SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ -દેશના સંરક્ષણની જવાબદારી જેમ તેના લશ્કર ઉપર આધાર રાખે છે તેમ દેશની પ્રજાના નૈતિક ચારિત્ર્યની જવાબદારી, દેશના સાધુ-સંતો ઉપર અવલંબે છે. આપે જે શિબિર યોજનાની વ્યવસ્થા કરી છે તે ઘણી પ્રશંસનીય છે. મુખ્યત્વે જૈન સમાજના મોટા ભાગના સાધુ-સાધ્વીઓ આ યોજનાને વધાવી લેશે એવું મને લાગે છે. –મનસુખલાલ તારાચંદ, મુંબઈ – શિબિરનું કામ ચાલુ થઈ ગયું છે તે જાણી આનંદ. આપની ઉમેદ જરૂર પાર પડશે તેવી મને પાકી શ્રદ્ધા છે. શિબિરનું કામ ફતમંદ પાર પડે, તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. -લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી, અમદાવાદ નેતાઓ-આગેવાનોના મંતવ્યો અને સંદેશાઓ –મને આશા છે કે તમે માટુંગામાં જે આયોજન કરી રહ્યા છો તે નૈતિક અને આધ્યાત્મિક પ્રકાશને ફેલાવવામાં ફાળો આપશે. –ડ. એસ. રાધાકૃષ્ણન દિડી; (ભારતના માજીઉપરાષ્ટ્રપતિ) –સમાજમાં સંતાનું મહત્વ મોટું છે. તે સંપ્રદાયલની ન રહત કાંતિપ્રિય બને તેથી સમાજને સવિશેષ ઉપયોગી બની શકે એ વિર શક નથી. આપનો સાધુ-સાધ્વી શિબિર યોજનાનો પ્રયાસ જરૂર ઉપકારક બની શકે. આ કંઈક નવું પ્રયાગ છે એટલે એમાંથી અનુભવ પણ મળી રહેશે. –મેરારજી દેસાઇ (.પૂ. નાણાં-ધાન-ભારત સરકાર) –સમાજમાં પ્રવર્તતાં ખાટાં મૂલ્યોને રોકી તેને સત્કર્મમાં અને સત્યરા દરવાના કાર્યમાં સાધુસંતો અને સાધ્વીઓ વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે સારે ફાળો આપી શકે તેમ છે. સાધુ-સાબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy