________________
એવી જ રીતે કોઈને વાદળી ઈિને, કોઈને પ્રીને જોઈને, કેઈમે થાંભલે જોઈને,1ઈને મૂર્તિ જોઈને સ્વરૂપ-રકૃતિ થાયબોધ થાય. તે બધા જૈન દષ્ટિએ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે.
ભગવાન બુદ્ધના પિતાએ તેમને નાનપણથી એ રીતે રાખવા પ્રયત્ન કર્યો કે કયાંય સંસારની દશાને તેમને ખ્યાલ ન આવી જાય. એટલે કે સંસારને દુઃખ તેમની નજરે જરા પણ ન ચડે.
પણ એક વખત તેઓ છન્નક સારથી સાથે ફરવા નીકળ્યા.. ત્યાં તેમને એક સૂકલકડી ઘર મળે, બુધે પૂછયું: “આ કોણ છે?”
છન્નકે કહ્યું : “આ ડેસે છે, તેની કમ્મર વાંકી વળી ગઈ છે. ઘડપણમાં બધાની એ જ દશા થવાની છે”
વળી આગળ જતાં એક મડદું મળ્યું, બુધે પૂછયું : “આ કોણ છે? અને આ બીજા બધા શા માટે વલોપાત કરે છે ?”
છન્નકે કહ્યું : “ રાજકુમાર ! આ મડદું છે, એના શરીરમાંથી આત્મા નીકળી ગયો છે. તેને બાળવા લોકો લઈ જાય છે. તેથી સગાંવહાલાં તેના વિયોગમાં રહે છે. જગતમાં જન્મે છે તેને એક દિવસ જરૂર મરવાનું છે !”
આ સાંભળી બુધે અંતરમાં ડોકિયું કર્યું. ત્યાં એક રોગીને છે. તેની ચામડીમાંથી પીપ નીકળતું હતું. તેણે ઇનકને પૂછયું : “ આ કોણ છે? તેના શરીરને શું થયું છે !”
છન્નકે કહ્યું : “તે રોગી છે, તેને ચેપી દરદ થયું છે, જ્યાં શરીર છે ત્યાં દરેકને રોગ થઈ શકે છે.”
આ ત્રણે વાતે ઉપરથી બુદ્ધને જગતનાં દુઃખની સ્મૃતિ થતાં તેમને વૈરાગ્ય થઈ ગયું. તેમણે એ ત્રણે પ્રસંગેથી પ્રેરણા મેળવી હતી. તેથી તેમને પ્રત્યેકબુદ્ધ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com