________________
૫૪
પગનાં ધરેણાં છે તેને હું ઓળખું છુ. કારણુંકે પ્રાતઃચરણ વંદન કરતી વખતે મારૂ ધ્યાન તે તરફ જતુ હતુ.
આ ઉપરથી જણાય છે કે જે દૃશ્ય કે શ્રાવ્ય વસ્તુ પર ધ્યાન ચાંટે છે, તે જ યાદ રહી જાય છે. જ્યાં ધ્યાન નથી ચોંટતું તે વસ્તુ ભૂલાઈ જાય છે. જેટલું વધારે આપણું ધ્યાન સ્મરણીક વસ્તુ ઉપર વધારે એકાગ્ર થાય છે તેટલુ જ વધારે આપણે તે વસ્તુને ગ્રહણ કરી શકીએ, સામાન્ય રીતે વસ્તુને સ્પર્શ કરવા, ગ્રહણ કરવા તે અવગ્રહ છે તેમાં અવલાકન, શ્રવણ, સ્પેન કે આસ્વાદન આવી જાય છે.
આ અવગ્રહની પણ એ ભૂમિકા છે. પ્રથમ વસ્તુની અસ્પષ્ટ ઝાંખી થાય છે તે વ્યંજનાવગ્રહ છે. ત્યાર પછી વસ્તુની વધારે સ્પષ્ટ ઝાંખી થાય છે તેને અવિગ્રહ કહેવામાં આવે છે. આવી અસ્પષ્ટ ઝાંખી તે પાંચે ઇન્દ્રિયા વડે થતી હાય છે. એ માણસે એક સાથે કામે જતા હાય છે. કોઈ ઘટના થાય છે ત્યારે એકને તેની ચાકકસ સ્મૃતિ રહી જાય છે જ્યારે ખીજાને તેની સ્મૃતિ તદ્દન રહેતી અવગ્રહ જ છે. જેણે ચોકકસ અવલેાકન અથવા હાય છે તેની ધારણા ખળવતી અને સુદૃઢ હોય છે. એટલે અવગ્રહમાં વસ્તુના સહેજ સ્પર્શ થાય છે—આ કઇંક છે, શું છે ? એની ખબર સ્પષ્ટ રીતે નથી હોતી–આ વ્યંજનાવગ્રહમાં છે. પછી અથવિગ્રહમાં ચેાસાઇ આવે છે.
આ
ઈંહા :
અવગ્રહને સામાન્ય રીતે એમ કહી શકાય કે વસ્તુને સ્પર્શ થયા. જેમકે કાઇ વસ્તુ અથડાઇ ત્યારે હા ત્યાર પછીની ભૂમિકા છે. તેને અર્થ ઇચ્છા કે સ્પૃહા રૂપે ધટાવી શકાય. વસ્તુ છે–તા તે શું છે? આમ નિશ્ચય કર્યા પહેલાંની ભૂમિકા ઇચ્છા છે. આા વગર સ્મૃતિરૂપે કાઈ વસ્તુને પકડીને રાખી શકાતી નથી.
નથી. તેનું કારણ સારી પેઠે ગ્રહણ કર્યુ
કયારેક કોઇક માસ કંટાળીને કહી દે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
“ હાડા એ વાત !
www.umaragyanbhandar.com