________________
૧૫
માટે એક તેણે પાંદડા ઉપર લખ્યો –
“માસી રાધા મિયા (ા રંગ અને વહા” –તેણે એ કો રચી પિતાના સેવક વડે ઢંઢરે પીટાવ્યું કે “જે મારા અડધા કોની પૂતિ કરશે તેને હું અડધું રાજય આપીશ!” બધા લોકો તેની જાત જાતની પૂતિ કરીને વાવવા લાગ્યા પણ બાદત્તને તે ન રુચી,
યોગાનુયોગે ચિત્ત મુનિ ગામે ગામ વિચરતા આ ગામમાં આવ્યા. બાગમાં માળીએ તેમને ઉતારો આપે. માળીને પણ અડધા રાજ્યની તાલાવેલી હતી એટલે તે પણ પેલે અડધે થાક ઉચ્ચારવા લાગ્યા. ચિત્ત મુનિએ તેને ધ્યાનથી સાંભળ્યું. તેમણે માળીને પૂછયું કે “ આ શું છે?”
માળીએ તેમને બધી વાત કરી. ચિત્તમુનિને તો ભાઈને પ્રજવાળ હને. એટલે તેમણે તે ધોની પાદપૂર્તિ આ પ્રમાણે કરીને માળીને આપી – “કાળા યા વાદ્, મનેખ સાવિળા”
પિલા માળીએ તે અડધે ક યાદ કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તીને સંભળાવ્યો. બહાદત ને સાંભળી: “મારે ભાઈ” એમ કહી મૂર્શિત થઈ જાય છે. સેનિકોએ પેલા માળીને કેદ કર્યો. તેને ધમકાળે તે તે તેણે કહી દીધું કે “આ એક તે બાગમાં વિરાજતા મુનિએ બનાવ્યો છે.” સેનીકો મુનિને વિનંતિ કરી ચક્રવતી પાસે લઈ ગયા. બાહાદત્ત ચાવત એ હાશમાં આવીને ચિત્ત મુનિને નિહાળ્યા. પુર્વજન્મની મૃતિ જાગી અને તે બોલી શકેઃ "મારા ભાઈ.”
મુનિએ કહ્યું: “આ આપણે કો જન્મ છે !”
મુનિએ ત્યાર બાદવિગત ભવોની વાર્તા આ પ્રમાણે કહી સંભળાવી – આપણે પહેલાં દસ રૂપે રહ્યા. બીજા જન્મ કાલિંજર નામના પર્વત ઉપર મૃગલા થયા. ત્રીજે જન્મે હંસ થયા. પછી કાશીમાં કંડાલને ત્યાં
૧૦
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com