________________
૪૪
છે તેમ અંગદ, સુગ્રીવ વગેરે પણ અયેાધ્યા આવીને પેાતાનુ ધર ભૂલી ગયા.
ઘણીવાર ભૂલી જવા જેવી બાબતે : “ આણે મને માર્યા, ગાળા આપી વગેરે ’ યાદ રખાય છે. તેથી યાદ રાખવા જેવી બાબતે ભૂલી જવાય છે. આ ચાલુ ફરિયાદ છે કે કઈ વસ્તુ ભૂલવી અને કઇ વસ્તુ ન ભૂલવી ? આની ગાઠવણુ કરતાં આવડવી જોઇએ કે શું પોતાને જરૂરી છે-ઉપયાગી છે? બાકી જેમ નકામો કચરા ઘર બહાર ફેંકી દઇએ એમ બિનજરૂરી બાબતાને હટાવી નાખવી જોઈએ. એ માટે વિવેક સારાસાર, નિર્ણય શક્તિ બહુ જ ઉપયાગી છે.
જગદ્ગુરુ શંકરાચાય બ્રહ્મજિજ્ઞાસાનાં પહેલાં લક્ષણ તરીકે વિવેક શક્તિને ખતાવે છે. વિવેક જ ભૂલવા લાયક વસ્તુને ભૂલાવી દેવાના સફળ શ્રમમાં સહાયક બનશે.
મનની ચંચળતા :
ઘણીવાર વાતામાં રસ પણુ હાય છે; ઉપયાગી જાણીને યાદ કરવાને પ્રયત્ન કરવામાં આવે છે. તે છતાં તે થોડાક સમય પછી મગજમાંથી સરી જાય છે. મગજમાં તેની સ્થિર સ્મૃતિ રહેતી નથી. તેનુ કારણુ છે મનની ચંચળતા. જેનુ મન અનેક કાર્યોમાં પરાવાયુ હોય; તેનું મન એક પણ વિષય ઉપર સ્થિર થઈ શકતું નથી. જેમ ચચળ જળ ઉપર ચિત્ર ન દારી શકાય, તેમ જ અસ્થિર પત્ર પર ચિત્રનુ આલેખન ન થઇ શકે તેમ અસ્થિર અને ચચળ ચિત્તમાં કાઈ પણ વસ્તુના સંસ્કાર ટકી શકતા નથી.
સ્મરણશક્તિના વિકાસમાં મનની ચંચળતા ણી જ ખાધક છે. એ ચંચળતા વીજળીની જેમ કાઈ એક વિષય ઉપર ટકતી નથી. ચંચળતાને દૂર કરવા અને સ્મૃતિને સ્થિર કરવા માટે એકાગ્રતાની સાધના કરવી અત્યંત જરૂરી છે. એકાગ્રતા વડે ધણા સમય નષ્ટ થતેા ખચે છે. લાકામાં યાદ ન થતી વસ્તુ મિનીટામાં એકાગ્રતા વડે યાદ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com