SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર –સાધુ-સાધ્વી શિબિર સાજના પુસ્તિકા મળી. તેનાથી અમને ઘણી જ પ્રસન્નતા થઈ છે. –શંકરલાલ, સંપાદક-કરણી –આપે લગાતાર સાધુ-વર્ગને જમાનાની સૂઝ આપવાની અને કર્તવ્ય પંથે દેરવાની જે નિતિક્ષા બતાવી છે, તેનું મૂલ્ય અગણિત છે. હું મારાં વંદન અને અનુમોદન મોકલું છું. – કેશવલાલ ન. શાહ, તંત્રી ભેટી » મુનિ શ્રી સંતબાલજી અને મુનિ નેમિચંદ્રજી બને મહાત્માઓ ઉદાર વિચારના અને વિશ્વ વાત્સલ્યના પ્રચારક છે. એમની દષ્ટિ સર્વ ધર્મ સમન્વયની છે. એમણે જે સાધુ-સાધ્વી શિબિરનું ભગીરથ કાર્ય ઉપાડયું છે, તે સ્તુત્ય છે. બધા ધર્મના સાધુસંતોએ એમાં ભાગ લેવો જોઈએ, અને શિબિરને સફળ કરવો જોઈએ.” _દરાજ સ્વામી શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી, સંપાદક-"રામાનંદ સંદેશ [ આ ઉપરાંત ઘણાં ગુજરાતી દૈનિકો તેમ જ જૈન-જૈનેતર સાપ્તાહિકોએ આ અંગે આવકારદાયક લખાણે પ્રગટ કર્યા હતાં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy