SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ [૨] માત્રિક છે દાહરે : આમાં પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા હોય છે તેમજ બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે, તેને ચાર ચરણ હેય છે. તેને દાખલો – નિરખીને નવયવના લેશ ન વિષય નિદાના ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન છે સોરઠ : દેહાનો ઉલયે સોરઠ છે. તેમાં ૧-૩ ચરણમાં અગીયાર માત્રા અને ૨-૪ ચરણમાં ૧૩ માત્રા હોય છે. તેનો દાખલો :– લેશન વિષય નિદાન, નિરખીને નવોવના ચોપાઈઃ આમાં સોળ માત્રા હોય છે અને ચાર ચરણમાં દરેકને સમાન માત્રા હોય છે. તેને દાખલ – રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અ૩ વચન ન જાઈ છે સવૈયા એકત્રીશા : આમાં ૩૦ માત્રા હોય છે. તેનો દાખલો – જનસેવાના પાઠ શિખવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીને ધર્મ ઉજાળે વંદન કરીએ બુદ્ધ તને હરિગીતિ : આમાં ૨૮ માત્રા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy