SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ ગૃહસ્થાશ્રમ ( છઠ્ઠી આવૃત્તિ) ( લગ્ન પ્રસંગે ભેટ આપવા લાયક) “ગૃહસ્થાશ્રમ” એ માનવજીવનને અપાયો છે. બધાં આશ્રમોનો એના પર આધાર છે. ગૃહસ્થજીવન સરળ, સુખી અને સભર બને તે દૃષ્ટિએ મુનિશ્રી સંતબાલજીની કલમે લખાયેલ આ પુસ્તક ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર અને ન પ્રવેશેલ એવી એકેએક વ્યક્તિને અનેરું માર્ગદર્શન આપે છે. કિમત : ૫-૫૦ ટપાલ ખર્ચ: અલગ અભિનવ રામાયણ ( પ્રકાશક : નવજીવન પ્રકાશ મંદિર ) મુનિશ્રી સંતબાલજી રચિત આ “અભિનવ રામાયણ પુસ્તક કે જે સન ૧૮૫૮માં મુંબઈ રાજ્યમાં સંખ્યાબંધ પ્રગટ થયેલાં પુસ્તકોમાં પ્રથમ પંક્તિમાં લખાયું છે. આ પુસ્તકની બે આવૃત્તિઓ બહાર પડી છે. હિન્દીભાષી પ્રજા આ પુસ્તકને વધુ લાભ ઉઠાવી શકે એ દષ્ટિએ હિન્દી આવૃત્તિ ઉપરક્ત સંસ્થા છાપી રહી છે. આ અભિનવ રામાયણમાં કથા તો મૂળ છે તે જ છે, પરંતુ એમાં આવતી ઘટનાઓનું અર્થઘટન ગાંધીયુગની અથવા ગાંધીજીની ફિલસૂફી અનુસારનું છે. આ પુસ્તક જિજ્ઞાસુ અને વિચારક પ્રેમીએ ખાસ વાંચવા જેવું છે. કિમત : ૨-૫૦ ટપાલ ખર્ચ ઃ અલગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy