરપીણ ખૂન કર્યું. જે બાઈએ આ દશ્ય જોયું હતું તેનું મેં દાબી દેવામાં આવ્યું. પેલાએ બાઈને કૂવામાં નાખી મડદું બહાર કાઢી—આપઘાતથી મરી છે એમ જાહેર કર્યું. તેમાં ગામના વગદાર લોકોએ તેને ટેકો આપ્યો. પાછળથી વાત ઉપર ગઈ. સરકારે કેસ ચલાવ્યો પણ પૂરા આપનાર કોઈ જ ન હોવાથી તે છૂટી ગયે. એ તો ઠીક પણ બીજા ભાઈ એ તેને કન્યા આપી અને સમાજમાં તે પ્રતિષ્ઠિત થઈને ફરે છે. આની સામે સંગઠિત નૈતિક બળ હોય તો અનિષ્ટો ફાલેફુલે નહીં એ ચોકકસ છે.” શ્રી. મુંજાભાઈએ કહ્યું કે પાલણપુરના કિસ્સામાં મુનિશ્રી સંતબાલજીએ સમાજ શું કરી શકે? આવા પ્રસંગે શું થઈ શકે ? તે અંગે સદેશે. આપ્યો છે. ગુંડાઓ જન્મતા નથી પણ થાય છે, માટે સમાજને જગાડો જોઈએ. ઘણીવાર પોતાના સ્વાર્થ માટે શ્રીમતો આવા ગુંડાઓને પિતા હોય છે. પણ અનિષ્ટ હંમેશાં અનિષ્ટ હોય છે અને તેનાથી સમાજમાં નૈતિક મૂલ્યો સ્થપાતાં નથી એ ચોકકસ છે. આપણે તે સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રારંભમાં એકલા થઈને લડવાનું છે પાછળથી સમાજ કેળવાતાં નૈતિક બળ મળી શકે.” ગોસ્લામી જીવણ ગારજીએ કહ્યું : “અનિષ્ટોનો પ્રતિકાર તે થવા જ જોઈએ. અન્યાય પીડિતોને આપણી એ જાતની નૈતિક હુંફ મળવી જોઈએ !” બહેને પણ ચંચળ બહેન-સવિતાબહેન, હારમણિબહેન પણ સંમત થયાં કે સાચું સંઘબળ ખીલીને અનિષ્ટોનો સામનો થાય તો જ ઉપદેશ કારગત થઈ શકે. દેવજીભાઈનું કથન સાચું છે કે સંસ્થારૂપે થઇને કામ કરવું જોઈએ. એકલ દોકલ વ્યક્તિનું તે કામ નથી. શ્રી. માટલિયાએ ચર્ચાના ઘાટ અંગે કહ્યું કે “પ્રશ્નને દરેક રીતે છણવ જોઈએ અને તેની બધી દિશા તપાસીને સૂચન કરવું જોઈએ ને તે વધારે અસરકારક બની શકે છે. એક વાતને, ઘણી વાતો ઉપર આધાર રહે છે. પ્રકૃતિ સાથે તે સંબધ જેવો પડે. ભૂગોળ ઉપર પણ સમાજની પરિસ્થિતિને આધાર રહે છે. દા. ત. ઈચ્છવા છતાં ઉત્તર ધ્રુવના માણસો ઉઘાડા ન રહી શકે. એટલે ત્યાંની પરિસ્થિતિ મુજબ સમાજ ગોઠાવાવાને ખરે. તે ઉપરાંત માનવસમાજની ગોઠવણીનાં બીજા કારણ રૂપે માનવસમાજની ટેકનિક” ઉપર આધાર રાખે છે. એટલે કે તેમનાં યોગક્ષેત્રનાં સાધને કેવાં છે? આજીવિકાનાં સાધને કેવાં છે. તે સાધન રૂપે સમાજનું સંગઠન બન્યું જશે. ટુંકમાં બીજું કારણ પરિસ્થિતિનું છે. તે ઉપરાંત અન્ય કારણમાં તેની ભૂતકાળની સંસ્કૃતિ કેવી છે તે પણ છે! અન્ય સંસ્કૃતિને પ્રભાવ પણ મહત્વપૂર્ણ કારણ છે. તે ઉપરાંત સમાજની પરિસ્થિતિને પલટો વ્યક્તિથી થતે હેઈ વિવેકવાળું વ્યક્તિત્વ હેવું જોઈએ કે જેને સંબંધ સીધે ચૈતન્ય સાથે છે. આમ આ ચારે ય પરિબળોને અનુબંધ થાય ત્યારે જ સમાજ બને. એટલે આજના સમાજને ઢાં જે ધરમૂળથી બદલવા જેવું લાગતું હોય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ખરેખર લાગે છે તો આપણે આ ચારે ય બાબતોને વિચાર કરવો પડશે. તો જ સર્વાગી કાર્યક્રમ થશે. આ રીતે ઉપદેશ એક નાનું સરખો ભાગ બની શકે. પણ આ ચાર બાબતો એકી સાથે જોવાય તો જ તે ભાગનું અસરકારકપણું રહે. નહીં તે અસરકારકપણું મટી જાય. આજે ઉપદેશકોનો ઉપદેશ અસરકારક ન દેખાતો હોય તેનું મુખ્ય કારણ આ છે. ઘણીવાર નાખી નજર ન પહોંચે તેવું હોય એટલે કે અખો સમાજ મૂછિત હેય ત્યાં બલિદાન સિવાય કોઈ માર્ગ નથી હોતો. ત્યાં બલિદાન સિવાય કોઈ માર્ગ રહેતું નથી. એક શેઠની કરીની એક ઠાકોરે બહુ માંગણી કરી. છોકરીએ કહી દીધું: “મરવું પસંદ કરીશ પણ મારું શિયળ ખંડિત થવા નહીં દઉં !” છોકરીના બાપુએ આમરણાંત અનશન શરૂ કર્યું અને થોડા દિવસો બાદ મૂર્શિત સમાજ જાગી ઊઠ્યો. થોડા નવલોહીયાઓએ તે ઠાકોરને ઠાર કરી નાંખે. એ જમાનામાં સામુદાયિક અહિસાનું ખેડાણ ઓછું હતું એટલે તેમણે આ સાધને લીધાં. પણ, બલિદાને સમાજ જાગ્રત તો કર્યો જ.” આ અંગે વધુ ચર્ચા-વિચારણા અને પ્રશ્નોત્તર થયા અને તેને સાર એ આવ્યું કે “એકલો ઉપદેશ નહીં, પણ ઉપદેશને અનુરૂપ સામાજિક પરિસ્થિતિ પણ શું છે તે પણ જાણવી જોઈએ. તે ઉપરાંત ઉપદેશ પણ આચારની સાથે અને પરિસ્થિતિ સાથે બંધબેસતો આવે જોઈએ. નહીંતર વાણુને કંઈ પણ અર્થ સરતો નથી. આજનો વિષય “ સામુદાયિક અહિંસા ” નો હતો અને તેથી અન્યાયના પ્રતિકારની છણાવટ પણ કાર્યક્રમ પ્રમાણે જ થઈ હતી. શ્રી. માટલિયાએ અનુબંધ વિચાર ધારાના મુદ્દા અંગે પણ સહે જ થોડી પ્રાથમિક બાબતો રજૂ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું: “આ શિબિરમાં આપણી આસપાસના, દેશ-વિદેશના વિચારો રજૂ કરવા, રોજિંદાના પ્રશ્નોની ચર્ચા કરવા સહચિંતક તરીકે આપણે સહુ ભેગા થયા છીએ. મેં સવારે કહ્યું તેમ ભગવાન મહાવીરે ગૃહસ્થાશ્રમી, વિજિત, સંન્યાસી તથા સ્ત્રી-પુરપ સૌને એક નૌકા ના બેસારુએ કહ્યા છે. એટલે આજે સવારે શિબિરની પાસે જ બનેલા બનાવની થોડીક છણાવટ કરી લઇએ : સવારે પંદર જોડી બૂટ, ચંપલ અને ડી છત્રીઓ ચેરાઈ ગઈ એમ કહેવામાં આવે છે. ધર્મસ્થાનકોમાં પણ ચારી થાય તો ધમની અસરકારકતા કેમ કે ? આજે ચર્ચાને એ બીજો મુદે લઈ શું ? '' તેના ઉપર ઘણી ચર્ચાઓ ચાલી, શ્રી બળવંતભાઈએ શહેરનાં વધતાં જતાં અનિષ્ટ અંગે જણાવ્યું : “હું રટેશન ઉપર હતો. ત્યાં એક બદન પિલિકે ગકીને કહ્યું કે “બહેન તમારી પાસે વાંધાજનક વસ્તુ દારૂ ) લાગે છે. તમારી જતી લેવી પડશે !” બાઈ એ તે છડેચોક પિલિસને પરખાવ્યું : “ચાલ ચાલ : તારા જે. તો ઘણય પાઘડીવાળા જોઈ નાખ્યા ! જડતી કર તો ખરો !” આ વાત ચાલતી હતી ત્યાં પેલી બાઈના મળતિયા જેવા બે-ત્રણ મવાલીઓ બાદની વહારે ધાયા... : લા કે ભેગા થતા હતા, તેમને પણ તેમણે વિખેરી નાખ્યા. પોલિસ ઊભા જ રહ્યો અને બાઈ અપમાન કરી ચલતી થઈ મેં લિસને પૂછ્યું: “તમારી પાસે સત્તા છે. રાયફલ-દંડાનું બળ છે, તે નાં પિલી બાઈને કેમ જવા દીધી ?" પિલિસે કહ્યું: “ભાઈ ! આમાંથી એક પણ સાક્ષી પુરવા નહીં આવે. કદાચ જડનીમાં કાંઈ ન નીકળે તે પિલા મવાલીઓને એટલું જ જોઈએ અને મારું આવી બને !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મને આમ વાત કરતો જોઈને એક જણે કહ્યું : “જે જે ફરીને આવી વાત કરતા નહીં–નહીં તો તમારી ખેર નહીં રહે !” શહેરેની આ દશા છે. ગામડાંમાં જુદી દશા છે. એટલે શહેરના અનિષ્ટ કેવી રીતે કાઢી શકાય? તે સવાલ છે! ” શ્રી. દેવજીભાઈએ કહ્યું : “માતૃસમાજે જરૂર આ કામ ઉપાડી શકે. બહેનોમાં સંસ્કારો રેડવાથી તે સમાજને સુંદર બનાવી શકશે !” માતૃસમાજની તેમજ ઘાટકોપર ચાતુર્માસની કેટલીક વાત થઈ. ત્યાર પછી સવારની વાતને લઈને વિચારણા કરતાં એમ સાર નીકળ્યો કે – (૧) બન્ને પક્ષે જાગૃતિ રાખવી. એટલે સવારે ખાનાવાળા ઘડાની વ્યવસ્થા ન હતી તે બરાબર રાખવી તથા આવનાર ભાઈ પણ ટિકિટ લીધા વગર જ્યાં ત્યાં બુટ, છત્રી વિગેરે ન મૂકે. (૨) સામાન્ય રીતે ધર્મસ્થાનકમાં ઉપલાને મધ્યમ વર્ગના લોકો આવે છે. નીચલા થરના કે ઝૂંપડાવાળાઓ લગભગ આવાં અનિષ્ટને જ વ્યવસાય લઈને બેઠા હોય છે. એટલે નીચલા થરને સંપર્ક સાધી, એવામાં કામ કરતું થવાય તે જ જડમૂળથી આ રોગ જઈ શકે. (૩) સ્વયંસેવકોથી આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ! આમ મુક્ત મને સહુએ ચર્ચા કરીને ઘણું જ જ્ઞાન અને આનંદ મેળવ્યાં. આજની ચર્ચા ઉપરથી ભવિષ્યમાં વિષયની ચર્ચા-પ્રસંગે ચર્ચા વગેરે અંગે સહુને આછો ખ્યાલ આવ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ શિબિર દરમિયાન કેટલીક વાતે શિબિર ઉદઘાટનના પ્રારંભના દિવસથી ઘટનાઓ, પ્રવચને કંઈક વિસ્તારથી આપ્યા બાદ આ શિબિર ચાલ્યો તે દરમિયાન શું શું થયુંતે અંગે લખવા બેસીએ, તો મોટું પુસ્તક થાય. અહીં તો શિબિર દરમિયાન કેટલીક અગત્યની વાત રજૂ કરવા પ્રયાસ યોગ્ય ગણાશે. | સર્વ પ્રથમ શિબિરાર્થીઓ ઉપર તેની કેવી રીતે અસર થઈ તને ઉલ્લેખ કરે છેગ્ય ગણાશે. ત્યારબાદ શિબિર સહાયકો તેમ જ બહારના શ્રોતાઓ ઉપર તેની શું છાપ પડી? આગંતુકનું શું મંતવ્ય રહ્યું તેમ જ શિબિરાર્થીઓના ઘડતરમાં તેણે શું ફાળો આપ્યો વગેરે બાબતે જોઈ જઈએ તો યોગ્ય જ ગણાશે. શિબિરાર્થીઓના પ્રત્યાઘાતોઃ શિબિરમાં જુદી જુદી પ્રકૃતિ, મટિ તેમ જ ધર્મ સંપ્રદાયના સાધુસંન્યાસી અને સાધક સાધિકાઓ ભેગાં થયાં હતાં. આમ જ્યારે ભિન્ન પ્રકૃતિનાં માણસ મળે અને વિચાર સ્વાતંત્ર્ય હોય ત્યારે આસપાસમાં પ્રકૃતિપર્વણ થાય તે સ્વાભાવિક હતું. પણ, આ બધા પ્રસંગોમાં પૂ. મુનિશ્રી સંતબાલજની વાત્સલ્યમયી દ્વાથી પાછાં વળી સહુ અને પ્રકૃતિ બની જતાં એ સુખદ બીના હતી. જન સાધુ સંસ્થા સાથે ભટ્ટારક, યતિ, શ્રીપૂજ વગેરે પૈસા રાખનારો અને ભૌતિક ઇચછાઓ (આધ્યાત્મિક દ્રષ્ટિ સાચવી) પૂરનારો વર્ગ છે. વેદિક ધર્મના સંન્યાસીઓ પણ પૈસા રાખે છે. ગાડીમાં બેસે છે. વષ્ણુવ ફિરકાઓના આચાર્યોમાં (સાંઈકે મહત) અને દશનામી સાધઓમાં ધરબારી પણ હોય છે. રોવપંથના ઘણા સાધુઓમાં ગાંજો, ચલમ, ચરસ વગેરે વ્યસને પણ હેય છે. આ બધાની સાથે ભાવાત્મક એક્તા અનુભવી અને તે છતાં તેમને અને સાધુ પરંપરાનાં ત તસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ખેંચવા એ ઘણું કઠણ કાર્ય હતું. પરંતુ આવાં જોખમે ખેડ્યા વિના સર્વધર્મ સમન્વયને વહેવાર અશક્ય છે. આ અંગે શિબિરાર્થી સંન્યાસીઓમાં પૂ. શ્રી દંડી સ્વામીજીને ધન્યવાદ આપવા જોઈએ. તેમણે શિબિરમાં ધર્મ–મૃઢતાના અને સાધુ સંસ્થાના અનેક પ્રશ્નોની છણાવટ થયા પછી જૈન સાધુતાને પૂજી અને અસ્પૃશ્યતા સેવતા મંદિરોને બહારથી જ પૂજીને ત્યાગ પિકાર્યો. તે ઉપરાંત પોતે અગાઉ શિક્ષક હેઈને તેમના સંશોધાત્મક અને પરિચયાત્મક જ્ઞાનને લાભ ચર્ચા-વિચારણ સમયે દરેકને ખૂબ જ મજે. તેમની સૌખ્ય પ્રકૃતિની સહુ ઉપર સુંદર છાપ પડી હતી. ત્યારે તેમનાથી તદન વિરુદ્ધ પ્રકૃતિના ગોસ્વામી જીવણ ગરજ હતા. તેઓ શિબિરમાં આવ્યા તે પહેલાં તેમનામાં કેટલાંક વ્યસને હતાં. શિબિરમાં આવતાં તેઓ વ્યસન ત્યાગ થોડોક વખત સંપૂર્ણ રીતે જાળવી શક્યા. વ્યસનોમાં ફસાયેલ વ્યક્તિ એકદમ વ્યસન છોડી શકતી નથી. તેથી તેમને પ્રારંભને વ્યસનત્યાગ પ્રશંસનીય ગણી શકાય. પણ, નોરતાંને ઉપવાસ પછી તેમનામાં કંઈક ઢીલાશ પેઠી, તે શિબિરનાં અંત સુધી રહી. આ બધા દિવસોમાં તેમના મનમાં એ નબળાઈ માટે ખૂબ જ રંજ રહે અને તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી પ્રત્યે જે શ્રદ્ધા દર્શાવી હતી તેથી એવી આશા રહે ખરી કે જો દહાડે શ્રદ્ધાના બળે તેઓ વ્યસન વિજેતા બની જશે. તેમણે ધર્મક્રાંતિ અને મૂઢતાનાં પ્રવચનો સાંભળી એક મહાન-ક્રાંતિ કરીને પિતાની જટાદાઢી મૂડાવી-શિબિરાર્થીઓ તેનાથી રાજી થયા. દશનામી સંપ્રદાયમાં ઘણા જટાધારી રાખે છે, ઘણા નથી રાખતા. તેથી પૂ. મહારાજશ્રીએ કોઈ વાંધે લીધે નહીં. બાકી બધા શિબિરાર્થીઓ સરળ પ્રકૃતિના હતા અને તેમણે શિબિર દરમ્યાન બધા સાથે સુમેળ સાધી રાખ્યો હતો. તેમાં શ્રી. બળવંતભાઈની પ્રકૃતિ જરા ઉગ્ર હતી. તેથી તેમનું ઘર્ષણ શિબિરાર્થીઓ અને શિબિર સહાયકો વચ્ચે થયા કરતું. એવી જ રીતે શ્રી. સુંદરલાલ શ્રોફનું ઘડતર પણ એ ઢબનું ન થયેલું હૈઈને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પણ શિબિર સહાયક સાથે પણ થતું. આ બધા પ્રસંગોમાં પૂ. મહારાજ શ્રી. સંતબાલજી, પૂ. નેમિમુનિ અને શિબિર સાધક વર્ગના નેતા શ્રી. માટલિયા વગેરેની કનેહભરી સમજાવટ અને અખૂટ વાત્સલ્યથી બધા સમજી જતા અને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાઓ ભેગા થઈને એક પરિવારની જેમ હળીમળીને રહેવા લાગી જતા. આ શિબિરમાં રહેવાની વગેરે વ્યવસ્થા થયા બાદ તેના પ્રતિ કેટલું મમત્વ બંધાયું હતું તેને એક દાખલો બ્રહ્મચારી વાસુદેવજીના પ્રસંગ ઉપરથી મળશે. તેઓ મૂળ કથાવાચક હતા. નવરાત્રિના દિવસોમાં તેમણે રજા લીધી અને ચાલતા શિબિરે તેઓ કથા વાંચવા ગયા. ત્યારબાદ રાત્રિનાં પ્રવચને થતાં ત્યારે તેમને બોલવાની બહુ ઉત્કંઠા રહેતી પરંતુ તેમનું સર્વધર્મની દષ્ટિએ વિચારોનું ઘડતર ન થયેલું હેઈને પૂ. મહારાજશ્રીએ એ તક ન આપી. તેથી તેઓ નારાજ થઈને એકવાર તે શિબિરમાંથી જતા રહ્યા. તેમને શિબિરાર્થીઓએ બહુ સમજાવ્યા પણ તેમને લાગ્યું કે તેમની સ્વતંત્રતાને બાધ આવે છે અને તેઓ ન માન્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ શિબિરમાં જે આનંદ, રસ તેમજ લહાવો મળેલો તે કયાં બીજે મળે ? એટલે બે દિવસ બાદ પાછા આવી ગયા અને ચાલતી શિબિરમાં બેસી ગયા. એમને સમજાવ્યા એટલે પિતાની ભૂલ બદલ માફી માગીને ફરી દાખલ થયા. મુંબઈની આબોહવા કેટલાક શિબિરાર્થી ભાઈઓને અનુકૂળ ન પડી. તેમાં શ્રી. માટલિયાજી પણ એક હતા. તેમની તબિયત બરાબર ન રહેવાથી તેમને બીજે સ્થળે રહેવાની છૂટ આપવામાં આવી. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ નિયમિત રીતે શિબિરના કાર્યક્રમમાં ભાગ લઈ શકતા ન હતા. ત્યારે શ્રી. દડિયાને શિબિરના રસોડામાં જમવાનું પાવતુ નહીં, તેથી દરરોજ ઘાટકોપર પોતાને ઘેર જતા અને ટ્રેનમાં નિયમિત આવી કાર્યક્રમમાં ભાગ લેતા. એમને એમ પણ હશે કે ધર હોવા છતાં શિબિરના રસોઇ ઉપર કેમ ભાર મુકાયા...! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહારાજશ્રી અને પૂ. નેમિમુનિજી ગોચરી લેવા જતા તે પણ ઘણા શિબિરાર્થીઓ માટે આશ્ચર્ય અને જિજ્ઞાસાને વિષય રહે. આ અંગે જિજ્ઞાસુ બંધુઓને ગોચરી શું અને શા માટે ? તે અંગે ખુલાસો કરતા, તેનો સાધુજીવન સાથે અનન્ય સંબધ તેમને સમજાતે. એક વાત ચોક્કસ હતી કે શિબિરાર્થીઓને પિતાને શિબિરમાં દાખલ થયા અને વિચાર તથા આ ચારના ઘડતરનું જે કાર્ય થયું તેને પૂરો સંતોષ થયે હત–તે તેમણે વિદાય વખતે વ્યક્ત કરેલ ભાવ ઉપરથી જાણી શકાય તેમ છે. અલબત્ત ભિન્ન ભિન્ન પ્રકૃતિના અને કક્ષાના શિબિરાર્થીઓને કારણે અતિસતિષ ન થયો હોય તેમજ કયારેક ઘણાની પ્રકૃતિના કારણે કંટાળો, ગૂંચવણો તેમજ સમસ્યાઓ વગેરે ઊભા થતાં પણ પછી તેનું સમાધાન, નિરાકરણ થઈ જતું અને પછી સહચિંતનને આનંદ પ્રવાહ વહેતે થઈ જતો. ચાર માસના અંતે સહુને એમ તો અવશ્ય લાગ્યું કે વિષયની વિશદ છણાવટ માટે આટલો સમય બહુ જ ટૂંકો પડ્યો છે. શિબિર-સહાયકે અને શ્રોતાઓ ઉપર પડેલી છાપ : શિબિરમાં દાખલ ન થયેલા છતાં શિબિરના કાર્યોમાં સહાયક થતાં કેટલાક ભાઈ-બહેને શિબિરની કાર્યવાહીમાં ખૂબ રસ લેતા હતા. એમાં શ્રી. મણિભાઈ, છોટુભાઈ, બહેનશ્રી મીરાબેન, હિંમતભાઈ અજમેરા, શ્રી. મણિભાઈ લોખંડવાળા, ભાલ નળકાંઠાના પ્રયોગના કાર્યકરો અને ખેડૂતો, વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘનાં અને માતૃસમાજનાં કાર્યકર ભાઈ–બહેન વગેરેને ગણાવી શકાય. આ બધા ભાઈ–બહેનોમાં ઘણા નિયમિત કાર્યકરતા, ઘણા પ્રસંગોપાત કાર્યકરતા અને લગભગ બધામાં ખડેપગે કાર્ય કરી છૂટવાની ધગશ દેખાઈ આવતી હતી. પ્રિય મણુિંભાઈ શિબિરમાં સવારમાં થતાં પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો લખતા, અને એને મઠારીને ડુપ્લીકેટરમાંથી કાઢવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ કરતા, શિબિર વ્યવસ્થા અને ખાસ તો શિબિરનું વહીવટી કામ સંભાળતા. પ્રિય છોટુભાઈ પણ શિબિર વ્યવસ્થાનું કામ સંભાળતા, અને શિબિરની સવાર-બરની કાર્યવાહીનું ઝીણવટથી શ્રવણ પણ કરતા. શિબિરસવાર-બપોરની કાર્યવાહીની જે સંક્ષિપ્ત નોંધ પાટિયા ઉપર લખાતી, તેની એમના મન પર બહુ સારી છાપ પડેલી. એટલે એમણે પૂમહારાજશ્રીને વિનંતિ કરેલી કે “ આ જ સંક્ષિપ્ત નોંધ જે પુસ્તકરૂપે બહાર પડે તો શિબિર કાર્યવાહીમાંથી લોકોને ઘણું જાણવાનું મળે ! એ રીતે પાછળથી વિશ્વ વાત્સલ્યના ભેટ પુસ્તક તરીકે પૂ. મુનિ નેમિચન્દ્રજીએ સંપાદિત કરેલ “શિબિર પ્રવચનની ઝાંખી ” બહાર પડયું હતું. બહેન શ્રી મીરાંબહેન રસોડાની વ્યવસ્થા સંભાળતાં, શિબિરની વખતે કાર્યવાહી સાંભળવા બેસતાં. એક વખત શિબિરની ચર્ચામાં ઈસ્લામ ધર્મની સાથે હિંદુ ધમીના બેટી વહેવારની વાત ચાલી, ત્યારે મીરાબહેને શિબિરમાં ચર્ચા કરવાની રજા લઈ એ વસ્તુને પોતાની તેજસ્વી વાણીમાં સખત વિરોધ કરેલો. પણ પૂ. મહારાજશ્રીની વાત્સલ્યમયી ઉદાર દૃષ્ટિની ટકોરને લીધે, એમનો વિરોધ શાંત થઈ ગયો હતો. ભાલ નળકાંઠાના કાર્યકરો અને બે પ્રાયોગિક સંઘની મિટિંગ વખતે આવી ગયા હતા. તે વખતે શ્રી. ફલજીભાઈ ડાભી, શ્રી. અબુભાઈ મ. શાહ, શ્રી. ગુલામરસુલભાઈ કુરેશી વગેરેએ શિબિરની પ્રવચનચર્ચાઓમાં ભાગ લીધેલો, તેની સારી છાપ શિબિરાર્થીઓ ઉપર પડી; અને સારા અનુભવ મળે. તેમને પણ શિબિરની કાર્યવાહી જેઈ જાણીને સાવ થયેલો. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધના કાર્યકર ભાઈઓ તે શિબિર વ્યવસાપક સમિતિમાં હતા. એટલે અવારનવાર શિબિરની કાર્યવાહી જેવા અને જાણવા આવતા કહ્યું. તેમને શિબિર કાર્યવાહીની સંક્ષિપ્ન નૈધ જોઈને ખૂબ આનંદ થતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શ્રી. હિંમતભાઈ અજમેરા, જે. કે. દીવાન, શ્રી. રતીભાઈ ગાંધી, શ્રી.. વીરચંદભાઈ ઘેલાણું, શ્રી. રમણીકભાઈ હેમાણી, શ્રી. ચીમનભાઈ લાલ, શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયા, શ્રી. રતિલાલ દીપચંદ, રતિભાઈ દફતરી વગેરે ભાઈઓ તો અવારનવાર શિબિરાર્થીઓની સંભાળ અને સેવા માટે આવતા જતા. તેમના મન ઉપર શિબિરકાર્યવાહીની સારી છાપ પડી. માતૃસમાજનાં બહેને પણ શિબિરનાં પ્રવચનો સાંભળવા ઘણીવાર આવતાં. તેમને મન આ અનોખો જ્ઞાનયજ્ઞ હતો. આવું સાધુ સંન્યાસીઓનું અને જુદી જુદી કથા અને પ્રકૃતિનાં સાધક-સાધિકાઓનું મિલન તેમને માટે અપૂર્વ જ હતું. કેટલાંક ભાઈબહેન જે શિબિરમાં દાખલ થવા માગતાં હતાં, પણ ચાર માસ માટે સતત રહેવાનું બનતું નહિ હોવાથી અથવા મેડા પડવાથી તેઓ શિબિરસભા-સભ્ય તરીકે નહિ લેવાયાં, પણ શિબિરના મંડળની બહાર શ્રવણાર્થી તરીકે બેસતાં અને શિબિરની કાર્યવાહી સાંભળતાં. બહારથી આવેલાઓમાંથી શ્રી. કહૈયાલાલજી ટાંટિયા (ખીચનમારવાડના વતની) શ્રી. ત્રિલેકચંદજી ગેલેછા (ખીચનના વતની) શ્રી. લક્ષ્મીચંદજી જૈન, (ઈદેર) શ્રી. વલ્લભદાસ વૈધ, શ્રી. મહેન્દ્રભાઈ પૂ. શાહ, બહેન શ્રી. વનિતા બહેન વોરા, શ્રી. ભૂરેલાલાલ નયા (ઉદયપુર) શ્રી. પુષ્પાબહેન (પાલણપુરવાળાં ) વગેરેનાં નામે ઉલ્લેખનીય છે. શ્રી. કનૈયાલાલજી તે પિતાનાં પત્ની બાળક સાથે બેંગલોર વિશ્વનીડમ થી શિબિરમાં દાખલ થવા માટે આવેલા, પણ બહુ મોડા પડ્યા હોવાથી તેમને શિબિરમાં દાખલ ન કર્યા. એમ જ પ્રકાશવિજયજી ભૂદાની, તેમજ વજેશાનંદજી રાવળ (કાર્યકર) તથા મુનિશ્રી કમલવિજયજી તથા સુમતિમુનિએ શિબિર માટે ચોક્કસ દાખલ થવાની સ્વીકૃતિ લખી જણાવેલ, પરંતુ જુદાં જુદાં કારણોસર નહિ આવી શકયા. બે-એક સંન્યાસીઓ શિબિરમાં દાખલ થવા માગતા હતા, પણ ચાર માસ માટે નહિ; તેથી તેમને ન લેવાયા. શ્રી. કનૈયાલાલજી થોડાક દિવસ શિબિરની કાર્યવાહી જેઈને ખીચન ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ એ જ રીતે સ્થાનીક માટુંગા, શિવ, સાયણ, ઘાટકોપર અને મુંબઈનાં કેટલાંક ભાઈબહેને ખાસ જિજ્ઞાસાથી શિબિરની કાર્યવાહી સાંભળવા આવતાં હતાં. તેમાં શ્રીમતી શાન્તાબહેન પાટડિયા, સુશીલાબહેન ચિત્તલે (મરાઠીબહેન) કાંતાબહેન લાલ, બહેનશ્રી પ્રભાબહેન અજમેરા, શ્રી......ખારા (બાપા ), મણિબહેન, વગેરેનાં નામો ઉલ્લેખનીય છે. શ્રી. શાંતાબહેન અને સુશીલાબહેન ઉપર તો આ શિબિરની એટલી સારી અસર થઈ કે એ બન્ને માતૃસમાજ, શિવમાં કાર્યકર તરીકે સેવા આપવાની હા પાડી. શિબિરમાં સાંભળવા આવનાર ભાઈબહેનોને શિબિરની કાર્યવાહીમાં ખૂબ રસ પડતો. તેઓ બહાર જઈને જિજ્ઞાસુભાઈબહેને સાથે એની ચર્ચા કરતાં. અને સૈ પોતપોતાને જેગું ભાતું શિબિરમાંથી મેળવતાં. કયારેકઆવનાર શ્રોતાઓ, શિબિરના એકાદ પેટા મુદ્દા ઉપરનાં પ્રવચન–ચર્ચાઓ સાંભળીને એમાંથી ઊલટે અર્થ પણ તારવતા. તે રીતે શ્રવણાર્થીઓ ઉપર ઊલટા પ્રત્યાઘાત પણ પડતા. એક ભાઈ જે માટુંગામાં તે વરસે ચોમાસુ રહેતાં સાધ્વીજીઓને શાસ્ત્ર ભણાવતા હતા, એકાદ વાર શિબિરના કાર્યક્રમ દરમ્યાન આવ્યા હશે, પણ તેમણે જે થોડાંક વચન શિબિરાર્થીઓની ચર્ચાનાં સાંભળ્યાં, તેમાંથી તેમના મન ઉપર ઊલટા પ્રત્યાઘાતો પડ્યા. અને તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ને એકવાર રસ્તામાં મળ્યા ત્યારે એ મતલબનું કહેલું કે “ તમારા શિબિરમાં તે જૈનધર્મની શ્રદ્ધાથી વિપરીત પ્રરૂપણ અને ચર્ચાઓ થાય છે વગેરે. મહારાજશ્રીએ એમના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરેલ, એક ઘરડા બાપા ( ખારા ) નિશ્ચયનય-એટલે કે આધ્યાત્મના રસિયા હતા, તેમને શિબિરની નિશ્ચયને વહેવારમાં મૂકવાની પ્રક્રિયા ઉપર પ્રવચન-ચર્ચાઓ સાંભળવામાં ખૂબ રસ પડતો. એવી જ રીતે એક-બે બહેને જે કૃષ્ણમૂર્તિનાં દર્શનને સારી અને એમાંથી કેટલું હેય-જોયઉપાદેય છે, તે જાણવા આતુર હતાં. તે બધાને નવિશુદ્ધિના પેટા મુદામાં એ વિષય ઉપર સારી પેઠે છણાવટ થઈ, એટલે તેમને સંતોષ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બહેને તે મામલામાં તેમના શિબિરાર્થી બહેન માં પણ જ્યારે ધર્મને નામે અંધશ્રદ્ધા અને મૂઢતા ઉપર શિબિરની પ્રવચન ચર્ચાઓમાં પ્રહાર થતા, ત્યારે થોડી અકળામણ થતી. અને એક બહેને તો પૂ. મહારાજશ્રીને પૂછયું પણ ખરું કે “પરલોકે સુખ પામવાં એમ ભજનમાં બોલાય છે, તે ધર્મ કરણું પરકમાં સુખ પ્રાપ્તિ માટે જ છે ને !” મહારાજશ્રીએ તેમનાં મનનું સમાધાન સારી પેઠે કરી દીધું. પછી તો એ બહેનોના મનમાં ધર્મ અને દેવાને નામે વહેમ, પામરતા, અંધશ્રદ્ધા વગેરેની જે શંકાઓ. હતી, તે ઊડી ગઈ આગંતુ કે ઉપર પડેલી શિબિરની છાપ: એકવાર શિબિરમાં શ્રી. બબલભાઈ (જે ગુજરાતના પીઢ મહાસેવક છે) આવ્યા હતા. શ્રી. રવિશંકર મહારાજ તે શિબિરના શુભારંભ વખત ઉદ્દઘાટન ક્રિયામાં હતા જ. પણ શ્રી. બબલભાઈ “અનુબંધ વિચારધારા'ના મુદ્દા ઉપર પ્રવચન ચાલતું હતું તે દિવસે અનાયાસે આવ્યા. તેમના અનુભવનો લાભ શિબિરાર્થીઓને મળે, એ દષ્ટિએ તેમને થોડુંક કહેવા વિનવ્યું. તેમણે પિતાની શિલીમાં વિચારની રજુઆત કરી હતી. એક દિવસ શ્રી. અન્નપૂર્ણાબહેન (જેઓ જુગતરામભાઈ સાથે આદિવાસીઓમાં કાર્ય કરે છે) આવ્યાં. તેમના અનુભવોને પણ બપરની ચર્ચામાં શિબિરાર્થીઓને લાભ મળેલો. તેમણે આદિવાસીઓની પ્રકૃતિ, સંસ્કૃતિ અને ઘડતર વિષે કહ્યું હતું, જેમાં શિબિરાર્થીઓને ખૂબ રસ પડ્યો. એક દિવસ શ્રી. પુનીત મહારાજ’ બહુ જ સાદા વેષમાં શિબિરની કાર્યવાહી જેવા અને પૂ. મહારાજશ્રીને મળવા આવ્યા હતા. શિબિરની કાર્યવાહી જેઈને તેઓ બહુ ખુશ થયા. એક દિવસ શ્રી. રામનારાયણ પાઠક, જેમણે ગુજરાતીમાં સંવે ધર્મો ઉપર જુદાં જુદાં પુસ્તકો લખ્યાં છે, પૂ. મહારાજશ્રીને મળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આવ્યા હતા. તેમણે મહારાજશ્રીને જૈન ધર્મના સિદ્ધાંત અને પરંપરા અંગે માર્ગદર્શન આપવા વિનવ્યું. શિબિરની કાર્યવાહી જેઈને આનંદ પ્રગટ કયો. શિબિર દરમ્યાન બનેલી ઘટનાઓથી શિબિરાર્થીઓનું આચારિક ઘડતર શિબિર દરમ્યાન જેમ સૈદ્ધાંતિક રીતે વિશ્વદર્શનનો વિચાર ચાલતો હતા, તેમજ વહેવારમાં વિશ્વનાં ઘટના ચક્રો ઉપર વિચાર અને તેમાં ધમને રંગ પૂરવાને યત્કિંચિત આચાર પણ પુ. મહારાજશ્રીની પ્રેરણાથી થતા હતા. એ માટેના કેટલાક પ્રશ્નો સામે આવ્યા. પહેલે પ્રશ્ન આવ્યો માસ્તર તારાસિંહે ઉપાડેલ પંજાબી સૂબાનો. તે ભારતના અને કોગ્રેસના સિદ્ધાંત (કોમવાર પ્રાંતરચના ન થવી જઈ એ ની વિરુદ્ધ હતો. શિબિર આમ તો આ પ્રશ્નમાં સીધે ન પડે તે દેખીતું છે, પણ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ તરફથી એ પ્રશ્ન હાથ ધરાવે તો તેમાં શિબિરાર્થીઓએ પુરો રસ લીધે હતો. આ પ્રશ્નને ઉકેલવા માટે સામુદાયિક અહિંસાના પ્રયાગમાં શિબિરને ફાળે બે કામા આવ્યાં. ( ૧ ) એ પ્રશ્નની સાચી સમજ લોકોમાં ફેલાવવાનું અને ( ૨ ) પ્રાર્થનામય પ્રતીક ઉપવાસ કરનારાઓનાં નામ નોંધી વિ. વા. પ્રા. સંધને આપવા અને પોતે પ્રાર્થનામય સૂવો આચરણ કરવાનું કામ. શિબિરસવાયકોએ આ કામ માટે મુંબઈના જાણીતા શીખ આગેવાનને મળીને આ અંગે તેનું નિવેદન લખાવી સહી લીધા. ઉપવાસીઓનાં નામે નોંધ્યાં. તેમ જ નીચે મુજબ ૫ સૂત્રે દરરોજ પ્રાર્થના પછી ઉચ્ચારતાં હતાં – (૧) વિશ્વશાંતિ માટે ભારતમાં શુદ્ધ એકય થાઓ અને એજ્ય વિરોધી બળો દૂર થાઓ. (૨) ઉપવાસે શુદ્ધિ માટે જાઓ અને અશુદ્ધ હેતુનું સાધન મટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ (૩) પંજાબભૂમિ કમીગથી મુક્ત થાઓ અને શીખ-હિંદુ એકમત થાઓ. (૪) ધર્મસ્થળે ભેદભાવનાં સાધન મટો અને માનવ એક્યનાં સ્થાન બને. (૫) સંગઠિત લેકજાગૃતિ પ્રગટ થાઓ અને એકતા વિરોધીઓ સુમાર્ગે વળો. - સદ્ભાગ્યે આ પ્રાર્થના અને સૂત્રોચ્ચારણની સારી અસર લોકમાનસ ઉપર તે થતી જ. વળી ગમે તે કારણે પણ ત્રીજે કે ચોથે જ દિવસે માસ્તર તારાસિંહે પિતાના હઠથી જે ઉપવાસો આદર્યા હતા તેના પારણાં થયાં. આ રીતે ત્યાંના લાગતાવળગતા રાષ્ટ્ર હિતૈષીઓના પ્રયત્નથી, અને આ ભાવનાના આંદોલનથી માસ્તર તારાસિંહને પ્રશ્ન પતી ગયો એમ કહી શકાય. બીજો પ્રશ્ન અમદાવાદમાં એક જૈન સ્થા. સાધુજીએ કરેલ આમરણાત અનસન (સંથારા) વખતે શિબિરાર્થીઓના મનમાં છુરે; તે એ કે આ અનશન નિમિત્તે જૈનધર્મ કઈ વ્યાપક રૂપ ધારણ કરે એ હેતુથી નીચે મુજબ શિબિર તરફથી પત્ર છિપાપોળમાં અનશન (સંથારામાં) વિરાજતા સાધુજી મ. ઉપર પાઠવવામાં આવ્યો – સાધુસાધ્વી શિબિર ગુર્જરવાડી, માટુંગા (મું. ૧૮) તા. ૨૪–૧૦–૬૧ જૈન ધર્મમાં સંથારા અને અનશન જેવું પવિત્ર તપ માત્ર રૂઢિગત રીતે નહીં, પણ ઉપયોગ અને વિવેકપૂર્વક સર્વજનોના હિતાર્થે વિકસે, તે જરૂરી છે. તપના આ ઉત્કટ સાધન-સબંધે અન્ય વિચાર રજૂ નહીં કરતાં આપ જ્યારે અનશનને માર્ગે જઈ રહ્યા છો, ત્યારે શિબિરાર્થીઓ આપના આત્માની શાંતિ ઇચ્છે છે અને જે આંતર કર્મ બાળવા માટે આપ પુરુષાર્થ કરી રહ્યા છે, તેમાં આપની સફળતા ઈચ્છે છે. જેનલિગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ શુ આપના એ ના રહી શકે તે રીનાએ છીએ. પણ કે અન્ય લિગે પણ સિદ્ધત્વને પામી શકાય છે, એ જોતાં જેન અને અન્ય લિંગ (પ) પણ મેક્ષસાધનના અંગે છે. આપ જ્યારે મેક્ષસાધના માટેના સંથારા જેવા તીવ્રતમ તપની આરાધના કરી રહ્યા છે, ત્યારે મુમુક્ષુને સાધના કરવા માટેનાં સ્થાનકો ઉપાશ્રય જૈન લિંગના સાધુસાધ્વીઓ ઉપરાંત સર્વ લિંગના સુવિદિત સાધુસંન્યાસી રહી શકે તે રીતે ખુલ્લાં મુકાય, તેવી ઉદ્દઘણું આપના મુખે થાય, તેવી અમે વિનંતિ કરીએ છીએ. ઘણાખરાં વૈદિક ધર્મસ્થળ, સંન્યાસાશ્રમ, વૈષ્ણવ મંદિર કે રામમંદિર તેમ જ ચૌરાઓએ વૈદિક અને હિંદુ સાધુ ઉપરાંત જૈનસાધુને આશ્રય આપે જ છે, (આપે છે) એટલે આપણે પણ એટલા વિશાળ ને વ્યાપક બની મુમુક્ષુનાં સાધના-સ્થાનકે સર્વ માટે ખુલ્લાં કરીએ, તેમાં જૈનધર્મના વ્યાપક સ્વરૂપને સાક્ષાત્કાર થશે; આપના આ અનશન નિમિત્તે આપના તરફથી આવી ઘોષણા થાય તે આ પ્રસંગની સ્મૃતિ દીર્ધકાળ સુધી રહેશે અને જનતાને વ્યાપક ધર્મને માર્ગે દોરી જશે. આપના હિતાકાંક્ષી –સર્વ શિબિરાર્થીઓ જેમાં આ પત્રની કેટલી અસર થઈ, એ તે પ્રભુ જાણે! પણ પરિણામ પ્રતિ જોયા વગર નૈતિક હિમ્મતથી શિબિરાર્થીઓએ તે પિતાના ધર્મ બજાવ્યો જ. શિબિર દરમ્યાન તા. ૧૫-૧૧-૧૧ના મુંબઈ સમાચારમાં એવા સમાચાર આવ્યા કે રંગૂન નજીક એકલાયા ખાતે ર૦ બૌદ્ધ સાધુઓ ની સશસ્ત્ર આગેવાની હેઠળ એક મોટા ટોળાંએ મુસ્લિમધર્મસ્થાનકોને આગ લગાડી અને કેટલાક મુસ્લિમોને રહેંસી નાખ્યા હતા. સાધુઓ દ્વારા થતું આ હુલ્લડ સાધુસાધ્વી શિબિરને માટી ઉપજાવે તેવું હતું. એટલે શિબિર તરફથી તત્કાલ એક પત્ર લખીને વર્લી (મુંબઈમાં) આવેલ ૌહવિહાર ઉપર જણાવવામાં આવ્યું કે તેઓ એને માટે ત્વરાએ પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એકલાયા છે લા આગેવાની કળા છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ લખી અમારું દુઃખ વ્યક્ત કરે અને આ હિંસાજન્ય કાર્યવાહી બંધ કરાવે. પત્રનો મુસદ્દો આ પ્રમાણે છે : साधु-साध्वी शिबिर, गुर्जरवाडी लक्ष्मीनारायण लेन माटुंगा ( बंबई-१९) ता. १७-११-६१ श्रीमान् मंत्रीजी बौद्ध विहार, वरली ( बंबई ) सादर प्रभु-स्मरण " बंबई के उपनगर माटुंगा में लगभग ४॥ महीने से एक साधुसाध्वी शिबिर चल रहा है। उसमें विश्व की साधुसंस्था और साधक ( लोकसेवक ) संस्था की उपयोगिता और अनिवार्यता के बारे में अनेक प्रश्नों पर विस्तृत चर्चा की गई है। साधुसंस्था से सबसे बड़ी आशा सामूहिकरूप से अहिंसः एतं सर्वधर्मसमन्वय के विविध प्रयोग करने की रखी गई है। परंतु ता. १५-११-६१ के 'मुंबई समाचार' में इस प्रकार के समाचार आए हैं कि रंगून के नजदीक ओकालाया शहरमें २० बौद्ध साधुओं के नेतृत्व मे एक टोली सशस्त्र निकली, जिसने दो मुस्लिम धर्मस्थानों में आग लगा दी, मारपीट किया, और उन भाईओंको मुस्लिम धर्मस्थान बनाने से रोका। फलतः दोनों धर्मवालों के बीच दंगा फिसाद हुआ। इसमें बौद्ध साधुओं ने सशस्त्र उक्त मुस्लिम धर्मस्थान में अड्डा जमा लिया। पुलिस तथा सत्ताबालों के समझाने पर भी वे नहीं हटे। अतः सरकार को गोलीबार और धरपकड़ का सहारा लेना पड़ा। " इस समाचार से शिबिरार्थी साधु-संन्यासियों और साधक-साधिकाओं को अत्यन्त दुःख हुआ है।" " जिन बुद्ध भगवान ने 'अवैर से वैर शांत होता है' यह उपदेश Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ दिया, उन्हीं के अनुयायी, उसमें भी बौद्ध श्रमण या भिक्षु हिंसा का आश्रय ले, या धर्म के मामलों में हिंसा को उत्तेजन देनेवाले झगड़े करें, यह तथागत की भावना के साथ जरा भी संगत नहीं है। इसी तरह अन्य धर्मी लोगों को दुःखी करने एवं धर्म के नाम पर दंगे करने से रंगून, बरमा तथा एशिया के अन्य प्रदेशों में इसका बुरा चेप लगने का भय है। और इस से नवजात लोकतंत्र एवं संस्कृतसमाज की सभ्यता को भी खतरा पहुँचेगा। इसकी प्रगति को धक्का पहुँचेगा। अतः हम प्रत्येक बौद्ध धर्मी गृहस्थों और साधुओं से विनम्र प्रार्थना करते हैं कि वे इस दुधार्य की कड़ी आलोचना करें और भविष्य में उन्हें ऐसा करने से रोके। साथ ही जिन मुस्लिमधर्मी लोगोंकी भावनाको आघात पहुँचा है, उनमें क्षमा मांगे।" “ साथ ही, मुस्लिम भाईयों से भी हम यह विनति करते हैं कि वे इस बारे में उठारता का परिचय देकर संघर्ष को आगे बढ़ने से रोक । इस प्रसंग पर जिन्हें सहन करना पड़ा है, उन्हें हम अपनी हार्दिक सहानुभूति प्रेसित करत हैं।" “गज्य ने कटोर कदम उठा कर अन्य धर्मियों की रक्षा करने का अपना धर्म बज्ञाया, इस से संतोष है, लेकिन एक धर्म को ही राज्यधर्म बना देनेकी भूल में से बेसमझ धर्म-प्रेमियों में धर्मान्धता फैलने और अन्य धर्मियों पर जुल्म करने का मौका मिल जाता है। इसमें से गलन परंपरः खड़ी होती है। अतः राज्यधर्मी बने तभी सर्वात्मभाव को समर्थन मिल सकता है।" -'संतवाल' प्रेरफ, साधु-साध्वी शिविर । એક દિવસ શિબિરને કાર્યક્રમ ચાલતો હતો, ત્યાં શિબિરાર્થી ભાઓના નિવાસના પટકામાં એક ગઠિયે પેસી ગયો અને વાસુદેવ બ્રહ્મચારીનું ઘડિયાળ અને પેન લઈને ચાલતે થયા. બ્રહ્મચારીજીના મનમાં સહેજ શ કા ગઈ, એટલે તરત જ પડકક્ષમાં જઈ પોતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ઘડિયાળ સંભાળ્યું તે તે જડયું નહિ. તેઓ તરત જ દોડ્યા અને પેલા ગઠિયાજુવાનને પકડ્યો. ઘડિયાળ તેમની પાસેથી મળી આવ્યું. તેની ઝડતી લેતાં પેન પણ તેના ખિસ્સામાં જ મળી આવી. ત્યાર પછી તેને પકડીને બ્રહ્મચારીજી પૂ. મહારાજશ્રી (શિબિરપ્રેરક) પાસે લાવ્યા અને બધી વાત કરી. વાત કરતાં જણાયું કે એ ઉછરતો જુવાન સૌરાષ્ટ્રને જૈનકુટુંબને હતે. ઘેરથી રિસાઈને મુંબઈ આવી ગયેલ. અને અહીં ગઠિયો થઈ ગયેલું. એને બધી પૂછપરછ કર્યા પછી એણે પિતાની ભૂલ કબૂલી. ત્યાર પછી એ ક્યાં રહે છે, તેનું સરનામું પૂછી, શિબિરાર્થીઓ પૈકી શ્રી. બ્રહ્મચારીજી અને શ્રી. સુંદરલાલ શેફ બને તેના સગાને મળી એને પાછો પિતાના વતને પહોંચાડવાની વિનતિ કરવા અને સાથે લઈને ગયા. મુંબઈમાં એ બને શિબિરાર્થીઓને એક એવા લત્તામાં લઈ ગયા, જ્યાં અપાર ગિદી હતી; અને એક શિબિરાર્થી એની આગળ હતા અને એક પાછળ, તેમાં એ ક્યાંક વચ્ચેથી એક ગલ્લીમાં પેસીને છટકી ગયો. બને શિબિરાર્થીઓએ થોડી વાર તે ગતાગત કરી પણ એને પત્તો ન ખાધે. જો કે પૂ. મહારાજશ્રીએ તેને પિતાના દેશ જવા અને કામે લાગવા માટે પ્રેમથી કહેલું પણ એને કાબૂમાં લેવામાં સ્થૂળ રીતે શિબિરાર્થીઓ નિષ્ફળ નીવડ્યા. આવા ઘણાં પ્રસંગો શિબિર દરમ્યાન થયા. જેનાથી શિબિરાર્થીઓને ઘણું જાણવા મળ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શિબિર પ્રેરકની જન્મ જ્યતિ (૨૬-૮-૬૧) શિબિર ચાલુ થયા બાદ વિશિષ્ટ કાર્યક્રમમાં શિબિરપ્રેરક મુનીશ્રી સંતબાલજીની ૫૦મી જન્મ જયંતિ એક હતી. શ્રાવણી પૂર્ણિમાના શુભ દિવસે તેમની ૫૮મી જન્મતિથિ આવતી હતી. આ અંગે બધા શિબિરાર્થીઓમાં અને બહારથી ભાગ લેનારા કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. શ્રાવણી પૂર્ણિમાં તારીખ ૨૬-૮-૬૧ના આવતી હતી. મહારાજશ્રી જાતે આવી વ્યક્તિપૂજામાં માનતા નથી. તે ઉપરાંત જીવંત વ્યક્તિઓની જ્યતિ કે તે નિમિત્તના કાર્યક્રમે તેમને પસંદ નથી, કારણ કે તેઓ માને છે કે વ્યક્તિ જીવનના અંત સુધી એક સરખી રહેશે કે નહીં એ નક્કી થતું નથી. એટલે જીવતા માણસની યંતિઓમાં જોખમ હાઈ પ્રાયઃ નહીં ઉજવવી જોઈએ!” પણ, જે વિશિષ્ટ વ્યક્તિ હેઈ તથા જેમનાં કાર્યો અને વિચારે લોકોને પ્રેરણા આપે તેવાં હોય તેને શુભ દિને યાદ કરવામાં વાંધો નથી. એ રીતે આજનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ પ્રથમ શિબિરની શરૂઆત પ્રાર્થના વડે થઈ. સહુએ એક સ્વરમાં ગાયું : “સંગે હરિચરણમાં રહીએ તમે અમે સંગે હરિપ્રણયમાં રહીએ તમે અમે. ત્યારબાદ બહેનશ્રી મીરાંબહેને મધુર સ્વરે ભાવગીત ગાયું ઃ પ્રમ અંતર્યામી જીવન જીવના દીન શરણ... પિતા, માતા, બંધુ, અનુપમ સખા હિત કરણા...! ત્યારબાદ શિશિર વ્યવસ્થાપક સમિતિના મંત્રી કાર્યકર શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસળીયા (બચુભાઈ) એ આજના જન્મદિન નિમિત્તે આવેલા પ્રેરક સંદેશા વાંચી સંભળાવ્યા હતા. કેટલાકે સુતરની આંટીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ અજલી રૂપે મહારાજશ્રીને અપ હતી. બધાયે મહારાજશ્રીની “શતાયુ દીર્ધાયુભવઃ"ની શુભ કામના વ્યકત કરી હતી. સંદેશાઓમાં મુખ્યત્વે પૂજ્ય મહારાજશ્રીના વિધવાત્સલ્ય ધ્યેયને લઈને ધર્મદષ્ટિએ સમાજ રચનાના પ્રયોગો દ્વારા વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણ થાય; પૂ. મુનિશ્રી એ પ્રયોગ કરવા માટે ચિરંજીવી અને - ચિરસ્વસ્થ રહે એવી શુભેચ્છા વ્યકત કરવામાં આવી હતી. પછી, શ્રી બચુભાઈએ જણાવ્યું હતું કે “પૂ. ગુરુદેવની આજે ૫૮ મી જન્મ જયંતિ છે. તે પ્રસંગે પ૮ વાર નહીં પણ અઠાવન હજાર વાર પ્રણિપાત વંદન કરી આપણે તેમને હૃદયપૂર્વક અંજલિ અપએ છીએ. તેઓશ્રીએ ચાર વર્ષથી મુંબઈમાં વિચરીને લોકોમાં સૂતેલાં નૈતિક મૂલ્યો ફરી જગાડ્યાં છે. આ સમય દરમ્યાન તેમણે આપણને ગીતાને કર્મણ, રામાયણનું રસાયણ, જૈન આગમનું તત્ત્વજ્ઞાન, સર્વ ધર્મને અભ્યાસ વગેરેનું જ્ઞાનામૃતપાન કરાવ્યું છે. તેમણે અહીં પણ વિવવા સલ્ય પ્રાયોગિક સંધની રચના કરી છે. બહેને અત્યંત ઉપયોગી એવા ચાર માતૃસમાજે સ્થાપ્યા છે અને છેલ્લે ધર્મક્રાંતિનાં બીજ વ્યાપક કરવા માટે અને સર્વ ધર્મનાં સાધુસાધ્વીઓ એક વ્યાસપીઠ ઉપર બેસીને ધર્મમય સમાજ રચના કરે તે માટે સાધુસાધ્વી શિબિરનાં મંડાણ કર્યા છે. ધર્મમય સમાજ રચના માટે તેમની સક્રિય રચનાત્મક કાર્યવાહીનું અનુકરણ જે દેશ અને વિશ્વ કરે તે જગતમાં સુખ, શાંતિ અને આનંદ જરૂર આવ્યા વગર ન રહે. એ માટે એમણે હજુ ઘણું કરવાનું છે. તે માટે જગતને તેમના તરફથી પ્રેરણા સતત મળતી રહે એ માટે આપણે સૌ ઈચછીએ કે મહારાજશ્રી દીર્ધાયુને પ્રાપ્ત થાય અને તેમની પ્રેરણા આપણને સૌને સતત મળતી રહે.” ત્યારબાદ પૂ. મુનિશ્રી નેમીચંદ્રજીએ પૂ. મુનિ મહારાજશ્રી સંત• બાલાજીની ૫૮ મી જન્મતિથિ પ્રસંગે ધર્મદષ્ટિએ સમાજ રચનાને પ્રોગ-પ્રવાહ અંગે વર્ણવતા કહ્યું : . . . : - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ * આજે જે મહાન આત્માની જન્મતિથિ છે, તેની જન્મતિથિ આપણે માટે વધુ ને વધુ ચિંતન કરવા જેવી છે. આપણે માત્ર નિના ભોતિક દેહને માનીને જ મીટ માંડીશું તો એનાથી કોઈ દિવસ સમાજજીવન ઉચું નહીં લાવી શકીશું. ભારતમાં અનેક મત છે જન્મ્યા છે અને સમાજરચનાના અનેક પ્રયોગ કર્યા છે. પણ મા ના ગાંધીજી પછી આ પ્રયોગ આરંભાયા તે અદ્દભુત છે. એ પ્ર ગન. મૂળિયાં પૂ. મુનિશ્રીના જીવનમાં કયાંથી આવ્યા ? એ વિષે . પણે એમના જીવનના આ ભકાળથી વિચારવું પડશે. શ્રાવણ માસમાં પ્રકૃતિ લીલીછમ થઈ જાય છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. ચોમેર પ્રકૃતિ જાણે વાત્સલ્ય વરની હય એમ લાગે છે. ધર્માક્રયા માટે પણ આ અમૂલ્ય દિવસે છે, અને ખેડૂત માટે પણ શ્રાવણ માસનું મહત્ત્વ વધારે છે. ખેડૂત પિતાના ખેતરની ભૂમિ ઉપરથી જાળઝાંખરાં કાઢી નાંખી સમી કરે છે, નવ બી વાવે છે, ખેતરમાં કોઈ પાકને નુકસાન ન પહોચાડે તેની કજી રાખે છે, અને અનાજ પાક્યા પછી પોતાના કુટુંબને અને જગતને આપે છે. એટલા માટે જ તે જગતને જીવાડનાર જગતાત કહેવા ય છે. આ થઈ ભૌતિક ખેતી કરનાર ખેડૂતની વાત. આજ શ્રાવણ માસમાં આધ્યાત્મિક ખેતી કરનાર પૂ. મુનિશ્રીને જન્મ થાય છે. તેઓ શી રીતે સમાજના ખેતરમાં વિધવાત્સલ્યનાં બી વાવી, એ ખેતીને કોઈ નુકશાન ન પહોંચાડે, સમાજમાં અનિષ્ટ કે ખોટાં મૂલ્ય ન પેસી જાય, તેની બરાબર ચકી રાખીને, ધર્મતત્વ પી અનાજ કેવી રીતે પકવે છે અને જગતની માતા બનીને જમનને કેવી રીતે આપે છે, તે કમ ઉપર આપણે વિચારીશું. ધર્મદષ્ટિએ સમાજ રચનામાં ત્રણ ત મુખ્યત્વે છે–સત્ય, શિવ અને સુંદરમ. ૫. મુનિશ્રીને સંવત્ ૧૯૬૦ માં જન્મ થાય છે. નામ શિવલાલ રાખવામાં આવે છે. માતાનું વાત્સલ્ય એમને મળે છે, એટલે “શિવ' મળ્યું. હવે સત્ય અને સુંદર મેળવવાં બાકી હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મુંબઈમાં આવીને એઓ ધધો કરે છે, એમાં પ્રામાણિકતા, ખંત અને વફાદારી રાખે છે. એ ત્રણે ગુણેથી ખુશ થઈને એમના શેઠ તે વખતે ૨૦ રૂ.ના પગાર સુધીનું પ્રલોભન આપે છે અને છેવટે છ આની ભાગ આપવાની ઓફર કરે છે, પણ એમની મૂળે ધર્મ દૃષ્ટિ હાઈ સમાજની અર્થ મૂલક દષ્ટિ પ્રત્યે એમને છેવટ વૈરાગ્ય જજો. આ બધા ધંધા એમને નાના લાગ્યા. આ વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈને સંવત ૧૮૮૫માં મોરબી મુકામે કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મ. પાસે તેઓ મુનિદીક્ષા સ્વીકાર કરે છે. દીક્ષા પછી એમનું નામ સૌભાગ્યચંદજી રાખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સુંદર ભાગ્ય. એટલે હવે સુંદર મળ્યું. માત્ર સત્ય બાકી હતું. એને શોધવાના ત્રણ કાળ-એટલે ધર્મમય સમાજ રચના પાછળના સત્યની શોધ માટે ત્રણ કાળ–માંથી પસાર થાય છે-(૧) સ્મૃતિ, (૨) શ્રુતિ અને (૩) પ્રયોગકાળ. એને માટે સર્વપ્રથમ સત્યની સ્મૃતિ એટલે ચિંતન, અધ્યયન, મનન, સાહિત્ય લેખન વગેરે પૂ. મુનિશ્રી કરે છે. નામ પણ “સંતબાલ –એટલે સતુની શોધ કરનારાઓનું બાળ-રાખવામાં આવે છે. આમ, દર્શને, સંસ્કૃત-પ્રાકૃત ભાષાને ઊંડાણથી અભ્યાસ કરે છે. ચિંતન કરે છે, ચિતની એકાગ્રતા માટે “અવધાન” કરે છે. શતાવધાની બને છે. અજમેરમાં ભરાયેલ “સાધુ સન્મેલન” વખતે અવધાન પ્રયોગ પછી ભારતરત્ન ” ની ઉપાધિ મળે છે. “ઉત્તરાધ્યયન”, “આચારાંગ” અને “દશ વૈકાલિક” સૂત્રને ભાવવાહી સરળ સુબોધ ભાષામાં અનુવાદ કરે છે. “સ્મરણ શક્તિ”, “આદર્શ ગૃહસ્થાશ્રમ” “યૌવન" આપણી ભૂલ કયાં છે?” “ધાર્મિક દ્રષ્ટિ અને સમાજવાદ” “પુરાવલી”, “સિદ્ધિનાં સંપાન”, “જૈન-દ્રષ્ટિ એ ગીતા દર્શન વગેરે સાહિત્ય રચના કરે છે. પણ આ બધું કરવા છતાં સત્યની તાલાવેલી શમતી નથી. એમને સત્ય શોધવાની ઉત્કટ તાલાવેલી સંવત્, ૧૮૯૨ ના મુંબઈ ચાતુર્માસમાં લાગી. પરિણામે ૧૮૯૩ માં રણુપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮૯ (નર્મદા તટે ) માં સમૌન એકાંતવાસ રહ્યા. એ કાળમાં બધા ધર્મોનાં સત્યોને અભ્યાસ, ચિંતન, વિધવાત્સલ્યને બીજ મંત્ર “ મૈયા” રૂપે મેળવે છે. અવ્યક્ત જગત સાથે એકતાને અનુભવ રસ ચાખે છે. ત્યાર પછી ૧૮૮૪ માં વાઘજીપુરા ચાતુર્માસ કરે છે. આ વખતે સ્કૃતિકાળ લગભગ પૂરો થાય છે. હવે કૃતિકાળ આવે છે. શ્રુતિમાં તો તેઓ સમાજના વિવિધ અનુભવેનું શ્રવણ કરીને સંધરે છે. લોકો જુદી-જુદી જાતના સમાજના અનુભવ “તિ શ્રયતે' રૂઢિ પ્રયતે” આ પે સાંભળવામાં આવે છે, એમ કહે છે. ત્યાં જ વળી કોઈ એમને કહે છે–નળકાંઠામાં ચાલે, ત્યાં તમને સુંદર કાર્ય મળશે, એટલે એમણે નળકાંઠાનો પ્રવાસ ખેડ્યો. ત્યાંની તળપદા કોળી અને બીજી પછાત જાતિઓમાં તે વખતે ઢાર ચેરી. બીજાની પરણેતર સ્ત્રીને ઉપાડી જવું, માંસ, દારુ, બહેનોના પૈસા લેવાં, ચા-બીડી વગેરે અનેક અનિષ્ટ જોયાં, એ બધાં અનિષ્ટોની પાછળ અર્થ અને કામની દષ્ટિ મુખ્ય છે, એ એમને લાગ્યું. ધમંદષ્ટિ બતાવી તેને પ્રયોગ સમાજમાં કરવા જાઈએ, એમ લાગ્યું. અહીં શ્રુતિકાળ અને સ્મૃતિકાળ પણ લગભગ પૂરો થાય છે. વ આવે છે પ્રયોગ કાળ. એમાં સૈાથી પહેલાં નળકાંઠાના તળપદા કોળી પટેલનું ૧૮૮૫ ના પિપ માસમાં સમેલન ભરાય છે. એમાં એ લોકોને સાચી ધર્મદષ્ટિ સમજાવે છે અને આવી ધર્મદષ્ટિથી જ સમાજ સુખી થઈ શકે; નહિતર અર્થકામ પાછળ દોટ મૂકવાથી બધાને એટલે બધે પરસેવો પાડીને શ્રમ કરવા છતાં સાથ અને સુખ નહીં મળે. આ વાત એ લોકો સમક્યા. સમેલનમાં સામાજિક સુધારણાના ઠરાવ પસાર કર્યા. તે વખતે કોળી પટેલને નામકરણ સંસ્કાર પુ. મહારાજશ્રી “લે કપાલ' રાખીને કરે છે. ત્યાર પછી માંસાહાર, જુગાર, શિકાર, દારૂ અને ચા ઉપર ૫. મહારાજશ્રીએ પ્રહાર કર્યા. ઘણા લોકો આ વિચાર સાથે શ્રદ્ધાથી સંમત થયા. એ બદીને છેડવાની પ્રતિજ્ઞા ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ લીધી. તેમની ધર્મમય સમાજરચના અંગે વાતે વહેવા લાગી અને ઘણું લોકે જિજ્ઞાસુ બન્યા કે એ શું છે? આપણી ધર્મદષ્ટિએ સમાજ રચનાનું સ્પષ્ટ ચિત્ર શું છે? એ જિજ્ઞાસાથી પ્રેરાઈ કેટલાંક ભાઈબહેન એમની પાસે આવ્યાં. એટલે પૂ. મહારાજશ્રીએ બકરાણા, ઝાંપ, અરણેજ, સાણંદ અને રાજકોટ આમ જુદા-જુદા ગામોમાં વિશ્વાસભ્ય ચિંતક વર્ગો યોજ્યા. એમાંથી કેટલાંક સારાં કાર્યકર ભાઈબહેનો મળ્યાં. તેને લઈને તેઓ ભાલમાં ગયા. ત્યાં પાણીનું અત્યત કષ્ટ, ચાર ગાઉ સુધી પીવાના પાણી માટે જવું પડે. એ સ્થિતિમાં ત્યાં મહારાજશ્રીની પ્રેરણાથી જલસહાયક સમિતિ રચાય છે, તે દ્વારા જલકષ્ટ નિવારણ કરવામાં આવે છે. આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔપધાલય સાણંદ અને શિયાળામાં સ્થપાય છે. ભંગી જેવી અત્યંત પછાત ગણાતી જાતિના બાળકોને સંસ્કારી બનાવવા માટે ઋષિ બાળમંદિર રચાય છે. આ રીતે ભાલનકાંઠોપ્રદેશ ધર્મદ્રષ્ટિએ સમાજ રચનાની પ્રયોગ ભૂમિ બને છે. ભાલનળકાંઠાના પ્રદેશમાં તેઓ ગામડે-ગામડે ફરે છે. ગામડાના હૃદયરૂપ ખેડુતોને નૈતિક સંગઠનની વાત સમજાવે છે. અને આ રીતે ખેડુત મંડળ સ્થપાય છે. આ રીતે આ આધ્યાત્મિક ખેડૂતને ભૌતિક ખેડૂતોની સાથે તાળ મળી જાય છે. બંનેને સમન્વય ધર્મ દ્વારા કરે છે; અને ભૌતિક ખેડૂત (ગામડા)થી માંડીને આધ્યાત્મિક ખેડુત (ક્રાંતિપ્રિય સાધુ સાધ્વી) સુધીનો અનુબંધ જોડવાની વાત કરે છે. તેમની અનુબંધ વિચાર ધારાનું એ પહેલું ચરણ સક્રિય રીતે ત્યાં મંડાય છે. તેમાં આગળ વધાય છે અને ગ્રામ સંગઠનના બીજા અંગે રચાય છે—ગોપાલક અને મજુરોના મંડળે એની નીચે સહકારી મંડળી સહકારી જીન પ્રેસ વ. ચલાવવામાં આવે છે. ઝઘડાઓનો ઉકેલ લવાદી પદ્ધતિથી કરવામાં આવે છે. અનિષ્ટને દૂર કરવા શુદ્ધિપ્રયોગ અને તોફાનો વખતે શાંતિ સ્થાપિત કરાવવા શાંતિસેના પ્રયોગ પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી શરૂ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯. વિધવાત્સલ્ય” પત્ર પ્રયોગની ગતિવિધિ અને અનુબંધ ચતુષ્ટયની સ્થિતિને સારી પેઠે છણવા માટે એમની પ્રેરણાથી દર પખવાડિયે બહાર પડે છે. આમ ગામોમાં સારી પેઠે પ્રયોગ કરી કાર્યકરોનું પ્રાથમિક સંઘરપે સંગઠન કરી, એ બધું ધમ દષ્ટિએ સમાજરચનાનું કાર્ય આગળ ધપાવે છે. હવે આ પછી પુ. મહારાજશ્રી શહેરે તરફ વળે છે. શહેર જ્યાં સુધી ગામડાના શે.પક રહેશે, ત્યાં સુધી ધર્મ દ્રષ્ટિએ સમાજરચના પ્રયોગમાં અનેકવિના આવશે, એ દુટિએ વિશ્વના આંતરરાષ્ટ્રીયક્ષેત્રે મુંબઈમાં પૂ. મહારાજશ્રી પધારે છે. ઘાટ પર કંતિપ્રિય સ્થાનકવાસી જૈન સંઘ આવકારે છે. ચાતુર્માસ કરાવે છે અને અહીં વિધવા સત્ય પ્રાયોગિક સંઘને પાયો નંખાય છે. એના સંચાલન નીચે ચાર સ્થળે માતૃસમાજે સ્થપાયા છે. શહેરમાં રચનાત્મક કાર્યકરે, માતાઓ અને મધ્યમ વર્ગને જે સાંકળવામાં આવે તો સમાજરચના નિર્વિM રૂપે ચાલતી રહે. પણ એની પાછળ ૫. મહારાજશ્રીની કલ્પના એ છે કે નૈતિક ગ્રામ સંગઠન, શહેરોના માતૃસંગઠન, મધ્યમ વર્ગી સંગઠને મળીને જન સંગઠન, અને જનસેવક સંગઠન મળીને આજના રાજ્ય સંગઠન (ગ્રેસ) ની શુદ્ધિ અને પુષ્ટિ માટે સતત પ્રયત્નશીલ રહે, અને ક્રાંતિપ્રિય સાધુસંતે આ ચારેય અનુબંધ બરાબર જાળવી રાખે, બગડેલા અને તૂટેલા અનુબંધને સુધારવા-સાંધવાનું સતત કાર્ય કરે. આ ભગીરથ કાર્ય માટે યોગ્ય કાંતિપ્રિય સાધુસંન્યાસીઓ જ હોઈ શકે, તે જ વિવમાં સવગી ક્રાંતિની દિશામાં કાર્ય કરી શકે. એટલા માટે આ વર્ષે એમની પ્રેરણાથી સાધુસાધ્વી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે પૂ. મહારાજશ્રીના જન્મ દિવસે ધમંદષ્ટિએ સમાજ રચનાના પ્રવાહને મેં ટૂંકો પરિચય આપ્યો છે. પુ. મહારાજશ્રી ધર્મદષ્ટિએ સમાજ રચના આખા વિશ્વને પિતાનું કુટુંબ માની વિધવાત્સલ્યને લક્ષ્યમાં રાખી પ્રયોગ કરે છે, એમાં બધાંય સારા શુભ બળોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ સહયોગ હોય તો જ આ કાર્ય આગળ ધપી શકે. આજે વિશ્વને હૃદયથી નજીક લાવવાનું ભગીરથ કાર્ય મહારાજશ્રી કરવા માગે છે. એમના ભૌતિક દેહ કરતાં આધ્યાત્મિક દેહને જ આપણે વધારે મહત્વ આપીએ છીએ. વિશ્વ વાત્સલ્ય એમને આત્મા છે, ધર્મદષ્ટિએ સમાજ રચના એમને પ્રાણુ છે, માતજાતિ હૃદય છે, ગામડાં અને પછાત વર્ગો પગ છે, રચનાત્મક કાર્યકરે (લેકસેવકો) હાથ છે, કોંગ્રેસ એમનું પેટ છે. આજે કે ગ્રેસરૂપી પેટ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે બધાં ક્ષેત્રોને પચાવવા માંગે છે, એટલે પૂ. મહારાજશ્રી પેટને પણ બીજાં અંગોને વહેંચણી કરીને માત્ર રાજકીય અંગ રાખે તેમ ટકોર કર્યા કરે છે. ગામડાં અને લોકસેવકો દ્વારા આ અંકુશ લાવવા માંગે છે. જે બધાંય અંગે મળીને મહારાજશ્રીના કાર્યમાં યથાયોગ્ય સહકાર આપશે તે એમને આ આધ્યાત્મિકદેહ વિધવાત્સલ્ય સીંચવામાં સમર્થ થશે. પ્રભુને મારી નમ્ર પ્રાર્થના છે કે પૂ. મહારાજશ્રી શતાયુ થાઓ અને યુગો-યુગે સુધી વિશ્વને વાત્સલ્યરસનું પાન એમના દ્વારા મળે. એમને મારા શત વંદન.” શ્રી. પુંજાભાઈ કવિએ પ્રયોગનાં પગથિયાં કહેતાં જણાવ્યું “મહારાજશ્રી જ્યારે ભાલનળકાંઠામાં ગયા ત્યારે આપણે ત્યાં જેમ વાડાબંધી છે તેમ ત્યાંના લોકોએ કહ્યું કે “આ તો વાણિયાના સાધુ છે.” પણ મહારાજશ્રીનું વાત્સલ્ય, કામ કરવાની કળા, તેમનું ચારિત્ર્ય વગેરે જોઈને લોકો તેમની તરફ ખેંચાયા. પછી તો એટલો સંબંધ બંધાઈ ગયો કે જેમાં માતા-પિતા બહાર ગયા હોય અને બાળક રાહ જુએ તેમ મહારાજ શ્રી ચાર વર્ષથી મુંબઈ છે અને ત્યાંની પ્રજા રાહ જોઈને બેઠી છે. આજે ઘણા લોકો મુનિશ્રી સંતબાલજી પ્રત્યે મીંટ માંડે છે તે બરાબર જ છે. તેમણે હજુ ચિરંજીવ બનીને સમાજને દોરવાને છે.” શ્રી. માટલિયાજીએ કહ્યું: “સંતબાલ જયંતિ જૈન પરંપરાને બંધ બેસતી લાગતી નથી. એટલે તેના બદલે તેમના વિશિષ્ટ કાર્યની–અનુબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ વિચારધારાની જયંતિ ઉજવીએ એ જ બંધબેસતી આવશે. ગાંધીજીએ રેટિયા-જયંતિ, વિનોબાએ ભૂદાન–જયંતિ. પંડિતજીએ બાલ-જયંતિ ઉજવવાનું કહી નવી પરંપરા ઊભી કરી છે. તે દષ્ટિએ એક નવીન પરંપરા કાયમ થઈ છે, તે સુયોગ્ય છે. મહારાજશ્રીના વિચારનાં જે તે દેખાય છે. અનુબંધ વિચાર ધારાનાં, તેની ઉપાસના તેમને રામકૃષ્ણ પરમહંસમાં દેખાય છે. રામકૃષ્ણ પરમહંસ માતૃશક્તિના ઉપાસક હતા. આ માતૃશક્તિ એટલે શું ? આ આખુયે વિશ્વ વાત્સલ્યથી ભરપૂર છે. એટલે ખ્રિસ્તી, બુદ્ધ, ઈસ્લામ, રાધા, હનુમાન એ બધાની ઉપાસના વિધવાત્સલ્યમાં સમાઈ જાય છે. ચેતનને પ્રાપ્ત કરવા માટે એ બધી ઉપાસના છે. તેમણે ભેદબુદ્ધિ કાઢી નાંખી, સર્વધર્મ ઉપાસના અને અભેદ-દક્ટિ લીધી. કોઈએ કહ્યું કે “તમે તે મૂર્તિપૂજા કરે છે?” તે કહ્યું : “વ્યકિતપૂજા દ્વારા અવ્યકતને પ્રાપ્ત કરવા મથું છું.” મહારાજશ્રી પણ વ્યકતપણે જે કંઈ કરે છે, તે અવ્યકતને મેળવવા માટે જ છે. રામકૃષ્ણ વિચારને વ્યક્ત કરવા માટે વિવેકાનંદને તૈયાર કર્યા. તેમણે પરદેશમાં પણ પ્રચાર કર્યો. ગાંધીજીએ એ જ પરંપરા પકડી. ગ્રામોદ્યોગ, રોજીરોટી તેમજ સંસ્કાર મળવા જોઈએ. એમાં અંતરાય રૂ૫ રાજ્ય હતું એટલે પરદેશી રાજ્યને દૂર કર્યું. આશ્રમમાં તેમણે સાધુત્વને વિકાસ કર્યો. પરિણિત જીવન જીવી પતિ-પત્ની બ્રહ્મચારી બન્યાં. બા અને બાળક જેમ બની જતા. બીજી બાજુ ખાદી ગ્રામોદ્યોગ, મજુર વગેરેની સંસ્થા બનાવી સમાજમાં સંગઠનનું ઘડતર કર્યું. કોંગ્રેસને શુદ્ધ બનાવી. કોઈએ પૂછયું : “બાપુ, અનુસંધાન શું?” ને, કહે : “અંતરમાં રામ સાથે રાખો અને બહાર રેટિયા સાથે! ” વિનોબાજીએ વિચાર્યું કે જે અસમાનતા દૂર નહીં થાય તે વર્ગ-વિગ્રહ આવશે. ઘર્ષણ દ્વારા વિષમતા તેડવાને વિચાર સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ . ૨૯૪ વગેરે વાદોને આવ્યો. વિનોબાજીએ ત્યાગ કરીને વિષમતા તેડવાની વાત કરી. જેની પાસે છે, તે જેની પાસે નથી તેને સ્વેચ્છાએ આપે. એમાંથી ભૂદાનની જ્યોતિ પ્રગટી. વિશ્વમાં સંકુચિત દષ્ટિ તેડવા માટે પંડિતજીએ પ્રયત્ન કર્યો. પંડિતજીને કોઈએ કહ્યું તમારી જન્મ જયંતિ ઉજવવા શું કરવું ! તો કહે કે વાત્સલ્ય જયંતિ ઉજબાલ જયંતિ ઉજવો! મહારાજશ્રી આ બધી ગાંધીવાદી વિચારધારાને-સમાવેશ અને સમય તેઓ અહિંસક–અનુબંધ વિચારધારામાં કરે છે. તેના વિકાસ માટે અખંડ પ્રયત્ન કરે છે. અહિંસા વડે એક એવું ધર્મમય જીવન આવે કે તે સમાજ અહિંસક હોય અને તેમાં યોગ્ય વ્યકિતને યોગ્ય રીતે સ્થાન મળે એ તેમની અનુબંધ વિચારધારાને આધાર છે. એટલે મારું જૈન ઘડતર થયેલું હોઈ ને મેં મહારાજશ્રી પાસે વાત મૂકી કે તમારી જયંતિ કેવી રીતે ઉજવીએ! તો તેમણે કહ્યું કે “અનુબંધ વિચાર જયંતિ” તરીકે ઉજ!” તે અંગે વધારે સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું કે “આપણે એક એવી સંઘરચના કરવાની છે જેનાથી સત્ય અને અહિંસાનો ક્રમે ક્રમે વિકાસ થાય. એ માટે મારી એક કલ્પના છે. ક્રાંત દષ્ટા સંપૂર્ણ ત્યાગી સમગ્ર સમાજને માર્ગદર્શન આપનારા સાધુએ, બીજા બાર વ્રતધારી શ્રાવકની જેમ લોકસંગઠનનું સંચાલન કરનારા વ્રતબદ્ધ રચનાત્મક કાર્યકરો, ત્રીજુ નૈતિક લોક-સંગઠને–ખેડૂત, ગેપાલક, શ્રમિક એ બધા વર્ગનું તેમ જ નારી જાતિ વગેરેનું નૈતિક સંગઠન કરવું; ત્યાર પછી ચોથું રાજય આવે છે. તે બધી જ રાજ્યની પ્રવૃત્તિ કરે; પણ જે તે ધર્મના રસ્તે ન વળે તો કોઈ પ્રવૃત્તિ સારી ન થાય ! આજે રાજ્ય પક્ષ વડે ચાલે છે, તે ભલે ચાલે પણ, સત્ય અહિંસા અને ચૈતન્યને ટેકો આપે તે પક્ષને લોકે ભરપૂર ટેકો આપે–તેની સાથે સંબંધ જોડવો જોઈએ. એ રીતના ઘડાયેલ પક્ષમાં કોંગ્રેસ આવે છે. એમાં ઘણી ખામીઓ આવી છે તે છતાં તેને ગોખલે, તિલક, ગાંધીજી, અને નહેરૂ જેવાને પાસ લાગેલો છે એટલે તેને ટકાવવી અને સુધારવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ એમ મહારાજશ્રી માને છે. આ કાર્ય થાય એમાં આપ સૌને ફાળો મળે એ જ મહારાજશ્રીની જયંતી મનાવવા જેવું થશે.” વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના પ્રમુખ નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા ન હતા તેથી તેમને સંદેશ શ્રી. રતિભાઈ દીપચંદે વાંચી સંભળાવ્યો હતો. તે જ રીતે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પણ તબિયતના કારણે ન આવી શક્યા પણું પ્રતિનિધિ તરીકે તેમનાં પત્ની આવ્યાં હતા. તેમણે શુભેચ્છા સંદેશે કહ્યું હતું. શ્રી. રતિભાઈએ કહ્યું : “મને એક વિદ્વાન જૈન સાધ્વી કહેતાં હતાં કે સંતબાલજીને સીત્તેર ટકા જેનો માને છે. જેનેતરો તો જુદા જ. હમણું બે વૃદ્ધ સાધુ મહારાજે કાળધર્મ પામ્યા. બંને જુદાગચ્છના હતા છતાં તેમની નનામી સાથે કાઢવામાં આવી. આને યશ સંતબાલજીને છે. આ તેમની સિદ્ધિ છે કે ભેદને ટાળવા. અમે ભાલમાં ગયા હતા ત્યાં સુંદર અનુભવ થયા. એક સાધુ જે સમાજને ઘટે તે કેવું થાય છે તે નજરે જોવા મળ્યું ? અમે બેથને ટેકરે અને પુરાતન અવશેષો જેવા ગયા. ત્યાં પાકીટ પડી ગયું. સાંજે પાકીટ પાછું આવ્યું : અરે આ કેવું? તો કહે કે એ તે સંતબાલજી મહારાજની શિલા છે. બીજી વાત. હું અને અમૃતલાલભાઈ હજામત કરાવવા ગયા. વાળંદને ત્રણ આના આપવા લાગ્યા તો કહે કે “તમે સંતબાલજીના મહેમાન છે. વધારે ન લેવાય !' સામો ધર્મિષ્ઠ હશે તો જ તે સંતબાલજી સાથે ટકી શકશે. મને તે લાગે છે કે આપણે મુંબઈવાસીઓ વ્યવસાયની મર્યાદા નવી બાંધીએ ત્યાં સુધી દુઃખ એાછાં થવાનાં નથી. તે માટે સંતબાલજી કહે છે તેવા ધર્મમય સમાજ તરફ વળીએ. આપણે સંતબાલજીનું દીઘાયુ ઇચ્છીએ છીએ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઘાટકોપર માતૃસમાજનાં મુખ્ય સંચાલિકા અને વ્યવસ્થાપિકા શ્રી. લલિતાબહેને મહારાજશ્રીને સ્ત્રી જાતિના ઉદ્ધારક તથા તેમને પ્રતિષ્ઠા આપી, વાત્સલ્ય વહેવડાવનાર ગણાવી, તેઓશ્રીએ સ્થાપેલ ઘાટકોપર માતસમાજની સિદ્ધિઓ વર્ણવી હતીઃ “આજે ત્યાં પાપડ, વડી, ખાધ સામગ્રી ઉપરાંત ઈલેકટ્રીક વાયરિંગ અને મોટરની ગાદીઓનું (પ્રીમિયરનું) કામ ચાલે છે. તેથી લગભગ સો ઉપરાંત બહેનને જ કામ મળી રહ્યું છે. મહારાજશ્રીની ઈચ્છા છે કે રોજ ત્રણ બહેનેને કામ આપી શકીએ તે સંતાપ. આવા પરોપકારી સંત દીર્ધાયુ જીવો એવી સંસ્થા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે !” આ બધાને જવાબ વાળતા પૂ. મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું હતું: “શિબિરના ચાલુ વ્યવસાયમાં આ કાર્યક્રમ આવી ગયો. આપણે મોટામાં મોટી કાળજી વ્યકિતની પ્રશંસા ન થઈ જાય તે રાખવાની છે. આપણી આંખ સ્થળને વધારે નજીકથી જુએ છે. એટલે પ્રથમ નજર શ્રધેય તરફ જાય, પણ દેહ તો નાશવંત છે. એટલે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ઈશું, જરથુસ્ત, મહંમદ કે શીખગુરૂ-એ બધાએ જે વારસો આપ્યો છે તેને યાદ કરીએ છીએ. હું નમસ્કાર કરું છું એ ગુરૂના શરીરને નહીં, પણ તેમના ભાવને નમું છું. છતાંયે મારી સામે સ્થૂળ શરીર તો છે જ એટલે સ્થૂળ દેહને યાદ તો કરીએ પણ વિચારને ભૂલીએ નહીં. સંતબાલ નામ આવે એટલે હું વિચારમાં પડું છું કે સંતબાલ એટલે કોણ? સત્યની મેં ઉપાસના રાખી છે. અવ્યક્ત જગતની ઉપાસના મુખ્ય છે. સંતબાલ–પરિવાર એટલે આ રસ્થૂળ દેહને નહીં, પણ સંતબાલના વિચારને માનનારા લોકો. બે સાધુઓની નનામી સાથે નિકળી તે પણ સંતબાલ-વિચાર પરિવારના કારણે, નહીં કે સંત બાલના શરીરને પૂજનારા પરિવારને કારણે. હમણાં સ્થા. જૈન સાધુઓનું સંમેલન થયું. દરેકનું વ્યકિતત્વ સચવાય તે જોવું જોઈએ. આમ પ્રથમ જૈને એકત્ર થાય. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ હિન્દુઓ એકત્ર થાય અને પછી ભારત અને અંતે વિશ્વ એક થાય. ધર્મમય સમાજ ઘડાય. આમ સંતબાલ-વિચાર વ્યાપક થાય તેજ બને. હમણાં પૂજાભાઈએ કાવ્યમાં કહ્યું કે “સંતબાલ તરફ મીટ મંડાણી તે હું પૂછું છું કે તે વ્યકિત તરફ કે શિબિર તરફ? આ શિબિર પણ સંતબાલ વિચારનું પરિણામ છે. જયંતી મનાવતી વખતે વ્યક્તિ પ્રશંસામાં ન ઊતરી જવાય એ વિચારવાનું છે. તે સાથે દરેકનું વ્યકિતત્વ સચવાય એની તકેદારી પણ રાખવાની છે. શિબિરાથમાંથી કેટલાક ને એમ પણ થયું કે “આ પાટલા શા માટે? હું કે બીજા સંન્યાસીઓ સહે જ ઊંચે શા માટે?” મેં સમજાવ્યું કે–પાટલા એમના માટે છે કે જે સાધુઓ છે તેમનામાં ગૃહસ્થાશ્રમી કરતાં થોડે ફેર હંમેશા રહે–આ આપણી પરંપરા છે. કારણ કે ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ કરતાં સંન્યસ્તાશ્રમ વધુ આદરપાત્ર છે. જવાબદારી પણ વધુ તે તેમની જ છે. તમારા સહુના આશીર્વાદ મળે, શુભેચ્છાઓ મળે એટલી જ પ્રાર્થના છે !” આમ આજને ભાવનાભર્યો પ્રસંગ સાનંદ સંપૂર્ણ થયા હતે. મહારાજશ્રીના અનન્ય વાત્સલ્યના કારણે સહુની એક જ ઈચ્છા હતી કે “જીવત શરદ શામ” S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ 11] શિબિર દરમ્યાન પ્રવચને, ચર્ચાઓ અને પ્રશ્ન વિચારણાઓ... શિબિર દરમ્યાન અગાઉ આપવામાં આવેલ કાર્યક્રમ પ્રમાણે સવારનાં નિયમિત બે વિષ ઉપર પ્રવચને થતાં. પરની ચર્ચાઓ તે વિષયો ઉપર થતી તેમજ ચર્ચા સમય દરમ્યાન વિશ્વ અને દેશના અનેક પ્રકારના પ્રશ્નોની વિચારણાઓ મુક્ત મને થતી. એનાથી શિબિરાર્થીઓના જ્ઞાનમાં અને વધારો થયો, એ તે નિર્વિવાદ છે, પણ શિબિરાર્થીઓને દેશ અને દુનિયાનું સ્પષ્ટ દર્શન થયું. કયો પ્રશ્ન કેવો છે? તેની મર્યાદા શું છે ? તેમજ તેને શું સારાં-માઠાં પરિણામ આવી શકે છે ? તેનું નિરાકરણ ઘણાને થઈ ગયું હતું. આમાં સ્પષ્ટતઃ જૈન-સાધુત્વ અંગે બધાને વિશેષ માર્ગદર્શન મળ્યું હતું તેમજ તેની તરફ સહુની સન્માનની દષ્ટિ કેળવાઈ હતી. સાધુત્વ તે આવું હોવું જોઈએ અને તેને સમાજના ઘડતરમાં કેવી રીતે ભાગ લેવો જોઈએ? તેની સમજણ દરેકને થઈ હતી. કાર્યકરોએ કેવી રીતે તૈયાર રહેવું જોઈએ? કેવી રીતે આગળ વધવું જોઈએ ? તેનું સ્પષ્ટ માર્ગદર્શન તેમને મળ્યું હતું. તેથી તેઓ ઘડાતા જતા હતા, એટલું જ નહીં આવા કાર્યકરો બીજા અનેક કાર્યકરોને કઈ રીતે ઘડી શકે તેને અહીં સ્પષ્ટ ખ્યાલ તેમને મળ્યો હતો. પર્યુષણ પર્વ દરમ્યાન પર્યુષણ પર્વ દરમ્યાન શિબિર બંધ રહેલો અને શિબિરાર્થીઓને પોતપોતાની ઈચ્છા પ્રમાણે જવાની છૂટ હતી. તે છતાં જેમને પાસે રહીને યૂપણનું મહત્ત્વ જાણવું હતું તેમને ત્યાં રહેવાની પણ અનુમતિ હતા. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન ધર્મ " અંગે પૂ. મુનિશ્રી સંતબાલજી અને પૂ. નેમિચંદ્રજી મ. નાં સારગર્ભિત પ્રવચને થયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીની આયણ અને ક્ષમાપનાનું અનુપમ દશ્ય હતું. “સર્વે છેવાને ખમાવવાની અને તેમની પાસે વિનમ્ર થઈને ક્ષમા માંગવાની આ શુદ્ધિ ક્ષિાનું પોતાનું આગવું મહત્ત્વ છે.” તે મહત્વ શિબિરાર્થીઓને સમજાયું હતું. પર્યુષણ પર્વમાં લોકોનો ઉત્સાહ અપૂર્વ હતા. પૂ. મહારાજશ્રીએ જૈન સમાજને ખાસ કરીને અંતનિરીક્ષણ કરવાનું, તથા અસમાનતા દૂર કરવાનું અને પર્યુષણ દરમ્યાન સાદાઈ જાળવવા અંગે સ્પષ્ટ કર્યું હતું. અન્ય વ્યક્તિ વિશેષનાં પ્રવચન : શિબિર દરમ્યાન બહારની ઘણી વ્યક્તિઓ આવી હતી. તેમનાં પ્રવચનો થયાં હતાં. કાર્યકરોમાં શ્રી. ગુલામ રસુલભાઈ કુરેશી, શ્રી. બબલભાઈ મહેતા, અંબુભાઈ શાહ, શ્રી. ફલજીભાઈ ડાભી અને શ્રી. રાવજીભાઈનાં પ્રવચને મુખ્ય હતાં. શ્રી. ગુલામ રસૂલભાઈ કુરેશીએ દસ મની વિશેષતા અંગે સુંદર રીતે માર્ગદર્શન કર્યું હતું. શ્રી. બબલભાઈ મતાએ ભૂદાન વગેરે બાબતે ચર્ચા હતી. શ્રી. અંબુભઈ અને ફલજીભાઈ એ ગ્રામસંગઠનનાં આર્થિક, સામાજિક પાસાંઓ છણ્યાં હતાં. અને શ્રી. રાવજીભાઈ પટેલનું પ્રવચન “સ્વમૂત્ર ચિકિત્સા ઉપર હતું. શિબિર દરમ્યાન બહાર થયેલા પ્રવચના : શિબિર દરમ્યાન બહારનાં આમંત્રણને માન આપીને પ્રવચન કરવાનું પણ બન્યું હતું. તેમાં માટુંગાની “બાહકનજી બારીમાં બાળક આગળ પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ પૂ. નેમિમુનિ ગયા હતા. પ્રવચનની બાળકો ઉપર છાપ પડેલી, સંયુક્ત જૈન વિધાર્થપ્રહમાં પણ પૂ. સંતબાલજીનું પ્રવચન હતું અને બાદમાં પ્રશ્નોત્તરી હતી, તે .. વિદ્યાર્થીઓને સંતાપ થયા હતા. રામતીર્થ ગાશ્રમમાં તેના સંચાલક વાગી ઉમેશચન્દ્રજીના આગ્રહને માન આપી પૂ. સંતબાલજીનું “અહિંસાના મિક વિકાસ” ઉપર પ્રવચન થયું હતું. તેની મરાઠી સમાજ ઉપર સારી છાપ પડી હતી. તેમજ મરાઠી બહેનના મહિલા મંડળના આગ્રહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ માન આપી બન્ને મુનિવરે બધા શિબિરાર્થીઓ સાથે ગયા હતા. ત્યાં બહેનને ઉદ્દેશીને પ્રવચન રાખવામાં આવ્યું હતું. શિબિરકાર્યવાહીના પ્રત્યાઘાત : હવે શિબિરનાં પ્રવચનો અંગે થોડેક ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે. સાધુ-સાધ્વી શિબિર એવા સમયમાં અને એવા સંક્રાતિકાળમાં થયો હતો, કે તે ચાતુર્માસના સમયમાં શાન્તિથી બધા સાધુસંન્યાસીસાધ્વીઓ એક સ્થળે રહેતાં હેઈ વાંચી-વિચારી શકે. ચાતુર્માસ સિવાય તો બીજા સમયમાં એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કે પરિવજન કરવાનું હોઈ, સમય અને શાંતિ ઓછી મળે; ગૃહસ્થોની પણ ચાતુર્માસમાં વૈદિક અને જૈનધર્મમાં તપસ્યાઓ અને વ્રતનું વિધાન હેઈ વિચારવાનો, સાંભળવાનો સમય મળે છે. એ દૃષ્ટિએ શિબિર ચાતુર્માસમાં રખાય હતે. અને શિબિરમાં થતાં પ્રવચનો અને ચર્ચાસાર દરરોજ મઠારીને લખાતા અને શિબિરાર્થીઓ દ્વારા દરરેજ (ડુપ્લીકેટરથી) નકલ કાઢીને મોકલવામાં આવતી. તેમાં દૂરસુદુર વિરાજતાં જિજ્ઞાસુ સાધુસાધ્વીઓ અગર તે જે સાધુ-સાધ્વીઓ શિબિરમાં આવવાની ઈચ્છા હોવા છતાં પિતાના ગુરુઓની રજા નહિ મળવાથી, અથવા પોતાના સંપ્રદાયની બહીકે અથવા : અશક્ત હોવાને લીધે કે એવાં બીજા કારણસર નહિ આવી શક્યાં તેમને સમાવેશ થતો હતો. તેઓએ જ્યારે આ બધી શિબિરની કાર્યવાહી વાંચી ત્યારે તેમના મન પર સારી અસર થઈ હેય, એમ તેમના તરફથી આવેલ પત્રથી જણાય છે. તેમજ જે કેટલાક વિચારક સદગૃહસ્થોને નકલ મોકલવામાં આવતી તેમના મન ઉપર પણ જે પ્રત્યાઘાત પડ્યા તે પૈકી થોડાક પત્રોનો સારભાગ અહીં આપીએ છીએ. હું અત્રે પંડિતપણાથી અને પુરાણી માન્યતાને પુષ્ટ કરવા માટે નથી રહ્યો, પણ નવી દૃષ્ટિએ વિચારણા કરી સત્યને જાણી જીવનમાં કેવી રીતે ઊતારી શકાય તે લક્ષ્યને લઈને રેકાયો છું, અને આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ મારા ધ્યેયની પૂર્તિ માટે (શિબિર દ્વારા) પૂરેપૂરો સહયોગ દૂર બેઠા પણ કરી રહ્યા છો, તેથી ઘણે જ આનંદને ધન્યવાદ. તેમાં શિબિરવ્યાખ્યાન મળ્યાં. માને સોનામાં સુગંધ જે મેળ... –એક જૈનમુનિ ...“શિબિર અંગેની કાર્યવાહીથી તેઓ (અત્રે વિરાજિત સાધ્વીજી) ખૂબ ઉલ્લાસમાં આવી ગયા હતા અને આજે જ પત્ર લખવાનું ફરમાવેલ. તે મુજબ આ પત્ર લખું છું... –જામનગરથી એક જિજ્ઞાસુ ભાઈ ...“શિબિરની પત્રિકાઓ મળી..ખૂબ જ આનંદ થયો. જાણું છું કે આ મેળવવાની પાત્રતા નથી, પરંતુ પરમકૃપાના ફળસ્વરૂપે મેળવી શક્યા છીએ તે તેથી કાંઈક અમારી જવાબદારી વધશે જ.. –પાલણપુરથી એક જિજ્ઞાસુ બહેન .. “શિબિર તરફથી નિયમિત રીતે પ્રવચન, ચર્ચાપત્રો આદિ મળી રહ્યાં છે...મૈયા માટે ખૂબ જ કૌતુક હતું તેને મમ વાંચતાં સમજાતાં ખૂબ આનંદ થયો. દેવ-ગુરુ-ધર્મ (બંધ) મૂઢતા, ક્રતિકારનાં જીવન, વિશ્વ ઈતિહાસ તેમજ બીજા પ્રવચન વગેરે રસપૂર્વક વાંચ્યાં છે. નારીનાં અંગ-પ્રત્યંગની-રૂપકતા ખૂબ ગમી. આપનું કાર્ય ભગીરથ છે, તે માત્ર વાંચવા માટે જ નહીં, સમજવા માટે છે. લોકમાનસ કેળવાય અને વિશ્વ વાત્સલ્યની ભાવના વિશ્વવ્યાપી બને... –ઉત્તરગુજરાતથી એક વિદ્વાન દેશવાસી સાધુ ...ત્યાં પુજ્ય ત્યાગીઓને મારા હાર્દિક ભાવભર્યા યથાયોગ્ય જણાવશો...ત્યાં પ્રવચનની તૈયાર થતી નકલે મોકલી દેવા મહેરબાની કરશો, જેના વાંચનથી તેની ઉપયોગિતાને દરેકને ખ્યાલ આવે... –કચ્છથી પાયચંદ ગચ્છનાં એક સાધ્વીજી પ્રવચનપત્રિકા બરાબર નિયમિત આવે છે. વાંચીને વિચારવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ને ધારવાનું ઘણું જ મળે છે. વારંવાર વાંચ્યા જ કરીએ, એમ થાય છે. સાધુ-સાધ્વી શિબિરનાં પુસ્તકો છપાય તે ઘણું માર્ગદર્શક થાય.... – સૌરાષ્ટ્રથી એક શ્રાવજી ..સર્વધર્મ સમય અને ધર્મના નામે ચાલતા અંધ વિશ્વાસે ઉપરનાં પાંચ પ્રવચન અને ચર્ચાઓ વાંચી. ખૂબ-ખૂબ જાણવાનું મળ્યું છે. ચર્ચાઓ મુદ્દાસર અને રસપ્રદ લાગી. બહુ સરસ છબ્રુવટ થઈ છે. પુણ્ય અને ધર્મ વચ્ચેનો ભેદ આજે જાસ શિબિરાર્થીઓને મારા દંડવત પ્રણામ... -મહારાષ્ટ્ર થાણા જિલ્લાથી એક જૈનેતર શિક્ષિત સેવક, ...આપે લગાતાર સાધુવર્ગને જમાનાની સૂઝ આપવા અને કર્તવ્યપંથે દોરવા તિતિક્ષા બતાવી છે, તેનું જ મૂલ્ય અગણિત છે. હું ( શિબિરાર્થીઓને) મારા વંદન અને અનુમોદન. મેકલું છું. –ભેરીના તંત્રી (ઉત્તરગુજરાત). ...જે-જે નહીં જાણેલું, નહીં જોયેલું એવા વિષયોનું લખાણ પત્રિકા દ્વારા બહાર પડે છે તે વાંચી ઘણને ઉપકારનું કારણરૂપ છે. શિબિરથી.તો કોઈ અજબ વસ્તુ જગત આગળ મૂકી છે, તેમ લાગે છે. રોજીંદા કાર્યક્રમની પત્રિકાઓ પૂ. મહાસતીજી...વાંચીને મને (પાછી) આપી દે છે. –અમદાવાદ સાબરમતીથી એક શ્રાવક ...શિબિરનાં પ્રવચને નિયમિત મળે છે. એથી ખૂબ જ સંતોષ થાય છે. ભગવાને મારા માટે અહીં રહીને અત્યારે શિબિરમાં જોડાવાનું ગોઠવ્યું હશે. પ્રવચનો રાત્રે પ્રાર્થનામાં અહી વંચાય છે; એથી સૌને સારું એવું જાણવાનું મળે છે. – માંડલથી એક ૨, કાર્યકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ...શિબિર સંબધી પ્રવચન તથા ચર્ચા વાંચી. આપને પ્રવાસ ઘણે જ પ્રશંસાપાત્ર છે. આપની વિચારધારા શ્રેષ્ઠ છે. અમોને તે પસંદ પડી છે. આપ જે વિચારધારાથી સમસ્ત વિશ્વનું શ્રેય રાધવા માટે જે-જે વ્યાજના વિચારી રહ્યા છો, તેમાં પ્રભુ આપને વિજ-વત બનાવ એવી અમારી અંતર અભિલાષા છે. –મહારાષ્ટ્ર સતારા જિલ્લાથી એક ભાઈ. ... સાબરમતીમ વિરાજતાં સતીઓ (સાધ્વીઓ) આપનાં આવતાં ( શિબિર કાર્યવાહીનાં) લખાણમાંથી અવતરણ પે વ્યાખ્યાનમાં આદરપૂર્વક સંબંધે છે....ઘણું-ઘણું જાણવા-શીખવાનું મળી રહે છે, એટલે અભિપ્રાય છે.” –સાબરમતીથી એક શ્રાવક શિબિરની કાર્યવાહી વાંચીને ખૂબ આનંદ અનુભવું છું. આવી મહત્ત્વની અને તેટલી જ પવિત્ર એવી પ્રવૃત્તિ હાથ ધરવાને મૌલિક વિચાર કરીને આવે? આ ટાંકણે.... સાન્નિધ્યમાં આવીને બેસવાની ઈચ્છા તીવ્રપણે થાય છે.... –કચ્છથી એક પીઠ કાર્યકર્તા બહુત દિસે શિબિર કે સમાચાર કી પ્રતીક્ષા મેં થા. શિબિર સંબંધી-( કાર્યવાહી )...મિલી. ઈસકે લિયે મેં આપકા બહુત આભારી હું. વાંચન પ્રારંભ કર દિયા હૈ! -પંજાબથી સ્થા. જૈન મુનિજી. આજ-કલ મૈ પ્રતિદિન એક ઘંટા શિબિરચર્ચાકા અનુશીલન કરતા ૬. વિચાર કાશી ગહ હૈ વિશાલતા કો લિયે હુએ હૈ. કહી કહી રૂઢિવાદ પર કરારી ચેટ ભી કી ગઈ હૈ.. – પંજાબથી એક વિચારક મુનિ જી. નિયમિત શિબિર પત્રિકા મળે છે. અને વાંચતાં (મનમાં) જાણે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રૂબરૂ આનંદ અનુભવતા હેલું, એમ જ લાગે છે. આ ચાતુર્માસને શિબિરપત્રિકાને સંગ્રહ પુસ્તક રૂપે બહાર પડે, એમ ઈચ્છું છું....” અમદાવાદથી એક સહસ્થ “...નિત્યોંધના વાંચનથી ખ્યાલમાં આવતા ત્યાં વહેતા જ્ઞાનના ધોધમાં એમ થાય છે કે ત્યાં વસતા જ્ઞાનના એ વરસાદમાં સ્નાન કરવા વધુ સંખ્યા હાજર હેત તો કેવું સારું હતું ? અલબત્ત, કોઈપણ કાર્યક્રમનું કે તેની સફળતા-નિષ્ફળતા અંગેનું સાચું મૂલ્યાંકન તે એ કાર્યક્રમના સંયોજકના તેની પાછળ ઉદ્દેશ અને મુખ્ય ધ્યેયને લક્ષમાં લઈને જ વધુ સાચી અને સારી નકકી કરી શકાય. આનો અર્થ એમ પણ થયો કે સંજક પોતે જ પોતાની તટસ્થ બુદ્ધિની સહાયથી બીજા કરતાં વધુ સાચું મૂલ્યાંકન જરૂર કરી શકે. પરંતુ આ શિબિરની સફળતાનું માપ સાધારણ જનસુલભ માન્યતાવાળી સ્થૂળ દષ્ટિનાં એકમ પરથી આંકીએ–એટલે કે શિબિરાર્થીઓની સંખ્યા, જૈન સાધુસાધ્વીની સંખ્યા, વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિ સાધુની સંખ્યા, શિબિરની પૂર્ણાહૂતિ બાદ શિબિરસાનને પ્રત્યક્ષ ક્ષેત્રે અમલ વ. કેટલું થઈ શકયું; એમ દષ્ટિબિંદુ લઈએ તે ભાવિમાં આવા શિબિરેને આવી દષ્ટિએ વધુ કાર્ય સાધક...બનાવવાની દષ્ટિએ વિવિધ મતિની ભિન્ન ભિન્ન સૂચનાઓ કે અભિપ્રાય હોઈ શકે ખરા. જો કે આ બધુ શિબિરની કાર્યવાહીમાંથી પણ આપોઆપ સર્વને સ્પષ્ટ થતું જશે, એમ માનવામાં ભૂલ હોવાને સંભવ નથી...” સાબરમતીથી એક જિજ્ઞાસુ સાધક આપશ્રીની ભાવના અને નિષ્ઠા જોતાં આત્મા ખૂબ પ્રસન્નતા અનુભવે છે. આપને માર્ગ સામાન્ય શ્રેણીના માટે નથી; વિશેષ શક્તિવાળા જ ચાલી શકે. મુનિ શ્રી નેમિચન્દ્રજીએ પાંચ સાત વરસ આપની વિચારધારાને પચાવવા માટે (સાથે) પર્યટન, ચિંતન, મનનમાં ગાળ્યા પછી આજે આપને પૂર્ણરૂપે સહાયક થઈ રહ્યા છે. સિદ્ધાંતનિષ્ઠા અને દષ્ટિની રીતે જોતાં મનમાં ખૂબ બળ આવે છે. જ્યારે.સમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભૂમિકા જ નિમ્ન કોટિની છે, ત્યાં શું થાય ?...શિબિર પ્રવચનની નકલ. જરૂર મોકલાવશો, શિબિરપ્રવચનો જે પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનાં હોય તે મારી એવી વિનંતિ છે કે તે હિંદીમાં થાય; જેથી બધા પ્રાંતના લોકોને ઉપયોગી થાય. નેમિમુનિ હિંદીના સારા લેખક છે જ. આપની પાસે શિબિર પ્રવચન અને ચર્ચા સામગ્રી ખૂબ જ ઉચ્ચ કોટિની અને સામાયિક હૃદયગ્રાહી તથા ક્રાંતિપ્રિય વ્યકિતઓ માટે ભરપૂર છે...” –એક વિદ્વાન મુનિજી મેં તે યહ બનના ચાહતા દૂ કિ સાધુ (સાધ્વી) શિબિરકા જો આપને પ્રબલ પ્રવાસ કિયા પર લગને (ર) લાભ નહીં ઉઠાયા, ઉસકા કારણ સાધુ (સ્વયં) હૃદયસે સેવક બનના નહીં ચાહતે યા દૂસરા હૈ ક્યા કુછ હૈ ? પર આપકા પ્રયાસ ચોગ્ય હી થા ઔર હૈ. આપ જે સમાજ હિતકા પ્રબલ પ્રયત્ન કર રહે હૈ, ઉસકે લિએ આદર અવશ્ય હૈ... (ઔર ) યહ કાર્ય કૈસે પ્રભાવશાલી હૈ, ઉસમેં ગતિ કરે છે; યહ જાનકી જિજ્ઞાસા ઓર હૈ..” ન જગતના સંપાદક અને ભારત જૈન મહામંડળના મંત્રી રાક સાધુસાધ્વી શિબિરની બીજી પત્રિકાઓ વાંચવા તરત મોકલશે. અહી વાંચન બધાને ચાલે છે. પત્રિકા મોકલવાની ચાલુ રાખશે.” –મહેસાણાથી તપગચ્છના સાધ્વીજી .. અધાવધિ નિયમિત રીતે પ્રવચનાદિ પ્રાપ્ત થયાં છે. આ રીતને ઉદ્દેશ ઉદાત્ત છે, એટલું સર્વને લાગે છે. હું અંતઃકરણથી શિબિર અને તેના ઉદ્દેશની સફળતા ઈચ્છું છું. આ રીતે સમન્વયની દરિટ સિવાય માનવી જગતમાં કશું કરી શકે તેમ છે જ નહીં. વિશ્વ માટે કલ્યાણમય કામના કરનાર શ્રમણ સિવાય અન્ય કોણ હોઈ શકે ? વિશ્વ માટે પોતાની જાત અને હસ્તી નામશેષ કરનાર શ્રમણ સિવાય અન્ય કોણ હોય ? આપ બને ખૂબ સ્વસ્થ રહી આ મહાવાત્સલ્યનું પાન કરાવતા રહો...... –ઉત્તર ગુજરાતથી એક વિદ્વાનમુનિ જાત અને સિવાય અરજ છે જ નહીં * કોણ છે ૨ ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ...આપના તરફથી સાધુસાધ્વી શિબિરમાં થતી ચર્ચાવિચારણા રજૂ કરતી પત્રિકાઓ પ્રાપ્ત થઈ.. પ્રેમથી (નિરખી) પ્રચુક પ્રદપ્રસન્નતા પ્રગટયા . આ વાંચન ખરેખર રસપ્રદ અને મૌલિક છે. –ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર થી પાયચંદગચ્છીય મુનિ ...વ્યાખ્યાન સ્થા. સાધ્વીજીને વાંચવા આપેલ છે. અહીં એક વકીલભાઈ નિયમિત (એ) વ્યાખ્યાન વાંચે છે... ત્યાં શિબિરાર્થીઓ ને પ્રણામ.. –કચ્છ (શાપર)થી એક અગ્રાવક ...નકલો નિયમિત મળતી રહે છે...પ્રચાર માટે ભલામણ પણ લખી છે... સાધુ-સાધ્વી શિબિરની કાર્યવાહી પ્રશંસનીય છે. એમાં ચર્ચાતા વિષે અતિ ઉત્તમ અને ગ્રાહ્ય છે. એ વિચારધારાને પ્રસિદ્ધિ આપવામાં આવે તો ઘણું લાભ લઈ શકે. જો કે અમારા તરફથી થતાં પ્રવચનોમાં લગભગ એ જ બાબતો વહેતી મૂકવામાં આવે છે.. બાકી ગ્ય આત્મા જ એ વિચારને છળનમાં વણી લેશે. ...આપણે તો આપણું પ્રયાસ ચાલુ જ રાખવા જોઈએ. –કચ્છ (કંઠી)થી એક પીઠ સાધ્વીજી શિબિરનાં પ્રવચન સાથે ચર્ચાસાર વગેરે આશ્રમમાંથી વાંચવા મળે છે. વાંચી ઘણે આનંદ માર્ગદર્શન મળે છે. ... વિશ્વના ઘણાં ક્રાન્તિકારી સાધુભક્તોનાં જીવનચરિત્ર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં માતાઓને ફાળો ઘણે છે. ભૌગોલિક અને ઇતિહાસનાં વર્ણન અને માનવજાત ઉપર તેનો કેટલો સંબંધ છે, તેનો ખ્યાલ આવ્યો. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજની ચાલું વ્યવસ્થા ક્રમે-ક્રમે કેવી રીતે થતી આવી તે પણ જોવા મળે છે. એક પણ પાસું ચર્ચવામાં બાકી રાખ્યું નથી. વધારે ખ્યાલ સમય આવે અમલમાં કેટલું મૂકીએ ત્યારે આવે. આ શિબિરમાં જે પ્રવચન થયાં છે, તે બધાં અક્ષરે અક્ષર છપાવી પુસ્તક બને, એ મારી આશા છે; કારણ કે તે આવતી પેઢી માટે ધર્મગ્રંથ થશે...ત્યાં સૌ ભાઈબહેને સાધુ સંતોને મારા હાદિક નમસ્કાર.... –ગૂદી (ભા, ન, કાં. પ્રયાગક્ષેત્ર)થી એક ખેડૂત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ સાધુસાધ્વી શિબિરના કાર્યક્રમોમાં આપ મગ્ન થયા હશે. શિબિર લાભદાયી નીવડશે. આજના લોકશાહીના નિરાશામય અને શિથિલ વાતાવરણમાં આ શિબિરમાં મળેલી પ્રેરણા માનવજાતિ માટે ચૈતન્ય અને સમાધાન નિર્માણ કરશે...” – અહમદનગર (મહારાષ્ટ્ર)થી એક જૈન શ્રાવક. ..આપની અનુમોદનીય ઉદારતા અંગે શિબિર કાર્યવાહીની નોંધ નિયમિત મળે છે. યથાસમય વાંચું છું.ચર્ચા ઘણી જ તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ અને ઉપાદેય છે. અને તે ઘણું-ઘણું જાણવાનું મળ્યું છે. આ પ્રવચન ચર્ચા-વાંચનથી મારા વિચારોમાં નવો પ્રકાશ અને પ્રેરણા મળ્યાં છે, અને મારી ભાવી ભૂમિકા સર્જન માટે જરુર ઉપયોગી નીવડશે, એમ મને આશા છે.. આપ બન્નેનાં પ્રવચને એ મારા માટે નવી દિશા અને નવી પ્રેરણા માટે રસ જગાડ્યો છે.. –બહદ્ મુંબઈમાં વિરાજતા એક સુવિહિત મુનિજી, ...પત્રિકાઓ નિયમિત મળે છે. ખૂબ જ આનંદ થાય છે. અનુબંધ વિચારધારાની વ્યાપક્તા વિષે પૂરી સ્પષ્ટતા સાથે ખાતરી થઈ કે આપને માગ સર્વવ્યાપી બનશે જ. મહારાજથી પત્રિકાઓ પંચે છે...એક સાથીઓને પણ વાંચવા આપી છે... –ઉત્તરગુજરાતથી એક શ્રાવકદંપતી, આમ જુદા-જુદા ધર્મ-સંપ્રદાયના સાધુ-સાધ્વી અને ગૃહસ્થભાદબહેનો ઉપર શિબિરની કાર્યવાહીની જે સારી છાપ ઊઠી છે, તે ઉપરના પત્રાંગેથી જણાય વગર રહેતી નથી. આમ ઘણાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓએ પરોક્ષ રીતે શિબિરને લાભ લીધે હતો એમ માની શકાય. જે કે શિબિરના પ્રવચન અને ચર્ચાપત્ર વાંચ્યા પછી એક વિદ્વાન માન્યવર મુનિજી સક્રિય રીતે સાધુમર્યાદામાં રહી ધર્મમયસમાજરચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રયોગમાં પડવા માગતા હોય, તેમ જણાય છે અને તે માટે માર્ગદર્શન માગે છે – “અનુબંધ વિચારધારા” મુજબ પંજાબમાં કામ કરવાની ભાવના થાય તે ટ્રેઈનિંગ અને સહયોગરૂપે આપના તરફથી કાર્યકરોને સહયોગ મળી શકે કે કેમ ? સમાજની સાથે રહીને સુધાર કરે કે જુદા પડીને ? શું કોઈ મધ્યમ માર્ગ પણ છે? ગુજરાતના જેટલી બીજા પ્રાંતમાં કોંગ્રેસ શુદ્ધ નથી અને કાર્યકર્તાઓ પણ તેવા નથી. ગામડાંમાં વાડાબંધી તોફાની તત્તે અજ્ઞાનતા આદિને કારણે સર્વધર્મ પ્રાર્થના, નિર્માસાહારી હરિજનને ત્યાં ભિક્ષા વ. વાતે તેમને ગળે કેમ ઊતરે? બીજી બાજુ જુદી જુદી પાર્ટીઓ, કેગ્રેસની મલીનતા, આવી દશામાં સ્થાનીક કાર્યકરો અને વિચારક સામાજિક કાર્યકરોને સાથ ન હોય તે શું કાંઈ પણ રચનાત્મક કામ થઈ શકે? વળી સાધુસંન્યાસીની દશા જુદી એમને... આ માર્ગમાં વ્યકિતગત સંતાપ સિવાય સામાજિક પરિવર્તન અને રચનાત્મક દ્રષ્ટિએ લાભ ન દેખાય તેથી હમણાં તે (મારી) વ્યક્તિગત તૈયારી અને સામાજિક પરિસ્થિતિનું જ્ઞાન કરતા રહેવું. હમણા સંઘર્ષાત્મક કોઈ પણ પ્રશ્ન ન ઉપાડવો, તેમાં લાભ દેખાય છે.....આપ આ બાબતમાં માર્ગદર્શન આપશે...' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] સાધુ સાધી શિબિર પુર્ણાહુતિ સમારોહ ચાર માસના લાંબા ગાળા સુધી સાથે રહેવા છતાં હજુ હમણાં જ મળ્યા છીએ અને શિબિર હમણાં-આટલી જલ્દી પૂરો થઈ ગયો એવી ભાવના લગભગ દરેક શિબિરાર્થીના મનમાં શિબિર–સમાપ્તિ કાળ પાસે આવતો ગયો તેમ થવા લાગી. તા. ૨૧-૧૧-૬૧નું છેલ્લું પ્રવચન થઈ ગયું. સાંજના ચર્ચા થઈ. બધાએ પોતપોતાને શિબિરથી શું લાભ થયો હતો તે હી બતાવ્યું જે અન્યત્ર આપવામાં આવેલ છે. પ્રિય છેટુભાઈને બીજે દિવસ મૌન હતું એટલે તેમણે પોતાનું લેખિત વક્તવ્ય તૈયાર કર્યું હતું. સહુના હદય ગદગદ થઇ ગયાં હતાં. તા. ૨૨-૧૧-૧૧ને દિવસ પણ આવી ગયો. આજે પૂર્ણાહુતિને સમારોહ મનાવવાનો હતો. મુખ્ય અતિથિ શ્રી. વૈકુંઠલાલભાઈ મહેતા હતા. એક સંત કાર્યકરના હાથે ઉદ્દઘાટન થયું હતું અને સેવાભાવી રચનાત્મક પ્રખર ગાંધીવાદી કાર્યકર શ્રી. વૈકુંઠલાલભાઇ મહેતાના હાથે પૂર્ણાહુતિ થતી હતી તે પણ શુભ સૂચક હતું. સવારે ૮-૩૦ વાગે શિબિર પૂર્ણાહુતિ સમારોહ શરૂ થયા. સર્વ પ્રથમ શ્રી મરાબને મંગળાચરણ કર્યું ભજનની પંકિતઓ મધુર સ્વરે ગાઈને...... “ફૂલ કહે ધન્ય.....!” વિધવાત્સલ્ય પ્રા. સંઘના મંત્રી શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયાએ કહ્યું : “આપ સૌ જાણે છે કે આજે સાધુ-સાધ્વી શિબિરની પૂર્ણ દૂતિને દિવસ છે. ચાર માસ પહેલાં આજ સ્થળે તેની મંગળારંભ થયો હતું ત્યારે મેં કહેલું કે આજ ગુર્જર વાડામાં લગભગ ૨૪ વર્ષ પહેલાં મહારાજશ્રીએ સમૌન એકાંતવાસમાં જે વિચારેલું તેનું નિવેદન વાંચન તરીકે કર્યું હતું. તે વિચારોની ક્રાંતિ હતી. આ ચાતુર્માસમાં ફરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સામાજિક ક્રાંતિને તબકકે સાધુસાધ્વી શિબિર નિમિત્તે આવ્યા તે એની પાછળ કુદરતને કંઈક સંકેત જ માનું છું. ગુર્જરવાડીના કાર્યકરોએ બધી જ અનુકૂળતા કરી દેવાની જે ઉદારતા બતાવી છે તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું. –આજે આપણું મુખ્ય મહેમાન શ્રી. વૈકુંઠભાઈ છે. તેમનું શિબિર વ્યવસ્થાપક સમિતિ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાધુસાધ્વી શિબિરમાં ચાર માસમાં શું થયું? એનું મૂલ્યાંકન ભવિષ્યમાં જ થશે. આ શિબિરમાં જે પ્રવચને જુદા જુદા વિષયો ઉપર થયાં છે. જે ચર્ચાવિચારણા થઈ છે તેનું પુસ્તક થોડા જ સમયમાં બહાર પડશે. તેથી આપ સૌને ખ્યાલ આવશે કે કેટલું ભગીરથ અને અદ્ભુત કામ શિબિરમાં થયું છે ! શિબિરમાં થયેલ કાર્યવાહી અંગે સંક્ષિપ્તમાં શ્રી. માટલિયાજી આપ સમક્ષ કહેશે જ. તેથી આપને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. અંતમાં શિબિરમાં ભાગ લેનાર દરેક શિબિરાર્થીને આભાર માનું છું. અને શિબિર પ્રબંધમાં કોઈ પણ જાતની ત્રુટી રહી હોય તે તે માટે ક્ષમાયાચના ચાહું છું.” શિબિરનું ટૂંકું સરવૈયું શ્રી. દુલેરાય માટલિયાએ શિબિરનું અત્યાર સુધીનું સરવૈયું કાઢતાં કહ્યું : શિબિરની શરૂઆતથી આજ સુધી મને શિબિર સાધકોના પ્રધાન તરીકેનો લાભ મળે તેને હું મારું સદ્ભાગ્ય ઘણું છું. સાથેસાથે હું એક શિબિરાર્થી તરીકે હોવા છતાં સહેજ નિરાળે રહ્યો છું. એક ચિત્રકાર જેમ પોતે ચિત્ર દોરીને ચિત્રની નજીક રહે છે તેમજ દૂર રહીને ચિત્રમાં કેટલી પૂર્ણતા અપૂર્ણતા રહી છે તેને કયાસ કાઢે છે, તેવી જ રીતે સાથે રહીને શિબિરનું ચિત્ર ઘડવામાં હું મદદગાર બન્યો છું. તેનું ચિત્ર કેવું છે તેમજ દૂર રહીને મારા ઉપર શિબિરની શું છાપ પડી છે તે પણ રજૂ કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ શિબિરના કાર્યની ગણના બે રીતે થઈ શકે. એક સ્થૂળ રીતે અને બીજી ક્રાંત મૂલ્યો સ્થાપવાની દૃષ્ટિએ. સ્થૂળ રીતે જોતાં શિબિરની પાછળ એક વર્ષ સુધી સતત અવિરત પ્રયાસ મહારાજશ્રી તથા બીજી સાધુએ-સાધકોએ કર્યો, સાહિત્ય પ્રચાર પણ થયો, જેહાદ જગાડવા જેવું કામ થયું પણ પરિણામે ચાર જ સાધુઓ શિબિરમાં આવ્યા. ભગીર પ્રયાસને જોતાં પરિણામ અલ્પજ દેખાયું. બીજી બાજુ સાધક-સાધિકાઓ ૧૧ આવ્યાં. તે પણ ભાતભાતનાં અને જુદી જુદી પ્રકૃતિના અને કક્ષાનાં. તુલસી ઈસ સંસારમે ભાંતિ ભાંતિ કે લોગ, સબસે મિલકે ચાલિયે નદી-નાવ-સોગ. ” -એ કહેવતની જેમ ભિન્ન ભિન્ન પ્રદેશના તથા ભૂમિકાનાં સાધક સાધિકાઓ આવી શક્યાં. શિબિરાર્થીઓમાં ૧૫ સાધુ-સાધ્વી સંન્યાસીઓ અને ૧૫ સાધક-સાધિકાઓ એમ કુલ્લે મળીને ૩૦ ને જ લેવાની મહારાજશ્રીની કલ્પના હતી. એક ટીકાકારની દષ્ટિએ એ વસ્તુ કાંઈક હાસ્યજનક બની લેખાય, તો એ બનવાજોગ છે. શિબિરમાં શું વસ્તુ અપાઈ? શિબિરાર્થીઓની કક્ષા ઊંચી હેત તો વિપુલ સાહિત્યમાંથી બહુ ઉચ્ચકોટિની વસ્તુ પીરસી શકાત. પણ શિબિરાર્થીઓની કક્ષા જોતાં જે વસ્તુ ૨૦-૨૧ દિવસમાં પતી શક્ત તેના માટે ચાર ચાર માસ જુદા જુદા વિષ ઉપર લાંબાં વિવેચન દ્વારા, દરેક વસ્તુને સારી પેડ ખુલાસો કરીને કહેવાઈ. તેને દાખલાદાંત વડે વધારે સ્પષ્ટ કરવામાં આવી પરની ચર્ચામાં વિચારવિનિમય માટે જે વસ્તુ ચર્ચાઈ તેમાં પણ ક્યારેક ચર્ચાઓ વિષય સાથે સબંધ વગર થતી હોય એવું લાગતું. પણ એક વસ્તુ સ્પષ્ટ હતી કે આ બધી ચર્ચા-વિચારણું વિશ્વ વાત્સલ્ય અને અનુબંધ-વિચારધારાની ધી ઉપર જ ચાલી. જેથી બધાયને એનું મહત્વ સમજાયું. છે. મહારાજશ્રી શિબિરાધિપતિ હેઈ વિધવા -સાધકની દષ્ટિએ મધ્યસ્થ અને પ્રેરક રહ્યા. એમણે પિતાની ઉદારતા બતાવી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જવાબદારી નિભાવી; પણ શિબિરના જવાબદાર સાધક અધીક્ષક તરીકે મારે આપની નજીક આવવાનું હોઈ જુદી જુદી પ્રવૃત્તિના શિબિરાર્થીઓની પ્રવૃત્તિનો સ્વાદ માણવો પડ્યો. મેં જેટલું ઓછું ધ્યાન આપ્યું તેટલી મારી ઉણપ રહી. શિબિર પાસેથી લોકે બહુ જ અપેક્ષા રાખતા હતા તેવું પરિણામ આપણે લાવી શકીશું કે નહીં તે ભવિષ્યના ગર્ભમાં છે. અત્યારે તો આપણી કક્ષા જોતાં આશાસ્પદ પરિણામ લાવી શકાશે, એવી અપેક્ષા છે. ક્રાંતમૂલ્યોની સ્થાપનાની દૃષ્ટિએ જોતાં પરિણામ સારું દેખાય છે. વચમાં છાપામાં આવ્યું હતું કે તપગચ્છ અને અચલગચ્છના બે આચાર્યોના અવસાન પછી બન્નેની નનામી યાત્રા (પાલખીયાત્રા) ભેગી નીકળી હતી. તે ઉપરાંત જુદા જુદા ગચ્છના આચાર્યો-સાધુઓએ એક પાટે બેસીને વ્યાખ્યાનો આપ્યાં. તેમને લોકોએ બિરાદવ્યાં છે. પછી માઈકમાં ભાષણ આપવાની પ્રથા ચાલુ થઈ, તેને જૈન સમાજે ક્રાંતિકારી પગલું ગયું. પણ એ તો જેનેના જુદા જુદા ગચ્છના સાધુઓની વાત થઈ. પણ જે જૈન–સાંપ્રદાયિકતા, અન્ય જૈનસંપ્રદાયના સાધુ ઉપાશ્રયમાં પગ મૂકે તો મિથ્યાત્વ અડી જાય એમ–માને ત્યાં એક પૂ. અજરામરજી મહારાજની પરંપરાના અને બીજા પૂ. જવાહરલાલજી મહારાજની પરંપરાના સાધુઓ – શંકરાચાર્ય અને દશનામી પરંપરાના સંન્યાસીઓની સાથે એક પાટ ઉપર બેસે–વેદિક સંન્યાસીઓ અને જૈન સાધુઓ એક સાથે ચોમાસું કરે; પરસ્પર પિતપોતાના નિયમ અને ક્રિયાઓમાં રહેવાની ઉદારતા બતાવે આ વસ્તુ ક્રાંતમૂલ્યોની દૃષ્ટિએ બહુ મહાન કહેવાય. મને યાદ છે કે લીંબડીમાં જ્યારે પૂ. નાનચંદ્રજી મહારાજે ઉપાશ્રયમાં મહાવીરના નામને બદલે રામનામની ધૂન બોલાવી, ત્યારે જૈન પ્રજા ખળભળી ઊઠી હતી. આજે તો રામચંદ્રસૂરિ જેવા રૂઢિચુસ્ત આચાર્યો રામાયણ ઉપર અને માર્ગાનુસાહી ઉપર પ્રવચન કરે છે. પણ અહીં તો શિવ, વૈષ્ણવ, જૈન અને ક્યારેક ઈસ્લામના ઉપાસકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પ્રાર્થનામાં સાથે બેસે, બધા ધર્મસ્થાપકોની પ્રાર્થના એવા સર્વધર્મોના સમન્વયની વાત કરે, આ એક નાનીસૂની વાત ન થઈ. તેને લીધે શૈવ, વૈષ્ણવ, જૈન બધા ભેગી ઉપાસના કરી શક્યા એ કાંતમૂની દષ્ટિએ અપૂર્વ વસ્તુ ગણાય. | બાપુએ તે આ દિશામાં સાધુ-સંસ્થા શી રીતે આગળ જઈ શકે એનો નમૂનો મૂકવા. જૈન સાધુ સાથે વાત કરવી હોય તો તેનો પાયો સમક્તિ હય, સમક્તિની આજુબાજુમાં જ એ વિચારતા હશે; હિંદુ સાધુ સાથે વાત કરવી હોય તે એની વાતને પાયે બ્રહ્મ હશે; જગત મિથ્યા છે–અવિવાથી બચવું જોઈએ એમ બ્રહ્મની આસપાસ જ આંટા મારશેઃ પણ, શિબિરમાં માનવતાના પાયા ઉપર જ વિચાર થયે. કોઈ ધર્મ, દેવ, ગુરુ કે શસ્ત્ર બોટાં છે કે સાચાં એમાં નિર્ણાયક વિચારકની બુદ્ધિ જોઈએ-તે દૃષ્ટિ આપવામાં આવી. પિતાનાં બધાં પુણે છે, બીજાનાં અપૂર્ણ છે એ સત્યાગ્રહ દષ્ટિ નથી. સત્યગ્રાહી દષ્ટિ તો મિથ્યા ગણતી વસ્તુમાંથી સત્ય તારવી શકે-તે દષ્ટિ છે. જૈને કહે કે અમારા મહાવીરમાં પૂર્ણતા છે-બજ બધા અપૂર્ણ છે-એ દાટ સત્યને ઓળખવાની નથી. પણ, અહી જૈન તીર્થકરોના સમવારણ, વા વગેરેની કથાઓ હિંદુ સંન્યાસીઓએ સાંભળી અને ભાગવત, પુરાણ, રામાયણની કથા જૈન સાધુઓએ સાંભળી–એમાંથી બધાએ મળીને સન્યની તારવણી કરી. સાર એ નીકળ્યો કે દેશ, કાળ અને પાની દષ્ટિએ કે વસ્તુમાં પરિવર્તન કરવું પડે તે કરવું પણ મૂળ સિદ્ધાંતનું સાતત્ય જાવીને સવંસ ગણતા લોકોએ પિતાના દેશકાળ-પ્રમાણે સત્ય જોયુ, તે બતાવ્યું. આજે દેશકાળ કરી જવાથી કેટલીક વસ્તુઓ સંશોધન માંગી લે છે. તે વ્યક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે ફેરફાર કરવાની ચાવી તે જ સર્વો પિતાના અનુયાયીએ ને બતાવી ગયા છે. કિશોરભાઈએ “સમૂળી ક્રાંતિમાં ખોટી માન્યતા અને મૂઢતાને તોડવાની અને સાચી વસ્તુઓ સ્થાપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જે વાત બતાવી છે તેના આધારે શિબિરનાં પ્રવચનો થયાં. આ તે શિબિર પ્રવચને જે વાંચશે તેને જરૂર ખ્યાલમાં આવી જશે. ત્રીજી વાત એ કે સંસારને છોડનાર ત્યાગી સાધુઓ મોટાભાગે પિતાના ધર્મ તથા તત્વજ્ઞાન વિષય સાહિત્ય સિવાય બીજા વિશે અભ્યાસ એમ માનીને નથી કરતા કે એ સિવાય બધું ખોટું છે. જેને કહે છે કે તે બધું મિથ્યાત્વ છે; વૈદિકે કહે છે કે એ બધું ભ્રમ છે! પણ ખરેખર જૈન કે વેદાંત સાહિત્યમાં જે કોઈ કથા-સાહિત્ય લખાયું તેમાં પિતાની માન્યતાને રંગ દેવા કે તે વર્તુળને મહિમા વધારવાની વાતોનું દર્શન તરત જણાઈ આવશે. એકાદશી–મહાસ્ય કે શ્રીપાળ રાજાના રાસમાં વ્રત–મહાઓ કે ધર્મ ઉપર આંધળી શ્રદ્ધાને કાંબળા ઢાવા માટે જ હોય તેમ જણાઈ રહે છે. અને તેથી વ્યાપક ધર્મને સાંપ્રદાયિકતાના કેદખાનામાં પૂરી દેવામાં આવ્યો. જ્યારે આ શિબિરમાં ધર્મને બધા ક્ષેત્રોમાં વ્યાપક કરવા માટે આજનાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ તથા વિજ્ઞાનની વિવિધ શાખાઓ ઉપર સારી પેઠે છણાવટ કરવામાં આવી. ધર્મની સાથે એ બધાને અનુબંધ શી રીતે થઈ શકે એ વિચારાયું. જો કે સમય થોડે હોવાના કારણે આ બધા વિષેની માહિતી બહુ જ ટૂંકાણમાં અપાઈ આમ પ્રાથમિક રીતે ક્રાંતિ મૂલ્યોની દૃષ્ટિએ સાધુ-સાધ્વી શિબિરમાં ભૌતિક વિષયો ઉપર ચર્ચા-વિચારણા થવી અને તે પણ આધ્યાત્મ વિષયની સાથે સમન્વયની દૃષ્ટિએ થવી એ સ્વયં નવું ક્રાંત. મૂલ્ય છે. એ ઉપરથી સાધુ-સંન્યાસીઓને એક વસ્તુની ખાતરી તો થઈ જ જશે કે આ બધા વિષયો ધર્મના ક્ષેત્રમાં આવી શકે છે અને ભૌતિક વિષયનું આધ્યાત્મિક વિડ્યો સાથે દષ્ટિપૂર્વક જોડાણ થવું જોઈએ એ સાધુ-કર્તવ્ય છે; એમ શિબિરે જગત આગળ તે જાહેર કર્યું છે, તેનું આગવું મૂલ્ય છે. એવી જ રીતે જૈન, વૈદિક, વૈષ્ણવ તેમજ અન્ય સંપ્રદાયના સાધુ-સંન્યાસીઓ પિતાપિતાની પરંપરા છોડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ વિના અને તેમણે ઔદાર્યને ત્યાયું નહીં તે સર્વધર્મ સમન્વય આદર્શ નમૂને પૂરે પાડે છે. કેટલાક સાધુ-સંન્યાસીઓ અને સાધ્વીઓને શિબિરની પ્રશંસા કરતા જે પત્ર આવ્યા છે તેના ઉપરથી તારવી શકાય છે કે તેઓ શિબિરની વાત સમજવા મથે છે, કંઈક કરવા પણ વિચારે છે, પણ તેમના મનમાં ભયની ગ્રંથી છે કે સમાજ ફેંકી દેતે ! વર્તુળના લોકો ન સત્યારે તે ! ! સમાજથી ઉખડી જઈએ તે ! બીજે સ્થાન ન મળે તે ! ! ! આવી ખોટી ભીતિના વિકલ્પ ઉપર શિબિરાર્થીઓએ સારી પેઠે ભુવટ કરીને ભયમુક્ત થવાનો કીમિયો શોધીને મૂક્યો છે. કામ આકરૂં તે છે. ક્રાંતિકારી સાધુઓને ન ચીલે પાડવામાં પ્રથમ ખુબ જ વેઠવું પડે છે. તે સ્વાભાવિક છે. પણ તેમ કર્યા સિવાય નવાં મૂલ્યાં સ્થાપી શકાશે નહીં. આ શિબિર-કાર્યથી મોટા મોટા જણાતા સાધુઓને હળવા આંચકે તે જરૂર લાગ્યો હશે; પણ જે ઝડપે જમાનો બદલાઈ રહ્યો છે તે ઝડપે પરિવર્તન લાવવા સિવાય છૂટકો નથી. આજે જમાનો બદલાયો છે. સામેથી કહેવામાં આવે છે અને આવકારવામાં આવે છે કે સાધુ સંસ્થાઓ સંગઠિત અને સંકલિત બને ! જે લોકશાહીને ટકાવી રાખવી. હેય, લક્ષમી બનાવવી હોય તે તે માટે લોકોનું ઘડતર ધર્મદષ્ટિએ કરવું જોઈએ અને તે માટે પ્રગતિશીલ સાધુએ એ આ બાબતમાં પહેલ કરવી પડશે તેમણે રાજા શ્રીન કે ધનાશ્રીત થવાને બદલે ક્રાંતિપ્રિય બનવું પડશે. નહીતર રાજ્યસતા, ધર્મ સંસ્થા ઊપર ચઢી બેસશે. ધામિક ટ્રસ્ટ બિલની જેમ નવા નવા કાયદા ધર્મ સંસ્થા ઉપર કી બેસાડશે. ત્યારે રૂઢિચુસ્ત સાધુઓ મહેત કે સ્થાપિત હિત ધરાવતા સાધુઓ ચકશે. મને તે ભીતિ એ છે કે રાજ્યની કેટલીક સાચી બાબતો અંગે સામે ચડીને જે રૂઢિચૂસ્ત સાધૂઓ નીવેડો નહી આણે તે તેમને કાયદાની સામે અથડામણમાં ઉતરવું પડશે અથવા ધાર્મિક કે કોમી રમખાણોને તે ભડકાવશે કારણકે હજુ મોટા ભાગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ લોકોમાં તેમજ ધર્મસંસ્થાઓ અને સાધુઓમાં એવી જડતા અને રૂઢિચુસ્તતા પડી છે. આવું ધર્મ ઝનૂન પ્રગટ થતાં તેની ઉપર કાનૂની સુધારણા આવશે. ટ્રસ્ટના કાયદાથી ધાર્મિક સંપત્તિને સરકાર ખેંચી લેવા પ્રયત્ન કરશે. આવા સંક્રાંતિ અને કટોકટીના સમયે પ્રગતિમાન મૂલ્યોને ઝંખનાર સાધુઓની જવાબદારી સવિશેષ ઊભી થાય છે. રાજકીય નેતાઓ અને શિક્ષિત વર્ગને સાધુ સંસ્થા ઉપરથી વિશ્વાસ ડગ જાય છે. આજે લેકે ઉપર રાજ્યની એટલે કે રાજનીતિની અને સિનેમા સ્ટારની પકડ વધતી જાય છે. એટલે લોકશાહી તૂટી પડવાનું જોખમ છે. આ વસ્તુને ચીમકી રૂપે આપીને સાધુ શિબિરે એને ટકાવવા માટે ૪ અનુબંધ રૂપે ૪ સંદેશાઓ આપ્યા છે – (૧) લોકશાહીને ટકાવવી હોય તે કોંગ્રેસને સુદઢ બનાવી, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેને કામ કરતી કરવી જોઈએ. (૨) કેગ્રેસ પાસેથી સામાજિક, આર્થિક, શિક્ષણ અને સંસ્કૃતિ વિષયક ક્ષેત્રે આંચકીને કોંગ્રેસના પૂરક છતાં કોંગ્રેસથી સ્વતંત્ર એવા - સામાજિ-આર્થિક ક્ષેત્રે પક્ષ વગરના લેકસંગઠને ઊભાં કરવાં જોઈએ. (૩) નૈતિક જીવન જીવનારાં અને પ્રેરક બળ તીિકે કામ કરનારા વ્રતબદ્ધ લોકસેવકોનું સંગઠન ઊભું કરવું જોઈએ. (૪) પ્રગતિશીલ ક્રાંતદષ્ટા સાધુઓએ આગળ આવી બધાં બળાને સાંધવાનું કામ કરવું જોઈએ. આ પાયાના ૪ સંદેશાઓ છે. સાધુ સાધ્વી શિબિરનું ટ્રે; મૂલ્યાંકન મેં મારી દષ્ટિએ ચ્યું છે. તે ઉપરથી સહેજે સ્પષ્ટ થશે કે તે વિશ્વનું આશા કિરણ બને છે.” ત્યારબાદ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના ઉપપ્રમુખ શ્રી. પ્રહલાદભાઈએ માતૃસમાજની માહિતી આપતાં કહ્યું : “આજે વિ. વા. પ્રા. સંધ તરફથી ચાર ઠેકાણે માતૃસમાજે ચાલે છે. માતાઓ અને બહેનોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ જે વાત્સલ્ય શક્તિ પડી છે તેને ક્રાંતદષ્ટા મુનિશ્રીએ બહાર લાવવા માટે આ માર્ગદર્શન આપ્યું છે. એ સમાજે વડે હાલતો બહેને સ્વાવલંબી રીતે માનભેર જીવી શકે એ દષ્ટિએ આર્થિક કાર્ય ચાલે છે. ભવિષ્યમાં શિલા, સંસ્કાર, આરોગ્ય, ન્યાય અને અહિંસાના સામુદાયિક પ્રયોગ વગેરેમાં બંને ધીમે ધીમે આગળ વધશે. અત્યારે માતૃસમાજોનું કામ બહેનજ મેટાભાગે ચલાવે છે. ટાંચાં સાધનો હેવા છતાં ઉત્સાહથી બધીયે નાતજાતની બહેને કામ કરે છે. આ વર્ષે સાધુ સાધ્વી શિબિરની આખી વ્યવસ્થા વિશ્વાસ પ્રાયોગિક સંઘે સંભાળી છે. પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી આ કામ આગળ વધ્યું છે. સાધુ સાધ્વીઓમાંથી વિચારક સાધુઓ જાગૃત થશે તો ભવિષ્યમાં તેઓ આવા માતૃસમાજે સ્થાપવાની પ્રેરણા આપી માતાઓની શક્તિને વિકસાવવામાં મોટો ફાળો આપી શકશે એવી આશા છે.” ભવિષ્યની આશા ૫. . નેમમુનિએ શિબિર પછી ભવિષ્યની અ શા વિષે બોલતાં કહ્યું : “કોઈપણ ક્રાંતિનું કાર્ય ધીમી ગતિએ ચાલતું હોય છે. એમાં પાવાની ઈંટ બનવું પડે છે. પાયાની ઈંટ બનવા માટે મેટાભાગના સિધ, અને સાધુઓ એટલા માટે તૈયાર થતા નથી. સામાન્ય લોક બહારનું ચણતર જુએ છે; પાયાની ઈંટને જોતા નથી. એટલે શિબિરમાં સાધુ-સંન્યાસી અને સાધકો થોડાજ આવ્યા. તેથી લોકો જે આશા અને અપેક્ષા રાખે છે તે નફળતાં કંઈક નિરાશા આવી જાય છે. માનવ જીવનનાં બે પાસાં છે. વિચાર અને આચાર. એમાં વિચારનું પાસું તે જે શિબિરાર્થીઓ આવ્યા છે તેમનું ખૂબ જ મજબૂત બન્યું છે. વિચારોમાં જે ગૂચ હતી તે હવે સાફ થઈ છે. તે ઉપરાંત શિબિરની કાર્યવાહીનું મૂલ્યાંકન કરતાં જે પત્રો સાધુ-સંન્યાસી અને સાધ્વીઓનાં આવ્યા છે તેથી નિરાશાનું કારણ રહેતું નથી. ભવિષ્યમાં એ વિચારો તેમના રીવનમાં આચારરૂપ બનશે એવી આશા માપી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ હવે પ્રશ્ન એ રહે છે કે શિબિરાર્થીઓ એ વિચારોને આચરમાં કેટલી હદે મૂકશે ? આ અંગે કાલની સજની ચર્ચા જે અગાઉ અપાઈ ગઈ છે તે દરમ્યાન શિબિરાર્થીઓએ પિતાપિતાની મર્યાદા પ્રમાણે જાહેર કર્યું છે. તે છતાં મહારાજશ્રીની ઈચ્છા છે કે દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં અને પૂર્વ ભારતમાં સાધુ-સાધ્વી, સંન્યાસી તેમજ થોડાક સાધક-સાધિકાઓની એક એક ટુકડી મોકલવામાં આવે. મતલબ કે આખા હિંદમાં આ વિચારધારાને ફેલવવા માટે શિબિરાર્થીઓએ વિચારવાનું રહે છે. બીજને ચંદ્રમા લોકો જુએ અને તે સોળેકળાએ કેમ ખીલોને વિકસિત થાય તેની રાહ જુએ, એમ આ શિબિર માટે લોકોનાં મનમાં છે. તેનો જવાબ શિબિરાર્થીઓએ પૂરો પાડવાનો છે. તે માટે વિશ્વના પ્રવાહને એક તરફ વિચાર-પ્રચાર કરવો; સાધુ-સાધ્વીઓને આ દિશામાં કામે લગાડયા દૂફ અને ટેકો આપ, લોકસેવકો અને લોકસંગઠનોનો અનુબંધ કરવાના કાર્યમાં સક્રિય ભાગ લેવો. એ હવે પોતાની શક્તિ પ્રમાણે શિબિરાર્થીઓએ કરવાનું રહેશે. આશા છે કે આમાં નિસર્ગનૈયા બળ આપશે...!” ધર્મમય સમાજ રચના તરફ ! આજના મુખ્ય મહેમાન શ્રી. વૈકુંઠભાઈ મહેતાએ શિબિરની પૂર્ણ હુતિમાં રંગ પૂરતાં કહ્યું : “આ શિબિરની યોજના વિષે મેં વિગતવાર પહેલી જ વાર સાંભળ્યું. શિબિરનાં પ્રવચન હું ઉપર ઉપરથી જોઈ ગયો છું. મને પૂ. મુનિશ્રી સંતબાલજીના પ્રયોગની જાણકારી છે. આ શિબિર વિષે શ્રી. દુલેરાય માટલિયાએ જે મૂલ્યાંકન કર્યું છે તેથી એનું સાચું ચિત્ર ખડું થાય છે. પૂ. મુનીશ્રીની પ્રેરણાથી આ શિબિરનું આયોજન થયું, કાર્ય થયું, અને મૂલ્યાંકન થયું. હવે મારે એ વિષે કશું કહેવાનું રહેતું નથી. મહારાજશ્રીને આ શિબિરમાં તેમના સાથી મુનિઓ અને સંન્યાસીઓને તથા સાધક-સાધીકાઓને સહકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ મળ્યો છે, તે જોતા સામાજિક જીવનના વિકાસની દષ્ટિએ શિબિરનું મૂલ્ય કન સ્તુત્ય છે એમ મને લાગે છે. આ શિબિરમાં જોડાયા છે. તેના કરતાં બહારના માણસો સારી પેઠે એનું મૂલ્યાંકન ન કરી શકે. જે કરવા બેસે તો શિબિરને અન્યાય થાય. માટે આ શિબિરની કેડીક વિશેષતા છે, જે હું માટલિયાના મૂલ્યાંકન ઉપરથી સમજ છું તે કહીશ. આ શિબિર કોઈ એક સંપ્રદાય કે ધર્મ વિશેના પ્રચાર માટે નથી. યોજાઈ તેમ જ માત્ર ધર્મ સંપ્રદાયાને પુષ્ટિ આપવા ખાતર યોજાયેલ નથી. મને લાગે છે કે ધમની વાણીથી જ પ્રચાર કરવા કરતાં ધર્મના સિદ્ધાંતો વ્યક્તિ કે સમાજના જીવનમાં કેમ ઉતરી શકે એ વિષે પ્રયોગ કરો, વિચાર કરે, વિનિમય કરવા અને લોકોને સ્પષ્ટ દિશામાં દોરવા એ જ ધર્મની સાચી સેવા છે. તે આ શિબિર વડે કરવામાં આવી છે. આ દપિટથી જ આ શિબિર યોજના ઘડાઈ હતી અને તે મુજબ જ પ્રવચનની ગોઠવણ થઈ છે. શિબિરમાં ચાર સાધુઓ જ કેમ આવ્યા? એ વસ્તુને હું ગૌણ ગણું છું. આ શિબિરની દૂર-દૂર સુધી જે સાધુ-સાધ્વીઓ, ભાઈ-બહેન ઉપર છાપ પડી છે તેને જ હું મુખ્ય પરિણામ માનું છું. એટલે આવા શિબિરો અવશ્ય ગે ઠવાવા જોઈએ. જેમાં સમગ્ર માનવ જીવનના આચાર અને વિચારના ઘડતરની વિચારણા થાય છે. આવા શિબિરે ધર્મમય સમાજ રચનાને વેગ આપવા માટે ધ્યેયને પહોંચવા માટે ઘણું લાભકારી છે–મદદરૂપ છે. હું સંપૂર્ણ ગૃહસ્થાશ્રમી છું. એટલે મારા જેવા ગૃહસ્થ માટે કેવળ અધ્યાત્મ કે બ્રહ્મચર્યની ચર્ચા થાય તો તેથી સંતોષ ન થાય. એટલા માટે જ શ્રી. માટલિયાએ કહ્યું તેમ આ શિબિરમાં સમગ્ર માનવજીવનની દષ્ટિએ આધ્યાત્મિક-ધાર્મિક વિષયોની સાથે સાથે ભૌતિક વિવોની છણાવટ થઈ છે, તેમ, હું પણ ભૌતિક વિષય પર બોલું તે અજુગતું નહીં ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ભૌતિક વિષયના વિચાર વખતે આપણે ત્રણ વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે:-(૧) રાષ્ટ્રિયતા, (૨) વિવશાંતિ, (૩) ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અવિરોધ. એ બધામાં જે આપણે ધર્મભાવના, ધાર્મિક દૃષ્ટિ લાવવા પ્રયત્ન કરીશું નહીં તો સમાજનું સ્વાથ્ય અને વ્યક્તિનું સુખી જીવન જોઈ શકીશું નહિ. જે દેશોની સમાજરચના માત્ર ધન કે સત્તા ઉપર પ્રસ્થાપિત છે ત્યાં પ્રગતિશીલતા દેખાય છે પણ તે ઉપર છલી છે. ત્યાં વ્યકિતને સંતોષ થતો નથી; સમાજનું જીવન સ્થિરતા મેળવી શકતું નથી. એ બંને માટે ધર્મમય સમાજ રચના પ્રસ્થાપિત કરવી જોઈએ. ભૌતિક દષ્ટિએ સમાજ-રચના અને ધર્મમય સમાજ રચનામાં પાયાને ફેર છે. થોડાક વર્ષો પહેલાં એક અંગ્રેજ લેખકનું પુસ્તક “હવે કેમ વળવું ?” વાંચ્યું હતું. તેમાં નવી સમાજ રચના પ્રત્યે લખાણ હતું. તેમાં લેખકે બતાવ્યું હતું કે આપણી સામે પાંચ મોટા રાક્ષસો છે :(૧) આલસ્ય, (૨) અસ્વચ્છતા, (૩) અજ્ઞાનતા, (૪) અસ્વસ્થતા અને (૫) દરિદ્રતા. જ્યાં સુધી આપણે આ પાંચ ઉપર વિજય મેળવીશું નહીં. ત્યાંસુધી વ્યક્તિ કે સમાજનું કલ્યાણ થવાનું નથી. આપણા દેશમાં આવા રાક્ષસો ઉપર તિજય મેળવવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. સૈકાઓથી ભારતે રાજકીય આર્થિક ગુલામી ભોગવી છે. પણ મહાત્મા ગાંધીજીની સરદારી નીચે આ દેશની પ્રજા સ્વતંત્રતા માટે લડી હતી. તે સિદ્ધાંતને ઉલ્લેખ અહીં પણ થયો છે. એના માટે જે પ્રવચન થયાં છે તે પ્રેરણાદાયી થયાં. તે સિદ્ધાંત છે સત્ય અને અહિંસાના. ફકત આ વિચાર (સત્ય અને અહિંસાને) પ્રજા સમક્ષ રજુ કરવા માટે સંપૂર્ણ સમય અને તાકાત આજ ભારતની પ્રજામાં ઓછા છે. અન્ય ભાષામાં લખાયેલ પુસ્તકો આપણે વાંચીએ છીએ, સમાજ શાસ્ત્રીઓ અને તત્વચિંતકોની ઊંચી ફિલસૂફીને અભ્યાસ કરીએ છીએ, પણ આ શિબિરમાં જે ત્રણ ત વેદાંત જૈન તત્વજ્ઞાન વ.માં રજૂ કર્યા છે. (૧) સત્યનું અનવેષણ (૨) પ્રેમથી સૌની સાથે સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ બાંધવા, (૩) પછી સમાજ સાથે જીવન જોડીને સમાજ જીવનને દરવું જેથી ધર્મમય સમાજ સ્થાપિત કરી શકીએ. એ ત્રણે દ્વારા સુંદર સમાજ રચી શકીશું. તે ઉપર ખરેખર વિચાર કરીને તેને આચારમાં પરિણિત કરવા જેવું છે. વ્યક્તિના જીવનમાં સમાજ ઘટનાના પાયા તરીકે બે વસ્તુ સ્વીકારવાની રહેશે. (૧) લોભ અને લાલસાને પણ વધારે મળે તેની ટકોર અપરિગ્રહની પ્રતિજ્ઞા લઈને કરવી, (૨) વ્યક્તિ માત્ર પોતાને જ વિચાર ન કરે; સમાજનો પણ જરૂર વિચાર કરે. એટલે જ તે કલેશ, કલહ અને કતલના માર્ગે જતા અટકે. સમાજ જીવનમાં સમતા અને સમરસતા નથી આવતી. માટે એ બે વસ્તુ ઉપર સમાજપ્રેરકો અને સમાજના માર્ગદર્શકોએ વધારે ભાર આપીને સમાજને સમતાની દિશામાં એકાગ્ર કરવું જોઈએ. શિબિરે આ કામ બજાવ્યું છે. આજે અનેક દેશોમા જે સમાજ શિક્ષણ આપવામાં આવે છે તેથી સંઘર્ષ, લેભ, કલેશ, અદેખાઈ, ધૃણા, પૂરતા અને વૈરવૃત્તિ તેમજ વિલાસિતાને પણ મળે છે કારણકે તે ગ્રામ ધર્મલક્ષી અને સત્ય પ્રેમલક્ષી શિક્ષણ હેતું નથી. એ દૃષ્ટિએ જોતાં શિબિર ધર્મદ્રષ્ટિ રાખી, સત્ય-પ્રેમ-ન્યાયના લક્ષ્યબિંદુથી જે સામાજિક શિક્ષણનું ભાતું આપ્યું છે તે નોંધપાત્ર છે. આજે વિશ્વના પ્રવાહે એટલી ઝડપથી બદલાતા જાય છે કે તે વખતે તે સમાજના માર્ગદર્શક યુગાનુકુળ નહીં વિચારે, ધર્મની ગોઠવણી યુગના પ્રવાહની સાથે મેળ બેસાડીને નહીં કરે, તે આજે રડવું પડયું ભારતનું સાંસ્કૃતિક જીવન જે ગામડાંમાં નજરે પડે છે તે પણ શહેરની સાથે સેડાઈને અનિષ્ટ સંસ્કૃતિ તરફ દોટ મૂકતું થઈ જશે. માટે તત્વચિંતકો, સાધકે તેમ જ સાધુ સાધ્વીઓએ સંગઠને વડે યુગપ્રવાહને ધર્મની દિશામાં વાળવાનું ભગીરથ કાર્ય કરવું જોઈએ. એ વાતની ચેતવણી શિબિરે ઉચ્ચારી છે. છેલે સમગ્ર માનવજીવનને સુખી ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩રર કરવાની શિબિરની ભાવનાની હું કદર કરું છું અને આશા રાખું છું કે આ દિશામાં શિબિરાર્થીઓ વહેલી તકે આગેકૂચ કરે. પરમાત્મા એમને એ કૂચ કરવામાં શક્તિ આપે !” ત્યારબાદ પૂ. શ્રી દંડી સ્વામીજીએ જણાવ્યું હતું: “આ શિબિરનું આયેાજન એક અનોખા મહત્વને લઈને છે. અહીંથી ઘડાયેલા સાધુ–સંન્યાસી અને સાધક-સાધિકાઓ પાસે એક વિશિષ્ટ દૃષ્ટિ કેળવાઈ છે તેમાં શક નથી. આ યુગ ગાંધીયુગ ગણાય છે. તેમણે સર્વાગી દષ્ટિ રાખીને લોકોને અને દેશને ઉન્નતિ ઉપર આણ્યા હતા. મને આશા છે કે ગાંધીયુગના ક્રાંતિદ્રષ્ટા સાધુ-સંન્યાસીઓ અને સાધક-સાધિકાએ આ શિબિર વડે ગાંધીજીની જેમ સર્વાગી દષ્ટિ રાખીને આગેકૂચ કરશે. ” બધા પ્રગાને ધર્મદ્રષ્ટિએ સમન્વય ક્યારે? પછી શિબિરાધિપતિ પૂ. મુનિશ્રી સંતબાલજીએ દીક્ષાંત ભાષણ રૂપે કહ્યું – “આમ તે વૈકુંઠભાઈએ મંથન મૂકયું; માટલિયાજીએ શિબિરની ફળશ્રતિ રજુ કરી અને નેમિમુનિએ એમાં પૂર્તિ કરી. આ બધી વાતના સંદર્ભમાં એક વાત કહેવાનું મન થઈ જાય છે. આ દેશમાં જુદા જુદા હજારો પ્રયોગો થયા છે; થાય છે, પણ એ બધાનો ધર્મદ્રષ્ટિએ સમન્વય શી રીતે થાય? મને લાગે છે કે એ કામ ધર્મ સિવાય કોઈ નહીં કરી શકે. ધર્મ માત્ર દેશ કે વેશમાં જ નથી પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની બધી પ્રવૃત્તિઓ સાથે છે. તે ધર્મ વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ, સમાજકારણ બધાયની સાથે સમન્વિત થાય તો જ તે વ્યક્તિ અને સમાજના જીવનમાં આવી શકે છે અને સમાજનું ઘડતર કરી શકે છે. આ શરૂઆત ગાંધીજીએ કરી. તે પહેલાં એ વસ્તુ ન હતી એમ નહીં. પણ જુદા જુદા દેશકાળમાં જુદી જુદી જે સમસ્યાઓ ઊઠી તે પ્રમાણે તે યુગમાં ધર્મદ્રષ્ટાઓએ ઉકેલ આપે. રામના યુગમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ સમસ્યાઓ હતી, કૃષ્ણ યુગમાં બીજીજ ઊભી થઈ. મહાવીર અને બુદ્ધના યુગમાં રળી ત્રીજીજ સમસ્યાઓ ઊભી થઈ ગાંધીજીના યુગમાં વળી નવી સમસ્યાઓ ઊભી થઈએમણે તેનો ઉકેલ સત્ય અહિંસાની દ્રષ્ટિએ શોધો. આ ઔદ્યોગિક યુગમાં બે વસ્તુઓ વધારે વર્ચસ્વ ધરાવે છે, ધન અને સત્તા. એની પ્રવૃત્તિઓને અર્થકારણ અને રાજકારણ કહેવામાં આવે છે. એ બન્નેની સમતુલા જાળવવા માટે એક બાજુથી સંત વિનોબાજી અર્થકારણની સમતુલા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે રાજકારણની સમતુલા જાળવવા માટે પંડિતજી (નેહરૂ) પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પચશીલને ઝડે લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સંસ્થાનવાદ અને અશાંતિને દૂર કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યા છે. આ બને સિવાય દેશ પ્રત્યે ત્રીજું મોટું કામ છે તે નૈતિક અંકુશ અર્થ અને સત્તા ઉપર રાખવાનું. આ કાર્ય કરવાનું છે ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓએ. તેમની જવાબદારી છે કે ધર્મદ્રષ્ટિએ લોકસંગઠને અને લોકસેવક સંગઠન રચી તેમના વડે સત્તા અને ધન બન્ને ઉપર અંકુશ : લાવે. તે દેખાડવા, બતાવવા, સમજાવવા અને પ્રેરવા માટે સાધુ-સાધી શિબિરે અદ્ભુત કામ કર્યું છે. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા બાદ આર્થિક તેમજ સામાજિક પ્રશ્નો લીધા હતા. કેવળજ્ઞાન પછી એમણે આ વિષે સતત પ્રયત્ન કર્યા હતા. તેમણે જોયું કે જયાં સુધી ધર્મ સમગ્ર સમાજ વ્યાપી ન બને, ત્યાં લગી માત્ર એક ક્ષેત્રમાં જ રહેશે અને એકાંગી તથા શુષ્ક બની જશે. એટલે એમણે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ વગેરથી માંડીને સવ-ચારિત્ર ધર્મ સુધી જુદા જુદા ક્ષેત્રે ધર્મને પ્રવેશ કરાવ્યો. આ શિબિરને ઉપયોગ પણ દરેક ક્ષેત્રે ધર્મને પુટ લગાડવા માટેજ છે. ભલે તેમાં થોડાંક સાધુ-સંન્યાસી તેમજ સાધક-સાધિકાઓ આવ્યાં પણ આ એક નવો ચીલો છે; છતાં જે શિબિરાર્થીઓ આવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તેઓ આ શિબિરમાંથી જે કંઈ શીખ્યાં છે તેને લઈ પિતપોતાના ક્ષેત્રમાં જઈને કાર્ય કરશે એવી આશા છે. ભાલનળકાંઠા પ્રયોગ એમને દિશા સૂચક જે બનશે અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓમાં છેવટના માર્ગદર્શક બનશે. ભારે શિબિરાર્થીઓને એક વસ્તુ કહેવાની છે. તમે અહીંથી જે સારી વસ્તુઓ શીખ્યા તે લઈ જજે, બાકી જે ગંદવાડ હોય તેને મુંબઈના દરિયામાંજ નાખતા જજો. સાધુસંન્યાસીઓને મારે એજ કહેવાનું છે કે તેઓ રાજ્ય, સમાજ (મહાજન) અને પ્રજાસેવક વગેરેને દોરવણી આપવા માટે જાય, અગર તો સર્વધર્મ સમન્વય કરવા જાય તે પહેલાં સેવાભાવના અને નમ્રતા, તથા ત્યાગ વૃત્તિ પિતાનામાં સવિશેષ કેળવે. અભિમાન લઈને જશે તો કોઈ તેમની પ્રેરણા નહીં ઝીલે. માર્ગદર્શન નહીં લે. ગાંધીજી પહેલા વહેલા કોંગ્રેસમાં આવ્યા ત્યારે પ્રમુખના કોટના બટન બીડતા, સફાઈ કરતા એટલે જ તેઓ કેગ્રેસના સામાન્ય સભ્યથી માંડીને કોંગ્રેસના પ્રમુખ સુધી પહોંચી શક્યા અને છેવટ લગી કેગ્રેસના સર્વેસર્વો રહી શક્યા. આજે સાધુઓ નમ્રપણે પિતાની જવાબદારી નહીં નભાવે અને એનું ભાન ભૂલી જશે તે એ આગળ નહીં વધી શકે. ગાંધીજીએ ભંગી લોકોનું દુઃખ અને પેલી ગરીબ બાઈની એક જ ચિંથરાની સાડીનું દુઃખ જોયું ત્યારે તેમનું હૃદય દ્રવી ઊઠયું અને પોતે ઝાડ હાથમાં લઈને સફાઈનું કામ કરવા અને કછોટે મારીને ફરવા માટે તૈયાર થયા. આટલી આત્મીયતા સાધુઓએ કેળવવી જ પડશે. એમાં સંપ્રદાયની કોઈ ક્રીયા કે પરંપરાને છોડવાની જરૂર નથી. પિતાના ધ્યેય પ્રતિ અવિચળ રહી, આગેકૂચ કરવાની છે. કંઠભાઈએ શિબિરની પૂર્ણાહુતિ વખતે મહેમાન તરીકે આવીને શિબિરમાં રંગ પૂરણી કરી. તેમની સાથે ભાલનળકાંઠા પ્રયોગને લીધે મારો અને પ્રયોગનો સારો સંબંધ છે. ગાંધીજીનો આર્થિક ક્રાંતિમાં એમણે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પ્રમુખ તરીકે કામ સંભાળ્યું છે. પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ રાજ્યપ્રધાન પણ તેઓ રહ્યા છે. તેમણે પિતાની નન્નતા દાખવી એ ઉત્તમ ગુણ છે. નવા મહાજન તરીકે તેમણે મુક્ત સાહસવાળા મૂડીવાદી અર્થતંત્રને ધર્મની સાથે અનુબંધ કરવાની વાત કરી છે, પણ આપણે મુક્તના બદલે સંયુક્ત (સહકારી) સાહસ અને ધર્મ તથા પ્રજા સંગઠનના અંકુશ નીચે અર્થતંત્રને રાખવા માગીએ છીએ તે જ તે ધર્મમય સમાજને અનુરૂપ બની શકશે. સભાગે એમણે સહકારી મંડળી અને ગ્રામપંચાયતમાં ગ્રામસંગનેનું નૈતિક પ્રતિનિધિત્વ સ્વીકારીને આ વસ્તુને કાર્યાન્વિત કરી આપી છે. શિબિર પાસેથી એમણે જે અપેક્ષા રાખી છે તે માટે હું મારી જવાબદારી કેટલી પાર પાડી શક્યો છું તે તે તમે જાણો જ છે. એમાં જેટલી કચાશ રહી તે મારી જ નબળાઈ સમજજે. બાકી તે આ શિબિરની પળ અનેક ભાઈ-બહેને તથા સાધુ-સાધ્વીઓની સંભાવના પડી છે તે સમય આવ્યે જરૂર ફળશે એવી આશા છે.” શ્રી. પુજાભાઈને એક ભાવમય કાવ્ય સાથે પૂર્ણાતિ સમારોહ પૂર્ણ થયે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ [૧૩] શિબિરાર્થીઓનાં પ્રેરક વચને અને વિદાય શિબિર બાદ શિબિરાર્થીઓ ક્યાં અને કેવી રીતે કામ લાગે તે પ્રશ્ન શિબિર અને શિબર બહાર ચર્ચાયો હતો. એમાં ત્રણ ચાર સૂચને આવ્યાં હતાં :– (૧) ગામડાના કે શહેરનાં દાંડ તો સામે, લાંચની બદી સામે, સામુદાયિક અહિંસાના પ્રયોગ કરે. (૨) દેશભરમાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓની ત્રણેક ટુકડીઓ બેએક વર્ષમાં ફરી વળે. (૩) જે ચારે ય અનુબંધ જોડવાની વાત શિબિર પત્રિકાઓના વિશાળ વાચકવર્ગને ગળે ઉતરતી હોય તે તેઓ આ અને પેલાં થયેલાં સૂચનમાં સાથે રહીને કે દુર રહીને સક્રિય સાથ આપે. (૪) વિશ્વના બધા ધર્મોના ધર્મગુરુઓ દિલ્લી કે મુંબઈ જેવાં સ્થળે મળે અને સર્વમાન્ય કાર્યક્રમ ઘડી કાઢે અને જગતના રાષ્ટ્રો પાસે અમલ કરાવે. શિબિર પૂર્ણાહુતિ સમયે દરેક શિબિરાર્થી પોતાનો સક્રિય ફાળે કઈ રીતે નોંધાવે તે અંગે પ્રેરક વચને રજૂ કરે એમ નક્કી કરવામાં આવ્યું હતું, પણ સમારોહ પછી સમય નહીં રહે એટલે એક દિવસ અગાઉ તા. ૨૧-૧૧-૬૪ના શિબિરાર્થીઓએ બપોરની ચર્ચાને સમય પિતાના વિચારો વ્યક્ત કરવા માટે ઝડપી લીધો હતો. - સવારના પ્રવચનમાં શ્રી. માટલિયાજીએ પોતે શિબિરના કાર્યને કઈ રીતે ઉપયોગી થઈ શકશે તે જણાવ્યું હતું. સવારનું તેમનું પ્રવચન સર્વાગી ક્રાંતિમાં શિબિરાર્થીઓ કઈ રીતે ફાળો આપે તે ઉપર હતું. (આ પ્રવચન પુ. નં. ૭ માં છેલ્લું છે) એટલે બપરની ચર્ચા વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ જે દરેકને પોતાના વિચારો વ્યકત કરવાની અનાયાસે તક મળી ગઈ હતી. શ્રી. પંજાભાઈએ કહ્યું : “આપણી પાસે મોટામાં મોટું કામ સંગઠનનું છે. સંગઠને ચેખાં અને નીતિનાં પાયાવાળાં કાઢવાં જોઈએ. સવાંગી ક્રાંતિનું કામ આજના યુગે કોઈ એલ દેકલ સંસ્થા પણ નહી કરી શકે. સુસંસ્થાઓના અનુબંધે વિરલ વિભૂતિઓ સંકલિત થઈ ને જરૂર કરી શકશે. અલગ અલગ વ્યકિતઓ સંકલિત થયા વગર કરશે તે આખું કામ ભાંગી પડશે. મારા નમ્ર મતે બાળકોને કાર્યક્રમ આ માટે ઘણું ઉપયોગી થઇ પડશે. નવી પેઢી તૈયાર થઈ સર્વાગી ક્રાંતિમાં ફાળો આપશે; એટલું જ નહીં બલકે સમાજમાં રોમેર આ વિચાર ફેલાવવામાં પણ બાળક ઘણ ઉપયોગી થઈ શકશે. આ કાર્ય માં મને રસ છે અને એ પાયાનું કામ હું કરતે રહીશ.” શ્રી. દેવજીભાઇ : “સર્વાગી ક્રાંતિ એક સમુદ્ર છે. શિબિરાર્થીઓએ નાની નાની ઝરણીઓ અથવા સરિતા રૂપે એ સમુદ્રમાં ઓગળી જવાનું છે. અનુબંધ વિચારધારા તથા પ્રાયોગિક સંધની સંસ્થાઓ દ્વારા ગામડાના અને શહેરના જનસંગઠને ઉપર એકત્ર રહીએ. જ્યારે-જ્યારે અનિષ્ટ સામે અહિંસક પ્રતિકાર કરવા આવે ત્યારે એ કામમાં જોખમે ખેડી, ભય, સ્વાર્થ અને લાલચ જીતી, પ્રાણ-પ્રતિષ્ઠા અને સર્વ પ્રકારના પરિગ્રહ છેડી, ઝૂકી પડીએ. સર્વાગી ક્રાંતિના કામમાં ટાલાને તો ચાલવામાં જ આનંદ લેવો પડશે. આરામ અને સુખને સર્વથા તિલાંજલિ આપવી પડશે. આજે ધર્મો અને સંપ્રદાયોમાં સ્વર્ગ અને મેક્ષની જે વાત છે તે ભલે રહી; પણ ખરૂં સ્વર્ગ તે કર્તવ્ય માર્ગ શોધવાની મથામણમાં છે, અને મોક્ષ કર્તવ્ય માર્ગે જવામાં છે. એ વિચારે ૮૮ બનાવીને આગે મૂકાવવાનું છે.”: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી. માટલિયા : “આવતી કાલે પૂર્ણાહુતિ થવાની હોઈ આજે છેલ્લો દિવસ છે. મારે પણ ડુંક છેલ્લે છેલ્લે તે કહેવું જ જોઈએ. પૂ. મહારાજશ્રીના સાનિધ્યને સારૂં હું મુખ્યત્વે ખેંચાઈને આવ્યો અને તે મને મળી ચૂક્યું, એટલું જ નહીં મારી તબિયતના કારણે અલગ અલગ રહેવાની મારી ઈચ્છા પણ ફળી. છતાં તેમણે અને આપ સૌએ શિબિરના જવાબદાર શિબિરાર્થી તરીકે જગ્યા આપી. મારાં પત્નીએ કહેલું કે “હું તમારી સેવાઅર્થે જ આવું છું ?” છતાં મારી ઇચ્છા હતી કે તે આ વિચારધારા સમજવા પ્રયત્ન કરે. એ ઇચ્છા મૂજબ પ્રથમથી પત્રક નહીં ભરવા છતાં પૂ. મહારાજશ્રીએ છેલ્લા સમય લગી શિબિરમાં જોડાવાની સૌને તક આપેલી, તે મુજબ તે તક પણ મળી. બાળકો પણ દોઢેક માસ આ સુંદર વાતાવરણનો લાભ લઈ શક્યાં. એક બાજુથી આ બધી બાબતેને મને આનંદ થાય છે અને બીજી બાજુ જવાબદાર સભ્ય તરીકેની ફરજ હું બજાવી શક્યો નથી એ વિચારથી છેડો રંજ પણ થાય છે. આપ સૌને જે કંઈ તકલીફ પડી હોય તેને જવાબદાર હું ગણાઉં. છતાં યે સૌ સંકલ્પ મુજબ છેવટ લગી ટકી રહ્યા એથી ખૂબ સંતોષ થાય છે. બીજું પૂજ્ય મહારાજશ્રીએ તે બાસુદી જેવો ભારે પદાર્થ બહુ સરળ રીતે પીરસ્ય છે. આપણું હાજરીને પચે તેટલી અને તેવી રીતે આપણે લેવાનું છે. દેઢ-દોઢ વર્ષના અથાક પુરૂષાર્થના પરિણામે આપણને તે મળ્યો છે. આપણે શિબિરાધિપતિ મહારાજશ્રીને ન્યાય મળે અને સૌની શોભા વધે એ રીતે પિતાના ક્ષેત્રમાં યથાશકિત આ વિચારનું કાર્ય કરશું !” પૂ. દંડી સ્વામી : “શિબિરમાંથી તો ઘણું મળ્યું. સ્વભાવે જુદા જુદા અને વિધવિધ કક્ષાનાં અને ક્ષેત્રનાં ભાઈબહેનનાં સત્સંગમાંથી પણ ઠીક ઠીક ભાતું મળ્યું. વિધવિધ માનવના કારણે સંઘર્ષ થયા અને છતાં વાત્સલ્યભાવે આપણે સૌ નજીક આવી ગયા એ લાભ નાનો સૂ નથી. જૈન સાધુ-સાધ્વીઓ બહુ નથી આવી શકયાં છતાં દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ રહીને તો એ સૌએ વધુમાં વધુ લાભ લેવાની કોશીશ કરી હોય એમ તેમના પત્રો ઉપરથી લાગે છે.” . સુંદરલાલ : “આપણું જીવનમાં સાચા નિયંત્રણની જરૂર છે. મેટરને સ્થળ બ્રેક જોઈએ તેમ આપણા ઉપર સુક્ષ્મ બ્રેક તે જોઈએ જ. એને માટે કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ યોગ્ય નૈતિક અંકુશ રાખી શકે, એટલે આ શિબિરમાં તેમનું અને સાધક-સાધિકાઓના કર્તવ્યનું જ્ઞાનભાતું મળ્યું છે. શ્રી. માટલિયાજી: “એટલા માટે જ કહું છું કે જીવનમાં અને તેમાં યે આવા જટિલ સમયના સામાજિક કાર્યક્રમોમાં તે માર્ગદર્શક બળ જોઈએ જ. પૂ. મહારાજશ્રી કહે છે તેમ” ક્રાંતિ પ્રિય સાધુસાધ્વીઓનું માર્ગદર્શન અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાની પ્રેરણા લઈ જનસંગઠને રાજ્યપૂરક થઈને ચાલે તે આ બધા પ્રશ્ન પતે” એ વાત વહેવારું અને યથાર્થ છે. પૂ. દંડી સ્વામી : “સાધુ-સંન્યાસી તરીકે અમોએ અમારી ફરજ બજાવી છે.” ડે. મણિભાઈ : “શિબિરાધિપતિ તરીકે પૂ. મહારાજશ્રીનું તથા શિબિરનું નામ આપણી સાથે હવે જોડાઈ જતું રહે અડગપણે ટકી રહી અનુબંધ વિચાર ધારાનું કામ આપણે સૌએ પિતાના સ્થળે હીને ચાલુ કરી દેવાનું છે. અને જ્યારે પ્રાયોગિક સંઘે બોલાવે ત્યારે હાજર થવાનું છે. શ્રી. માલિયા: બાદ સુંદરલાલે કહ્યું તેમ જીવનમાં અને સામાજિક જીવનમાં મૂક્ષ્મ બ્રેક લાવવા માટે આપણે બધાએ ગુજરાત પ્રાથગિક સંઘના સભ્ય થઈ જવું અને તેના કાર્યક્રમો તથા આદેશોને અપનાવવા, એટલે એમાંથી સંસ્થાના સંબધે અને મહારાજશ્રીનું છેટલું માર્ગદર્શન એ બંને બાબતે આવી જશે !” ગોસ્વામી જી : “શું મારાથી પણ સભ્ય બની શકાય ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પૂ. નેમિમુનિ : સાધુ-સાધ્વી અને સંન્યાસીઓને તે વગર સભાસદે અને છતાં નિર્લેપ રહીને, બધી જ પ્રવૃત્તિઓ તથા બધી જ સંસ્થાઓને માર્ગદર્શન આપવાનું છે. તેથી તેમણે કોઈપણ લોકસંગઠન કે લોક સેવક સંસ્થાના સભ્ય બનવાનું નથી. પણ આ પહેલાં તેવા કોઈ સભ્ય થયા હોય તો તે તજી દેવાનું છે. આજના સંયોગોમાં સહુથી પહેલાં નિમિત્ત આ “અનુબંધ વિચારધારા”ના પૂ. મહારાજશ્રી હોવાથી, તથા પ્રાયોગિક સધે એમના મુખ્ય વાહનરૂપ બન્યા હોઈને આ બન્ને વાતો કરવાની અનિવાર્ય છે. જેમાંથી બધી જ કાર્યવાહી અનુબંધ વિચારધારાને અનુરૂપ થતી જશે !” ત્યારબાદ લગભગ બધા જ શિબિરાર્થીઓએ–બળવંતભાઈ, ગોસ્વામીજી, સુંદરલાલભાઈ, ડોકટર સાહેબ-બધાયે શિબિર અંગે હૃદય સ્પર્શી વાતો કરી પોતપોતાની થયેલ ક્ષતિ અંગે તેમણે દુઃખ પ્રગટ કર્યું. સૌએ આજ લગી જે પ્રેમ વાત્સલ્ય મેળવ્યું હતું તેનો આનંદ પ્રગટ કર્યો હતે. બ્રહ્મચારીજીએ પોતાને આવેલ આવેશનું દુ:ખ પ્રગટ કર્યું હતું. તે પ્રસંગથી પોતે એ નિમિત્તે તાદામ્ય અને તટસ્થતાનું જ્ઞાન શીખ્યા એમ જણાવ્યું. અહીંથી છૂટા પડવાનું વિચાર્યું પણ રાત્રે શું શું વિચાર આવ્યા વગેરે વાતો ઉપરથી અવ્યક્ત જગતનાં બળ અને વાત્સલ્ય, ક્રોધ અને આવેશ પર વિજ્ય લેખાવી સહુને હસાવ્યા. શ્રી માટલિયાએ કહ્યું : “ચાર માસન શિબિર તો હવે ક્યાંથી યોજી શકાય ? પૂ. મહારાજશ્રી સૌરાષ્ટ્ર લગી ન પહોંચી શકે. એટલે પૂ. દંડી સ્વામી જે ચોમાસામાં છેવટ સાતેક દિવસ આપે તે મારા વિચાર, આ અનુબંધ વિચારધારાના સંદર્ભમાં માલપરામાં શિબિર ભરવાને છે.” આ રીતે રસસભર વાયુમંડળ અને ભાવિકાર્યની ચેખવટ બાદ શિબિર દરમ્યાન મણિભાઈ, મીરાંબેન વગેરે સર્વેએ પોતપોતાના વતી કોઈને દુઃખ થયું હોય તે અંગે ક્ષમા માંગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું: “ક્ષેત્રવિશુદ્ધિપૂર્વકનું ધાર્યું હતું તેવું બીજ વવાઈ ચૂક્યું. એને મને અને નેમિમુનિને સંતે છે. કુદરત અને તમારા પ્રત્યક્ષ તેમજ અનેકના પરેશ પુરુષાર્થથી તે વૃક્ષ રૂપે ફળશે એવી આશા છે.” આજની સભામાં શિબિરના વ્યવસ્થાપક શ્રી. છોટુભાઈનું વિદાય વક્તવ્ય પણ થયું. શ્રી. છેટુભાઈનું વિદાય વખતનું વક્તવ્ય પરમપૂજ્ય ગુરુદેવ, પ્ર. નેમિચંદ્રજી મહારાજ, પૂ. દંડી સ્વામી, શ્રી. ગોસ્વામીજી, સાધકભાઈઓ તથા સાધિકા બહેન ! શિબિર આજે પૂરો થાય છે. આવતી કાલે પૂર્ણાહુતિને સમારોહ પણ છે. પણ મારે આવતી કાલે મૌન થાય છે. જેથી મારે આપ બધાની ક્ષમા આજે માંગી લેવાની છે. જે મહાન કાર્યને ઉદ્દેશ માટે શિબિરની યોજના થઈ એ મહાન કાર્યનું બી તે સુંદર રીતે ક્ષેત્રવિશુદ્ધિ સાથે વવાયું છે અને તે કાર્ય ઘણી જ ઉત્તમ રીતે પાર પડ્યું છે. તેમાં આપ બધાના સાથ સાથે જે અથાગ પરિશ્રમ, પૂ. ગુરુદેવ તથા પુ. નેમિચંદ્રજી મુનિએ કાર્ય કૌશલ્ય સાથે સમવયોગ જાળવીને લીધે છે અને કાર્યને એક દૃષ્ટિએ તો પરિપૂર્ણ રીતે નિર્વિને પાર ઉતારેલ છે. હવે આ બીજના ચંદ્રને દિન પર દિન વિક્સાવી સમાજના બધા પ્રશ્નોને સ્પર્શીને બધાને પોતપોતાને ધર્મ સમજાવી, શીતળતા આપી આપ સૌ વિકસાવ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. આ મહાન ભગીરથ કાર્ય છે. એ માટે સમય જોઈશે, સાથે પ્રભુકૃપા અને બાપ બધાને પ્રામાણિક જાગૃતિ સાથે પુરુષાર્થ જ આ કાર્યને વિકાસના પંથે લઈ જશે. પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે એ બળ આપે. ઓ શિબિર અંગેનું બીજુ કામ, વ્યવસ્થા અને ભોજન અંગે, આ કાર્યની જવાબદારી બી. માટલિયાભાઈ તથા બહેન શ્રીમતી સવિતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર બહેન વ.એ સંભાળીને અમોને જે મોકળાશ આપી છે તે બદલ તેમના ઋણી છીએ. શ્રી. માટલિયાજીએ પિતાની તબિયત અંગે પૂ. ગુરુદેવ પાસે અમુક બાબતમાં પ્રથમથી જ છૂટછાટની મંજૂરી મેળવી લીધી હતી. છતાં આવી નાદુરસ્ત સ્થિતિમાં પણ તેઓએ શક્ય તેટલું કાર્ય બજાવેલ છે, તથા માનસિક રીતે ઘણું સહ્યું પણ છે. ગૃહમાતા તરીકે બહેન શ્રીમતી સવિતાબહેને જે ફરજ બજાવી છે, જે સહનશીલતા દાખવી છે તેના માટે શબ્દો નથી જડતા. ઘણીવાર તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી કહીએ છતાં તેઓએ સુખદુઃખે માતાનું પદ સાચવી રાખ્યું–સાથે સાથે વર્ગની શિસ્ત, નિયમિતતા, સાધિકા તરીકેની સમયસરની હાજરી આપીને હસતે મુખે પિતાની બેવડી જવાબદારીનું કાર્ય સુંદર રીતે પાર ઉતારેલ છે. આમાં અમારી, ખાસ કરીને મારી અણઆવડત, બેદરકારી, ઉદાસીનતા, વિગેરેએ ખૂબ જ ભાગ ભજવ્યો છે, એ મારા માટે દુઃખની વાત છે. છતાં યે તેઓએ બધાને સાચવીને ફરજ અદા કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આ શિબિર એક મોટી જવાબદારી સાથે જોખમી વાત હતી, પણ પ્રભુની અનંત દયાથી સાંગોપાંગ પાર ઊતરી ગયા છીએ. અમારી ક્ષતિ તથા ભૂલ માટે પૂ. ગુરુદેવની તથા માટલિયાજીની ક્ષમાયાચના ચાહીએ છીએ. આપ બધાને પણ અમારી જે મુખ્ય જવાબદારી હતી તે પૂરી કરવામાં અસમર્થ નીવડયા હશું એથી નાની મોટી મુશ્કેલીઓ બધાને પડી છે, ઘણી વખત તમને દુઃખ પણ થયું છે; મુઝવણમાં પણ મૂકાવું પડ્યું છે, તકલીફ ઊઠાવવી પડી છે. આ બધા માટે જવાબદારી અદા ન કરી શકવા બદલ તમારા બધાની ક્ષમા યાચું છું; અને જો અહીંના વાત્સલ્યમય વાતાવરણની ફોરમને સાથે લઈ જાઓ એવી આશા રાખું છું.” ત્યારબાદ સહુએ એક-બીજા પાસે ક્ષમાયાચના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ વિદાય વિદાય વેળા ખૂબ જ વસમી હોય છે. જે શિબિરાર્થી, સાધકસાધિકાઓ અને સાધુસંન્યાસી ચાર સાડાચાર માસ એક જ સ્થળે શિબિરમાં રહ્યા અને જેઓ આચાર-વિચારની દષ્ટિએ ઘડાયા; તેમને જ્યારે છૂટા પડવાનું આવે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવે તે સ્વાભાવિક છે. તેના હૃદયમાં પિતાના શ્રધેય અને સાથીજનો પ્રત્યે અનેરો ભાવ હોય છે. શિબિરાથીઓ પૈકી પૂ. શ્રી. દંડી સ્વામીજી અને ગોસ્વામી જીવણગરજી તો પૂર્ણાહુતિ થયા પછી બીજે જ દિવસે વિદાય થયા હતા. ૫. ડીસ્વામીની સરળતા અને પ્રકૃતિભદ્રતા સાધુતાને દીપાવે એવી હતી. તેમણે ફરી મળવાનું વચન આપ્યું અને પૂ. મહારાજશ્રીના અનુભવ વડે મળેલ અપૂર્વ લાભ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી. ગેસ્વામીજીએ પણ વિદાય વેળા પૂ. મહારાજશ્રીને પોતાના જીવનમાં ઘર ઘાલી ગયેલા ધૂમ્રપાનના વ્યસનને ધીમે ધીમે કાઢવાને પ્રયત્ન કરવાનું વચન આપેલ; તેમજ પત્રવહેવાર વડે સંપર્ક સાધવાની વાત કહી. શ્રી. બ્રહ્મચારીજી, સુંદરલાલ શ્રોફ, ડો. મણિભાઈ પણ પૂર્ણાહુતિના બીજે દિવસે ગયા. એમણે . મહારાજશ્રીને નમન કરીને શિબિરના અનુભવનું ભાતું લીધું અને વિદાય થયા. બાકીનાં સાધક-સાધિકાઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે વિદાય થયાં. પૂ. મહારાજશ્રીના વાત્સલ્ય અને સૌહાર્દને રસ સૌએ ચાખ્યો હતે એટલે વિદાય વેળા સહુની આંખમાં હર્ષાશ્રુ હોય તે સ્વાભાવિક છે. “સાધુ સે ચલતા ભલા” એ ન્યાયે પૂ. મહારાજશ્રીએ પણ ૫. નિમુનિ સાથે ત્યાંથી વિહાર કર્યો.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શિબિર પછી શિબિરાથીઓ સાથે સંપર્ક શિબિર પછી શિબિરાર્થીઓ પૈકી ઘણાની સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક રહ્યા કરતો હતો. શ્રી. દેવજીભાઈ સાથે જે પત્રવ્યવહાર રહ્યો તેમાં તેઓ શિબિરની કાર્યવાહીના સારા પ્રત્યાઘાતો કચ્છના ઉપર પડયા, એમ જણાવે છે. અને પિતાને પણ શિબિરમાંથી પરિપકવ અનુભવ મળ્યાં, તેનો અભાર પ્રદર્શિત કરે છે. શ્રી. ડોકટર મણિભાઈ શાહ સાથે પણ પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો. એમાં વચ્ચે-વચ્ચે તેઓ પોતાના વિચારોમાં રહેલ શંકાઓ પૂછાવે છે. તેમજ એક વખત જ્યારે પૂ. મહારાજશ્રીને પ્રવાસ વડોદરા જિલ્લામાં થયે, ત્યારે પ્રત્યક્ષ પણ મળ્યા. તે વખતે તેમની માનસિક સ્થિતિ મૈયા ની ધૂનમાં હોવાથી બરાબર ન હતી. મહારાજશ્રીએ તેમને સંતોષ આપો. અને પછી તેમની માનસિક સ્થિતિ બરાબર થઈ ગઈ હતી. - શ્રી. બ્રહ્મચારીજી, સુંદરલાલ શ્રોફ, અને શ્રી ગોસ્વામીજી સાથે પત્રસંપર્ક ન રહ્યો. પાછળથી પણ મહારાજશ્રીને સુંદરલાલ શ્રોફ સુરત જિલ્લા પ્રવાસમાં મળેલા અને ટૂંક સમય સાથે રહેલા. શ્રી બળવંતભાઈની તબિયત શિબિર વખતે જ બગડી હતી, તે સૌરાષ્ટ્ર ગયા પછી થોડી ઠીક થઈ. અને પત્રસંપર્ક ચાલુ રહ્યો. તેમણે દંડી સ્વામી શ્રી ગોપાળ સ્વામીજી પાસે સંન્યાસ લેવાની ઈચ્છા પત્રમાં જણાવેલ; પણ તેમના માતુશ્રી અત્યંતવૃદ્ધ હોઈ, તેમની સેવાની જવાબદારી છે, ત્યાં સુધી સંન્યાસ કરતાં કર્મયોગ સાધી પોતાનું જીવનઘડતર કરવું સારું, એમ જવાબમાં લખાયું. સવિતાબહેન, ચંચળબહેન ભટ્ટ, માટલિયાજી, હારમણિબહેન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પૂજાભાઈ સાથે પણ પત્રવ્યવહારથી સંપર્ક રહ્યો. સવિતાબહેન તો શિબિરના ૧ માસ પછી ઘાટકોપરમાં અમે હતા. ત્યારે પાછા મળી ગયાં અને પોતાનાં નણંદબહેન અને તેમના દીકરાને દર્શનાર્થે લાવ્યા હતાં. સવિતાબહેનની પ્રેરણાથી શિબિર દરમ્યાન “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો ” પુસ્તક એમના તરફથી છપાવાયું હતું. તેમાં ઉલ્લિખિત વિચારનાં સારામાઠા પ્રત્યાઘાતો વિચારક વર્ગમાં જાણવા મળ્યા. ચંચળબહેન ભટ્ટના પત્રમાં શિબિરનાં મધુર સ્મરણોનો ચિતાર રહેતો. શ્રી દંડી સ્વામી સાથેના પત્રવ્યવહારમાં શિબિરનાં મધુર સંસ્મરણોનો જ સવિશેષ ઉલ્લેખ રહે. વચ્ચે જ્યારે શ્રી. બળવંતભાઈ એમની પાસે સંન્યાસ લેવાનું વિચારતા હતા ત્યારે એમણે પૂ. મહારાજશ્રીને પૂછાવેલ કે મારે આમાં શું કરવું? પૂ. મહારાજશ્રીએ એ મતલબનું લખ્યું કે જ્યાં સુધી બળવંતભાઈના બા હૈયાત છે, ત્યાં સુધી કમમાંકમાં તેમને સંન્યાસ લેતાં અટકાવે. ત્યાં સુધીમાં તેનું પિતાનું ઘડતર અને પ્રકૃતિ ઉપર કાબૂ વગેરે સારી પેઠે થઈ જાય, તે હિતાવહ છે. શ્રી. દડિયા સાથે તે મુંબઈ, પરાંઓ અને ચીંચણમાં અવારનવાર સંપર્ક રહે. શિબિરાર્થીઓએ કરેલ પ્રગતિ શિબિર પ્રેરક પૂ. મુનિશ્રી સંતબાલજી મ. શિબિરપૂર્ણાહુતિ પછી થોડા દિવસ સાયણ રહી ઘાટકોપર પધાર્યા હતા. ત્યારે શિબિરમાં થયેલ ચર્ચા-વિચારણાને આગળ ધપાવવા, સાધુસાધ્વીઓને એ વિચાર ગળે ઊતરાવવા, તેમજ વિચારક સદગૃહસ્થ-ભાઈબહેનેમાં અનુબંધ વિચારધારા સમજાવવા અને કયારેક અહિંસાને સામુદાયિક પ્રયોગ કરવો પડે તે તે માટે તપશક્તિ સંચિત કરવા માટે પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી વિ. વા. પ્રાયોગિક સંધની હેઠળ નીચે મુજબ ત્રણ સમિતિઓ સ્થપાઈ – ૧. સાધુસાધ્વી સંપર્ક સમિતિ (જે સાધુસાધ્વીઓને સંપર્ક કરે અને આ વિચાર સમજાવે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨. અનુબંધ-વિચાર પ્રચાર સમિતિ ૩. તપફાળા સમિતિ આ ત્રણે સમિતિઓમાં જુદી-જુદી શક્તિશાળી વ્યક્તિઓ નીમાઈ હતી. દા. ત. સાધુ સા. સં. સમિતિમાં શ્રી. અમૃતલાલ દડિયા, શ્રી. મહેન્દ્રભાઈ પૂ. શ્રેફ. શ્રીમતી પુષ્પાબહેન મહેતા (પાલણપુરવાળા.) શ્રી. દેવજીભાઈ શાહ, શ્રી. સવિતાબહેન પારેખ, શ્રી. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી વગેરે અનુબંધ-વિચારપ્રચાર સમિતિમાં શ્રી અમૃતલાલભાઈ ડી. મહેતા શ્રી. શાંતિભાઈ કાનજીશ્રી. દેવજીભાઈ શ્રી. હરજીભાઈ, શ્રી. લખમશીભાઈ શ્રી. સામનેકભાઈ, શ્રી. દિનકરભાઈ દેસાઈ, શ્રી. પૂજાભાઈ કવિ, શ્રી. ડે. મણિભાઈ વગેરે. તપફાળા સમિતિમાં કેટલાક બહેને ત્યાર પછી પૂ. મહારાજશ્રી અને સ્વામી નેમિચંદ્રજીએ ઘાટકોપર, ચેંબુર શાન્તાક્રુઝ, ખાર, વિલેપાર્લે, અંધેરી, બોરીવલ્લી, કાંદીવલી વગેરે થઈને ચીંચણ (થાણા જિલ્લા) ભણું વિહાર કર્યો. ઘાટકોપર અને શાંતાક્રુઝ દેરાવાસી સાધુઓનો સમાગમ થયો. ચીંચણમાં બે દેરાવાસી મુનિ રત્નસાગરજી અને પ્રવીણસાગરજી મળવા આવેલા. આ દિવસમાં સાધ્વીજી ઠા. ર. જેઓ શિબિરમાં ભાગ લેવાનું વચન આપવા છતાં ન આવી શક્યાં. તેઓ આજુબાજુના ગામમાં હતાં એ ભલે સોગ વશાત થઈ ગયું પણ હવે તેમને પિતાનું વચન નહિ પાળવાને પસ્તાવો થાય, અને પોતાની ભૂલ સમજીને જાહેર કરે, એ દ્રષ્ટિએ વિ. વા. પ્રા. સંઘનાં બાઈબહેને ઘણીવાર તેમને મળવા અને સમજાવવા ગયાં પણ તેઓ હજુ પણ સંયોગાધીન રહી હિમ્મત ન બતાવી શક્યાં. છેવટે પૂ. મહારાજશ્રીએ એમની નબળાઈમાં પિતાની ભૂલ ગણી તેના પ્રાયશ્ચિત માટે પિતે ૨૧ ઉપવાસ કરવાના કપેલા, પણ સાથે કેટલાંક વિકલ્પો એક પાના ઉપર લખીને મૂકેલા તેમાં એ મુખ્ય હતી કે– (૧) જે સાધ્વીજીને પસ્તાવો થાય અને પોતાની ભૂલ કબૂલે તે વચ્ચેથી પારણાં થાય, (૨) જે સાધ્વીજીનાં ગૃહસ્થપક્ષના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ સગાવહાલાં અથવા લાગતા વળગતાં ભાઈબહેને જાગૃત થાય અને આ નિમિત્તે પિતે તપ કરે તો અમુક ઉપવાસે પારણું થાય (૩) જે સમાજ જાગૃત થાય તે અમુક ઉપવાસે પારણું થાય. કારણ કે આમાં સાધુ જવાબદારી વિશેષ ગણાય અને બાકીની ગૌણ ગણાય. પણ પહેલ વિકલ્પ તે પાર પડયો નહિ. બીજા અને ત્રીજા વિકલ્પમાં સારી એવી સફળતા મળી. પણ જાગૃત થવામાં તે તે વ્યક્તિઓ થોડી મોડી પડી, એટલે દસમે ઉપવાસે પારણા થયાં. આ પ્રસંગ ખૂબજ મંથન ભર્યો હતા. જુદા-જુદા છાપાઓમાં એના સારામાઠા પ્રત્યાઘાતો પણ પડયા. તકવાદી લોકોએ એને ખોટે લાભ લેવાનો પણ પ્રયાસ કરેલો, પણ અંતે તે સત્ય તે છે. જે સત્ય હતું તે બહાર આવીને રહ્યું. ચીચણ (થાણા જિલ્લા)માં જૈનનાં તે માત્ર બે-ત્રણ જ ઘર હનાં, બાકી ગુજરાતી વૈષ્ણનાં જ મોટે ભાગે ઘર હતાં તેમાં શ્રી. મહેન્દ્રભાઈ પુ. શાહનું કુટુંબ ખૂબ જ ભાવિક એટલે રાત્રે દરરોજ થતાં પ્રાર્થના-પ્રવચનમાં પ્રાયઃ બધાં બાંઈબહેને નિયમિત આવતાં. એ નિમિત્તે ચીંચણનાં મહારાષ્ટ્રી કુટુંબને પણ સારે પરિચય થઈ ગયો. મહેન્દ્રભાઈ પૂ. શાહની સાથે આ જિલ્લામાં ખેડૂત મંડળ સ્થપાય, તેવા સંયોગે પણ ઊભા થઈ ગયા હતા. પણ અનેક કાર્યરત હેઈ પાછળથી એ ભાઈ આને હાથ ધરી શક્યા નહિ. મહેન્દ્રભાઈના નાના ભાઈ રજનીભાઈ એ ત્યાં એક “સેવાસંધ ' સ્થાપ્યો છે. તેમાં સારા સેવાભાવી ભાઇબહેને તૈયાર થાય છે. આ શિબિર પત્યા પછી અનુબંધ વિચારધારાના પ્રચાર માટે અને દક્ષિણ ભારતની પરિસ્થિતિનાં દર્શન માટે પૂ. મુનિ નેમિચન્દ્રજીને મદ્રાસ મેલવાનું આમ તે ચાતુર્માસ પહેલાં જ વિચારાયું હતું. પણ ચાતુર્માસ પછી નક્કી થઈ ગયું. આ રીતે ચીંચણથી મદ્રાસ ભણી તેમણે વિહાર કર્યો. સાથે શ્રી. મેઘજીભાઈ સેવામાં ગયા. કપના તે એ હતી કે બે ચાર ભાઈ એ અનુબંધ વિચાર પ્રચાર માટે સાથે રહે, અને લોકસંપર્ક કરે, ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આ વિચાર અને એક નાની તેમજ તામિલનાડમ આ વિચાર સમજાવે; પણ એ બની શક્યું નહિ. “અનુબંધ વિચારધારા હી કર્યો ?' નામની એક નાની પ્રચારપુસ્તિકા બહાર પાડવામાં આવી હતી, તેના દ્વારા અને મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તામિલનાડમાં ઠેર-ઠેર પ્રચારસભાઓ અથવા વ્યાખ્યાન યોજીને શક્ય તેટલે પ્રચાર કર્યો. મદ્રાસ જેવા અજાણ્યા પ્રદેશમાં શ્રી. કપુરચંદભાઈ વગેરેના સહયોગથી તેમજ શ્રી. છોટુભાઈ અને કાશીબહેનના પ્રયત્નથી આ પ્રચારમાં સારી એવી સફળતા મળી. ચાતુર્માસ પછી પાંડીચેરી, તિરુવન્નામલ્લે, તિરૂપલિ વગેરે થઈને આંધ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબ પ્રદેશના અમુક ગામનગરોમાંથી પસાર થઈ મુનિ નેમિચન્દ્ર દિલ્હી આવ્યા. ત્યાં સુધીમાં પૂ. મહારાજશ્રી પણ એક ચોમાસું ભાલમાં જવારજ કરીને ગુજરાત, રાજસ્થાન, અને પંજાબ પ્રદેશના અમુક ગ્રામનગર થઈને દિલ્હી પધાર્યા. અમદાવાદમાં પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ભાતસમાજ સ્થપાયો. દિલ્હીમાં ચાતુર્માસ બને જણ સાથે જ હતા. અને ત્યાં નીચે મુજબ કાર્યો થયાં – ૧. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ તથા વેપારમાં લાંચરૂશ્વત વગેરે અનિષ્ટો અટકાવવા માટે ચારિત્ર્યશુદ્ધિ સમિતિ સ્થપાઈ ૨. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ દિલ્હી શાખા સ્થપાઈ ૩. તેની હેઠળ માતસમાજની સ્થાપના થઈ ૪. વિશ્વમાં ચીન, પાકિસ્તાન, બ્રિટન વ. ને લીધે થયેલ અશાતિને નિવારવા માટે મહાત્મા ગાંધીજી જેવા વિશ્વશાનિકર્તા મહાપુરુષની જન્મતિથિ નિમિત્તે ત્રિદિવસી, પ્રાર્થના જપ-ધુન-સ્વાધ્યાય વગેરે સહિત તપસ્યાના કાર્યક્રમવાળો “વિશ્વશાનિત યજ્ઞ” ગાંધીસમાધિ, રાજધાટ ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી અને દિલ્હી બહારનાં ઘણાં ભાઈબહેનોએ ભાગ લીધો હતો. ૫. ચાતુર્માસમાં દિગંબર, કવેતાંબર મૂ. પૂ. તેરાપંથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ સ્થાનકવાસી અનેક સાધુસાધ્વીઓને સંપર્ક થયો હતો. સામુહિક ક્ષમાપના દિવસના રોજ જૈન–એકતા માટે ત્રિસૂત્રી કાર્યક્રમ મૂક્યો હતો. દિલ્હી ચાતુર્માસ પછી કલકત્તા ભણી વિહાર કરેલ તેમાં પંજાબ, યૂ. પી. બિહાર, અને બંગાલના અમુક ગામે નગરો આવ્યાં. યૂ.પી.માં કેટલાક સાધુ શ્રાવકોનો સંપર્ક થયો. જૈનેતર જનતાને ભાવભીને પ્રેમ સાંપડ્યો. અનેક અવનવા અનુભવ થયા. આગ્રામાં સદાય કાર્યકર્તાઓને સંપર્ક થયો અને શ્રી. ચિમનલાલજી જૈને ગ્રામસંગઠન માટે આગ્રા જિલ્લાનું ક્ષેત્ર પસંદ કરીને પ્રયોગ કરવાની વિનંતિ કરી. આમ તે દિલ્હી ચાતુર્માસમાં શ્રી. ત્રિલોક્સંદજી ગેલેછા વ. રાજસ્થાનના કાર્યકરો પણ રાજસ્થાનમાં ગ્રામસંગઠનના પ્રયોગ માટે વિનતિ કરી ગયા હતા. પણ કલકત્તા જવાનું હતું એટલે તે તરફ વિહાર ચાલુ રહ્યા. કલકત્તા પ્રવેશ વખતે જ સ્વાગત ભાષણમાં પૂ. મહારાજશ્રીએ બંગાલમાં ત્રણ વસ્તુઓને નિવારવાની વાત કરી, તેમાં પશુબલિનિષેધ કાર્યો સૌથી પહેલાં હાથ ધરવાનું વિચાર્યું. તેને માટે ચો ગતિમાન થયાં. પશુબલિનિષેધક સમિતિ સ્થપાઈ. જે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધની કલકત્તા શાખા હેઠળ ચાલશે. અને હવે સંઘના નૈતિક સંચાલન તળે માનસમાજ સંસ્થા પણ સ્થપાઈ ગઈ છે. અને સુંદર ચાલે છે. આમ તો શિબિર પછીના ત્રણ વરસોમાં શિબિર પ્રવચનના ૯ ભાગ છપાયા, એનાં પ્રવચને વ્યવસ્થિત કરીને મારવાનું, તેમજ સંપાદન કરેલ પ્રવચન જેવા તપાસવાનું કામ પણ નેમિમુનિએ કર્યું જ છે. તે ઉપરાંત શિબિર પ્રવચનની ઝાંખી શુદ્ધિપ્રયોગની પૂર્વપ્રભા, અને “શુદ્ધિપ્રયાગકી ઝાંખી” વગેરે પુસ્તકો પણ લખ્યાં છે. . મહારાજશ્રીએ એ પ્રયોગ અને વિચારધારાની માહિતી માટે ૧૦ પત્રિકાઓ બહાર પાડી છે. સર્વ-ધર્મ-સમન્વયનો પણ પ્રાર્થના નિમિત્તે પ્રચાર-પ્રસાર થયો છે. , જાઇ. જેના માટે ચો ગતિમાન કાયં સૌથી નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શિબિરાર્થીઓ વડે થયેલ કામ શ્રી. દંડી સ્વામીજીએ પોતાના સંપર્કમાં આવતા ગૃહસ્થ ભાઈબહેને અને થોડાક સંન્યાસીઓને આ વિચારે સમજાવવાનું કામ કર્યું છે. શ્રી. માટલિયાજીએ સર્વોદય વિચાર અને વિશ્વ વાત્સલ્ય વિચારને કાર્યાત્મક રીતે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમતી સવિતાબહેને તે દિલ્હી ચાતુર્માસને અપૂર્વ લાભ લીધે છે. આ પ્રમાણે પૂ. મહારાજશ્રીના વિચારો પચાવીને પોતાના જીવનમાં વણવાને લ્હાવો લીધું છે. દિલ્હીમાં એમને હસ્તે “માતૃસમાજ નું ઉદ્દઘાટન થયું છે. એ કામમાં એમને રસ છે. શ્રી. પુંજાભાઈ કવિએ નવસારીમાં સ્થાપેલ ગોપાલ મંદિર સંસ્કાર કેન્દ્રમાં ગોપાલક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને અલગ-અલગ રહીને, સારા સંસ્કાર આપવાની સુવ્યવસ્થા કરી છે. કેટલાંક સાધુ સંન્યાસી સાધ્વીઓનો સંપર્ક સાધી તેમને આ વિચાર તરફ વાળવા માટે પ્રયાસ કર્યા છે. સુરત જિલ્લામાં આદિવાસીઓની જેમ ગોપાલકોની સ્થિતિ પણ બહુ ખરાબ છે. તેમનામાં દારૂ, માંસાહાર, પશુબલિ આપવાની બદીઓ ઘણું પ્રમાણમાં છે; પણ પૂજાભાઈએ તેમને અવારનવાર સંપર્ક કરીને આ બદી છોડાવવાનો પ્રયાસ આદર્યો છે. તેમાં એમને થોડેક અંશે સફળતા પણ મળી છે. શ્રી અમૃતલાલભાઈ દડિયા સાધુ સાધ્વી સંપર્ક સમિતિમાં છે. અને પિતે નિવૃત્ત હેઈ આ વિચારધારામાં રસ હોવાને લીધે મુંબઈમાં વિરાજતાં સાધુ-સાધ્વીઓને અવારનવાર સંપર્ક કર્યા કરે છે. સાધુસાધ્વીઓને ગળે આ વિચારધારા ઊતરે છે ખરી, પણ કાર્યરૂપમાં પરિણત કરવામાં હજુ નૈતિક હિંમતને અભાવ દેખાય છે. ધીરે ધીરે તે આવતો જ જશે. 3. મણિભાઈ શાહે શિબિરમાં વિચારભાતું મેળવીને આ વિચારને શક્તિ પ્રમાણે પ્રચાર કર્યો છે. ખેડૂતોના પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સાહિત્ય પ્રચાર પણ કર્યો છે અને પોતાના કૌટુંબિક જીવનમાં સંયમની દિશામાં પ્રગતિ કરી છે, તે તેમના ગજા પ્રમાણે પૂરતી પ્રગતિ જ ગણાય. શ્રી. દેવજીભાઈ શાહે ખેડૂત મંડળ (ભચાઉ તાલુકામાં સ્થપાયેલ)ના કામોમાં પ્રગતિ કરી અને ખેડૂતના મૂંઝવતા પ્રશ્નોમાં ભાગ લીધે અને લે છે. તે ઉપરાંત કચ્છમાં પધારનાર સ્થાનકવાસી દેરાવાસી સાધુસાધ્વીઓને સંપર્ક સાધી તેમને આ વિચારધારા ગળે ઉતરાવવા પુરૂષાર્થ કર્યો. કેટલાંક સાધુ-સાધ્વીઓ આ વિચારધારાને સમજવા અને આચરવા માટે ઉત્સુક થયાં. એક ગરાસદાર ભાઈને કેન્સરના રોગના ઉપચારમાં સેવા કરી તેથી તેનો હદય પલટ થયો અને તે ધૂમ્રપાન છોડવા તૈયાર થયા. એક સાધ્વીની છેડતી કરવા એક યુવકે પ્રયત્ન કરેલ, તે બાબતમાં જ્યારે સાધ્વી-શ્રાવકો મોન ધારીને બેસી ગયા હતા, ત્યારે દેવજીભાઈએ અટ્ટમ (ત્રણ ઉપવાસ)ની પહેલ કરી અને એ પ્રશ્નનો નૈતિક દૃષ્ટિએ ઉલ લાવ્યા. આમ શિબિર પછી શ્રી. દેવજીભાઈમાં નિર્ભક્તા, મર્યાશ્રમતા અને યોગ્યતા વધી છે. શ્રી. બળવંતભાઈએ શિબિર પછી પિતાનું સ્વાર્થ સુધાયું, ત્યારપછી કોટડાપીઠા, બાબરા વગેરે ગામમાં ખેડૂતોના પ્રશ્નો લઈ ખેડૂત મંડળ સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પણ એકલવાયા હોઈ તેમાં ફાવ્યા નહીં. પછી પોતે આર્થિક દષ્ટિએ સભર બનવા માટે અંબર ચરખાની તાલીમ લીધી. અને ત્યારપછી આ વિચારધારાના પ્રચાર અને આજીવિકાની દૃષ્ટિએ સાહિત્ય વેચાણનું કામ લીધું પરંતુ વચ્ચે પિતાના ગામના એક ગિરાસદારભાઈ વગેરેનાં અનિષ્ટો દૂર કરવા માટે એની વિરુદ્ધ આત્મારામભાઈ ભટ્ટની પ્રેરણાથી નિવેદન બહાર પાડયું અને તેમાં એમના ઉપર પેલા ગિરાસદારભાઇએ બદનક્ષીને કેસ કર્યો. હજુ એ પ્રશ્નને સતકારક નિકાલ આવ્યો નથી. પણ હાલમાં સાહિત્ય વેચાણનું કામ થંભી ગયું છે. પરંતુ વૈચારિક વાડતર શ્રી. બળવંતભાઈનું એકંદરે સારું થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રવચન-પ્રકાશનની અસર શિબિર વખતે સવારે અને બપોરે પ્રવચનો અને ચર્ચાને ટ્રકે સાર પાટિયા ઉપર લખવામાં આવતો હતો. એ લખાણ ઘણુંને ગમ્યું હતું અને કેટલાક ભાઈઓ અને બહેનના પત્ર પણ શિબિર કાર્યવાહીને સાર જાણવા માટેના આવ્યા હતા. તે દ્રષ્ટિએ વિશ્વ વાત્સલ્ય” પાલિકના ભેટ પુસ્તક તરીકે “શિબિર પ્રવચનોની ઝાંખી” તૈયાર કરવામાં આવી. એ પુસ્તક વાંચકોને ગમ્યું. અને શિબિરની કાર્યવાહીનો આછો ખ્યાલ લોકોને ખાસ તો વિશ્વ વાત્સલ્યના વાંચકોને આવી ગયો. ગુર્જરવાડીના પ્રમુખ શ્રી. મણિભાઈ લોખંડવાળા શિબિરમાં થતાં પ્રવચન અને ચર્ચાઓ અવારનવાર સાંભળતા હતા. તેમને એ વિચારે બહુ પસંદ પડ્યા અને તેમણે પૂ. મહારાજશ્રી આગળ એ મતલબનું કહ્યું કે “આ બધાં પ્રવચનો અને ચર્ચાઓ સાધુ સંસ્થા અને ધર્મ સંસ્થાઓ માટે ખૂબ જ પ્રેરક, યુગાનુરૂપ અને જનહિતકારી થાય છે, જે આને સ્થાયી રાખવાં હોય અને ભારતમાં વિચરતા દરેક સાધુસાધ્વીઓ સુધી પહોંચાડવાં હોય તો એને પુસ્તકરૂપે બહાર પાડવાં જોઈએ. અને એમાં જે કાંઈ ખર્ચ થાય તે હું અને મારા એક સાથી ભોગવીશું. આ પ્રવચનના સંપાદન માટે પણ એક સુયોગ્ય ભાઈ મારા ધ્યાનમાં છે.” પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “હું ઈચ્છું છું કે એ બેજો એક-બે પ્રકાશકો ઉપર જ ન પડે, એટલે એ ત્યારે જ થાય કે બે-એક માસમાં પ્રવચન પુસ્તકોના અગ્રિમ ગ્રાહક તરીકે ૫૦૦ નામો નોંધાઈ જાય.” શ્રી. મણિભાઈએ ઉદારતાપૂર્વક કહ્યું કે “એની આપ ચિંતા કરતા નહિ.” બધું થઈ રહેશે. એનું સંપાદન કાર્ય કરવા માટે શ્રી. ગુલાબચંદભાઈ, જે હાલમાં મદ્રાસમાં એસ. એસ. જૈન બોર્ડિંગ હેમના ગૃહપતિ તરીકે કામ કરે છે, તે આપને અહીં મળવા આવશે. તે વખતે તેની સાથે બેસીને આપ સંપાદન કાર્ય તેમજ કેટલા ભાગમાં પુસ્તકો બહાર પાડવાં, એ બધી વાતો કરી લો. અને નક્કી કરીને મને કામ સોંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ દે. મને ખાતરી છે, કામ બહુ સતિષકારક થશે; કારણકે તેમણે પહેલાં યતિથી હેમચન્દ્રજીનાં પ્રવચન વગેરેનું સંપાદન પણ કર્યું છે.' ત્યાર પછી શ્રી. ગુલાબચંદભાઈ મદ્રાસથી જ્યારે મુંબઈ આવેલા, ત્યારે તેમને શિબિરનાં પ્રવચન અને ચર્ચાસારના સંપાદન માટે વાત કરીને સંપાદનનું કામ સંપાયેલું. શિબિરનાં કુલ્લે ૧૦ મુદ્દાઓ હેઈ, ૧૦ ભાગમાં પ્રવચન પુસ્તક બહાર પાડવાનું નક્કી થયું. ત્યારપછી શ્રી. ગુલાચંદભાઈ બીજી વખત બોરીવલીમાં મળેલા તે વખતે પહેલા ભાગના કેટલાંક પ્રવચને તૈયાર કરીને લાવેલા. તે જયાં અને તેમનું કાયં બહુ પસંદ પડયું. છેવટે સૂરતમાં “પ્રતાપ' પ્રિન્ટીંગ પ્રેસમાં આ પ્રવચનની છપામણીનું નક્કી થયું. કાગળ વ. લેવાયા અને એમ નક્કી થયું કે આના પ્રકાશક તરીકે “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ જ હ. દ્રવ્ય સહાયતા શ્રી. મણિબાઈ અને તેમના સ્નેહી કરે, તેમના નામની નોંધ લેવામાં આવે. એટલે પ્રવચન પુસ્તકોના પ્રકાશનનું કામ શરૂ થયું અને અત્યાર સુધીમાં ૪ ભાગે બહાર પડી ગયા છે. દશમા ભાગનું પ્રકાશન ચાલુ છે, અને ટુંક સમયમાં બહાર પડશે. જો કે પ્રકાશનમાં મોડું બહું થયું છે, પણ કામ ખૂબ સરસ થયું છે. અત્યાર સુધીમાં ૫ ભાગ સાધુ સાધ્વીઓ, રચનાત્મક કાર્યકરે, સંન્યાસીઓ, પત્રો, સાધક-સાધિકાઓને મોકલવામાં આવ્યા છે. ૫૦-૬૦ જણ અગ્રિમ ગ્રાહક બન્યા છે. બાકીના કેટલાક લોકોએ વેચાતાં લીધાં છે. હવે બીજી વખત બાકીના ૫ ભાગ મેક્લવાની યોજના છે. કેટલાક સાધુસાધ્વીઓના આ ૫ ભાગ ઉપર સારા અભિપ્રાય આવ્યા છે, અને કેટલાક ગૃહસ્થ સાધક સાધિકાઓના પણ આ સંબંધે મૌખિક અને લેખિત ઉત્તમ અભિપ્રાયો મળ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અહીં થોડાક અભિપ્રાયો અંકિત કરીએ છીએ – “...મુનિશ્રી સંતબાલજીની વિચારધારા બહુ વ્યાપક છે. આજે વીસમી સદીમાં વિચરતા સમાજને સોળમી સદીની વિચારધારા સંકીર્ણતાના માર્ગે ઘસડી રહી છે, એવા સમયે શિબિરની યોજના કરી જે વ્યાપક વિચારધારા ફેલાવી, જે સાહસિક પગલું ભર્યું છે, તે કરા સાધુવાદને જ યોગ્ય નથી, પણું અનુકરણીય અને આચરણુય છે, એવી અમારી માત્ર ધારણ જ નથી, પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા શિબિરો અને આવી વ્યાપક વિચારસરણી સંસારમાં એકતા, સહિષ્ણુતા અને સર્વોદય લાવશે.”. પાંચ પ્રકાશને મળ્યાં છે. –ખરતર ગચ્છીય વિદ્વાન મુનિશ્રી કાંતિસાગરજી જયપુર (રાજસ્થાન) ઘાટકોપર (મુંબઈ)થી શ્રી. અમૃતલાલભાઈ દડિયા લખે છે – માટુંગા શારદાબાઈ મહાસતીજી પાસે ૫ પુસ્તક આપવા ગયો હતે. પુસ્તકની અંદર થોડુંક વાંચ્યા પછી ઠીક લાગવાથી રાખી લીધાં છે.”...ચીંચપોકલી મુનિશ્રી સુમેર મલજીને સેટ ૧ આપ્યો. તેના કહેવા મુજબ તેને ત્યાં શિબિરમાં આવવું હતું, પણ કારણને લીધે સાદડી ચોમાસું કર્યું. પુસ્તકે ગમ્યાં છે. વાતચીત કરી...કોઈ વિરોધ કરતા નથી. કોટ સુમતિકુંવરજી (મહાસતી) પાસે ગયો. તેના કહેવા મુજબ-“સાધ્વીજી કોઈ આવ્યાં ન હતાં?” તેના જવાબમાં મેં કહ્યું કે સાધ્વીજી આવ્યાં નહોતાં, બાકી સંન્યાસી-શ્રાવકશ્રાવિકા–સંત વગેરે હતા. પુસ્તકો રાખી લીધાં છે. વિલેપાર્લે વિનયમુનિજી પાસે ગયો હતો. પુસ્તકો મોકલાવ્યાં તેથી બહુ ખુશી થયા. પહેલાં તે વાંચવા માટે છે એમ સમજ્યા, પછી તો ભેટ તરીકે છે, એમ સમજ્યા. બહુ ખુશી થયા છે. ઘાટકોપર ડુંગરશી મહારાજને ૫ પુસ્તકો આપ્યાં, મેં કહ્યું “પુસ્તકો વાંચ્યા પછી આપને અભિપ્રાય જણાવશો.” કાંદાવાડીમાં ઉજજવળકુમારીજી તથા પાયધુની ગોડીજી ઉપાશ્રયમાં ચિત્રભાનુજી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ શ્રી અમૃતલાલભાઈ મહેતા પુસ્તકો આપવા ગયા હતા. તેમણે કલકત્તામાં કાલીમાતા પાસે થતા પશુધને અટકાવવા માટે ઘણી જ સારી લાગણી બતાવી. એવી જ રીતે શિબિર-પ્રવચને વાંચીને કેટલાક મુનિઓ ઉપર ઘણી સારી અસર થઈ છે. તેઓ હવે આ પ્રયોગને જોવા-જાણવા માટે પ્રયોગક્ષેત્રમાં જાય છે. એવી જ રીતે એક સ્થાનકવાસી મુનિ, જેમણે આ પ્રયોગ અને વિચારધારા વિષે ખ્યાન ચાતુર્માસમાં ત્યાંના એક વિચારકભાઈના સંપર્કથી સાંભળેલ; એટલે તેમણે પૂ. મહારાજશ્રી સાથે પત્રવ્યવહાર કર્યો. અને હવે તેઓ સાથે રહેવા અને રાજસ્થાનમાં ધર્મમય સમાજ રચનાના પ્રયોગમાં સહયોગી થવા તૈયાર થયા છે. હાલમાં તે તેઓ બીજા એક તેમના વિચારને મળતા મુનિજી સાથે વિચરવા માગે છે, અને તેમને પણ સક્રિય રીતે તૈયાર થાય તે કરવા માગે છે. શિબિર પ્રવચને એ સાધુસાધ્વીઓ સિવાય કેટલાક રચનાત્મક કાર્યકર ભાઈબહેનોમાં સારી અસર ઉપજાવી છે અને તેઓ એ પ્રવચન પુસ્તકોને ધર્મગ્રંથ તરીકે વાચે છે અને બીજા શ્રાવકો તેમ જ સાધુસાધ્વીઓને વંચાવે છે; વાતાવરણ તૈયાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ [૧૫] બદલાતી પરિસ્થિતિ અને શિબિરકાર્યવાહીનું મૂલ્યાંકન આજે શિબિરને સંપૂર્ણ થયાને ત્રણ વરસ થયાં છે, પણ આ ત્રણ વરસમાં જગતની પરિસ્થિતિ બદલાઈ છે. ભારતની પરિસ્થિતિમાં પણ ઘણે પલટો આવ્યો છે. દુનિયાના ઘટનાચક્રમાં અનેકગણું પરિવર્તન થયું છે. રશિયા અને અમેરિકા જેવા મહાન રાષ્ટ્રો, જે પહેલાં અણુશસ્ત્રો માટે પ્રતિસ્પર્ધા કરતા હતા, તે એકબીજાના વિરોધી વિચારોના હોવા છતાં આજે નજીક આવ્યાં છે. દુર્ભાગ્યે છેલ્લાં ત્રણ વરસમાં કેટલાય શક્તિશાળી અને ઉદાર રાષ્ટ્રનેતાઓ ગયા. અમેરિકાના કેનેડી ગયા, ભારતના રાજેન્દ્રબાબુ ગયા, પંડિત જવાહરલાલ નેહરુ ગયા છતાં ભારતનાં સભાગ્ય છે કે તેને રેગ્ય રાષ્ટ્રનેતા મળ્યા છે. બીજી બાજુ દરેક ધર્મસંપ્રદાયમાં સાધુ સન્યાસી વર્ગ તેમ જ ગૃહસ્થ વર્ગમાં ઉદારતાને પવન ફૂંકાઈ રહ્યો છે. જેના દરેક ફિરકાનાં સાધુ સાધ્વીઓ અને ગૃહસ્થ એકબીજાની નજીક આવ્યાં છે, અને દિવસેદિવસે સામુદાયિક કાર્યક્રમો એક વ્યાસપીઠ ઉપરથી થવાના સંયોગ ઉભા થતા જાય છે. એ દૃષ્ટિએ આ સાધુ સાધ્વી-શિબિર નિમિત્તે પણ ઘણું સ્થાનકવાસી અને દેરાવાસી સાધુસાધ્વીઓમાં વિચારોની ઉદારતા આવી છે. શિબિરસાહિત્ય વ્યાપક અને વિશ્વવિશાળ દષ્ટિકોણથી. રચાયું છે કે એને વાંચ્યા પછી સંકીર્ણતાના બધાં શસ્ત્રો કુદરતી. રીતે જ બૂઠાં પડી ગયાં છે, અને ઉદારતાની ધારા જીવનમાં વહેવા માંડી છે. જયાં સુધી આ વિચારધારા જાણવા કે સમજવાની તક નહોતી મળી, ત્યાં સુધી મગજમાં કેટલાક પૂર્વગ્રહો દૂરદૂરથી સાંભળેલી વાત ઉપરથી, અનુમાનથી બંધાયેલા હતા, પણ જ્યારે આ સુગ શિબિર સાહિત્યના માધ્યમથી સાંપડે ત્યારે આ પૂર્વગ્રહ ઘણાં શિથિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭. થઈ ગયા. કેટલાંક સાધુસાધ્વીઓએ શિબિર સાહિત્ય ઉપરથી પ્રેરણા લઈને પિતાના જીવનને ઢાળે બલવાને યત્કિંચિત પુરુષાર્થ કર્યો છે, અને કરે છે, તેમ સ્પષ્ટ જણાઈ રહે છે. જે સાધુસાધ્વી વર્ગ એક દિવસ રાષ્ટ્રીય સંકટ સમયે કાંઈ બેલ નડે, તે જ સાધુ વર્ગ પૈકીના ઉચ્ચ કોટિના ધર્મવીર સાધુસાધ્વીઓ ચીનના આક્રમણ વખતે રાષ્ટ્રીય આફતને નિવારવા પિતે (પિતાની સાધુ મર્યાદામાં) તૈયાર થયા અને પિતાના અનુયાયીઓને પ્રેરણું આપીને પિતાનો સાધુ ધર્મ દીપાવ્યો છે. જે સાધુવમાં રાજકારણની વાતોથી ભડકતું હતું, તે જ સાધુવર્ગ રાજ્ય સરકાર દ્વારા મુંબઈ પાસે દેવતારમાં ઊભા કરાતા કલખાનાને વિરોધ કરવા માટે સામુદાયિક તપત્યાગ અને બલિદાનરૂપ અહિંસક પ્રતિકાર કરવા માટે વિચારતો થઈ ગયે. તેમ જ પંજાબ સરકાર દ્વારા ઘડાયેલી નિશાળામાં બાળકોને અંડા વિતરણ કરવાની યોજનાની સામે અહિંસક પડકાર ફેંકવા પુરુષાર્થ કરને થઈ ગયા. મુંબઈમાં વર્ષમાં ૮ દિવસ આઠ મહાપુરુષની પુણ્યતિથિએ ટાણે, કલખાના બંધ કરા' એ માટે પ્રબળ પુરુષાર્થ કરવા તત્પર થઈ ગયે. સામુદાયિક રીતે હવે તે સર્વધર્મીય પરિષદે અથવા જુદા જુદા ધર્મના લોકોના પર્વ દિવસોમાં ભાગ લેવા તૈયાર થઈ ગયું. પહેલાં આવી ઉદારતામાં કોઈ સાધુ કે સાબી એકલવાયાં લાગતાં તેણે હવે સામુદાયિક રૂપ લીધું છે. આ બધું બતાવી આપે છે કે જૈન સાધુ સાધ્વીઓ ઉપર શિબિરના વાતાવરણની સારી અસર થઈ છે. મુંબઈ અને પરાઓના મળીને ૧૩ સના ફેડરેશનને અત્યાર સુધી સ્થા. સાધુસાધ્વીઓ દ્વારા માઈકમાં નહિ બોલવાની રૂટિને પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ રાખી હતી, તે માટે પુનર્વિચાર કર્યો અને શ્રમણ સંઘના એ વખતના આચાર્ય (આણંદ ઋષિજી મ.) ઉપર દબાણ લાવીને માઈકમાં બેલવાની અનિવાર્ય પ્રસંગમાં છૂટ આપવામાં આવી. તેમજ દેરાવાસી આચાર્યોએ પણ માઈક ઉપર બેસવાનું શરૂ કર્યું. આ શિબિરના વાતાવરણની અસર હોય તેમ જણાય છે. આ શિબિર પત્યા પછી કેટલાક સાધુઓ તરફથી એવી માગણી પૂ. મહારાજશ્રી પાસે કરવામાં આવી હતી કે આ શિબિર ફરીથી ભરાય તે સારું. કેટલાક વિચારક ગૃહસ્થો એમ પણ ઈચ્છતા હતા કે મુંબઈની જેમ અમદાવાદ, પાલીતાણ વગેરે ક્ષેત્રે કે જ્યાં જૈન સાધુસાધ્વીઓ વધારે સંખ્યામાં રહે છે, આવો શિબિર એક અઠવાડિયાને રાખવામાં આવે અને એમાં આપના વિચારે મૂકવામાં આવે છે, સાધુ વર્ગને વિચારમાં ઘણો ફેર પડે. રચનાત્મક કાર્યકરે, ખાસ કરીને સર્વોદય કાર્યકરોમાં શિબિર સાહિત્યના વાંચનથી પરિવર્તન દેખાતું નથી, એમ કેટલાક લોકોનું કહેવું છે; પણ જે લોકો નિષ્પક્ષ અને પૂર્વગ્રહ રહિત દૃષ્ટિથી વિચારે છે, સમાજમાં પરિસ્થિતિ પરિવર્તન લાવવા માગે છે, તેમને માટે શિબિર સાહિત્ય ઘણું જ માર્ગદર્શક બન્યું છે. મૈસૂર પ્રાંતના એક કાર્યકર મંડળ ઉપર શિબિર સાહિત્યમાં ચર્ચાયેલ સામુદાયિક અહિંસક પ્રયોગની એટલી સારી અસર થઈ કે તેમણે એ બધું સાહિત્ય મંગાવેલ અને “શુદ્ધિપ્રયોગની ઝાંકી” તેમજ બીજા સાહિત્યનું ભાષાન્તર કન્નડ ભાષામાં કરેલું. અમારી સાથે લાંબે પત્રવ્યવહાર ચલાવેલ અને છેવટે ત્યાંનું કાર્યકર મંડળ પિતે ધર્મમય સમાજરચનાની આ બધી પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ જોવા-જાણવા માટે મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ અમદાવાદ, ગૂંદી વગેરે સ્થળમાં આવ્યું હતું અને સારી છાપ લઇને વિદાય થયું હતું. શિબિર પહેલાં એક બહુ જ જિજ્ઞાસુ અને દેરાવાસી સંપ્રદાયના સુવિદિત મુનિજ શિબિરમાં પધારવાની ઈચ્છા ધરાવતા હતા. પણ તેમના અમુક સંજોગે લઈને તેઓ નહેતા આવી શક્યા; પણ તેમના તરફથી એક વિદ્વાન, માસિક પત્રના સંપાદક ભાઈ ભાલનળ કાંઠા પ્રદેશનો ધર્મમય સમાજરચનાને પ્રયોગ જેવા-જાણવા અને આ વિચારધારા તથા શિબિરની માહિતી મેળવવા પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી પાસે અમદાવાદ આવ્યા હતા, અને ત્યાંથી ગંદી વગેરે પ્રયોગ ક્ષેત્રે ગયા હતા. તેમના ઉપર એ પ્રયોગની સારી અસર થઈ હતી. તેમણે પેલા મુનિજીને બધી વાત કરી. અને છેલ્લાં બે વર્ષથી તેઓ હવે ભાલનળ કાંઠા-પ્રયોગની પિઠે પંજાબમાં ધર્મસમાજરચનાને પ્રયોગ કરવા વિચારી રહ્યા છે. આ વર્ષે તેમણે પંજાબમાં સરકારની નિશાળમાં બાળકોને ઈડ (નાસ્તામાં) આપવાની યોજનાની સામે પંજાબમાં ઠેર-ઠેર ફરીને, ત્યાંના અહિસાપ્રેમી જનને સમજાવીને સારું વાતાવરણ તૈયાર કર્યું અને છેવટે પંજાબ પ્રદેશીય શાકાહાર સંમેલન પણ ગોઠવ્યું. પંજાબ સરકારે ઇડા-જના તે પડતી મૂકી છે અને શાકાહારને આ સમેલનને લીધે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. તેમજ ચીનના ઘાતકી હુમલા ટાણે પણ તેમણે પોતાની સાધુતાની જવાબદારી સમજીને રાષ્ટ્ર નાગરિકોને પોતાનું રાષ્ટ્ર રક્ષણ કર્તવ્ય બતાવીને રાષ્ટ્રધર્મ સમજાવ્યો હતો. અને હવે તેમણે પંજાબ પ્રાન્તને એક જિલ્લો પસંદ કરી ત્યાં ભા. ન. કાંઠા પ્રયાગની જેમ જનસંગઠન, અને જનસેવક સંગઠને વડે; ધર્મમય સમાજરચનાને પ્રયોગ કરવા વિચાર કર્યો છે. શિબિર પ્રવચનની તેમના ઉપર ઘણું સારી અસર થઈ છે, એ આ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમજી શકાય. એવી જ રીતે રાજસ્થાનમાં ફલેદી તાલુકામાં શ્રી. વૃંગરસિંહજી મ. અને નેમિચન્દ્રજી મ.ને નિમિત્તે જે પ્રયોગ તેમના ફલેદી ચાતુર્માસ પછી શરૂ થવાને હતો, તે કેટલાંક કારણોસર અને મુખ્યત્વે તો ત્યાંના કાર્યકરને પૂરી ધડ ન બેસવાને લીધે થંભી ગયો હતો, તે હવે છેલ્લા બે વરસથી તેજ કાર્યકરને, તે પ્રદેશમાં આ પ્રયોગ કરવાની તાલાવેલી લાગી છે અને મુનિ નેમિચન્દ્રજીને તે પ્રદેશમાં આવે છે. તેવી જ રીતે આગ્રામાં વિરાજતા કવિશ્રી ઉપાધ્યાય અમરચંદજી મ. અને તેમના શિષ્ય ૫. વિજયમુનિજ, અને પૂ. નેમિમુનિના ગુરુભાઈ શ્રી. મુનિસમદર્શીજી વગેરેને શિબિર પ્રવચન વાંચ્યા પછી આ પ્રયોગ અંગે ઉત્સુકતા પૂર્વક જાણવાની તાલાવેલી જણાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ સંપાદકની વિદાય — —- - - - - - - - ૨૬મી ડીસેમ્બર ૧૮૬૧ના હું સર્વપ્રથમ થોડાંક પ્રવચને લઈને મુંબઈ પહેર્યો હતો. પૂ. મુનિશ્રી સંતબાલજી અને પૂ. નેમિચંદ્રજી મહારાજ બેરીવલી વિરાજતા હતા. ત્યાંથી તેમને પ્રસ્થાન કરવાનું હતું. શિબિર અંગેની પ્રવચન નોંધ ઉપરથી મારે કેટલાક ખુલાસાઓ જોઈતા હતા. ઘણા શબ્દો મારે માટે નવા હતા–ઘણાં વિચારે નવા હતા તે છતાં જ્યારે પ્રારંભના બે ત્રણ પ્રવચનનું વાંચન પૂ. મુનિશ્રીજી આગળ કર્યું ત્યારે તેમણે સંતાજનક કાર્ય તરીકે ઓળખાવ્યું–ત્યારે મનમાં થયું કે હું તેમના આ નવી વિચારધારા અને સક્રિય કાર્યને કંઈક સમજી શકો છું. એક પરીક્ષામાં પાસ થયે એવું મને લાગ્યું. પૂ. મુનિશ્રીએ કહ્યું : “ડા દિવસમાં ચાર પાંચ દિવસ બાદ) પ્રાયોગિક સંધની બેઠક ભરાશે ત્યારે તેમાં બધાં ભાઈઓને દેખાડી જોશું” મારા માટે આ બીજી પરીક્ષા હતી. કદિ પણ મારું સંપાદન કરેલું સાહિત્ય માટે લોકોની સ્વીકૃતિ માટે વાંચવું પડે તેમ ન હતું બન્યું. પણ મારે તેના માટે તૈયાર રહેવું જોઈએ. - સંપાદન કરવા માટે સ્વીકૃતિ આપી ત્યારે મનમાં આનંદ હતો કે જે પૂ. મુનિ વિદ્વાનેના સંપાદિત સાહિત્ય માટે, મૂળ વિચારો માટે મને કંઈક માન હતું-તેમના વિચારને સંપાદન કરવાનું મને મળશે. અને તેમને સંપાદિત પ્રવચને દેખાડયા બાદ તેમની સંતાજનક અભિવ્યકિત મારા માટે વધુ ઉત્સાહજનક હતી. ચાર-પાંચ દિવસ બાદ જ્યારે પ્રાયોગિક સંઘની બેઠક મળી અને . મુનિશ્રીએ મારો પરિચય આપીને, પ્રવચન વાંચન અને કહ્યું, ત્યારે મનમાં ગડમથલ ચાલતી હતી કે પ્રા. સંધના લોકો તેના અંગે શું કહેશે? જ્યારે તેમણે પણ સાજનક લાગણી વ્યકત કરી ત્યારે મને થયું કે બીજી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉપર પૂ. મુનિશ્રી માટે તે જે જીવનની વિચાર ધારા બની છે તે મારા જેવા માટે તદ્દન નવી વસ્તુ હતી. વિધવાત્સલ્ય, અનુબંધ, તાદામ્ય, નાટ, અનાયાસ-આયાસ, શુદ્ધિ પ્રયોગ, વગેરે ઘણાં શબ્દ પિતાની અંદર જ એક વિરાટ રૂપ લઈને બેઠા છે તેનો ખ્યાલ મને પ્રારંભમાં ન હતું. બીની અંદર વિશાળ વૃક્ષની કલ્પના ક્યાંથી થઈ શકે ? પણ જેમ જેમ હું સંપાદન કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે આ વિચારને સ્પષ્ટ સમજ્યા વગર તેમાં સંશોધન વગર ચાલુ પ્રવચને કે વ્યાખ્યાનનું સંપાદન કરવું અને આનું સંપાદન કરવું એમાં એક મોટો ફરક છે. આ માટે મને પરિચય–સંશાધન-સાહિત્ય (Reference Literature) મળેલું અગાઉની શિબિરેની ઝાંખી કરાવતાં પુસ્તકો મળેલાં પણ એમાં પહેલી દષ્ટિએ આ વિચારને સામાન્ય લોકો સમજી શકે, તેવું સ્પષ્ટ લખાણ નહતું. એટલે મને લાગ્યું કે જ્યાં સુધી આ બધી બાબતો બહુ જ સ્પષ્ટતાથી અને સરળતાથી રજુ ન થાય ત્યાંસુધી એને સંપાદનને કશોય અર્થ નથી. આ માટે સમય જોઈએ-ચિંતન જોઈએમનન જોઈએ. મારા ગૃહપતિપદના કાર્યમાં આ કાર્ય કંઈક કઠણ હતું. તે ઉપરાંત પહેલું પુસ્તક સંપાદિત થયું ત્યારે ખરેખર ખ્યાલ આવ્યો કે ધારેલ પૃષ્ઠ સંખ્યા કરતાં તે ઘણું વધી ગયું છે. આ રીતે બધાં પુસ્તકો સંપાદિત થાય તો બમણી પૃષ્ઠ સંખ્યા થવા જાય. પ્રકાશનના ખર્ચા અંગે તો મને પ્રિય મણિલાલભાઈ ખંડવાળાએ વાંધો નથી એમ કહેલું પણ કામ ઘણું લંબતું જશે એમ ધારી ચર્ચા-વિચારણમાં “ આવશ્યક” કે વિષયની બહારથી ઘણી વાતો છોડી દેવાનું નકકી કરી પૂ. મહારાજશ્રીને જણાવ્યું. તેમના તરફથી પણ સામેથી જ એવો જવાબ આવ્યું. તે છતાં પણ પૃષ્ઠ સંખ્યા લગભગ દોઢગણી તો થઈ જ ગઈ. આમાં સમય પણ ધાર્યો તેના કરતાં દોઢઘણે લાગ્યો. વિલંબમાં મુશ્કેલીઓ અહીંના છાત્રાલયના કાર્યમાં આવી. આર્થિક-દોટમાં સહયોગીઓ છુટા થયા. નવા આવ્યાં-ગૌશાળાનું નવું કામ શરૂ થયું. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ બધાની વચ્ચે કામના અતિશય બોજા વચ્ચે તબિયત પણ વિકાઠીક રહેતી. આ બધું મારે કોઈ મોટી પરીક્ષા આપવી હોય તેમ પૂ. મહારાજશ્રીએ ઘણી જ ઉદારતાથી ચલાવી લીધું અને હંમેશા ઉત્સાહ આપતા રહ્યા. અને આજે આ કાર્ય પૂર્ણ થાય છે. આમાં એક વસ્તુને સંપાદન અંગે ઉલ્લેખ કરીશ. મૂખ પ્રવચન નેધમાં કેટલીક વાત નકારાત્મક કે પ્રશ્નાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. દા. ત. “આમ થતું ન હતું ?” તેના બદલે જેમ હું સમજતો ગયે અને સ્થિર કરતે ગયો તેની શૈલીમાં “હકારાત્મક” ફર્ક કર્યો છે. આ નકારાત્મક (Negative) કરતાં હકારાત્મક (Positive ) સંપાદન લખાણનું વલણ (approach) મારી કેટલીક ધારણ નકર બનતાં મેં લીધેલું. સમયના લંબાણ સાથે વિશ્વની બદલતી ઘટનાઓ વચ્ચે પણ વિષય-મુદ્દાઓની એટલી જ સચોટતા, અટલતા તેમ જ સ્થાયીપણું એ મેં અનુભવ્યું. દા. ત. અહિંસક પ્રયોગ કે ક્રાંતિકાર માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે: “કાંતિકારે જાતિ, ધર્મ કે એવા ભેદોવાળી કે હિંસા નીતિમાં માનનારી સંસ્થા સાથે સંબંધ ન બાંધ જોઈએ.” આ વાત મુબઈ–મહારાષ્ટ્રના ભાગલા વખતે કૅગ્રેસનું પ્રાંતીય સમિતિ સાથે જોડાણ, કેરલમાં મુસ્લિમ લીગ સાથે જોડાણ અને છેલ્લે ચીન સાથે સંધિ છતાં આક્રમણના પ્રત્યાધાતોમાં બહુ જ સ્પષ્ટપણે ઉપર આવી હતી. આ અંગે મારે એક વાતને જરૂર ઉલ્લેખ કરવો જોઈએ કે આ સાહિત્યનું સંપાદન હું સરળતાએ કરી શકે તે માટે પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી તેને વ્યવસ્થિત કરીને મોકલતા એટલું જ નહીં, સંપાદિત થયેલ લખાણોને પણ ફરી જોઈ તપાસીને, ક્યાંક જે કંઇ રહી જતું હોય તેને સુધારી-વધારી લેતા. એટલે સંપાદન કાર્ય સમાપ્ત થાય તે પહેલાં મારે મારા ઉપકારક શુભેચ્છકોને આભાર માનવો જ રહ્યો. પૂ. મુનિશ્રી સંતબાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પાસેથી મને જ્ઞાનનો અપૂર્વ ભંડાર મળ્યો છે. પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. પાસેથી પણ મને જ્ઞાન, ખંત અને ઉત્સાહ મળ્યાં છે. બન્નેનો મારા પ્રતિ જે વાત્સલ્યભાવ છે; તેણે જ મને આ કાર્ય કરવામાં પ્રવૃત રાખ્યો અને આજે મને લાગે છે કે મારે જ્ઞાન આત્મા ઘણે સમૃદ્ધ થયો. છે. મારું દર્શન ઘણી બાબતોમાં સ્પષ્ટ થયું છે અને ચારિત્ર્યના ઉચ્ચ સંસ્કારોની દિશા મળી છે. તે માટે તેમનો ઋણી છું. પ્રિય મણિલાલભાઈ વેરા લોખંડવાળા આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થયા છે કારણ કે તેમણે જ મારા પ્રત્યેની શુભ લાગણીથી પ્રેરાઈને મારું નામ સૂચવ્યું અને હું આ કાર્ય કરી શક્યો છું. તે માટે તેમને આભાર માનું છું. પણ, મારી છેલ્લી પરીક્ષા આ અંગે બાકી છે. તે એકે આ પુસ્તકો વાંચ્યા બાદ વાંચકને પણ એ વિષયો એટલા સ્પષ્ટ લાગે તો મને થશે કે મારી એ પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો છુ. આ સાહિત્યને હિન્દીમાં વધારેમાં વધારે પ્રચાર થ જોઈએ એમ વારંવાર મેં પૂ. મુનિશ્રીઓને જણાવ્યું છે. આજના ન્યાયનીતિ તરફથી વિમુખ થતા તેમજ હિંસા અને વિનાશ તરફ આશા રાખીને વધતા ભારતના ઘણા લોકોને તેનાથી ખરૂં માર્ગદર્શન મળશે એમ લખું તે વધારે પડતું નહીં થાય; એટલું જ નહીં જેમના માટે લખાય છે તે લોકો પાસે તે પહોંચે તેમાં એની વધારે સાર્થકતા છે એવું મારું વિનમ્ર માનવું છું. અ તે મારા સંપાદન કાર્યમાં જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ મળે છે તેમનો આભાર માનું છું અને વિલંબ માટે ક્ષમા યાચું છું. ક્રિસમસ, ૨૫-૧૨-૬૪ મદ્રાસ, ગુલાબચંદ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ તવાં નવી માનવ હૃદયમાં ઊઠતી નવી અભિલાષાો નથી પર નવા વિચારને વાત, પ્રસંગચિત્રા, નિબંધ, નાટકરૂપે રજુ કરતું મારિક. વાર્ષિક આવાજમ : રૂ. ૪-૦૦ : કાર્યાલય : હઠીભાઈની વાડી, Shree Sudharmaswami Ganbhandar-Umara. Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ યશોવિ, alcohlo benic તતા© નિયમિક ouસટ અચાઈ, વીરલ, તા. વ્યવસ્થિ , ચા. થાય 6 સર થાય. ત, ઉપયો 2 સત્ય. હાયન: "Wilhiળવી વૈધ થા ' લટ પ્રાગ Siળતા છે કે શ્રેચા ના, સફાઈ છે અને રિયો : કિંમત : 3-00 મુદ્દો : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી રીવત્સનાબહેન શુકલ e AIA મા Shree Sudharmaswami Gvanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com