________________
૧૮૧
રહીને; વિશ્વવિશાળ અનુબંધ સાધવા કે સુધારવા રૂપ સેવાને છોડીને કેવળ નામજપ, અધ્યાત્મ, યોગ કે આભદ્વારનાં ગીત ગાવાથી ભક્તિ થઈ શકતી નથી. એટલા માટે જ સાધુ વર્ગની સાધના પરમાર્થ સાધિની બનતી નથી.
(૬) દરેક સાધુસાધ્વી કે સંન્યાસી પ્રાયઃ કોઈને કોઈ સંપ્રદાયનાં કહેવડાવે છે; તે કાંઈ ખોટું નથી. હું ત્યાં થાય છે, જ્યારે તે પોતાના ગણાતા સંપ્રદાયમાં જ પિતાનું કાર્યક્ષેત્ર કે સંપર્ક ( વ્યાખ્યાન, ભિક્ષાચરી, વિહાર વ. દ્વારા ) રાખે. માણસ કોઈ એક ઘરને હેવા છતાં તે જ ઘરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવતો નથી. તે કાર્યને માટે પરદેશ, વિદેશ કે બજારમાં ગમે ત્યાં જાય છે. એવી જ રીતે સાધુવર્ગ પણ સાંપ્રદાયિકતાથી ઊંચે ઊડીને વિશ્વ વાત્સલ્ય અને વિશ્વબંધુત્વની ભાવનાને સક્રિય બનાવવા માટે, વેવભૂવા, ખાનપાન કે સંગઠનની દષ્ટિએ ભલે કોઈ એક સંપ્રદાયને અંગ બનીને રહે, પણ કાર્યક્ષેત્ર અને દષ્ટિ વિશાળ રાખે; નહિતર તે પિતાના ધ્યેયને સિદ્ધ કરવામાં અસફળ થશે.
(૭) એક સંપ્રદાયના સાધુસાધ્વી બીજા સંપ્રદાયના સાધુસાધ્વીએને હલકા ચીતરે છે, નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે, નાસ્તિક, પાખંડી, કાફર કે મિઠાવી કહેતા હોય છે, પોતાની શકિત પરસ્પરના ખંડનમાં અને બીજાને વટળાવવામાં ખચંતા હોય છે, આ બધું થાય છે સામ્પ્રદાયિકમેકને લીધે, વ્યક્તિ કે સંપ્રદાયના વાસ્તવિક દેષને લીધે નહીં. આ નિ દકતા, કાકચિતતા, તેજે કે ઇષા ચિત્તશુદ્ધિ અને શત્રુણ હિર સાધુતામાં બાધક છે. પોતાને સંપ્રદાય પિતાને માટે વધારે રૂચિકર કે પ્રિય હોઈ શકે, પણ બીજાની નિંદા ને આમોત્કર્ષ કે સામુદાયિક શુદ્ધ, ધર્મ-પ્રયાગમાં પણ બાધક છે. આજે તે બધા જ પ્રકારના સાધુસંન્યાસી-સાધ્વીઓમાં પરસ્પર મેળ અને સહામની તથા ના વાડે ઊભો કર્યા વગર જના-નવા સંપ્રદાયોને સમન્વય કરવાની જરૂર છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com