Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah
Catalog link: https://jainqq.org/explore/005007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ===== Чиг ધર્મ-દેશના નવા નાટ હર્તા, શાસ્ત્રવિશારદ જે ચાપ શ્રી વિજયધમ સૂરાધર પ્રકાશક, શાહ, હષચંદ્ર ભૂરાભાઇ === US કું સ Page #2 -------------------------------------------------------------------------- ________________ L ik H. - - - - દીશ .. કર્તા. શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી. પ્રકાશક, શાહ હર્ષચંદ્ર ભૂરાભાઈ. * વીર સં. ૨૪૪૧ સંવત ૧૯૭૧ આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છાયું. કિ. ૧–૯–૦ . 1 - 9 [MS Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ EDEDOR Bueu = 0 Elevated = 0= શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સૂરિમહારાજ, €€€€$£€€€$EZKB MD3*3333333333 The Bombay Art Printing Works, Fort, Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ : // http પBEHઈillinni શ્રીમદ્દ - વિજયધર્મ સૂરીશ્વ.૨ -જીવન પ્રભા. છે વૈરાગ્ય પ્રકરણ છે. વનની નિર્મળતા એજ છે કે જેમાંથી મેલ ધેવાય ગયે હોય, મેહને નાશ થયે હોય અને જ્ઞાન અ. થવા તે દુખથી પણ સંસારચકની માયાજાળ તરફ કેવળ અરૂચિ થવા પામી છે. આ સ્થિતિએ પહોં ચેલ જીવનને વિરાગી (રાગ રહિત) જીવન કહેવાય છે, કે જે સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ ગુણના સંપાન ચઢી આત્મહિત સાધવા માટે ઉપયોગી–પવિત્ર જીવન છે. આવાં જીવનની પ્રભાને પ્રકાશ સમાજને ઉચ્ચ માર્ગે ખેંચે છે, ઉચ્ચવિચારેના વાતાવરણ ફેલાવે છે અને ઉચ્ચ કાર્યમાં અનુકરણીય થઈ પડે છે. કેમકે વ્યવહાર દષ્ટિ અનુકરણીય છે. બાળક વડીલેની ગત શીખે છે–વડીલોના વર્તનનું અનુકરણ [1] Page #7 -------------------------------------------------------------------------- ________________ કરે છે અને વડીલેાના શબ્દોના પડઘા પાડે છે. આવા સજોગોમાં ઉછરતા મગજની દૃષ્ટિએ જે સ ંસ્કાર રજી થાય છે, તેજ તેના જીવનની રેશા છે. અને તેથીજ પવિત્ર જીવન મનુષ્યને પવિત્ર થવાને ખાસ જાણુવા-વાંચવા જરૂરનાં છે. મહાન પુરૂષનાં જીવન પણ શ્રેણીમધ ચઢતાં છેક શ્રેષ્ટપદે ૫હાંચે છે, અને તેથી સામાન્ય વ્યક્તિને આવા જીવનથી પોતાના મા સૂઝે છે. પરમાત્મા વીર પણુ એક વખત સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ પેાતાના વર્તન–વિચાર અને આચરણમાં જેમ જેમ નિઃસ્વાર્થ ઉપચોગી પવિત્ર રજકણા ભરતા ગયા અને ક`મેલને કાપી અપવિત્ર રજકણાને ભેદતા ગયા, તેમ તેમ જીવનદિશા નિળ થતાં સતાવિશ ભવે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકયા હતા, સારા કામમાં સે વિઘ્ન ” એ ન્યાયે જીવનનું નિઃસ્વાર્થ વહન અનેક કસોટીમાં પસાર કરવા પછી પ્રાપ્ત થઇ શકે છે અને તે સાટીનેા કસ તેજ નિર્મળતાનુ તેજ છે. '' આપણે જે મહાત્માનું જીવન દર્શન કરવાનું છે, તે પણ વ્યવહાર ચક્રમાંથી પસાર થતુ શરૂ થાય છે. આચાય શ્રીવિજયધર્મ - સૂરિએ બાળવયમાં મુળચંદ નામથી ઓળખાતા મહુવાના વીશાશ્રીમાળી વણિક હતા. અલમત એટલું ખરૂ છે કે પૂર્વ પુણ્ય કમ ના ચાગથી સદ્ગુણી ઉચ્ચ કુળમાં જન્મ ધારણ થાય છે. અને તે પ્રમાણે મહુવાના શામવાના નામથી જાણીતા ઉત્તરોત્તર આબરૂદાર કુટુ ખમાં રામચક્ર શેઠને ત્યાં કમળાદેવી માતાથી મુળચંદભાઇને જન્મ સંવત ૧૯૨૪ માં થયા હતા, મુળચ`દભાઈને એ ભાઇએ અને ચાર બહેન હતાં અને તેથી તેમની ખાળવય હાળા ઉછળતાં કુટુખમાં, આનંદ ચેષ્ટામાં તેમજ રમ્મત ગમ્મતમાં જ પસાર થવાને તક હતી. વળી વ્યાવહારિક શિક્ષણ માટે તે વખતે જોઇએ તેટલી કાળજી કે દખાણુ નહતુ. આ સર્વ પ્રસ'ગા તેમને અભ્યાસમાં પાછળ રાખનારા હતા. અને પરીણામ પણ તેજ આવ્યું. તે નવ વર્ષે સામાન્ય લખતાં જ શીખ્યા, જ્યારે કુદરતી રચનાના જાણે અભ્યાસ કરવાના હોય તેમ જંગલમાં જવુ, [ 2 ] Page #8 -------------------------------------------------------------------------- ________________ રમવું–જમવું એ સામાન્ય કર્તવ્ય ગણાયું. આ સ્થિતિ વચ્ચે તેમના પિતાએ દુકાન ઉપર બેસારવાને વધારે દુરસ્ત ધાર્યું અને તે રીતે દશ વર્ષની ઉમરથી વ્યવહારૂ અભ્યાસ શરૂ થયે. સ્કૂલમાં પૂરતા આંક પણ જાણેલા ન હોવાથી ઉપગ પડતા હિસાબે અને સામાન્ય વાંચવા લખવાનું દુકાને તેમના પિતાની સંભાળ ભરી દેખરેખ નીચે શરૂ રહ્યું, અને તે રીતે પાંચ વર્ષની કેસેટી પછી તેઓ ચહેવારિપગી શિક્ષણમાં કુશળ થયા. વ્યવહારની સીડી પ્રાથમિક નજરે ગમે તેટલી સરળ યાને રસ. મય જોવાતી હોય, પરંતુ નૈતિક અને આત્મહિત દષ્ટિને અગ્ર રાખીને તે માગે નિરાબાધ ગમન કરવું તે મહા મુશ્કેલ છે. વ્યવહાર અને વ્યાપાર માગમાં એટલા બધા ટેકરા અને ખાડા ખાબોચીયાથી માર્ગ ખેડાઈ ગયે છે કે, નવી થતી પ્રજાને વ્યાપાર કર્યો હસ્તગત કરે ? અને નીતિના કયા સૂત્ર ઉપર તેને પાયે ચણ? એ ગંભીર સ્વાલ થઈ પડે છે. વ્યાપારની ગેરવ્યાજબી હરીફાઈ અને તે પણ ખરું ક. હીએ તે વ્યાપાર નહિ પણ પરદેશમાં ઉત્પન્ન થતા માલને વેચવાની ચાલુ કરવાની અને ખપાવવાની દલાલી યાને વૈતરું કરવાના ધંધા અને તેમાં પણ સંખ્યાબંધ હરીફેની સ્પર્ધા વચે ઉદર નિર્વાહ કરે આ ભૂમિને મુશ્કેલ હતું. આવા વાતાવરણમાં વગર નાણથી ફક્ત જીભના સેદા કરીને વેપાર ચલાવવાના એક નવા ધંધામાં પ્રવેશ કર્યો અને તે વગર મુડીના વેપાર-સટ્ટા તરફ શહેરના લોકોનું ધ્યાન દે. રાયું હતું. આ વ્યાપારે મહુવામાં પણ પિતાને વાસ કર્યો હતે. તેથી અનુકરણએ મનુષ્ય સ્વભાવ છે.” એ ન્યાયે મુળચંદભાઈ પણ તેમાં જોડાવા લાગ્યા. એટલું ખરું છે કે, તે ધંધા તરફ લકે માનની દષ્ટિથી જોતા નથી, પરંતુ એકદમ પૈસાપાત્ર થવા અથવા એકદમ ભીક્ષુક થવાને તે સાધન ઉપયોગી છે. તેમાં ના કહી શકાય તેમ નથી. નીતિ અને અનીતિના સૂત્રની સાંકળ એવી રીતે ગુંથાએલ છે કે નૈતિક અવલંબનમાં અનુક્રમે નીતિના જ કાર્યની હાર દેરાય છે અને અગ્ય આચરણને રવીકારતાં અનુક્રમે તેવાજ કાર્યોને પ્રબંધ તૈયાર થાય છે. તેમ સટ્ટાના ધંધામાં એકી સામટું ગુમાવવાથી જે સંક | [ 3 ] Page #9 -------------------------------------------------------------------------- ________________ ડામણ આવી પડે છે, તે ચેરી વગેરેને શીખવે છે અને એકદમ લમી મળે છે, તે ઉદ્ધતાઈ અને ઉડાઉપણું શીખવે છે. એકદરે આ અવ. સ્થાને અંત એકાંત આબાદીમાં તે નથી જ. મુળચંદભાઈને પણ તેવાજ અનુભવમાંથી પસાર થવું પડ્યું. ખાનગી સટ્ટામાં થયેલ ખુ. વારીથી અનેક અગવડમાંથી પસાર થતાં કુટુંબમાં અપ્રિય થવું પડયું અને તીસ્કાર સહન કરવાને પ્રસંગ આવ્યું. સ્વાથી સંસાર” આ સૂત્ર મુળચંદભાઈના મગજમાં અને ત્યારે પ્રકટ થયું. જે મારી પુત્રને માટે પ્રાણુ આપવાની વાત કરે છે, તેજ માવીત્રે પૈસાને માટે પુત્રને નિદે છે. જે પુત્રે માતા પિતાની લાગણના અસાધારણ ઉપકાર નીચે દબાએલાં છે, તે પિતાના ન. જવા સ્વાર્થ ભંગથી પુત્ર પિતાની કદર ચુકે છે તે અને નવી અનેક એકલપેટી કેવળ જડ લક્ષ્મીના પૂજારીથી ભરેલી માયાવી સંસારજાળ તેઓ કેવળ સ્વાથી અને પ્રપંચી જોઈ શક્યા. અને ત્યાં આવતા મુનિરાજે પાસે જા આવ કરવા લાગ્યા, અને ગુરૂ સમાગમ-શાસ્ત્રશ. અણુ-અને સબંધની અસરે તેમના વિચારને દઢ કર્યા. સંસારથી વિરકત ભાવ થવા છતાં જવાબદારીને તેઓ કલંક સમજતા હતા અને તેથી તે ગુમાવેલ ધન મેળવી દેવા સિવાય સંસાર સંબંધ છેડવાથી “મમ વેત સાધુઃ” નું કલંક ચેટી જવાના ભયથી તેમણે કદઈની મજુરી કરવાનું પસંદ કર્યું અને તેમાંથી છ રૂપિયા એકઠા થતાં વળી સટ્ટાને પ્રયોગ અજમાવવા મન લલચાયું અભ્યાસ એ એવી ટેવ છે કે, તે બુરી વા સારી હેય, છતાં પણ એક દમ તેને છોડી દે એ મુશ્કેલ છે. કુવ્યસનથી થતી અનેક હેરાનગતી અને તન, મન તથા ધનની પ્રત્યક્ષ ખુવારી જેવા છતાં તેના મેહક. પાસમાંથી મુક્ત થવું તે સહેજ કામ નથી. મળેલ છ રૂપિયાથી સટ કરતાં રૂપિયા દેઢ રહ્યા, અને હવે તેઓ જવાબદારીથી મુક્ત થઈ શકવાની સ્થિતિમાં મુકાયા. આ કટીને ખરે પ્રસંગ હતે. કેમકે મળેલ રકમથી વધારે વ્યાપાર કરી માયાની મેહજાળમાં વધારે સપડાવાને તે તક હતી. અને [ 4 ] Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજી તરફ જવાબદારીથી મુક્ત થઇ વૈરાગ્ય તરફ વળેલ વૃત્તિને પાષણ આપવાને સાનુકુળ પ્રસંગ હતા, વૈરાગ્યથી ભીજાએલ દીલના રંગ કેટલા અ ંશે સુદૃઢ ચઢયા છે તે કસવાના આ પ્રસંગ હું. આ સ ખાખતના વિચાર કરવા પછી તેએ વૈરાગ્ય પક્ષને વધારે કિ મતી સમજી શક્યા. અને તેથી તું મળેલ રકમ તેમના પિતાને આપી મેાહજાળથી તાકીદે મુક્ત થવા નિશ્ચય કર્યાં. તે સમજતા હતા કે મેહાળ એવી છે કે અનેક કકાસ વચ્ચેના મર-મારના શબ્દ પ્રહાર છતાં વિયેાગ પ્રસંગ વસમે છે. અનેક કષ્ટથી કંટાળી આત્મઘાત કરનાર પણ આત્મા અને દેઢુના છુટા પડવાના છેલ્લા પ્રસંગે પસ્તાય છે. ખચી જવાને પાછુ ઘટમાળમાં જોડાવા યત્ન કરે છે—ફાંફાં મારે છે અને તેના મૃત્યુને સમીપ લાવનાર પશુ પાછળથી માથાં ફાડે છે. તેમ દિક્ષાની વાત કદાચ આમ કહેવાતા વર્ગ માં અરૂચીકર થશે, તેમ ધારી ગુપ્ત રીતે ભાવનગર આવ્યા અને ગુરૂવય શ્રી રૃચિદ્રજી મહારાજ પાસે જઇ ઉપ દેશ શ્રવણ કરવા બેઠા આ પ્રસગે મહારાજશ્રીએ સામાન્ય ઉપદેશમાં જણાવ્યું કે ૮ મા મનુષ્ય જન્મ પુનઃ પુનઃ પ્રાપ્ત થતા નથી, મહા પુણ્યના ઉત્તેજ આ ચિંતામણી રત્ન પ્રાપ્ત કર્યું છે. હવે તેના યોગ્ય ઉપયોગ કરવા તેજ બુદ્ધિમાનાનું કામ છે. જેમ સૂર્યના ઉદય અને અસ્ત અનાદિકાલથી થયા કરે છે, તેવીજ રીતે આ જીવ પણ આ સંસારચક્રમાં વારંવાર જન્મ મરણુ કર્યાંજ કરે છે. પરન્તુ એવું મરણુ થવુ" જોઇએ કે પુનઃ મણ થવા સમય આવે . કેમકે કહ્યું છે કે— मृत्योर्विभेषी किं मूढ ! भीतं मुञ्चति नो यमः अजातं नैव गृह्णाति कुरु यत्नमजन्मनि || १ || જ્યારે આમ છે તે, આ શરીરથી કંઇ પણ કામ કરી લેવું જોઇએ. અને એ તેા નિશ્ચય છે કે, જીવ એકા આવ્યા છે અને એકલાજ જવાના છે, માતા, પિતા, પુત્ર, સ્ત્રી, તેમજ સકલ કુટુંબ કબીલા પંખીના મેળાની માફક એકદૈ થએલ છે. સમય પુરા થશે એટલે એક એક ચાલ્યા જવાનાં, માટે કાને રાવુ ? કોને ન રેવું ? કાના ઉપર મેાહ કરવે ? કાના ઉપર ન કરવા ? આપણું આયુ [5] Page #11 -------------------------------------------------------------------------- ________________ ષ્ય નદીના પૂરની માફક સપાટાબંધ ચાલ્યું જાય છે. મનુષ્ય જાણે હું હેટ થાઉં છું, પરંતુ મહા બની નથી જાણતા કે આયુષ્ય ઓછું થતું જાય છે. બરો રામજિન” શરીર તો રોગનું ઘર છે. આવી પ્રત્યક્ષ દેખાતી, અનુભવાતી અનિત્ય કાયાની માયામાં નિર્થક મોહ રાખવાનું છે. મનુષ્ય અજ્ઞાન દશાથી આ ઘર મારું, આ સ્ત્રી મારી, આ મિત્ર માર, એમ કરી ઝરી મરે છે. ખરેખર તપાસીએ તો આ ઘર નથી પરંતુ એક કેદખાનું છે, આત્માનું ઘર બીજું જ છે. મને હર અને સુંદર સ્ત્રી પણ અન્યજ છે, જયારે તેની ઓળખ થાય છે ત્યારપછી કોઈ પણ મનુષ્ય દુ:ખદાયી, અને અનિત્ય વસ્તુઓના ફાસલામાં મોહ પામતું નથી. એટલે સાંસારિક જને સાથે સંબંધ છે તે માત્ર દુઃખને જ દેવાવાળે છે. કેમકે દમૂઠાને ટુકા’િ આ પ્રમાણેનું આર્ષ વચન છે. માટે જેમ બને તેમ આવા અસાર સંચાર અને દુખમય કુટુંબ કબીલાને જાણી સંસારથી મુકત થઈ પંચમહાવ્રતનું પાલન કરી યથાશક્તિ જ્ઞાન, ધ્યાન, તપસ્યાદે ધર્મક્રિયામાં સમય વ્યતીત કરી, બની શકે તે પ્રમાણે શાસનની ઉન્નતિ કરી પરમ પુરૂષર્થને પ્રાપ્ત કરવા ઉજમાળ થવું તેજ શ્રેયસ્કર છે. શરીરને ભરૂં કઈને છેજ નહિ માટે ધર્મના કામમાં ઢીલ કરવી જોઈતી નથી.” ખેડાએલ જમીનમાં વર્ષ અનુકુળ થઈ પડે છે. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના આ ઉપદેશામૃતના સાથે મુળચંદભાઈને ઉત્સાહ બંધ બેસતું હતું અને તેથી તેઓએ પ્રકટપણે પિતાનું આ ગમન તથા ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી મહારાજશ્રીને દિક્ષા આપવા વિનંતિ કરી. ગુરૂશ્રીએ દીક્ષાને માટે પાત્રની યોગ્યતા સમજતા હતા–રાગને નહિ સમજનાર ઉછરતાં બચ્ચાંઓ વિરાગી કહેવરાવવાને ડેળ કરે તેવી સ્થિતિ મુળચંદભાઈની નથી, તેમ તેઓ જોઈ શકયા. તેના આત્મામાં ઉછળતે ધમભાવનાને રંગ પારખી શક્યા. છતાં પણ વડીલ જનની આજ્ઞાની જરૂર વિચારી તેમ કરવા ફરમાવ્યું. ગુરૂની આજ્ઞાને માન આપી મુળચંદભાઈ પાછા મહુવે ગયા. અને માતા પિતાને આજ્ઞા આપવા અરજ કરી. પિતા આ પ્રસંગે ચક્ષુરિંદ્રિય રહિત હતા. તેથી તેઓ આંતર ચક્ષુવડે આ મહિતને શુદ્ધ માર્ગ સમજી શક્યા. જ્યારે માતા તરફથી પુત્રવાત્સલ્યના અંગે રજા મેળવતાં શ્રમ પડે, પણ અંતે મુળચંદભાઈને દઢ નિશ્ચય જોઈ તેઓને રજા મળી. [ 6 ] Page #12 -------------------------------------------------------------------------- ________________ “જે માન, માયા, ભ, મેહ, કંધાદિ કષાયયુક્ત સ સારને છેડવામાં આવે છે, તે જ શરીરમાં છુપાએલ કષાયે દીક્ષિત અવસ્થામાં પણ પ્રકટ થઈ શકે છે અને તેના પુનઃ પ્રકાશથી મૂળ હેતુ સાધ્ય થવે મુશ્કેલ છે, માટે દઢતાને મજબૂત કરવા ભલામણ કરતાં તેમના પિતાએ ન્યાતના આગેવાને રૂબરૂ રજા આપી. ગુરૂ આજ્ઞામાં એકગ્રતા રાખવા ભલામણ કરી, કેમકે વડીલની આજ્ઞાને અમલ તેજ કર્તવ્ય છે, વડીલની ઇચ્છાને માન તેજ સેવા છે અને વડીલની સેવા તેજ સ્વાત્મહિતને માર્ગ છે તેમ પ્રત્યક્ષ જેવાય છે. આજ્ઞા મળતાંજ તેઓ ભાવનગર આવ્યા ને ગુરૂને આ સર્વે હકીક્ત જણાવતાં સં. ૧૯૪૩ના વૈશાક વદી ૫ ના રોજ ત્યાંજ ઘણા ઉત્સાહથી દીક્ષા આપી “ધર્મવિજય” નામ રાખવામાં આવ્યું. [ 7 ] Page #13 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનમાં ગુરૂભક્તિ. સા ધુ જીવન એ તટસ્થ જીવન છે. રાદિશાના ત્યાગ, મેહના પરાજય અને મનેાનિગ્રહમાં ગમન એજ સાધુ જીવન છે. એ મહાન ગુણેની પ્રભા એટલી નિળ અને અસરકારક છે કે તેના તેજથી અનેક ઉપકાર થઈ જાયછે. અને અનેક આત્મા તરી જાય છે. દિક્ષા અવસ્થામાં મુખ્ય કર્ત્તવ્ય જ્ઞાન-અધ્યયનનું જ હતું. આપણે જાણીએ છીએ કે તેઓશ્રીને અત્યારસુધી વાંચવું અને ભણવું તે કંટાળારૂપે હતુ; છતાં હવે અન્ય ઉપાધિ ન હતી. ગુસેવા કરવી અને તેમની આજ્ઞા અને ઇચ્છાને અમલમાં મૂકવી તેજ કન્ય હતું. તેથી ગુરૂને પ્રિય વસ્તુ સતત વાંચન અને મનન હેાયને તેઓશ્રીને વિશેષે અભ્યાસમાં જ કાળક્ષેપ થવા લાગ્યું. સંસ્કારના અભાવે જડ થઇ ગયેલ મગજને નિત્યના ચાલુ અધ્યયનથી જાગ્રત થવા ક્રુજ પ્ ડવા લાગી અને દોઢ વર્ષ જેટલી લાંખી મુદતે એ પ્રતિક્રમણ સુખાગ્રે થઇ શકયાં. જ્યાં લાખાની ઉથલપાથલ થાય છે, ત્યાં પાંચ પચીશના શબ્દ નિર્જીવ જણાય છે. પરંતુ એક પૈસા પણુ નહિ જોનારને પાંચ પચીશની મૂડી અપૂર્વ આનંદ અને ઉત્સાહનુ કારણ થઈ પડે છે. તે પ્રમાણે તદ્દન શુષ્ક થઈ ગયેલ મગજમાં દોઢ વર્ષે પણ એ પ્રતિક્રમણના પાઠ જેટલે અભ્યાસ ટકી શકયા તેજ આશા અને ઉત્સાહનુ [ 8 ] Page #14 -------------------------------------------------------------------------- ________________ કારણ હતું-આગળ વધવાને ઉત્સાહી થવા માટે તે આશાનું કિરણ હતું--હૃદયના વિશ્વાસનું આશ્વાસન હતું. આટલાથી હવે તેઓશ્રીને ખાત્રી થઈ કે ગુરૂ ભક્તિ સાથેના સતત શ્રમથી સર્વ કંઈ સાથ થવું જ જોઈએ અને તેજ ઉત્સાહના અંકુર મહાન વૃક્ષરૂપે જેવાને આ પણે ભાગ્યશાળી થયા છીએ, તે કાર્ય કરનારના દ્રઢ વિશ્વાસ અને સતત શ્રમના ફળને પ્રત્યક્ષ પુરાવે છે. હવે તેઓશ્રીને વ્યાકરણમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ અને ગુરૂશ્રીને તે માટે અરજ કરી. લાંબે વખતે થેડી મુડી એકત્ર કરવાના. અનુભવથી સહચારી મંડળને આ માગશું હાસ્યરૂપ જણાઈ, પરંતુ ગુરૂશ્રી સમજતા હતા કે “સતત લાગણીથી અપાશે પણ શ્રમ કરનાર આત્મવાદીઓથી સર્જાશે આગળ નીકળે છે. તેથી તેમણે સારસ્વત વ્યાકરણને અભ્યાસ શરૂ કરાવવા જના કરી આપી, અને ધારવા પ્રમાણે વખતના વહેવા સાથે આપણે વિષયના નાયક શાસાભ્યાસમાં પણ આગળ વધી ગયા. વાંચન અને મનન સાથે તેઓ વખતેવખત ગુરૂસેવામાં રોકાતા, તે વખતે તેમના મેંએથી ઉપદેશામૃત શ્રવણ કરવા સાથે ગુરૂશ્રી પાસે કઈ શાસ્ત્રવાદ કરવા આવતું તે કાળજીથી સાંભળતા-વ્યાખ્યાનના પ્રસંગે લક્ષપૂર્વક ઉપદેશ શેલી હૃદયમાં ઉતારતા અને પિતાને થતા તકનું સમાધાન કરી લેતા. આ રીતે બેવડા અભ્યાસથી તેમની શક્તિ હવે તેજસ્વી થવા લાગી, તેટલામાં સં. ૧લ્હ૮ માં ગુરૂશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને અકરમત છાતીના દુખાવાને વ્યાધિ શરૂ થયે. પ્રસંગોપાત કહેવું જેઈએ કે આ વ્યાધિ પૂર્વે ચાર વર્ષથી ગુરૂશ્રીને વા અને સંગ્રણીને વ્યાધિ શરૂ હતું. તેમાં આ ઉમેરે થવાથી સર્વના ચિત્તને ચિંતા થવા લાગી, ગુરૂશ્રીની શક્તિ ક્ષીણ થતી જોઈ તેઓ માટે વખત તેમની સેવામાં રહેવા લાગ્યા અને ગુરૂપ્રેમ એટલે તે જીતી લીધું કે તેમના અભ્યાસ, ગુણ અને શક્તિથી ખુશી થઈ પિતાના નજીકના મંડળને જણાવ્યું કે “ધર્મ વિજયજીને પન્યાસ પદવી આપ.” આ શબ્દોની કિંમત જ તેમના અભ્યાસની કસોટી માટે પસાર થવા [ 9 ] Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂરતી હતી, અને તે છતાં પણ તેથી ઉન્મદ ન થતાં તે ગુસેવામાં ચાલુ ઉત્સાહથી જોડાઈ આનંદ માનવા લાગ્યા, તેજ તેમના ઉદયની આગાહી હતી. જૈન સમાજ અને સ` મ`ડળ શુરૂશ્રીની માંદગી માટે ચિંતાગ્રસ્ત હતું, અનેક ઉપચારો અને યત્ના કરવામાં આવ્યા, છતાં તે સ. ૧૯૪૯ ના વૈશાખ શુદી છ ના રોજ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી સ્વર્ગવાસી થયા. [ 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ •••••• વિહાર અને શાસન સેવા. ***** ••• રૂના ભવિષ્ય પછી મહારાજ શ્રી ધર્મવિજયજીએ ભાવનગર રોકાઇ રહેવુ દુરસ્ત ન ધારતાં તુ વિહાર શરૂ કર્યાં અને તેજ ચામાસુ` લીંબડી કર્યું. જ્યાં તેમના ઉપદેશની પ્રભાનુ આકર્ષાણુ એટલુંતા ઝળહળી રહ્યું કે તેના લાભ લેવા ત્યાંના મહારાજા અને પ્રજાજન પણ વખતેવખત આવી અનેક શંકાનું સમાધાન કરવા લાગ્યા. ચાતુર્માસ પછી વિહાર શરૂ કરી અનેક સ્થળે પ્રતિબંધ કરતા વિચરવા લાગ્યા. અને વીરમગામ, કપડવંજ, સાદડી, પાટડી વગેરે સ્થળે અનુક્રમે ચામાસા કર્યાં. જેમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન શરૂ રાખવા ઉપરાંત રાણકપુરના દેરાસર સંબંધી કેટલીક અડચણા દૂર કરી અને તે પછી પાટડીમાં ચાતુર્માસ હતા ત્યારે ઉપરીયાળીતીર્થની દેવદ્રવ્યના તાટાની વાત જાણવામાં આવી. મકાનની મજબૂતી એજ છે કે, તેના નખળા થતા ભાગને રીપે ૨ કરી મજબૂત કરવેા. આ સિદ્ધાંતને ભૂલી જઇ જેના દાખા ઉપર દા કરવાની ટેવમાં સાત ક્ષેત્ર પૈકી જ્યારે એક બહુ પાણીથી કહી જાય છે, ત્યારે ખીજામાં સૂકામણા ચાલે છે, અને તે રીતે જૈન પ્રજા તરફથી દરવર્ષે લાખાને ખર્ચ ધરમાદે થવા છતાં દરેક ક્ષેત્રમાં લોલે કે સૂકા દુકાળ જ રહે છે. એક વખત જયારે દેવદ્રવ્ય મજબૂત કરવા ની જરૂર હતી ત્યારના ઉપદેશથી જૈનસમાજનુ વલણ દેવદ્રવ્ય તરફ રાકવામાં આવ્યું, તે પછી ગાડરીયા પદ્ધતિએ જેની તે પ્રણાલિકા [ 11 ] Page #17 -------------------------------------------------------------------------- ________________ ચાલુ જ રહેવાથી અત્યારે દેવદ્રવ્યને નામે જ્યારે દરેક સ્થળે હારા અલકે લાખા રૂપિયા જમા રહે છે, ત્યારે બીજી તરફથી સાધારણ જ્ઞ ન અને જીવદયા ખાતામાં ખાડા પડેલા હોય છે. એટલું તે ખરૂ છે કે દેવદ્રવ્ય ખીજા ક્ષેત્રામાં વાપરી શકાય નહીં, પરંતુ સખાવતના પ્રવા ણુ સૂકાઇ જતાં ક્ષેત્રમાં વાળવામાં આવે તે કઇ ખાટું નથી. દેવદ્રવ્યમાં પણુ કમનસિબે એક જ દેવના દ્રવ્યને એક સ્થળે મોટા સગ્રહ પડયા હાવા છતાં બીજે સ્થળે તેજ દેવના દ્રવ્ય તરીકે વાપરવા દેવામાં તેના મૂળ કબજેદારો પ પ સમજે છે. આવી અજ્ઞાત પ્રણાલિકાથી કામ તે સાધને પાછળ પડે છે, તે ખીના તરફ્ મહારાજશ્રીનુ લક્ષ ખેંચાયુ. કામને અંધારામાંથો ખચાવી સૂકાઇ જતાં સાધારણુ જ્ઞાન અને જીવદયાના ખાતાને સતેજ કરવા પ્રેરણા થઇ, અને સમા જને સવળા માર્ગે લાવવાના ભગિરથ પ્રયત્નના આરંભ ત્યારથી શરૂ થયા. ઉપરિયાલા તિર્થોની ધ્રુવદ્રત્ર્યની મિલ્કત સાધારણ ખાતે વાપરી ત્યાં ધર્મશ ળા વગેરે થવા છતાં તે ખાડો પુરવા માટે તેના વ્યવસ્થાપક કંઇ કરી શકેલા નહીં; તેથી મહારાજશ્રીએ માંડળ, દસાડા, પાટડી વગેરે સ્થળે આવા ડુમતા ખાતાને તારવા ઉપદેશ કરતાં મળેલી મદદથી ઉપરોક્ત તીર્થ દેવદ્રવ્યની જવાબદારીયી મુક્ત થઈ શત્રુ’. અને તેના કાયમી નિર્વાહ તથા લાગણી માટે ત્યાં દરવર્ષ ફાગણ શુ૬ ૮ યાત્રાના મેળા ભરાવાની પ્રણાણિકા શરૂ કરી, જે અઘાાપ ચાલુ છે. જ્ઞાનના ફેલાવા માટે હવે યત્ન શરૂ કરવાના હતા. અને તે માટેના યત્નને પરિણામે પાટડીમાં પાઠશાળા સ્થાપન થવા પામી. તે મજ તે પછીના વિહારમાં મહુવા તથા વીરમગામના ચામસામાં ત્યાં પણ લાયબ્રેરીની સ્થાપના થઇ. આ સઘળુ છતાં આવી શરૂ થતી પાઠશાળાઓ માટે જોઇએ તેવા શિક્ષકે જૈન પ્રજા પાસે ન હોવાની વાત તેમના લક્ષ બહાર ન હતી. ધાર્મિક શિક્ષણની જરૂરીયાત માટે મતભેદ નહાતા, પરંતુ તે આપનાર ચેગ્ય ગુરૂમંડળ તૈયાર ન હોય ત્યાંસુધી સ્થાપન થતી પાઠશાળાની મજબૂતી માટે આશા કેવી રીતે રાખી શકાય ? આ પ્રશ્ન ખાસ વિચારવા જેવે હતા. [ 12 ] Page #18 -------------------------------------------------------------------------- ________________ ક { જૈન સાહિત્યના ઉદ્ધાર માટે પ્રથમ પગથિયું. હું | જન શિક્ષણ આપવાને શિક્ષકે તૈયાર કરવા અને જૈન આ સાહિત્યને ઉકેલવા પ્રાકૃત અને સંસ્કૃત અભ્યાસની પ્રથમ જરૂર હતી. જ્યાં સુધી બજ ચોખ્ખું અને લાયક I ન હોઈ શકે ત્યાંસુધી સારા વૃક્ષ અને સુંદર પુષ્પ કે કતદાર ફળની આશા રાખવી વ્યર્થ હતી. અને તે માટે મહારાજશ્રીને વિચાર સંસ્કૃત–પ્રાકૃત અભ્યાસીઓ ઉભા કરવાને થયે. આ કાર્ય માટે ત્રણ વાત મુખ્યત્વે તપાસવાની હતી, એટલે કે અભ્યાસ કરવાને ઉત્સાહી વર્ગ ઉભું કરે, તેના ખર્ચને માટે વ્યવસ્થા જાળવવી અને તેઓ શાંત વૃત્તિ અને અખલિત અને ભ્યાસથી આગળ વધી શકે તે માટે સાનુકુળ ક્ષેત્ર પસંદ કરવું, એ ત્રિપુટીના અનુકૂળ એકીકરણથી જ મૂળ ઉદ્દેશ સાધ્ય થઈ શકે તેવું હતું અને તેથી તે માટે ઉપદેશ ધારા વરસાવતાં એક વર્ષમાં દશ વિદ્યાથી તેમાં જોડાવા બહાર પડયા અને તેના માટે ખર્ચ જોગી દશ. હજારની રકમ એકત્ર થઈ, આ વખતે મહારાજશ્રી (સં. ૧૫૮) માંડળમાં ચાતુર્માસ હતા, તેથી ત્યાંજ તે વિદ્યાથીને અભ્યાસ શરૂ કરવા પાઠશાળા ખુલ્લી કરતાં તેનું નામ “શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા” રાખી તેની વ્યવસ્થા કરવા એક કમિટી નીમીને તેની ઓફીસ વીરમગામ રાખવામાં આવી. પવિત્ર કામમાં પવિત્ર નામ આવકારદાયક થઈ પડે છે. અને તેથીજ પવિત્ર આત્મા પ્રાતઃકાળે પવિત્ર પુરૂષના નામનું સ્મરણ [ 1 ] Page #19 -------------------------------------------------------------------------- ________________ કરે છે. રજકણ અને વાતાવરણનાં પરમાણુઓ એકેંદ્ધિથી પંચેદ્રિ સુધીના કેઈપણ આત્મા ઉપર વિવિધ અસર કરી શકે છે, તેમ પવિત્ર નામ સ્મરણથી માનસિક વિચારમાં પવિત્ર ભાવનાઓને ઉમેરે થવા પામે છે. આ પ્રમાણે પાઠશાળા સાથેનું શ્રીમદ્દ યશોવિજયજી મહારાજનું નામ તેમના જ્ઞાન ગેરવના તેજનું પ્રતિબિંબ પાડવાને ઉપચેગી થઈ શક્યું. મહારાજશ્રીને યત્ન અને મહાપુરૂષના નામના એદીકરણથી વિદ્યાથીઓના અભ્યાસનું તેજ વધવા લાગ્યું, પરંતુ સ્વાલ એ હતું કે માંડળ વિદ્યાર્થી માટે અનુકુળ ક્ષેત્ર હતું કે કેમ? અવકાશ એ આળસને આમંત્રણ કરે છે, અને અભ્યાસમાં આળસને પ્રવેશ થવા પામે તે થતે શ્રમ અને ખર્ચ નિરર્થક થઈ પડે તે બનવા જોગ હતું. આ સ્થિતિ વચ્ચે માંડળ એ અભ્યાસી ઉમેદવારેને વતન જેવું ક્ષેત્ર હતું અને તેથી તેમને વખતે વખત ઘરે જવાને પ્રેરણા થાય તે બનવાજોગ હતું. વળી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અભ્યાસીઓની વિશાળતા આ ક્ષેત્રમાં નહતી, તેથી પાઠશાળામાં થતા અભ્યાસને વ્યવહારમાં અહોરાત્રી સંસ્કરણ અને અનમદન ભાગ્યેજ મળી શકે. મહારાજશ્રીની ઈચ્છા જે કાર્ય કરવું તે સુદઢ થાય તેમ જોવાની હતી. હજાર રૂપિયાના અને કિંમતી વખતના ભેગ પછી અપૂર્ણ સંસ્કારે વચ્ચે બળકે છુટા પડે તે સર્વ વ્યર્થ જવાને ભય હતું અને તેથી બહુ વિચાર પછી પાઠશાળા નામક મમ શ્રીમદ્દ યશવિજયજી મહારાજ જે સ્થળે રહી પિતાના જ્ઞાનને અપૂર્વ બળ આપી શકયા હતા, તેજ કાશી (બનારસ) ક્ષેત્રમાં અને ભ્યાસીઓને ખાવાથી દરેક અગવડ દૂર થવા સાથે ધારેલ હેત પાર પડે તેમ જણાતાં તેઓશ્રીએ પિતાને વિહાર શિષ્ય સંપ્રદાય અને વિ. ઘાથી મંડળ સાથે બનારસ તરફ લંબાવે. પ્રયત્ન સ્તુત્ય છતાં પ્રયાણ વિકટ હતું. બનારસ જવામાં જે માર્ગ પસાર કરવાને હવે તે જૈનધર્મથી તદ્દન અજ્ઞાત અને દયામાયા તથા દાક્ષિણ્યથી વિરકત હતું, છતાં દઢ નિશ્ચયથી ભયંકર જંગલ-રેતીના રણે લાંબા પલ્લાના મુકામ–તાપ તૃષાની હાડમારી અને આહારાદિકના ઉપયોગથી અજ્ઞાત સમુદાય વચ્ચેથી વિહાર આગળ [ 14 ] Page #20 -------------------------------------------------------------------------- ________________ લંબાવ્યું. જૈન શબ્દને ઉજૈન શહેર સમજનાર લેકમાં જૈન મુનિના આકરા આચારનું જ્ઞાન કયાંથી જ હોઈ શકે ? સચેત-અચેત સુઝતું–અસુઝતું સમજવાને અભ્યાસ કેણુ બતાવે? ઉના પાણે, ઉચિત આહાર અને અનાથ આશ્રમને ચાલુ અભાવ રહેવા લાગ્યો. કઈ કઈ સ્થળે તે “જૈન” શબ્દ ઉપર અશ્રદ્ધાના સંસ્કારે વૈદિક ગ્રંથમાંથી પડેલા હતા ત્યાં “જેન” નામ સાંભળી વેર વાળવાના પ્રયોગ અજમાવવા તક શોધવામાં આવતી. મુસાફરીમાં સહગામી સમુદાય વીખરાઈ ત્રણ ત્રણ ઉપવાસે અનેક શેવળે ભુખ્યા તરસ્યા ભેટતા અને ખુશી થતા. આ સઘળા પરિસહ અને ઉપસર્ગો વચ્ચે પણ કેળવણીના મૂળ પાયાને થંભ આરોપણ કરવાના દઢ નિશ્ચય અને સાત્વિક લાગણીથી તેને સામાન્ય કસેટી સમજી સહન કરતાં છ મહીને ૧લ્પ૯ ના વૈશાખ શુદી ૩ (અક્ષય તૃતીયા) એ બનારસમાં પ્રવેશ કર્યો. કર્સટીમાંથી પસાર થવાને અંત આટલાથી આવ્યું નહોતે, માર્ગની મુસાફરીની વિડંબના સાધ્ય બિંદુક્ષેત્રમાં પહોંચવાના ભાવમાં ભુલાઈ જતી હતી. પરંતુ જે ક્ષેત્રમાં તેઓશ્રી પાઠશાળા ચાલુ રાખવા માંગતા હતા ત્યાં આવવા પછી સહજ જાણી શકાયું કે જ્યાં જેન” શબ્દ ઉપર પુરતું વેર છે, જ્યાં જીવહિંસા એ સામાન્ય પ્રથા છે અને જ્યાં જનસમાજનું લક્ષબીંદુ કેવળ વેદાંતમાં લીન હતું. આ સઘળા પ્રતિકુળ ગ વચ્ચે સ્થિર રહી જૈન કેમ્પ જમાવવો અને વિદ્યાથી મંડળને નિરાબાધ આગળ વધારવાને ઉદ્યમ કરે તે સહજ કામ ન હતું. મીઠું ભેજન સર્વ કેઈને ભાવે છે, વિવેક શત્રુ પણ મિત્ર થાય છે અને માયાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંત મહારાજશ્રીના લક્ષ બહાર નહેતે. જ્યાં સમગ્ર અન્યમતાવલંબી અને અભક્ષ્ય આહારી સમૂદાયને જજ છે, ત્યાં તેમના ચક્ષુ શાંતિથી ઉઘડાવવા જ વાસ્તવીક જણાયા અને તેથી શહેરમાં દાખલ થતાં ડાંસ મચ્છર અને ઝેરી જીવ-જંતુના અનેક ઉપદ્રવ્યથી યુક્ત જીણુ ધર્મ શાળાની ઝુંપડીમાં મળેલ સ્થાન સ્વીકારી અભ્યાસ શરૂ રાખવા સાથે [ 16 ] Page #21 -------------------------------------------------------------------------- ________________ જાહેરમાં સામાન્ય ઉપદેશ આપવા શરૂ કર્યાં, અને જીણું તથા ભેજ ચુક્ત સ્થાનમાં ચાતુર્માસ નિગમન કર્યું. પાટને પ્રિય ગણી પદવીધર થઇ, જી, હા! કહેવરાવવાનુ તે સ્થાન નહેતુ. ભાવિક જૈન સમુદાયનું તે ક્ષેત્ર નહાતુ કે જે નિયમીત વખતે શાસ્ત્ર શ્રવણુ કરવા હાજરી આપી શકે. અને તેથી મહારાજશ્રીએ પેાતાની ઉપદેશ આપવાની નિયમિત ક્રૂરજ જાહેર રસ્તા ઉપર ઉભા રહી ખજાવવી શરૂ કરી. ઉપદેશ પદ્ધતિ કેવળ તટસ્થ અને સામાન્ય નૈતિક ઉપદેશની રાખી અને અફેક વ્યાવહારિક નીતિના સિદ્ધાંત માટે, વેદ, મીમાંસા, અને બાઈબલ, કુરાનમાં જે પ્રમાણેા આ પેલ છે તે સર્વેના પુરાવા સાથે તે તે સિદ્ધાંતને ઘટાવતાં તેના માટે જૈન ઝીલેાસેી કેટલી આગળ છે તે ખતાવવા લાગ્યા. વષૅ સુધી પાટ પાસે પડી રહેનાર અને સારા દિવસ સેવા કરનાર સમુદાય જે વર્ષો પછી પણ ગૃહ્મણ નથી કરી શકતા. તે પ્રકાશ ત્યાંના અાણુ સમુદાય જોવા લાગ્યા, એક પછી એક દિવસ જતાં વ્યાખ્યાનની અસર વધતી જ ચાલી અને થોડા વખતમાં ગામનાએક છેડાથી બીજા છેડા સુધી આ ઉપદેશની પ્રશ ંસા ફેલાતાં ( Taeture) ઉપદેશના વખતે જાહેર રસ્તા ઉપર સેકંડે માણસ એકઠુ થવા લાગ્યું, અને પછીના ટાઇમે તેમને ઉતારે આવી અનેક અવનવા પ્રશ્ન-ચર્ચા કરી સમાધાન કરવા લાગ્યાં. સામાજીક વાતાવરણ બદલાવા લાગ્યું. જે સ્થળે જૈન મુનિને રહેવુ પણ ભય ભરેલુ હતુ ત્યાં જાહેર તટસ્થ ઉપદેશે તેમના તરફ લેક લાગણી ઉત્પન્ન કરી અને જૈન શબ્દ ઉપરના અભાવ આછે. થવા લાગ્યા અને તેવા સ’જોગામાં જ વસ્તીના લત્તામાં આવેલી અ ગ્રેજી કાઠીનુ મકાન વેચાણ થવાના પ્રસ ંગ મળતાં સમય જાણશેઠ વીરચંદ દીપચ’દ સી, આઇ. ઇ. જે. પી. તથા શેઠ ગોકળભાઇ મુળચઢે તરફથી ખરીદી પાઠશાળાને અર્પણ કરવામાં આવ્યું, અને તે રીતે શ્રીયશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના મજબૂત પાયા વચ્ચે અંગ્રેજી કાઠીમાં થઇ, [ 16 ] Page #22 -------------------------------------------------------------------------- ________________ “ એવુ કાઇપણુ કાર્ય નથી કે જે કાળા માથાના માનવી ન કરી શકે. ” એ શબ્દને સાધ્ય થવા દેતાં સુધી દઢ નિશ્ચય અને શાંતતાથી સતત પ્રયત્ન કરવા તથા તેના વચ્ચે આવતી કચ્છ અને અણુધારી મુશ્કેલીઓમાંથી પસાર થવું તેજ કાર્ય સિદ્ધિનું શુભ ચિહ્ન છે, એ ઉપરના અનેક આવરણાના પ્રસ ંગાથી સહેજ દૃષ્ટિગોચર થાય છે. અને તે મન, વચન અને કાયાના એકત્ર નિશ્ચિત પ્રવાહનુ ફળ આપણે પ્રત્યક્ષ જોઇ શકવા ભાગ્યશાળી થયા છીએ તે આપણને ખાસ કિમતી પાઠ શીખવે છે. પાઠશાળાએ કાઠીમાં પ્રવેશ કર્યાં ત્યારે વિદ્યાર્થી આ અભ્યાસમાં આગળ વધ્યા હતા. તેની સંખ્યામાં નવા વધારો થવા શરૂ હતા અને હવે તેના ફંડની પણ મજબૂતી વધતી જતી હતી, તેથી પાઠશાળામાં ત્યાંના વિદ્વાન્ ગણાતા પડિતા શકવામાં આવ્યા અને ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ, નાટક, ચપ્પુ વગેરે ધેારણુસર ગે!ઠવીને પદ્ધતિ તેમજ નિયમિતતાથી અભ્યાસ આગળ વધારવા શરૂ થયે. કોઇપણની ખીલવણી સાથે તેના સાધનાની અભિવૃદ્ધિ સાચવવી જોઇએ છે, તેમ અભ્યાસ વધતાં તેને માટે સાહિત્ય સ ંગ્રડું કરવાની ખાસ આવશ્યકતા હતી અને તેથી સંવત ૧૯૬૧ માં ત્યાં “ શ્રી હેમચંદ્રાચાય જૈન પુસ્તકાલય ” ની સ્થાપના કરી અને તેમાં અ ંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી તેમજ જુદી જુદી ભાષાના કિ. મતી ગ્રંથેાના અને પ્રાચોન ગ્રન્થાના સ ંગ્રહ કરવામાં આવ્યે, અને આવા નવા નવા ઉપયોગી ગ્રંથે પસંદ કરવા અને સભાળવાની વ્યવસ્થા મુનિ શ્રી ઈદ્રવિજયજી મહારાજને હસ્તક મૂકવામાં આવી, ૩ [17] Page #23 -------------------------------------------------------------------------- ________________ T ASS O sease: Gae% ( રાજદરબારમાં જૈન શ્રદ્ધા છે :~ ત્રઃG સ્થાન અને સ્થિતિ સરલ થવા પછી તેની મજબૂતી માટે સત્તાની છક - જમાવટ ઉપાગી હતી, અને તે પ્રમાણે સમયની અનુકૂળતા સહજ સાધ્ય થવા પામી. મહારાજશ્રીના જાહેર ભાષણની ચર્ચા છેક રાજદરબાર સુધી પહોંચી અને કાશી નરેશ તરફથી મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું. જેનધર્મના અને જેનધર્મ ગુરૂના આચાર-વિચાર અને રહેણીકણથી અજાણ નરેશ તરફથી મહારાજ શ્રીને રાજદરબારમાં પધારવા ફેટીન અને નાવને બંદોબસ્ત કરી ખબર આપવામાં આવ્યા, પરંતુ તે સામગ્રી મહારાજશ્રી માટે નિરૂપયોગી હતી. તેઓશ્રીએ બંધ આપવાને આ પ્રસંગ કિમતી વિચાર્યો અને તેથી પગપ્યાણ શિષ્યમંડળ તથા વિદ્યાથી વગ સાથે કાશી નરેશને દરબારે પધાર્યા. આ પ્રસંગે કાશી નરેશે ત્યાંના વિદ્વાનો અને રાજગુરૂને પણ આમંત્રણ કરેલ હતું. સર્વના સ્થાન ગોઠવવામાં આવ્યાં હતાં અને નરેશસહ સર્વ હાજર હતા. મહારાજશ્રી પધારતાં સર્વે તરફથી સત્કાર કરવામાં આવ્યું અને તેમના માટે તૈયાર કરેલ આસન પર બીરાજવા વિનંતિ કરવામાં આવી, પરંતુ મુનિધર્મ સમજાવતાં તેઓ પોતાની કામળ ઉપર જમીને બરાજ્યા અને ધર્મચર્ચા શરૂ થઈ. મહારાજશ્રી આટલા વખતના અનુભવથી સમજી શકયા હતા કે આ પ્રદેશમાં જીવદયા માટે લકલક્ષ બીલકુલ નથી. અને તેથી રાજદષ્ટિએ આ વાત પ્રથમ ચર્ચવાથી કિમતી લાભ થવા વકી છે તેથી મહારાજશ્રીએ ધર્મભાવના” સમજાવતાં જણાવ્યું કે– [ 16 ] Page #24 -------------------------------------------------------------------------- ________________ પ' દર્શનાનુયાયિઓ આ પાંચ પ્રકારના સામાન્ય ધર્મના સ્વીકાર કરે છે. पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसासत्यमस्तेयत्यागो मैथुनवर्जनम् ॥ १ ॥ ' અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવન, આ પાંચ સામાન્ય ધર્માંમાં વિવાદ ક્રાઇને પશુ સ્ટેજ નહિ, ગાણુ ક્રિયામાં ગમેતેમ ભેદ હા, તેની સાથે અમારે કે કાઇને ઝધડાનું કારણ નથી, ત્યારબાદ એક એક ધર્મની વ્યાખ્યા કરી સભા જાને ચકિત કરી દીધા હતા. એમ આગળ ચાલતાં · ઐક્ય ’ ના વિષયમાં ઉતરતાં જણાવ્યુ` કે, સમરત સમાજ અલગ હૈ। તેને માટે કોઇને પણ દુઃખ કે દિલગીરી થશે નહિ, આપણે બેઇ શકીએ છીએ કે અલગ તે આ આપણા બે હાથ પણ છે; પરન્તુ કામ પ્રસંગે જ્યારે બન્ને હાથ મળે છે ત્યારેજ સાક્ થઇ શકે છે, તેવીજ રીતે હરેક ઉન્નત સમયે દરેકે મળવાની જરૂર છે. ભારતભૂમી રૂપ માતાની કૂખે ઉત્પન્ન થયેલ આપણે દરેક બન્ધુજ છીએ, માટે એકની ઉન્નત દેખી ખીજાએ ખળી ન જતાં ખુશી થવુ જોઇએ છે, મારૂ તો એજ માનવું અને કહેવું છે કે આપણામાં ભિન્નતા ભલે રહે; પરન્તુ વિરૂદ્ધતાને દેશવા દેવા જોઇએ છે. રાજા પ્રજાના ભાવ હુમેશાં ગાઢ સમ્બંધ ધરાવતા અનાદિ કાળથી ચાલ્યે આવે છે. રાજાની ઉન્નતિ એજ પ્રજાની ઉન્નતિ અને પ્રજાની ઉન્નતિ તેજ રાજાની ઉન્નત છે. એમ અમારૂ પવિત્ર જૈન દર્શન પણ સ્વીકાર કરે છે. શાસ્ત્રકારે અનુ માને પાક્ષિક પ્રતિક્રમણમાં ! શ્રૌત્રમળસંધલ્ય શાંતિમંતુ । શ્રીનવવાન શાંતિમંત્રન્તુ । श्रीराजाधिपानां शांतिर्भवतु । श्रीराजसन्निदेशानां शांतिभवतु । श्रीगोष्टिकानां शांतिर्भवतु । श्रीपौरमुख्यानां शांतिर्भवतु । श्रोपौरजतस्य शांतिर्भवतु । श्रीब्रह्मलोकस्य शांतिर्भवतु । ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा || ઇત્યાદિ મંત્ર જાપ કરવાની આજ્ઞા ફરમાવે છે—તેનુ' કારણ માત્ર એજ છે કે એક રાજાના સુખથી સમસ્ત પ્રજા રાન્તિથી રહી શકે છે. જ્યારે તેથી ઉલટુ એક રાજકત્તાની ગભરામણથી પ્રજામાં અશાન્તિ ઉદ્ભવે છે, ” આ શબ્દેની અદ્દભુત અસર થઇ. નરેશ તથા પંડિતાના હૃદય. માંથી દ્વેષભાવ એછેા થવા સાથે જૈનધર્મ પ્રત્યે માનની લાગણી ઉ. ત્પન્ન થવા પામી અને કશી નરેશને પ્રેમ દિનપ્રતિદિન એટલે તે વધતા ચાલ્યે કે તેમના કુંવરને પાઠશાળાની મુલાકાતે મેકલી તેમના હાથથી ઇનામે વહેંચાવા ઉપરાંત વખતે વખત સ્હાય અને સલાહથી પેાતાની લાગણી બતાવતા રહ્યા. [ 19 ] Page #25 -------------------------------------------------------------------------- ________________ 66 પસાર થયેલ એ વર્ષામાં આ પ્રદેશમાં જૈનધર્મથી ઘણા ભાગ વાકેફ થયા હતેા. તેના કિમતી સિદ્ધાંત અને અપૂર્વ ગૈારવ માટે જનસમાજમાં ઉંચા ભાવ પ્રવેશ થવા પામ્યા હતા, અને જૈન શબ્દ પરિચયથી દૂર નાસતા દેશમાં જૈનધર્મની જાહેોજલાલી ચળકી ઉઠી હતી, આટલા પ્રસ`ગમાં સ. ૧૯૬૨ માં અલ્હાાદ ( પ્રયાગ ) માં કુંભના મેળાનેા પ્રસ ́ગ લઈ સનાતન ધર્મ મહા સભા ભરવામાં આવતાં તેના મંત્રી શ્રીયુત મનમેહન માલવીય તરથી મહારાજશ્રીને આમત્રણ થતાં જૈન ધર્મના સિદ્ધાંતાના જનસમાજમાં વધારે પ્રકાશ પાડવાની ઉપયાગી તક જોઈ, તેઓશ્રી શિષ્ય સમુદૃાય તથા છાત્રગણુ સાથે ત્યાં પધાર્યાં અને “એક્સ” ના વિષય ઉપર ભાષણ આપ્યું. અગર જો કે ભાષણ આપવાને માટે દશ મિનિટના ટાઇમ મુકરર થયા હતા, પરંતુ એય શબ્દની વ્યાખ્યા કરી વમાન સમયમાં ધર્મને નામે એકય (મૈત્રી ભાવના) ના નાશ થવામાં મમત્વની મારામારા જે વધી પડી છે, તે સમજાવી ધર્મની શુદ્ધ વ્યાખ્યા દરેકના સિદ્ધાંતામાં કેવી રીતે એકત્ર છે, તે ખતાવવા શરૂ કર્યું" અને તેઓશ્રીની બુલંદ અને મીઠી વાણી તથા વાક્ય ચાતુર્ય ને તેમાં રહેલ ગૈારવથી હાજર રહેલ દશહજાર વ્યક્તિના સમુદાય એટ. લેા તા તદાકાર થઇ ગયા કે સભાને મહારાજશ્રીનુ ભાષણ લગભગ એક કલાક ચાલુ રહેવા દેવાને ફરજ પડી, એટલું જ નહિ પરંતુ સભા ખરખાસ્ત થવા પછી મહારાજશ્રોના આશ્રમસ્થાને હજારો લેકે જ્ઞાનગોષ્ઠિ કરવા આવવા લાગ્યા. તથા દરભંગા નરેશે પેાતાને અગલે પધારવા અરજ કરતાં ત્યાં જઈ “ જૈન અને બૈધ ધર્મ છ એ વિષય ઉપર બહુ ખારીક વિવેચન કરી અનેક શંકાનું સમાધાન કર્યું, એટલું જ નહિં પરંતુ ત્યાં સ્થિરતા થતાં દરમિયાનમાં ‘ આય સમાજ’‘ક્રિશ્ચિયન સમાજ ’ વિગેરેના જુદા જુદા મેળાવડામાં આમત્રણ થતાં ત્યાં પધારી જૈન તત્ત્વ શું છે ? તે સરલ દૃષ્ટિથી સમજાવવાને ભગીરથ પ્રયત્ન કર્યો, - [ 20 ] Page #26 -------------------------------------------------------------------------- ________________ જE S: જ લવ ની. ૨ યાત્રા અને ઉપદેશ, જે કામની વ્યવસ્થા નિયમિત થઈ હતી. મુનિધર્મને અવલંબી _એકજ સ્થળે સ્થિર રહેવું તે હવે આવશ્યક ન હતું. ક્ષેત્ર ફરસના એજ મુનિ કર્તવ્ય છે, તેમ તેઓ સારી રીતે સમજતા હતા. એક જ સ્થળે પડી રહેવાથી ત્યાંના વત્નિએમાં વખત જતાં અંધશ્રદ્ધા. ઘર કરે અને તેથી મુનિ ધર્મના આકારા આચારમાં પ્રમાદ–શિથિલતા પ્રવેશ કરે તે બનવા જે હેવાથી શાસ્ત્રકારે પણ મુનિને સ્થીરવાસ કરવા મના કરી છે. તે વાત તરફ તેમનું લક્ષ હતું. વળી તેઓ સમ. જતા હતા કે જે પ્રદેશમાં સ્થળે રથળે સેંકડો શ્રદ્ધાળુ જૈન સમુદાયને વસવાટ છે, જ્યાં રહેવામાં એશઆરામ અને સુખશાંતિના સાધને પથરાએલાં છે, જ્યાં વિચરવામાં વિશ્રાંતી અને વાહવાહના અનેક પ્રસંગે છે, તેવા પ્રેમલા પ્રદેશને છોડી તેઓ અનેક સંકટ અને પરીસહ સહન કરી દયાધર્મથી વેગળા પ્રદેશમાં આવેલ હતા. ત્યાં જ એક જ સ્થળે રહી જમાવટ કરવામાં આવે તે આ લાંબા શ્રમ અને સફરનું ફળ સ્વ૯૫ હતું. આ સઘળાને વિચાર કરતાં બંગાળાના વિશાળ પ્રદેશમાં વિચરી વિવિધ વાતાવરણમાં વસતા જનસમાજને જૈન અને દયા ધર્મનું ભાન કરાવવા સાથે જે ભૂમિમાં તિર્થકરોના જન્મ, દિક્ષા, કેવલ્યાદિ કલ્યાણકેથી અને વિહારાદિકના પવિત્ર રજકણોથી પવિત્ર થએલ ભૂમિકાઓ–તિર્થક્ષેત્રે વિદ્યમાન છે, તેના પવિત્ર દર્શન-સ્પર્શનનો લાભ લેવા અને તેવા શાંત ક્ષેત્રમાં વિહરી આત્માને પૂર્વ ઈતિહાસથી પ્રત્યક્ષ અવેલેકનવડે નિર્મળ કરવાના [ 24 ] Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ આશયથી તેઓશ્રીએ સં.૧૯૬૨નું ચાતુર્માસ પૂર્ણ થતાં બનારસથી વિહાર કર્યો. વિહાર પ્રસંગે મુનિમંડળ તથા કેટલાક વિદ્યાથીઓ પણ સાથે આવવા તૈયાર થયા. પરંતુ માર્ગ જેને સંપ્રદાયથી નિરાળે અને વિકટ હતું. તેથી મુનિમંડળને સહન કરવાની આતાપના વિદ્યાથીઓ માટે અસહ્ય થઈ પડે તેમ હતું. આ સંજોગો વચ્ચે વિદ્યાથીને ઉત્સાહ ગમે તે પરિશ્રમ વચ્ચે પણ યાત્રાને લાભ છ–રી પાળતાં લેવાને દઢ નિશ્ચય ટકી રહે. લાંબા સંસર્ગથી મહારાજશ્રીના દઢ બળ અને ધર્મ સંયુક્ત કાર્ય પદ્ધતિના ઉંડા સંસ્કાએ બાળ મગજમાં સચ્ચાટ વાસ કર્યો હતે. તેથી તેમની ભાવનાનું બળ વિટંબનાનું વાદળ જેવા છતાં ટકી રહ્યું અને તે દઢતાના ફળરૂપે કાશી નરેશ તેમજ અજમલગઢવાળા કેટીશ મેતીચંદજીએ વિદ્યાથીઓને મુસાફરીના સુખરૂપ સાધનોની સગવડ કરી તેમના ઉત્સાહને સરલ કરી દીધું. વિહાર શરૂ થયે, માર્ગના ગામમાં વિચરતાં અને યથા અવસર ઉપદેશ દેતાં આરા થઈ પટના મુકામ થયે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે આ પ્રસંગે યાત્રાનો લાભ લેવાને કેટલાક વિદ્યાથી” (ર) એ સાથે આવ્યા હતા. જ્યારે બાકી રહેલા વિદ્યાથીઓ આ તકને લાભ ન મળવાથી દિલગીર થતાં પટના મુકામે વિનંતિપત્ર મોકલેલ હતું. તે મહારાજશ્રી પટને આવતાં મળે. સમયની અનુકૂળતા છતાં અર્ધ ભાગ લાભ રહિત રહે તે અગ્ય સમજી ઈચ્છા હોય તેને આવવા છૂટ મળી અને તુ બાકીના વિદ્યાથીઓ ત્યાં આવી મળ્યા. આટલી મુસાફરીમાં તેઓ જોઈ શકયા કે જીવદયાની આ ક્ષેત્રમાં ગંધ પણ ન હતી. અને તેથી મુખ્ય ઉપદેશ જીવદયાને શરૂ કર્યો હતો. આરા અને પટનામાં જાહેર ભાષણે આપતાં સેંકડો મા સેનાં હૃદય સંસ્કારી થયાં, સંખ્યાબંધ માણસોએ જીવ હીંસા છેડી દીધી અને દયા તત્વનું ભાન-જ્ઞાન સ્થાપિત થયું. [ 2 ] Page #28 -------------------------------------------------------------------------- ________________ તિર્થરાજ સમેતશિખરના દર્શનની અભિલાષા વધતી જતી હતી, છતાં માર્ગમાંના યવન પ્રદેશને યથા પ્રસંગે ઉપદેશ આપતા જવું તે પણ કર્તવ્ય હતું અને તેથી ત્યાંથી આગળ ચાલતાં બીહાર પાવાપૂરી, કંડનપુર, રાજગૃહી, ગુણાયાજી, ક્ષત્રીયકુંડ, વગેરે વીર પરમાત્માના પવિત્રચરણ સ્પર્શથી પવિત્ર થયેલ સ્થળમાં દર્શનને લાભ લઈ ગીરડી વગેરે સ્થળે જીવદયાના જાહેર લેકચરથી અનેક જીને ઉદ્ધારતા સમેતશિખરજી આવી પહોંચ્યા. વીશ તિર્થંકર પરમાત્માના સિદ્ધ સ્થાનથી શાંત રસ અને શુદ્ધ વાતાવરણ જ્યાં પ્રસરી રહ્યું છે, તેવા સમેતશિખર ગીરીરાજના દશન-સ્પર્ષનને અપૂર્વ લ્હાવ બે વખત ફરી ફરીને લેવા પછી નીચે ઉતરતાં પગને રગન્નગ થઈ જવાથી ત્યાં સ્થિરતા એક માસની થવા પામી અને તે તકનો લાભ વખતે વખત સાથેના સમુદાયે તિર્થયાત્રાથી લીધે. ઉપરોક્ત વખત દરમિયાન કલકત્તેથી બાબુ અમોલનચંદજી મુન્નાલાલજી તથા બાબુ છત્રપતસિંહજીના પુત્ર ગીરીરાજની યાત્રાને લાભ લેવા આવતાં મહારાજશ્રીના દર્શનનો લાભ મળે. આ પ્રસંગે ઉપદેશામૃતથી તેમના હૃદયમાં આવા મહાન પુરૂષનું કલકત્તે આગમન થાય તે અનંત ઉપકારનું કારણ થઈ પડે તેમ જણાતાં ત્યાં પધારવા વિનંતિ કરી અને વિદ્યાથી મંડળને પણ ત્યાં આવવાને તથા માર્ગમાં તેમના લાયક સગવડે થવાને ઉત્સાહ દર્શાવ્યું. સમર્થ પુરૂષનું લક્ષ સાનુકુળતા કરતાં સિદ્ધિ તરફ વધારે હોય છે. અલબત્ત એટલું સંભવિત હતું કે કલકત્તા તરફના વિહારથી બંગાળના રહી જતા પ્રદેશમાં દયાના સંસ્કાર બીજ વાવવાનો પ્રસંગ હતે. પરંતુ વિદ્યાથીને માટે સમૂહ સાથે રાખી તેમના અભ્યાસને વિન આપવું તે ઉચિત જણાયું નહિ. કેમકે વિદ્યાથીને જે હેતુ સમેત શિખરજીના દર્શનનો લાભ લેવાનું હતું તે પૂર્ણ થયું હતું. તેથી અર્ધ જેટલા વિદ્યાર્થી સમુદાય બનારસ તરફ જવા પછી બાકી મુનિ મંડળ અને કેટલાક વિદ્યાથીઓ સાથે કલકત્તા તરફ પ્રયાણ શરૂ થયું. અને એક મહિને ત્યાં જઈ પહોંચ્યા. [ 24 ] Page #29 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા માટે આવા શુભ પ્રસ`ગ અસાધ્ય હતા. જૈન મુનિ અને તે પણ મહાત્મા પુરૂષનું પધારવું તે ત્યાં કીમતી તક હતી. દેશ વિદેશથી ધધા અર્થે આવી વસેલા ધનાઢ્ય અને સાહિક જૈન સમુદાયના સમૂહ ત્યાં પ્રમાણમાં સારા હતા, પરંતુ તેમને ગુરૂ ઉપ દેશની તક દુર્લભ હતી, આવા અપૂર્વ અવકાશ પ્રાપ્ત થવા માટે તે કૃતકૃત્ય સમજવા લાગ્યા. મુર્શિદાબાદથી રાયખહાદુર બુદ્ધસ ગજી દુધેરીઆ વગેરેએ પાતાની સ્થિરતા મહારાજશ્રીની સ્થિરતા સુધી ત્યાંજ રાખવા નિશ્ચય કર્યો. અને મહારાજશ્રીએ હંમેશાં સવારે અરતટ્ટા સ્ટ્રીટમાં આવેલ જૈન વિદ્યાશાળામાં વ્યાખ્યાન વચાવા ઉપરાંત અપેાર પછી જાહેર રસ્તામાં જાહેર પ્રજા વચ્ચે જીવયા માટે ભાષણા આપવાને શરૂ કર્યું. 44 વિજ્ઞાન સયંત્ર પૂજ્યતે'’ એ ન્યાયે મહારાજશ્રીના ઉપદેશની ખબર ચાતરફ ફેલાતાં સંખ્યાખધ લેકે તેના લાભ લેવા લાગ્યા. [ 24 ] Page #30 -------------------------------------------------------------------------- ________________ g - she બંગાય સાહિત્ય પરિષદ, 949 AMADO લકત્તાનીબંગીય સાહિત્ય પરિષદે જાહેર સભાઓ મેળવી, મહારાજશ્રી પાસે “એકત્વભાવ” અને “જી. વદયા” સંબંધેના ભાષણે કરવાનો પ્રસંગ મેળવી અનેક ભિન્ન ભિન્ન સંપ્રદાયના જનસમાજમાં દયાની ઉંડી લાગણીને વાસ કરાવ્યું. અને તેવા પ્રસંગે આવેલ મહામહોપાધ્યા-સાહિત્ય ચક્રવત્તિઓ તેમ ધુરંધર વિદ્વાને તથા પ્રેફેસરેને જેન ફિલેફીનું ક્ષેત્ર જાણવાને તક મળી અને સંખ્યાબંધ લોકેએ માંસાહારનો ત્યાગ કર્યો. જીવદયાના સિદ્ધાંતને વ્યક્તિગત ઠસાવવામાં બુદ્ધિની દીર્ઘ ક. સેટીમાંથી પસાર થવું પડતું. જે ચીજ ઉપર જનસમાજને અસાધારણ રૂચિ-આનંદ હોય, જેના નિત્ય પરિચયથી હિંસા તરફ ત્રાસ ન હાય, હૃદયની લાગણીઓ શુષ્ક થઈ ગઈ હોય અને માંસ-મીના આહારને સામાન્ય ખોરાકની ચીજ સમજવા જેટલી પ્રવૃત્તિ પથરાએ લી હોય, તેવા સજજડ સંસ્કારી મગજમાંથી તેની જડ કાઢી દયાના અંકોને ઉદ્દભવ કરે તે સહજ કામ ન હતું. દયાના ઉપદેશ સામે અનેક સાક્ષરે વાંધો લેવા અને વિવાદ કરવા પણ આવતા. અને તે પ્રસંગને સમયાનુકૂળ સદ્દબોધ; તેજ ઉપદેશનું ફળ હતું. આવા પ્રસંગે અનેક પ્રાપ્ત થયા હતા, પણ તે દરેકનું વિવરણ કરવા કરતાં સહજ વાનગીને વાંચકને લાભ આપીએ. એક વખત રાયબહાદર રામદાસસેન સાન્યાલ જીૉલેજીકલ ગાર્ડન સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું કે, “સાહેબ, જીવહિંસા કરતાં જૂઠું બેલવું એ મહાનું પાપ છે, તે આપ મૃષાવાદ વિરૂદ્ધ કેમ ઉપદેશ આપતા નથી?” મહારાજશ્રીએ કહ્યું કે –“જીવને મારે તેનું નામ હિંસા નથી, કેમકે જીવ કદી [25] Page #31 -------------------------------------------------------------------------- ________________ પણ મરતે નથી. જીવ તે અચછેદી, અભેદી, અણુહારી, અકષાયી, અતિન્દ્રિયાદિક વિશેષણે વિશિષ્ટ છે. શાસ્ત્રમાં હિંસા માટે કહ્યું છે કે, પશુ સવહ્ય દુકાદ હિંસા શ્રેષબુદ્ધિથી બીજાને દુખ ઉત્પન્ન કરવું તેનું નામ હિંસા છે. હવે વિચાર કરે કે-જૂઠું બેલવાથી બીજાને દુઃખ નથી થતું? જે થાય છે તે તે પણ હિંસા છે. અને તે રીતે જે જે કાર્યમાં હિંસાજન્ય દેષને આવિર્ભાવ છે, તે દરેકના નિષેધ પરત્વે અમારે ઉપદેશ છે.” ચર્ચાનું પરિણામ એજ આવ્યું કે, તેમણે માંસભક્ષણને સર્વથા ત્યાગ કર્યો. એક વખત મહામહેપાધ્યાય શતશિંદ્ર વિદ્યાભૂષણ એમ.એ. મુલાકાતે આવ્યા, અને “બોધ તથા જૈનધર્મની એકત્રતા” એ વિષય ઉપર અનેક પ્રશ્નો કર્યા અને જ્યારે છેવટે તેમણે જૈન દર્શન, બેધથી નિરાળુ અને પ્રાચીન દર્શન છે તેમ જોયું, ત્યારે તુર્ત તેમણે “જેને ન્યાય”ને અભ્યાસ શરૂ કર્યો અને મહારાજશ્રીના ઉપદેશથી માંસાહારનો સર્વથા ત્યાગ કર્યો. ડેકટર સુધચંદ્રદાસ એલ.એમ& એસ. મહારાજશ્રી તથા શિષ્ય સંપ્રદાય પૈકી કઈ કેઈને તબીયત નાદુરસ્ત જણાય તે એગ્ય ઉપચાર અર્થે શ્રી સંઘ તરફથી હમેશાં આવી જવાને રોકવામાં આવ્યા હતા. તેઓ નિવૃત્તિએ મહારાજશ્રી પાસે ધર્મચર્ચા કરતાં પરિણામ એ આવ્યું કે તેઓને જૈન તત્વની અપૂર્વતાનું ભાન થતાં તેમણે જીવ વિચાર નવતત્વાદિને અભ્યાસ શરૂ કર્યો ને પ્રતિકમણાદિ કિયા શરૂ કરવા સાથે શુદ્ધ સમક્તિી જૈન થયા અને ગુરૂ સેવા અર્થે પિતાને ચાર્જ સંઘપાસેથી ન લેવા જણાવ્યું. મહારાજશ્રી સાથે કલકત્તે બનારસ પાઠશાળાથી મુક્ત થયેલ જે વિદ્યાર્થીમંડળ હતું, તેમાંથી કેટલાકની ઈચ્છા ઘણું વખતથી દીક્ષા લેવાની હતી. અને ઘણી વખત દીક્ષા આપવા માટે મહારાજશ્રીને વિનતિ પણ કરતા હતા. એક વખત મહારાજશ્રીએ“સંસારની માયાવી સંબંધ-જાળ” એ વિષય ઉપર વિદ્યાર્થિઓ સમક્ષ ઉપદેશ કરતાં કહ્યું કે આ સંસારનું સ્વરૂપ ઈન્દ્રજાળ, વિદતના ચમત્કાર, અથવા સંધ્યાના રંગ સમાન છે. મનુષ્યોને કાયમને માટે સુખ સ્થિતિ રહેતી નથી, કાઈને સ્ત્રી સંબંધી, કેાઈને પુત્ર સંબંધી, કોઈને દ્રવ્ય સંબંધી તે કઈને ઘર, હાટ, હવેલી સં [ 26 ] Page #32 -------------------------------------------------------------------------- ________________ બધી અથવા તે કોઈને મિત્રાદિના વિયોગ સંબંધી એમ એકને એક દુઃખ કાયમ રહ્યા જ કરે છે. એવાં દુઃખોથી મુક્ત થઈ આનંદ રસમાં ઝીલવું એજ આ મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ ક્ષેત્ર, દેવ, ગુરૂ, ધર્મની પ્રાપ્તિનું ફળ છે. અન્યથા તે પશુઓ પણ બિચારાં પિતાનું ઉદર ગમે તેમ કરી ભરે છે. કૂતરાંઓ પણું ઘેર ઘેર લાકડીના પ્રહારે સહન કરીને પણ સુખે દુઃખે રોટલાનો ટુકડો પ્રાપ્ત કરે છે. માટે ઉત્તમ સામગ્રીની સાર્થકતા કરવી તેજ ઉત્તમોત્તમ સાધન છે. ભાઈઓ! સંસારની અંદર સુખની સંભાવના કલ્પવાવાળા મનુષ્યો મહા મેહની ધૂર્તતામાં ફસાય છે. કેમકે જગત તો મિથ્યા છે. એમ દરેક કોઈ એકી અવાજે કબૂલ કરે છે. જ્યારે તેમાંથી સત્ય પદાર્થની પ્રાપ્તિ કદાપિ થાય જ નહીં. સત્યમાંથી જ સત્ય વસ્તુ પ્રાપ્ત થાય છે. ગુલાબમાંથી ગુલાબની પ્રાપ્તિ થાય છે ? નહિ કે કૈવચના છોડમાંથી ગુલાબ પ્રાપ્ત થઈ શકે ? અસાર સંસારરૂપ કવચમાંથી અનન્ત સુખરૂપ ગુલાબની સરસ સુગંધી કદી મળી શકે જ નહિ, તે સુખને માટે અરે! તે ગુલાબની સરસ સુગંધને માટે ખાસ ચારિત્ર ધર્મ જ છે. હમેશાં જીવનની સ્થિતિ બદલાતી જ રહે છે. વિચાર કરે, બીજ રોપાય છે, ફણગો ફૂટે છે, છોડ થાય છે, રત આવતાં ફૂલ આવે છે, ફળે છે ને પાકે છે. પછી આપોઆપ સૂકાવા માંડે છે. તે જ પ્રમાણે પશુ હો પક્ષી હો, સ્ત્રી હો પુરૂષ હો, રંક હે રાય હે, શેઠ હો શાહુકાર છે, દરેકને માટે આ ક્રમ ખડે રહેલ છે. જીવ ગર્ભમાં આવ્યો, બાળક જગ્યું, જરાક મોટું થયું, બોલવા ચાલવાને હરવા ફરવા શીખ્યું, ભણીગણ તારૂણ્ય અવસ્થાને પામ્યું, સંસાર માં, ફળ્યું, ફુલ્યું, એટલામાં તો વૃદ્ધાવસ્થા આવી, ત્યાં તો આપો આપ શક્તિ ક્ષીણ થઈ, અને કાળ પાસમાં ઘેરાયું, સમાપ્ત થયું. બસ! તેજ માફક વધારામાં વધારે ગતિ તેજ રહેલી છે. માટે આ મળ, મૂત્ર, વિષ્ટા વિગેરેથી ભરેલ કાયાથી જેમ બને તેમ કંઈ કામ સાધી લેવું તેજ ઉત્તમ છે. આયુષ્ય બુદ્ બુ સમાન છે. નદીના પ્રવાહમાં પરપોટા નજરે પડે છે. તે થોડે દૂર જતાં જતાં લયને પામે છે, પાછો જુસ્સો આવવાથી પુનઃ દેખાવ દે છે. તેવી જ રીતે આ જીવ પણ 'पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम्' તે પ્રમાણે વારંવાર ચક્ર ભ્રમણ ર્યા જ કરે છે, માટે એવું મરણ કરવું કે જેથી પુનઃ મરણ થવા સમય આવે નહીં. આબાલગપાલ સમસ્ત મનુષ્યો બલકે સમસ્ત જીવો સુખની ઈચ્છાવાળા હોય છે. શેઠ શાહુકાર, રાજા મહારાજા, સુર, ઇન્દ્ર, નરેન્દ્ર દરેકને તે ઈચ્છા રહેલી [ 27 ] Page #33 -------------------------------------------------------------------------- ________________ જ છે, પરંતુ વાસ્તવિક સુખ કે અપૂર્વ આનંદને કોણ ભગવે છે? તેને માટે એક ક યાદ રાખો. કહ્યું છે કે न चेन्द्रस्य सुखं किञ्चिन सुखं चक्रवर्तिनः। सुखमास्ति विरक्तस्य मुनेरेकान्तजीविनः ॥ १॥ માટે આવી અવસ્થાને પ્રાપ્ત કરી અપૂર્વ સુખના ભાગી બને.” પ્રસંગ અનુકૂળ સમજી વૈરાગ્યેત્સાહી - ક્ષા લેવાની ઉત્કંઠાવાળા વિદ્યાથીઓએ સમય જોઈને મહાજશ્રીને દીક્ષા આપવા અરજ કરી. અને તેઓશ્રીએ તેમને ઉત્સાહ તથા લાગણી જોઈ ચત્ર વદી ૫ નારોજ પાંચ જણને દીક્ષા આપી. તેમના નામ અનુક્રમે સિંહવિ. જયજી, ગુણવિજયજી, વિદ્યાવિજયજી, મહેન્દ્રવિજયજી તથા ન્યાયવિજયજી રાખવામાં આવ્યાં. આ પ્રસંગે કલકત્તાના સંઘે દશ હજાર રૂ. જેટલે ખર્ચ કરી જૈન શાસનની મહત્તાદર્શક અનેક ક્રિયાયુક્ત મહત્સવ કર્યો. મહારાજશ્રીની સાથે અત્યાર સુધીમાં મુનિ ઈન્દ્રવિજયજી, મંગવિજયજી, ભક્તિવિજયજી, ચારિત્રવિજયજી આદિ સાધુ સમુદાય હતું. તેમાં ઉપર્યુક્ત ઉમેરે થવાથી ઉપદેશક મંડળમાં અભિવૃદ્ધિ થતાં જનસમાજને જૈન તત્વ સમજાવવામાં ઓર જ્યાદે અનુકૂળતા થવા પામી અને તેને લાભ તુર્ત દૃષ્ટિગોચર થતાં એક નજ વિચાર થયો. બેલે તેના બોર વેચાય” એ સામાન્ય કહેવતની કિમતને વિચાર કરતાં સહજ જોવાઈ શકાયું કે “આવા વિશાળ હિંસક પ્રદેશમાં ઉપદેશ મળવાથી જનસમાજ કેળવાય છે. લાંબા વખતના હિંસક પરિચય માટે તેટલાજ લાંબા સમય સુધી જીવદયાના ઉપદેશને ફેલાવો શરૂ રહેવા અને આ વિશાળ પ્રદેશમાં પહોંચી વળવાને આટલે સમુદાય પુરતું નથી અને તેથી તેવા ઉપદેશકે તૈયાર કરવા જરૂર છે. તે માટે શાંત સ્થળ પસંદ કરી ત્યાં અનુકૂળતા પુરતા સે પચાસ બાળકને રેકી જૈન તત્ત્વને અભ્યાસ કરાવીને તેવા ગુરૂ કુળમાંથી સમર્થ ઉપદેશકે ઉતા કરવા જરૂર છે. આ પ્રમાણે વિચાર કરી બેસી ન રહેતાં કાયસિદ્ધિ કરવી તે મહારાજશ્રીનું મુખ્ય [ 24 ] Page #34 -------------------------------------------------------------------------- ________________ કન્ય હતું. તેથી આ પ્રમાણે પાવાપુરીમાં ગુરૂકુળ સ્થાપવાની આવશ્યકતા સખપે ઉપદેશ કરતાં તુર્ત દેશ ખાર ગૃહસ્થે એ મળી માસિક રૂા. ૮૫૦) તેના માટે ખર્ચ આપવા કબુલાત આપી, જેમાં રૂા. ૨૫૦) શેઠ વીરચંદ્ર દીપચંદ્ન સી. આઈ.ઇ. જે.પી. ૧૦૦) રાવ બહાદુર બુદ્ધસિંગજી દુધેરીઆ તથા રૂા. ૧૦૦) ખાખુ માધવલાલ દુગડ તરફથી આપવા જણાવવામાં આવ્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં ૧૯૬૪માં ઉપરોકત કાર્યની સિદ્ધિ અર્થે કલકન્નેથી પાવાપૂરી તરફ વિહાર શરૂ કર્યાં. આ પ્રસંગે શિષ્ય સમુદાય વગેરે સાથે હતા. સર્વે માના મુકામેામાં દયા ધર્મની પ્રસાદી આપતાં નદિયા (નવદ્વોપ) આવ્યા. ત્યાં ન્યાયશાસ્ત્રના પારાંગત પિતા મહામહેાપાધ્યાય યદુનાથ સાર્વભામ, મહામહેાપાધ્યાય રાજકૃષ્ણ તર્ક પંચાનન વગેરે રહેતા હતા. તેથી તેમનાથી જ્ઞાનગોષ્ઠિ કરતાં મહારાજશ્રીએ જૈન ધર્મ સંબંધી ભાષણ આપવાની ઇચ્છા પ્રકટ કરી અને કહ્યું કે આપ વિદ્વાને ખુશીથી ખંડન કરો, આના જવાખમાં પંડિતા ખેલ્યા કે— “ મહાત્માજી ! સત્ય વસ્તુનું ખંડન થઇ શકતુ જ નથી, છતાં કાઈ ખંડન કરવા યત્ન કરે તે તેજ ખંડિત છે. અમે ને શાસ્ત્ર દેખતાં ખાસ માલૂમ પડે છે કે–જૈન ધર્મ બીજા ધર્મવાળાની માફ્ક નામ માત્ર નથી પણ અનાદિ અને અહિંસાને સપૂર્ણ રીતે પાલન કરનાર પવિત્ર ધર્મ છે. ” આ પ્રમાણે માર્ગમાં આવતાં નાના મોટા ગામેામાં ધર્મચર્ચાદયા ઉપદેશ—અને જાહેર લેકચર કરતાં મુર્શિદાખાદ, બાલુચર, અજી મગજ, ભાગલપુર, ચ‘પાપૂરી, (નાથનગર) થઇ પાવાપુરી પધાર્યાં, અહી ગુરૂકુળની ચેોજના શરૂ થવા સાથે મીહારવાળા આખુ ગોવિંદજી ધન્નુલાલજી તરથી અઠ્ઠાઇ મહેસ્રવ થતાં આ પ્રસંગે કલકત્તાના દીક્ષિત મુનિ મંડળને વડી દીક્ષા આપવામાં આવી. ગુરૂ કુળની તૈયારી થઇ ચુકી હતી, તેટલામાં એક પ્રશ્ન ઉપસ્થિત થયેા, બનારસથી મહારાજશ્રાએ વિહાર કરવા પછી પાઠશાળાની વ્ય વસ્થા ઉત્સાહ અને અભિવૃદ્ધિ મંદ પડ્યાં હતાં અને હુ૭ વિદ્વારને પુરતું દોઢ વર્ષ થયું ન હતું તેટલામાં વિદ્યાથીની સંખ્યા ૪૦ થી [ 29 ] Page #35 -------------------------------------------------------------------------- ________________ ઘટીને ૬ ઉપર આવી. આ હકીકત તરફ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. ઇ. જે. પી. તથા શેઠ મણીલાલ ગોકુળભાઇ મૂળચ ંદ વીગેરે પાઠશાળાના ટ્રસ્ટીઓએ લક્ષ ખેંચી બનારસ પધારવા માટે મહારાજશ્રીને વિનંતી કરી. સ્વાલ વિચારણીય હતા. મહારાજશ્રી પાતાના ભગીરથ શ્રમ અને ઉપદેશથી જે પાઠશાળા સ્થાપન થએલી જોઇ શકયા હતા,તેની અવનતિ કાઇપણ કારણે જોવી તે તેમને અશકય જણાયું, અને તેથી મહારાજશ્રીએ શેઠ સાહેબેની વિનતિ સ્વીકારી અનારક્ષ તરફ વિહાર કરતાં માર્ગમાં પટના’ વગેરે સ્થળે ઉપદેશ કરતાં સં. ૧૯૬૪ ની અક્ષય તૃતીયાએ પુનઃ કાશીમાં પ્રવેશ કર્યાં, જે પ્રસ ંગે કાશી નરેશ તરફ્થી ત્રણ હાથી અને વિવિધ રાજ રયાસત સાથે સામૈયુ થતાં તેમાં જૈન અને જૈનેતર પ્રજાએ બહુ ઉત્સાહથી ભાગ લેતાં અપૂર્વ આનંદ દર્શાયે, અને જોતજોતામાં પાઠશાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા સાથે વ્યવસ્થા પૂર્વની માફ્ક થવા પામી. वंदेमा [ 30 ] Page #36 -------------------------------------------------------------------------- ________________ * * : HDI * (9) TAH 9 આચાર્ય પદવી. ? TO DE ==:: ] થઈ છે. સાર થયેલા વર્ષો દરમિયાન બંગાળાના વિશાળ પ્રદેશમાં વિચરતાં અનેક ગામમાં જીવહિંસા એછી થવા સાથે અનેક વિદ્વાનોના હૃદયમાં મહારાજશ્રીના જ્ઞાન માટે અપૂર્વમાન ઉત્પન્ન થવા પામ્યું હતું. અને તેથી આ મહાન પુરૂષને તેમના જ્ઞાનના પ્રમાણમાં સન્માન કરવાની ત્યાંના પંડિત વર્ગમાં ઉત્કઠા થઈ. કાશીના તમામ વિદ્વ શાસ્ત્રી મંડળે એકત્ર મળી તે માટે વિચાર ચલાવ્યું. મહારાજશ્રીના વિહારના ક્ષેત્રમાં પરિચિત સ્થળો પૈકીના વિદ્વાન સાક્ષરોને પત્ર લખ્યા. અને કલકત્તા, નદિયા, ભટ્ટપલી, મિથિલા વગેરે સ્થબેથી તે માટે જ્યારે ઉત્સાહ બતાવતાં તેમાં સામેલ થવાને લાગણી બતાવવામાં આવી. અને સવોનુમતે “શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય” ના વિશેષણે વિભૂષિત પદવી આપવા ઠરાવી, તે માટે એક સન્માન પત્ર ઘડી તેમાં સર્વે વિદ્વાન્ મંડળે સહીઓ કરી તૈયાર કર્યું. ઉત્સાહી મંડળના હર્ષને વેગ આટલાથી અટક્યા નહિ. તેમની પદ વિમાં “જૈનાચાર્ય એ શબ્દ ઉમેરવાની તેમની સબળ ઈચ્છા હોવાથી આ કાર્ય માટે જેને પ્રજાની પિતાના ઉત્સાહમાં સામેલગીરી હોવી જોઈએ; તેમ ધારી દેશેદેશ જૈન સંઘ ઉપર પત્ર લખ્યા. ઉપરોક્ત પદવી આપવાને સં ૧૯૬૪ ના શ્રાવણ વદી ૧૪ ને દિવસ મુકરર કરવામાં આવ્યો. ખબર થતાં ગુજરાત કાઠિયાવાડ તરફથી શેઠ વરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. શેઠ મણીલાલ ગોકળભાઈ, ઝવેરી ગુલાબચંદ દેવચંદ, ભગુભાઈ ફતેહચંદ કાર્યભારી, ચુનીલાલ [ 81 ] Page #37 -------------------------------------------------------------------------- ________________ છગનલાલ શ્રાદ્ વગેરે અને કલકત્તા, કાનપુર, મીરજાપુર વગેરે સ્થળેથી આગેવાન ખાષ્ટ્ર મંડળે આવી પહેાંચ્યું. આ કાર્યથી કાશીનરેશ યાગ્યની ચાગ્ય કદર થતી જોઈ બહુ ખુશી થયા અને મેળાવડા પ્રસ ંગે પોતે પધારવાને જણાવવાથી મુકરર તારીખે અને ટાઇમે પાઠશાળાના વિશાળ કંપાઉન્ડમાં તૈયાર થયેલા સામીયાનામાં શ્રીમાન કાશી નરેશ સર શ્રી પ્રભુનારાયણ સિંહજી. જી. સી. આઇ. ઇના પ્રમુખપણા નીચે જૈન અને સાક્ષર મળે મળી મહારાજશ્રીને “ શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રીવિજયધર્મસૂરિ” ના ઉપનામથી વિભૂષિત ગણવાના ખરીતા વાંચી તેઓશ્રીને અર્પણ કર્યાં, # A અપાએલ સસ્કૃત પ્રતિષ્ઠાપત્રના અનુવાદ. Aw AA नमः श्रीमते नारायणाय. :-C અનાદિ કાલની આ પ્રકારની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ છે કે, એક સમય આજ ભારતવષ જ્ઞાન, વિજ્ઞાન, તપ, સમાધિ આદિ પાર માર્થિક વિદ્યાઓના એક મ્હોટા આકર (ખાણુ) હતા. પુરૂષાર્થ, સભ્યતા અને ન્યાયેાપાનાદિ નીતિ-આચારના મ્હોટા રત્નાકર હતા, જલ, સ્થલ, આકાશગમનના તથા ત્રિકાલ સ ંબંધી જે મહેતા (મદી) આદિની વિવેચનાના અને વિવિધ પ્રકારની શિલ્પ-કારીગરીના ખ જાના હતા. દયા, દાક્ષિણ્યાદિ શ્રેષ્ઠ ગુણેાની નાશ કરનારી હિંસાદિરૂપ રાત્રીના સૂર્ય હતા. અને જેનું સ્વમત્યનુસાર સુધારા વધારા પૂવંક અનુકરણ કરતી વિદેશી પ્રજા આજે સભ્ય બની છે, તેજ ભારત વર્ષ આજે અવસર્પિણી પંચમકાળના પ્રભાવે ધર્માત્મા, પુરૂષાથી, અને શ્રેષ્ઠ ઉપદેશકેાના અભાવથી, ઉપદેશરૂપ અમૃતની અપ્રાપ્તિથી, જ્ઞાન, ઉપાસનાને શિલ્પકળાથી બહિષ્કૃતપ્રાય, ક્ષારભૂમિ જેવા ષ્ટિગોચર થાય છે, તેજ ભારતભૂમિની પ્રન આજે લમણે હાથ મૂકી - ન્નતિના ઉપાય વિચારતી ખેડી છે. [ 32 ] Page #38 -------------------------------------------------------------------------- ________________ આવા કલિકાલમાં પણ ગુજરાત દેશના આભૂષણ સ્વરૂપ, અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ એક રત્નાકરના ચિંતામણિ સ્વરૂપ, નિરતિચાર ભજન લેનાર, શ્રી ધર્મવિજયજી મહારાજ પિતે વેતામ્બર જૈનધર્માવલંબી હેવા છતાં પણ સર્વમતાવલંબિઓથી સત્કાર પામેલા અને અન્દર અન્દરના વિરોધ-ફ્લેશથી દૂર રહેનાર સાધુવર્ય શ્રી, એવો સરસ ઉપદેશ આપે છે કે જેથી નાસા સંકેચ કરનારને મલિનતા ઉપજવાને બદલે સ્વપૂરવર્ગના દરેક મનુષ્યના મને નમાં હર્ષ તરંગની લહેરે ઉછળ્યા વિના રહેતી નથી, એના દૃષ્ટાન્ત તરીકે પ્રયાગ રાજ્યમાં ત્રિવેણી કુત્સવ સમયે ઉત્કલ દેશના આ ભૂષણ સ્વરૂપ પરમ પવિત્ર શ્રી જગન્નાથપુરિના-શંકરાચાર્યજીના અધ્યક્ષપણામાં આપેલી દેશના આગળ ધરી શકાશે. આ દે. શના-વ્યાખ્યાન સાંભળીને દરેક શાસ્ત્રીઓ, અનેક લકિક બુદ્ધિમાનેએ કરતલવનિ પૂર્વક અનુમોદન આપી હષિત વદને પ્રશંસા કરી હતી, એટલું જ નહિ પણ પૂર્વ દેશમાં ગામેગામ વિહાર કરી શ્રી મુનિ મહારાજ ધર્મવિજયજીએ જીજ્ઞાસુ જનેને ધર્મતત્વને અમૂલ્ય બે આગે હતે. આ સર્વ વિજ્ઞ જનેને અત્યન્ત આલ્હાદક થઈ પડ્યા વગર રહે તેમ નથી. આ ઉપરથી એમ કહેવાની આવશ્યક્તા રહેતી નથી કે, આ ભારતભૂમિમાં આવા નિષ્પક્ષપાત અને ઉદાર આશયવાળા મહાનુભાવે જો ઉત્પન્ન થાય, તે અવશ્ય ભાવિની દેશોન્નતિમાં કાંઈ સંદેહ રહે નહિ. ઉપર કહી ગયા તેવા ગુણે યુક્ત, પરમ પુરૂષાથી નિર્દોષ ચારિત્રપાલન એજ જેમનું જીવન છે, એવા શ્રી મુનિ મહારાજ ધ. મવિજયજીએ આજે પાંચ વરસ થયાં ગુજરાતી શ્રાવક પુત્ર સાથે પગે ચાલી કાશીમાં આવી વિદ્યા પ્રસારક શ્રીયશોવિજયજી પાઠશાલાને સ્થાપના કરી છે, જે પાઠશાળામાં બહુ સમ્માનિત કાશીના વિદ્વાન્ અધ્યાપકો દ્વારા જૈન, વૈષ્ણવ, શૈવાદિ સર્વ મતાવલમ્બી વિદ્યાથી એને પુત્રની માફક શિક્ષણ આપવામાં આવે છે. ખુદ મહારાજ પણ વ્યાકરણ, ન્યાય, સાહિત્યાદિ શાસ્ત્રોમાં નિષ્ણાત, અને જેન સિ [38] Page #39 -------------------------------------------------------------------------- ________________ દ્ધાન્તમાં સંપૂર્ણ કૈશલ્ય પ્રાપ્ત હેઈ જૈન બાળકને કુશળ કરવા માટે અહેનિશ પરિશ્રમ કરે છે, આ દરેક બીના વિદ્વાનેને થોડી આનન્દજનક નથી. ઉકેત સર્વ સદ્ગુણ, પુરૂષાર્થ તથા પરિશ્રમ ઉપર ગુણાનુરાગી બનીને ભારતવર્ષના સમસ્ત વિદ્વાને સર્વ સલ્લુણાલંકૃત મુનિમહારાજ ધર્મવિજયજીને “શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય” નામની પદવી અર્પણ કરે છે, જે પદવી મુનિ શ્રીધમવિજયજીના સ્વરૂપને સર્વથા અનુકૂળ જ છે, એમ કહેવાની જરૂર નથી. વિદ્યા, ચારિત્ર તથા સભ્યતા આદિના મહારાજ સાહેબ જેવા ભંડાર છે, તેવી જ પદવી પણ છે. (આ પ્રતિષ્ઠા પત્રની અંદર કલકત્તા, નવદ્વીપ, પૂર્વ સ્થલી, રંગપુર, ભટ્ટપલ્લી, કાશી, મિથિલા, હરિનગર, કલબનગર વિગેરે શહેરના તમામ પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહા મહોપાધ્યાયાદિ પદવીધર વિ. દ્વાને એ હસ્તાક્ષરે ક્યાં હતા.) ત્યારબાદ– પ્રો. ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ એમ, એ, પી, એચ, ડ, એ અંગ્રેજી ભાષણ કર્યું હતું તેને સાર, મહામહોપાધ્યાયે પિતાના ભાષણમાં જણાવ્યું કે-જે સાધુ હોઈ મુનિરાજશ્રી ધર્મવિજયજીને આ પદવી લેવાની બિલકુલ ઈચ્છા નહિ હતી, પરંતુ જબૂદ્વીપના વિખ્યાત આચાર્યો અને માનનીય પંડિતે વડે કરીને સાગ્રહ દેવાતા પદને તેઓના સન્માનાથે ગ્રહણ કરવું પડયું છે, વળી તેઓએ કહ્યું કે, હિન્દુ ધર્મના રક્ષક અને શાસ્ત્રજ્ઞ મહારાજ બહાદુરશ્રીકાશીનરેશના આ આ પૂર્વ સમય ઉપર ઉપસ્થિત થવાથી આ અર્પણ કરાતા પદનું ગૌરવ કેટલા ગણું વધી ગયું છે તેની સંખ્યા આપણે આત્મા સ્વયં જgવી આપ્યા વિના રહેતું નથી. આ સ્થળે મુંબઈ નિવાસી ત્રણ ધનાઢયે મહાજનેને ધન્યવાદ આપ્યા વિના મારાથી રહી શકાતું નથી કે જેઓના ઉદાર દાન વડે કરીને મુનિરાજશ્રી ધર્મવિજયજી શ્રીયશોવિજય પાઠાશના ખેલવામાં ફળીભૂત નિવડયા છે, આ ત્રણ મહાનુભાવોનાં નામ આ પ્રમાણે છે: [34] Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રીમાન વીરચંદ દીપચંદ સી, આઈ, ઈ, જે, પી, ૨ શ્રીયુત મણલાલ ગેકુલભાઈ, તથા શ્રીયુત ઝવેરી ગુલાબ ચંદ. છેવટમાં હું મુનિમહારાજશ્રી ધર્મવિજયજીને આ પદ પ્રાપ્ત કરવા બદલ તેઓની વધાઈ આપતે છતે આ એક મંગલવાદભણું છું षड्दृष्टिसिद्धान्तसमुद्रमन्थाः समस्तवाचंयमपुङ्गवोऽयम् । समस्तदोषः कृतिनां वरेण्यो बाभेति नित्यं मुनिधर्मसूर्यः ॥ १॥ तस्यैव दृष्ट्वा परकार्यवृत्तिं सज्ज्ञानवत्त्वं सुचरित्रवत्ताम् । वाचस्पतेस्तुल्यवदत्वशक्तिं निष्पक्षपातत्वमनिच्छतां च ॥॥ शास्त्रविशारद-जैनाचार्येतिपदं काशिपतिसमक्षम् । સાત્તિ સૂથો મારવા મુશુપાઈ ને રે ! (શુષ્ક ) ભાવાર્થ–ષશાસ્ત્રના સિદ્ધાન્તરૂપી સમુદ્રનું મથન કરવા વાળા, સકલ સાધુસંડલમાં શ્રેષ્ઠ, નિર્દોષ મુનિધર્મવિજય રૂપી સૂર્ય હમેશાં દેદીપ્યમાન થઈ રહેલ છે. ૧. તેઓની પોપકારતા, ઉચ્ચ વિદ્વતા, સચ્ચરિત્ર, બૃહસ્પતિતુલ્ય ભાષણનું સામર્થ્ય, નિસ્પૃહતા, અને નિઃપક્ષપાત વૃત્તિ દેખીને (૨) ભારતવષય ગુણજ્ઞ પંડિતગણુ કાશીનરેશની સમક્ષ “શાસવિશારદ-જૈનાચાર્ય” આ પદવી આપી રહ્યો છે. નામદાર મહારાજા બનારસનું ભાષણ ત્યારબાદ મહારાજા બનારસની આજ્ઞા થવાથી તેના પ્રાઈવેટ સેક્રેટરી શ્રીયુત વિશ્વેશ્વરીપ્રસાદે પ્રારંભમાં રાજાને પ્રજાપ્રતિને ધર્મ ઘણે રકુટ બતાવી આપ્યું હતું એટલું જ નહિ પરંતુ પ્રજાવગમાં આપસ આપસમાં ઉભા થતા વૈર વિરોધ તરફ સખ્ત અણગમિ બતાવ્યું હતું. ત્યારબાદ આગળ ચાલતાં જણાવ્યું કે પ્રતિષ્ઠા પત્રથી એક એગ્ય પુરૂષાથી પુરૂષના પરિશ્રમની કદર થઈ છે તે વાત ખરી છે, પરંતુ તે પ્રતિષ્ઠા પત્રથી મુનિ શ્રી ધર્મવિજયજીને જેટલું માન ઘટે છે, તેના કરતાં પંડિત વગને વધારે માન ઘટે છે. કેમકે વિદ્વદ સમાજે એક એગ્ય નરની વિદ્યાભિરૂચિતા તથા સમાનતાની કદર પીછાની છે. [35] Page #41 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સાહેબની મૂળથી જ એવી ઈચ્છા હમેશાને માટે રહ્યા કરે છે કે, રાજાની નિપક્ષપાત વૃત્તિને વધારે ને વધારે પોષણ મળતું રહે, અને બ્રાહ્મણ તથા જૈન વર્ગ વચ્ચેના કુવિચારે દૂર થાય? જ્યારથી આ શ્રીયશોવિજયજી પાઠશાળા કાશીની અંદર સ્થાપના થઈ છે, ત્યારથી મહારાજા સાહેબની અમીદ્રષ્ટિ તે તરફ ઘણીજ ઉત્તમ પ્રકારે એટલે કે ઉન્નતિની દશા જેવા તરફ રહ્યા કરી છે. અને તેઓ સાહેબ અન્તઃકરણ પૂર્વક ઇરછે છે કે આ વિદ્યાલયની દિનપ્રતિદિન ઉન્નતિ થાઓ ! કેમકે “ વિદ્યાપ્રસારરૂપ પ્રમેય વસ્તુ તે સૈની એજ છે” તેમાં કોઈને પણ વાદવિવાદ હેતે નથી. આપસ આપસને વૈરવિધ હમેશાં નુકસાનકારક જ હોય છે એમ સમજવા છતાં કાશીના પંડિતવર્ગ તરફથી સર્વથા તે નિર્મૂલ નથી જ થયે એ ખેદજનક છે, તે પણ મને અત્યારે ખુશી ઉત્પન્ન થતાં એટલું બેધડક કહી શકું છું કે મુનિશ્રી ધર્મવિજયજીનું આગમન તેઓની મધુર દેશનાને પ્રતાપે પંડિતવમાં મિત્રાચારી વધારતાં જાય છે, અને આ પ્રયત્ન મુનિ મહારાજ તરફથી સતત ચાલુ રહેશે તે મને સંપૂર્ણ આશા છે. કે એક વખત એ પણ આવશે કે જૈન, બૌદ્ધ, તથા હિન્દુ વગ પરસ્પર બ્રાતૃભાવમાં ગાઢ રીતે જોડાશે. મહારાજશ્રી ધર્મવિજયજીને ઉત્તર મહારાજશ્રીએ, આ સવના ઉત્તરમાં પિતાની લઘુતા દર્શાવતાં મંગલાચરણ કરી મહારાજા બનારસે જણાવેલા વૈરવિધ સંબંધીમાં પિતાને અભિપ્રાય આપતાં જણાવ્યું કે વૈરવિરે ધને શનૈઃ શનૈઃ દેશવટે અપાતે જે હર્ષ પ્રકર્ષની લહરીઓ ઉછળે તેમાં આશ્ચર્ય નથી, પંડિત સમાજે, શહેરના સુપ્રતિષ્ઠિત આગેવાનોએ, તથા ખુદ મહારાજા બનારસે યશવિજયજી મહારાજની પાઠશાલામાં પધારી જે પ્રેમ બતાવ્યું છે તે હું કદાપી વિસરી શકીશ નહિ. પંડિત વ! આજે તમારા વિદ્વાન સમાજે મને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી આપી ઉદાર વિચારને અને મૈત્રી ભાવને જે પરિચય આપે છે, તે જ બુદ્વીપના ઈતિહાસમાં સેનેરી [36] Page #42 -------------------------------------------------------------------------- ________________ આકાર નિરંતર કેતરાઈ રહેશે. તેમ છે તે પણ મારે આપ લોકેની સમક્ષ ખુલ્લી રીતે જણાવવું જોઈએ છે કે તમેએ મને જે પદવી અર્પણ કરી છે, તેને લાયક હું નથી, આપ સજજને જાણતા હશે કે ટટ્ટને લાર તે ટકુંજ વહન કરી શકે છે. ટટ્ટની પીઠ ઉપર હાથીની અંબાડી મુકવાથી તે કદાપિ વહન કરી શકે નહિ. આજે તમારા પંડિત વર્ગ તરફથી પણ તેવા પ્રકારનું વર્તન થએલું મને ભાસે છે. પરંતુ જ્યારે તમારે મારી પ્રત્યે એટલે બધે ભક્તિભાવ તથા પ્રેમ છે ત્યારે મારે તે હસ્તિને ભાર પણ ઉઠાવ્યા સિવાય છુટકે નથી. આપ સર્વે પંડિત વર્ગની સહાયથી મને અર્પણ કરેલી પદવીની જવાબદારી તથા મહત્તા હું સમજું એજ અંતર્ગત ભાવના છે. ત્યારબાદ “જૈનશાસ્ત્રના ઉદાર ભાવ” સંબંધી કેટલુંક વિવેચન કરી આગળ ચાલતાં. આઘાત પ્રત્યાઘાતના નિયમમાં પ્રવેશ કરી જણાવ્યું કે મહારાજા બનારસે વૈર વિરોધને નિર્દૂલ કરવાની કરેલી પ્રાર્થના સર્વથા ફતેહમંદ નિવડે એમ હું અંતઃકરણ પૂર્વક ઈચ્છું છું. સજન! તેમના જ કથનને પુષ્ટિ આપનારા આઘાત પ્રત્યાઘાતના નિયમનું તમે બારિકાઈથી મથન કરી જૂઓ કે એક માણસને અથવા તે કઈ વસ્તુને ધક્કા મારતી વખતે ધક્કો મારનાર મનુષ્યને જરૂર તેને પ્રત્યાઘાત સહન કરવું પડશે. એમાં કંઈ આશ્ચર્ય નથી જ, અતઃ કહેવાને તાત્પર્ય એટલો જ છે કે અંદર અંદરમાં કલેશ કુસં૫ કરવાથી આઘાત પ્રત્યાઘાતના કુદરતી નિયમ પ્રમાણે બન્નેની અધે. ગતિ થઈ છે, થાય છે, અને હવે પછી થાય તે બનવા જોગ જ છે. મહાશ! પ્રસંગનુરોધેન મને અત્યારે કહેવા દેશે કે પ્રાયઃજન સમાજમાં અને વિશેષે કરિને અગ્રસ્થ પંડિત વર્ગમાં એક એવે ખે ખ્યાલ ભરાઈ બેઠે છે કે “અન્યધમીઓના મંદિરમાં જવાથી અથવા તે અન્ય ધમીઓના પુસ્તકોનું પ્રકાશન કરવાથી અને અન્ય ધમીઓના જ્ઞાન પ્રચાર તરફ સહાનુભૂતિ દર્શાવવાથી પિતે સ્વધર્મ ભ્રષ્ટ થયે ગણાય છે. પરંતુ મને શાનિત પૂર્વક કહેવા દેશે કે આ પ્રકારની માન્યતા છે કેવળ મૂર્ખતા તથા કૂપમંડૂકતા સિવાય બીજું કશું નથી. જેનના મંદિરમાં જવાથી અથવા તે જૈન પુસ્તકના અવ [ 87 ] Page #43 -------------------------------------------------------------------------- ________________ લેકિન માત્રથી શું તમે જૈની બની જશે? આ સંબંધમાં ઈગ્લાંડતથા અમેરીકાના વિદ્વાની હિલચાલ જેવાથી સ્પષ્ટ થઈ જશે કે અન્ય દર્શનનુયાયિના જ્ઞાન પ્રચારને સહાયતા આપવાથી કદી પિતાની અવનતિ થતી નથી–સ્તિના વાક્યમાનોપન નનૈનમનિ' આ એક પ્રકારની નિમૅલ મારામારી સિવાય બીજું કંઈ દેખાતું નથી. અમારે જૈન સંપ્રદાય પણ કદાચ “હિનાડત્તાક્યમાનોર - રોનિમ? આ પ્રમાણેનું વાક્ય કહે તે તેમાં પ્રમાણુ શું? કાંઈ નહિ, એ તે કેવળ વાજાલ તથા મારામારી જ છે. પંડિતવ! હું તમારે વધારે વખત હવે નહિ લઉં. હજી ઘણું વકતાઓને બેસવાનું બાકી છે. માટે ટુંકામાં મારું ભાષણ સમાપ્ત કરે તે પહેલાં એકવાર પુનઃ મને કહેવા કે પરસ્પર વિરોધ ભાવ દૂર થએલો જોઈને મને આજે અત્યન્ત હર્ષ થાય છે. ખુદ કાશી નરેશે પણ પ્રમુખપદેથી ઉચ્ચારેલા મારા હૃદયના પ્રતિવનીને સાંભળી આ શરીર ઘણું પ્રકુલ્લિત થાય છે. છેવટે કાશી નગરના સદગૃહસ્થને, પંડિત વર્ગને અને મહારાજાને પ્રેમ આ “યશવિજય. જી પાઠશાળા”ઉપર નિરન્તર બચે રહે એજ અન્તિમ પ્રાર્થના કી શાસનદેવ પ્રત્યે કરી હું મારું આસન ગ્રહણ કરું છું. વીરચંદ શાહે જણવેલી ખુશાલી. મહારાજશ્રીનું ભાષણ સમાપ્ત થયા બાદ શેઠ શ્રી. વીરચંદ દીપચંદ સી, આઈ, ઈ, જે, પી, એ કાશી મહારાજની પધરામણ માટે શ્રી સમસ્ત જૈનં સંઘ તરફથી આભાર માન્ય હતે. ત્યારબાદ કાશી નિવાસી પં. મણીરામ શાસ્ત્રીજીએ સંસ્કૃતમાં બનાવેલ ધન્યવાદ પત્ર વંચાઈ રહ્યા બાદ પરદેશથી આવેલા તારે વાંચવામાં આવ્યા હતા. પરદેશથી આવેલા તારે. આ મહાન પ્રસંગ ઉપર કેટલાએક ગૃહસ્થ બનારસ દૂર છેવાથી નહિ આવી શક્યા હતા, પરંતુ પિતાની પસંદગી ધરાવનારા કે શેક તારે આવી પહોંચ્યા હતા, તેમાંના કેટલાએકની નેંધ અત્ર લેવી ઉચિત ધારું છું. [38] Page #44 -------------------------------------------------------------------------- ________________ માંડલના સમસ્ત શ્રી સંઘ તરફથી, વાડીલાલ પુરૂષોત્તમ તરફથી બાબુ ગોવિન્દચંદજી ધનુલાલજી બીહાર, રા.મેહનલાલ ખેડીદાસ મુંબઈ, હરીભાઈ અમીચંદ મુબઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ અમદાવાદ, મહારાજા બહાદુરસિંહ બાઉચર, બાબુ સેતાબચંદજી નાહાર અને મંગજ, બાબુ બુદ્ધસિંહજી દુધેડીયા કલકત્તા, શેઠ જેઠાભાઈ જે. ચંદ કલકત્તા, જૈન કલબ કલકત્તા, શ્રી સંઘ વિરમગામ, રાજા વિજયસિંહજી અજીમગંજ, બાબુ બદ્રીદાસજી કલકત્તા, પાટડીના શ્રી સંઘ, વીરમગામથી વાડીલાલ હઠીસીંગ. ઈત્યાદિ તારે તથા કાગળના ચેક આવી પહોંચ્યા હતા, એટલું જ નહિ પરંતુ પાશ્ચાત્ય વિદ્વાને પણ તેઓશ્રીના જ્ઞાનથી અપૂર્વ લાભ ઉઠાવી શક્યા છે અને શકે છે, અએવ ઉપરોક્ત આચાર્ય પદવીના સંબંધમાં ઈંગ્લાંડ, જર્મન, અમેરીકા, યૂરેપ વિગેરે પ્રાશ્ચાત્ય વિદ્વાનેના અનેક અભિનંદન પત્ર આવ્યા હતા. . [. લા/. ( [ 39 ] Page #45 -------------------------------------------------------------------------- ________________ 9**** ****** ઊ જીવ દયાના ઝુડા, ******* CCCC. - મેર ெ ભર્યામાં ભરવું અને સૌ કરે તે કરવું” એ કામ સામાન્ય છે, લેાક પ્રવાહ જે માગે વહી જતા હોય તે માર્ગ સીધા હાય વા ખાડા ખા ખેચીયા કે આંટી ખુટીથી ભયાં હોય છતાં તેમાં ભુલા પડેલાને ખરા માર્ગનું ભાન ન કરાવતાં સાથે વહી જવું તેથી આંધળાના ટોળામાં પાંગળ પ્રધાન થાય તેમાં આશ્ચર્ય નથી, પર‘તુ ન્ય પરાય ણુતા એજ છે કે તેવા ભુલા પડેલાને ખરા અને સરલ માર્ગે ઢારી જવાને પ્રયત્ન કરવા. આ સેવા ઉડાવવી તેજ મહાત્મા વૃત્તી છે. તેજ નિઃસ્વાર્થ આત્મકલ્યાણ છે. અને તેજ સમાજસેવા છે, મહારાજશ્રીનેઅનારસમાં વિદ્યાર્થી ના થતા અભ્યાસ ઉપર દેખરેખ અને જ્ઞાન ગાષ્ટિ કરવા ઉપરાંત જે કામ કરવાનુ હતુ. તે સમાજ સુધારવાનું હતુ. જ્યાં જૈન શબ્દ નહાતા ત્યાં જૈન પ્રકાશ કરવાના હતે. અને જ્યાં દયાના અંસ ન હતા ત્યાં દયાના સ્થંભ રોપવાના હતા. આ વિચાર બહાર મુકવામાં પણ બહુ સંભાળની જરૂર હતી, મહા પુરૂષા તેજ છે કે જેની વાણી વૃથા ન જાય–જેના વિચાર વિવેકથી ઉપાડી લેવાય અને જેના કાયના પાયે સદૈવ દૃઢ રાપાય. આ સ્થિતિએ પહેાં. ચવુ એ દયાથી તદન વેગળા પ્રદેશ માટે બહુ વિકટ હતુ, છતાં આપણે પૂર્વ જોઈ ગયા તેમ કાશી નરેશની મુલાકાતમાં જીવદયાના ખીજ રાપ્યાં, અને તે પછી તેના ઉપર જળ સીંચન શરૂ કર્યું. પુનભવ, કર્મ અને તેનુ ફળ, આત્માનું સ્વરૂપ, સ આત્માનું જ્ઞાન, સ્વ અને પર શબ્દ વચેના આત્માની એકજ સ્થિતિ–જીવના ભેદ–જલચર, ખેચર અને ભૂચર જીવા તથા મનુષ્ય આત્માના યાદગલીક સુખ દુઃખમાં જોવાતી [ 40 ] Page #46 -------------------------------------------------------------------------- ________________ સમાનતા, આ વિગેરે જીવ હિંસા શા માટે ન કરવી જોઈએ? તેના કારણે સમજાવવા ઉપદેશ–ચર્ચા ચાલુ રાખ્યાં. સમેતશિખર અને પાવાપુરીની યાત્રા દરમિયાન હજારે અને હિંસાથી વિરક્ત કર્યા. અને “ગાત્મવત સર્વ ભૂતે” એ વાક્યનમકિંમત દરેકના હૃદયમાં તાજી અને અસરકારક રીતે દઢ કરી. આ સવે પરિશ્રમનું ફળ એ આવ્યું કે હિંસા ઓછી થવા પામી પ્રાણું રક્ષણની આવશ્યક્તા અને પ્રાણની ઉપયોગિતા માટે સમાજને ભાન થયું અને તેના રક્ષણની આવશ્યક્તા સમજાવા લાગી. હવે મહારાજશ્રીએ જોયું કે અવિચારનાં આવરણો દૂર થયાં છે અને અજ્ઞાન ભૂમિમાં પણ જીવદયાને ઝુંડે આબાદીથી ફરકવા લાગે છે તેથી હવે તેવા રક્ષણ થતાં, અને લૂલાં પાંગળાં તથા નિરાધાર પ્રાણીના રક્ષણ માટે પાંજરાપોળની આવશ્યક્તા સમજાવવા સાથે તેની શરૂઆત થવા પ્રસંગ છે. તેથી તે માટે ઉપદેશ શરૂ કરતાં બનારસમાં પશુશાળાની સ્થાપના થઈ. કઈ કઈ જગાએ એવી માન્યતા છે કે પશુશાળા ચલાવવી એ જૈનને કૅટાકટ છે. આ એકપક્ષીય વિચારને મહારાજશ્રી વળગી રહ્યા નહિ. નિરાધાર અને વ્યાધિગ્રસ્ત જીવોપર દયા કરવી-તેને બચાવવા અને તેનું રક્ષણ કરવું, તે દરેક સમજુ આત્માની ફરજ છે, એ મહારાજશ્રીને ઉપદેશ હ. જેના હૃદયમાં દયા છે, માત્મવત સર્વ ભૂતેષુ એ મહા વાકયને જેઓ સમજે છે, દીન અને દુઃખી જનું રક્ષણ કરવું એ મનુષ્યધર્મ છે, એ ભાવના મનુષ્ય હૃદયને મુખ્ય મંત્ર છે, એ વિચારે જેના મનમાં રમી રહ્યા છે, તે દરેક મનુષ્યપછી તે ભલે જૈન હે વા વૈશ્નવ હે, હિંદુ હવા મેહમૂદન હે દરેક એક સરખા બેધથી પશુશાળાની વ્યવસ્થા સર્વ કઈ સામાન્ય એક સરખા પ્રેમથી સંભાળવા ખુશી થયા અને તેથી તેની વ્યવસ્થા સમાન જની કમેટીના હસ્તક મુકાઈ કે જે નિરાબાધ ચાલી રહી છે. ઉપરેત પશુશાળામાં કાશી નરેશ સંરક્ષક તરીકે છે. એટલુંજ નહિ પણ તેમની પાઠશાળા તેમજ પશુશાળા પ્રત્યે કેટલી ઉંડી 41 ] Page #47 -------------------------------------------------------------------------- ________________ લાગણી છે કે તેમણે પિતાના શબ્દો અને વર્તનમાં સ્પષ્ટ બતાવી આપ્યું છે. મહારાજા બહાર કાશી નરેશ સર શ્રી પ્રભુનારાયણસિંહજી જી.સી.આઈ. ઈ.ને નામદાર સરકાર તરફથી સ્વતંત્ર અધિકાર એનાયત કરવામાં આવ્યું, ત્યારે ભારતવર્ષના સમગ્ર જૈન સંઘ તરફથી બનારસમાં કાશી નરેશને માનપત્ર આપવામાં આવ્યું હતું. માનપત્રમાં મુખ્ય હકીક્ત તેમના પાઠશાળા તથા પશુશાળા પ્રત્યેના પ્રેમ-કાળજી અને મદદ માટે ઉપકાર માનતાં અશ્વસેન રાજા કે જે ત્રેવીસમા તીથંકર પાશ્વનાથજીના પિતા હતા. તેઓ આ રાજ્યગાદીના પૂર્વના લેતા હોઈને એજ તખ્તના ઉત્તરોત્તર વારસ તરીકે નામદાર કાશી નરેશ આ રાજ્યમાં જેનધર્મ પ્રત્યે જે માનની નજરથી જુએ છે, તે માટે ઉપકાર માનવામાં આવ્યું હતું, અને બીજા રાજ્ય પેઠે આ રાજ્યમાં પણ પર્યુષણના આઠ દિવસ, તેમજ નરેશને જન્મદિવસ, તખ્તનશીન દિવસ, કુમાર જન્મ દિવસ, પિતૃતિથિ, માતૃતિથિ, મહારાણી જન્મદિવસ, સમ્રા જન્મદિવસ, સમ્રાજ્ઞી જન્મદિવસ, સમ્રા૮ તખ્તનશીને દિવસ તથા દશેરાના દિવસ માટે જીવહિંસા તદ્દન બંધ થાય તેમ હુકમ કાઢવાને અરજ પૂર્વક લક્ષ ખેંચ્યું હતું. આ પ્રસંગે મહારાજશ્રીએ સમયાનુકૂળ ઉપદેશ પણ કર્યો હતું. આ સવના જવાબમાં નામદાર નરેશે ઉપકાર તથા લાગણીના કીમતી શબ્દ પ્રકાશવા સાથે જણાવ્યું હતું કે સજજને, આજ તમેએ મારું જે સ્વાગત કર્યું છે અને પ્રીતિથી ભરપૂર શબ્દોના મારા ઉપર જે પ્રયોગ કર્યા છે તેથી કરીને મારું હૃદય અત્યંત પ્રસન્ન થાય છે. હું આપ લેકેને નિશ્ચયરૂપથી કહી શકું છું કે આ એક એવું સસમાન છે કે જેને હું બીજા બધા સમાને કરતાં અધિક આદર કરૂ છું. ભારતમાં રાજભક્ત, શાંતિપ્રિય, કાર્યકુશળ અને નિસ્વાર્થ જાતિઓમાં જે જે અગ્રણી છે તેમાંની જૈન જાતિ પણ એક અગ્રગણ્ય છે. આવી જૈન વાતિએ મારા ઉપર જે શુભાભિલાષા પ્રકટ કરી છે તેને હું કઈ દિવસ પણ ભૂલીશ નહી. મારી હમેશાં એ [ 2 ] Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણેની ચેષ્ટા રહેશે કે કેઈપણ જાતિ યા ધર્મની મારી સમસ્ત પ્રજાને હું સમદ્રષ્ટિપૂર્વક દેખું. અતએવ મારા રાજ્યમાં જૈન જાતિના હક્કને પણ સંપૂર્ણ વિચાર થશે. તમે તમારા તરફથી દેવાતા સંમાન પત્રમાં જૈન પાઠશાળા અને પશાળાને ઉલ્લેખ કર્યો છે. તે બેઉ શાળાઓ જેનાચાર્ય શ્રીવિજયમસૂરિજીના ગય૫થ પ્રદર્શનના કારણભૂત આ દેશમાં નિશ્ચયથી ઘણોજ ઉપકાર કરશે. પ્રસંગે અહીંઆ હું એટલું કહેવા માંગુ છું કે શ્રીવિજયધર્મસૂરિજીનું મારા આ નગરમાં રહેવું આ નગરને અત્યંત લાભદાયક છે. અહીંઆ તેઓનું જીવન, સ્વાર્થ ત્યાગ અને ઉપકારના આદર્શ રૂપજ છે.? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પાઠશાળા અને પશુશાળા હમેશાને માટે ઉંનતિ કરતી રહેશે. તેની સાથે માનવ જાતિનું પણ હિત કરતી રહેશે. અહિંસાના સંબંધમાં તમને મારા પ્રત્યે જે અનુરોધ કરેલે છે, તેને હું હમેશાં મારા ધ્યાનમાં રાખીશ અને જ્યાંસુધી સંભવ થશે, ત્યાં સુધી તે ઉદેશનાં સાધનને દષ્ટિગોચર રાખીશ. મહદય ગણુ, આ ઉત્તરને સમાપ્ત કરતાં હું તમને આંતરિક ધન્યવાદ આપું છું કે તમે મને સંમાનિત કરવાને માટે આટલા દૂર દેશથી આવ્યા છે અને આપ લેકેને તે વાતને પણ નિશ્ચય કરાવું છું કે આપે મારા ઉપર જે કૃપા કરી છે તેને હું કૃતજ્ઞતા પૂર્વક હમેશાં સ્મરણમાં રાખીશ.” માનપત્રને જવાબ પૂર્ણ થયા બાદ શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજે વ્યાખ્યાન આપતાં જણાવ્યું જે-“મહારાજા બહાદુરે માનપત્રને સંતોષકારક જવાબ વાળે છે તે અમારી જૈન પ્રજાને માટે કંઈ એછે આનંદજનક નથી. મહાર જા બનારસની નીતિ નિપુણતા અને નિષ્પક્ષપાતતા તેઓએ વાળેલા જવાબ ઉપરથી આપણને આદર્શ રૂપે થયા વિના રહેતી નથી. નીતિ અને પ્રીતિના આધારે હમેશાં આ સંસારની સપાટી ઉપર [ 48 ] Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક કાર્યો થયાં કરે છે. કહેવાની જરૂર નથી કે નીતિ ધર્મને વધા રનાર છે, બલ્કે ધર્મનું મૂળ છે. જયારે પ્રીતિ આપસ આપરાના સબ ધને સચાટ કરે છે. આ બંનેનુ' મહારાજા બહાદુર કેવુ રક્ષણ કરે છે તે સંબંધે તેએ નામદારે કાઢેલા ઉદ્ગારા જ આપણને બતાવી આપે છે. સજ્જના, હું એક જૈન ભિક્ષુક છું, જેથી કરીને મને આ સબંધી કાંઇ લેવા દેવા છે જ નહી, તેપણુ હું નિષ્પક્ષપાતપણે એટલુ કહી શકુંછું કે શાંતિપ્રિય મહારાજા મહાદુરને સ્વતંત્ર અધિકાર મળવાથી તેએ સમસ્ત પ્રજા તરફથી ધન્યવાદને પાત્ર બન્યા છે. તેવીજ રીતે શાંતિપ્રિય જૈન પ્રજાએ ઉચિત સમયને એળખી જે પોતાની ફરજ બજાવી તે બદલ તે પણ ધન્યવાદને પાત્રજ છે.” પશુશાળા પ્રત્યે લોક લાગણી પણ સામાન્ય કાળજીવાળી વધતી ચાલી, અને પશુશાળાની જરૂરીયાત માટે સમાજના વિચાર વખત જતાં એટલાતે દઢ થઇ ગયા કે જ્યારે મહારાજશ્રીએ સને ૧૯૧૧ ની આખરે બનારસથી ગુજરાત તરફ વિહાર કર્યાં; ત્યારે બનારસના જૈનેતર પાંડિત, બાબૂગણુ, રાજા પ્રમુખ પ્રતિષ્ઠિત સત્તાધારી મંડલે મળી મહારાજશ્રીના વિહારથી પેાતાને થતા વિયેાગ માટે ખેદ દર્શાવી પુનઃ જલદી પધારવા પ્રાર્થના કરતાં પશુાળા માટે પણ જણાવ્યું હતું કે~ 4: " सबसे बढकर प्रसन्नता का यह कारण है कि काशीक्षेत्र में पशुशालाकी बहुत आवश्यकता थी, सो वह भी आपने बडा प्र यास कर पूर्ण कर दी। आपने ९ वर्ष काशी में रहकर हमलोगों को बहुत संतुष्ट किया हैं । ऐसे ही निरपेक्ष महात्माओंसे भारतवर्षकी शोभा है। इसलिये हम सब संतुष्ट होकर उक्त महात्मा श्री विजयधर्मसूरिजी को धन्यवादपत्र देते हैं। यद्यपि आपका काशीमें रहना बहुत लाभदायक है, तथापि आपका बिहार करनेका दृढ संकल्प देखकर आपसे प्रार्थना करते हैं कि पशुशाला के अभ्युदयार्थ मेवाड, मारवाड, पंजाब, गुजरात आदि देशोंमें दो [ 44 ] Page #50 -------------------------------------------------------------------------- ________________ वर्ष भ्रमणकर पुनः अवश्य काशीमें पधारें और ज्ञानसंस्था (पाउशाला ) तथा दयास्थान ( पशुशाला ) की उन्नति करें | मूक प्राणियों के आशीर्वाद से हमारा, आपका तथा सब जगत्का कल्याण होगा। हम देशान्तरीय सज्जनोंसे भी प्रार्थना करते हैं कि पशुशाला की यथाशक्ति सब कोई सहायता करके पुण्य और यशके भागी बनें। और काशी जैसे क्षेत्र में गवादिरक्षा से कितना भारी पुण्य है सो शारुविशारद जैनाचार्य श्रीविजयधर्मसूरिजी के उपदेश से श्रवण करें। हम परमेश्वर से उक्त महात्माजी के प्रयासकी सफलता इच्छते हैं । " જીવ દયાના સુદૃઢ સ ંસ્કારાનુ આ સર્વ પ્રત્યક્ષ પ્રમાણ છે, એમ ઉપરના બનાવાથી સ્પષ્ટ જોવાઇ શકે છે. 2 46 1 BHATT Page #51 -------------------------------------------------------------------------- ________________ IEEEEEEEEEEE DESSE E3EO DEEES વિદેશમાં વિખ્યાતી. DE 666 666 CEGEPLEEG BEU SEF EEEEEEE Jaanaa જૈન તત્ત્વના રહસ્યને સમજાવવા અને અજ્ઞાન સમુદાયમાં Instanc દયા, નીતિ અને ધર્મના બીજ વાવવાના મંગાળામાં મહારાજશ્રીએ ભગીરથ પ્રયત્ન કર્યાંનુ આપણે પૂર્વે જોઇ ગયા છીએ, તે સાથે વિદે શમાં પણ જૈન ધર્મ પ્રત્યેની લેાકચી જાગૃત કરવાના મહારાજશ્રીના યત્ન જારી હતા. સૌથી પહેલાં મહારાજ શ્રી સાથે ડા, જેકાષી અને ડૅ, હર્ટલ ના પત્ર વ્યવહાર હતા. આ પત્ર વ્યવહારમાં જેમ જેમ તેઓને સતાષ થતા ગયા અને જૈન સાહિત્યના અભ્યાસમાં આચાર્યશ્રી તરફથી ઘણી સહાયતા મળતી ગઇ, તેમ તેમ તેઓ પોતાના જાણીતા સ્વદેશી વિદ્યાનાને આચાર્ય શ્રીના પરિચય કરાવતા ગયા. ઓછ તરફ્ શ્રીયશોવિ જય ગ્રન્થમાળામાં જે જે અમૂલ્ય ગ્રન્થે બહાર પડતા ગયા, અને જે વિદ્વાનના હાથમાં તે ગ્રન્થેા ગયા, તે વિદ્વાન્ તે ગ્રન્થાની શુદ્ધતાસ્વચ્છતા અને ઉપયેાગિતા માટે મુગ્ધ થવા લાગ્યા, ધીરે ધીરે તે બધા વિદ્વાના મહારાજ શ્રી સાથે પત્ર વ્યવહાર કરવા લાગ્યા, અને પેાતાને જૈન સાહિત્યના સખંધમાં જે જે સહાયતાની જરૂર પડતી, તે માગવા લાગ્યા. આ ઉપરાંત મહારાજશ્રીની વિદ્વત્તાના સ'મધમાં જે પ્રસિદ્ધિ પાશ્ચાત્ય દેશમાં થઇ છે, તેમાં એક ખાસ કારણુ પણ છે જ્યારે મહારાજશ્રીએ કલકત્તામાં ચાતુર્માંસ કર્યું હતુ, ત્યારે લકત્તાની એસિયાટિક સાસાઇટી એક્ એ ચાલે ? પ્રભુશ્રી હેમચંદ્રા * [ 46 ] Page #52 -------------------------------------------------------------------------- ________________ ઃ ચાકૃત ચેોગશાસ્ત્ર, આચાર્ય મહારાજશ્રીના સપાદનમાં પ્રકટ કરવાનું હાથ ધર્યું. જ્યારે મહારાજશ્રીએ સંપાદન કરેલ ચૈત્રશાસ્ત્રને પહેલા ભાગ બહાર પડયા, ત્યારે ઇટાલીના એક વિદ્વાન ડા૰ એલેાનીફિલીપીએ તે પ્રથમ ભાગની આક્ષેપ રૂપે સમાલેાચના, · એસિયાટિક સાસાઇટી એક્ જર્મની ના ત્રૈમાસિક તથા ઇટાલીયન એસિયાટિક સાસાઇટી ' ના જર્નલમાં પ્રકટ કરી. જ્યારે આ આક્ષેપ રૂપ સમાટેાચના મહારાજશ્રીને મળી, ત્યારે તેને ગંભીરતા પૂર્વક કુચિત ઉત્તર, મહારાજશ્રીએ ખ’ગાલની એસિયાટિક સોસાઇટીના માસિકમાં પ્રકટ કરાવ્યે. એટલુજ નહિ પરંતુ આ ઉત્તરની એક એક કાપી યુરોપના પ્રસિદ્ધ પ્રસિદ્ધ વિદ્વાનેા ઉપર મેકલાવો અને અભિપ્રાયા માંગવામાં આવ્યા. દરેક વિદ્વાના આ ઉત્તરના અભિપ્રાયા આપતાં મહારાજશ્રીના અભિપ્રાયને જ સમ્મત થયા. આવી જ એક કોપી ડૉ. એલેાનોપિી, કે જેમણે આક્ષેપ કર્યાં હતા, તેમના ઉપર પણ મેકલવામાં આવી હતી, જ્યારે ડા, મજકુરે આચાર્યશ્રીના ગભીર ઉત્તર વાંચ્યો, ત્યારે તેમને ચાક્કસ ખાતરી થઇ કે આ એક જખરહસ્ત વિદ્વાન છે. ડૉ॰ સાહેબે આચાર્ય શ્રીને જવામ આપતાં પેાતાની આ ક્ષેપ પ્રયુક્ત સમાલાચના પાછી ખેંચી લીધી. વિદ્વત્તાની કસોટીમાં આ એક અપૂર્વ મનાવ બનનાથી પાશ્ચત્ય વિદ્વદ્ સમાજમાં એક અરજ છાપ પડી. જે ઇટાલીયન વિદ્વાને આચાય શ્રીના ઓડિટના સંબધમાં આક્ષેપ કર્યાં હતા, તેજ વિદ્વાને આચાર્ય શ્રોની વિદ્વત્તાપર મુગ્ધ થઇ આચાર્યશ્રીનુ· જીવનચરિત્ર પણ પેાતાની ભાષામાં પ્રકટ કર્યું. ડા, થામિસ, ડા, બેલાનીીપી, ડૉ. ટોની, ા, લિસ, ડા. કેરી ટારી, ડા, ગેરીનાટ, વિગેરે યુરોપ અમેરીકાના જૈન અભ્યાસીએપાશ્ચાત્ય વિદ્વાનાના અનુક્રમે . જે જે પ્રશ્ન આવતા ગયા, તેમ તેમ તે પ્રશ્નાના ઉત્તર સપ્રમાણ આપવા શરૂ કર્યાં, અને તેના પરીણામે જૈન ધર્મ ઉપર તેની રૂચી વધી જતાં ત્યાં ઇંગ્લાંડ, જર્મની, ઇટાલી, રૂશીયા, સ્વીડન, વીગેરે યૂરોપના જુદા જુદા ભાગામાં અને અમેરીકામાં પણ જૈનધર્મના અભ્યાસી વગ વધતા ગયા. અને [ 47 ] Page #53 -------------------------------------------------------------------------- ________________ ડા, એન, મીરાના, ડો. હાર્ન લ, ડે, હર્મન જેકાખો, ડા, જે, હર્ટલ, ડા જ્યાર્લ ચા{ન્ટિયર વિગેરે તરફથી અનેક પ્રશ્નને સાથે પત્ર વ્યવહાર શરૂ રહ્યા. જેનું સમાધાન મડ઼ારાજશ્રી બહુ ફુટ રીતે કરતા રહ્યા છે, જે પ્રશ્નાત્તરને સગ્રહ અવડા તો મેટા છે કે જે પ્રકટ થાય તે એક મ્હોટા ગ્રંથ થઇ પડે. આ પત્ર વ્યવહાર અને પ્રશ્ન સમાધાનથી એ સર્વ લોકો એટલા તે ખુશી થયા છે કે ગુરૂ ભક્તિથી ખુશી થઈ મહારાજશ્રીનું જીવન ચરિત્ર પોતાની ભાષામાં પેાતાના દેશમાં પ્રકા ક્યું છે, જેમકે ડા. મેલેનીપીએ ઇટાલીયન ભાષામાં. ડૉ. હેટલે જર્મન ભાષામાં, અને ડૉ. ગેરીનેટે ફ્રેન્ચ ભાષામાં મહારાજ શ્રીનું જીવન ચરિત્ર પ્રકટ કર્યું છે. મહારાજશ્રીને આપવામાં આવેલ જૈનાચાય ની પદવીના પ્રસ ંગે આ વિદ્વાના તરફથી ઉત્સાહ દર્શક આવેલા પત્રા ઉપરથી જોઇ શકાય છે કે, તેટલા વખત સુધીમાં મહારાજશ્રીના પરીચય ત્યાં બહુ દૃઢ થઇ ચુકયા હતા, અને આ પરિચિત વર્ગ વખત જતાં અને તે મહારાજશ્રીના રૂપરૂ દર્શન કરવા ઉત્સાહ દર્શાવતા હતા. કે જેના પિરણામે આપણે આગળ જોઇશું તેમ જર્મન પ્રોફેસર હુન જેકાબી મહારાજશ્રીને જોધપુર મુકામે મળી અનેક ધર્મચર્ચા અને શકા સમાધાન કરી ગયેલ છે. તેમ ડૉ. એલ.પી, ટેસેટારીએ પણ ઘેાડા વખત ઉપર શિવગજ ખાતે શ્રોસૂરીશ્વરજી મહારાજના દર્શનાર્થે આવી ત્રણ દિવસ રહી અનેક શંકાઓનુ સામાધાન કર્યું હતુ. અને બીજાએએ જૈન ધર્મની મહત્તા માટે લેખિત કબૂલ્યું છે કે, “ જૈન ધર્મ દરેક ધર્મથી સ્વત ંત્ર છે. અનાદિ છે. આચાર વિચારમાં બીજાએની અપેક્ષાએ ઉત્તમાત્તમ છે, બ્રાહ્મણ ધર્મના સાહિત્ય જૈન સાહિત્યથી ઉત્પન્ન થયેલાં છે. તેમ જૈનાગમામાં મૃત્તિ પૂજા છે,” વિગેરે, [ 48 ] Page #54 -------------------------------------------------------------------------- ________________ === સાહિત્ય સેવા. આ સઘળું છતાં તેઓશ્રીનુ' લક્ષદુિ સાહિત્ય સેવામાં સુહૃદ્ધ 30- રહ્યું છે, જે પ્રસ ગે તેઓશ્રીએ પ્રાચીન સાહિત્યનું સંશાધન શરૂ રાખ્યું હતું, તે પ્રસ ંગે કેટલાક ગ્રંથા વધારે સ્પષ્ટ ઉકેલવામાં અને અન્ય ધર્મના સાહિત્ય જેવામાં પાલી ભાષાના પરિચયની જરૂર જોવામાં આવી. કોઇપણ વિષયનું અધ્યયન સામાન્ય દ્રષ્ટિ કરતાં સહેજ પણ શંકા વચ્ચે અપૂર્ણ અથવા એમતમાં વહેંચાયેલ રહે, તે ઇચ્છવા જોગ ન હતું. તેથી પાઠશાળામાંથી એ પતિ વિદ્યાર્થીને સીલેાન ( લંકા ) માલવાથી લાભ સમજાતાં તે માટે વ્યવસ્થા થઇ અને તુ ન્યાયતીથ –વ્યાકરણતી પંડિત હરગાવનદાસ તથા ન્યાયતી વ્યાકરણતીથ પંડિત બહેચરદાસને પાલી ભાષામાં લખાએલ ઐદ્ધ ન્યાયાદિ પિટક ગ્રંથાના અભ્યાસ કરવાને સંવત ૧૯૬૫ માં સીલેાન મેાકલ્યા હતા; કે જેએ ત્યાં અગ્ર નબરે પાસ થઇ, કિમતી ઇનામેા ઉપરાંત ત્યાંની વિદ્યાદયકાલેજના વિદ્વાન ૌદ્ધ સ્થવિશનાં સીીકેટા મેળવી આવ્યા. પ્રાચીન રધર આચા↑ વિરચિત ન્યાય, વ્યાકરણ, કાવ્યાદિના અનેક ગ્રંથા મહારાજશ્રીના જવામાં આવ્યા. જે પ્રકટ થવાથી કામને માટે અપૂર્વ નવું અજવાળું પડવા સાથે પ્રાચીન સાહિત્યના ઉદ્ધાર થઇ શકે તેવું હતુ. તેથી આવા પ્રાચીન ગ્રંથ પ્રકાશમાં લાવવા પાઠશાળા સાથેજ “ શ્રીયશે:વિજયજી જૈન ગ્રંથમાળા ” શાષી શુદ્ધ અને સ્વચ્છ પ્રકટ કાવવામાં ઉપયેગી તત્ત્વ તૈયાર કરવા માટે વખત અને બુદ્ધિના મોટો ભાગ આપતા રહ્યા હતા. આ ગ્રંથમાળાનુ કામ સ. ૧૯૬૦ થી શરૂ થયું હતું અને સ. ૧૯૬૪. સુધીમાં [ 49 ] Page #55 -------------------------------------------------------------------------- ________________ અમુક ગ્રંથ પ્રકાશમાં આવ્યા હતા; ત્યારઞાદ પાઠશાળાના ક્રૂડને આ ખર્ચ ચાલુ રાખવાને કુંડની અનુકૂળતા ન જણાયાથી શ્રીયુત હ`ચંદ્ર ભૂરાભાઈએ તે સર્વ પોતાના હસ્તક લીધુ અને મહારાજશ્રીની બુદ્ધિ અને સલાહુને અગ્ર રાખી જૈન સાહિત્યને નિયમિત પ્રકાશમાં લાવવા માટે માસિક ૧૦૦ પૃષ્ઠથી વાંચન પૂર પાડવાની ચેોજના શરૂકરી, સ ંસ્કૃત માસિક શરૂ કર્યું તથા નવાનવા ગ્રંથા પણ પ્રકટ કરવા શરૂ રાખ્યા, જે પચાસ ઉપરાંત પ્રકટ થઈ ચુક્યા છે. એટલુ જ નહિ પણ વિશેષાવશ્યક જેવા શાસ્ર દેહનના મહાન ગ્રંથ પણ તેઓએ પ્રકટ કર્યાં છે. ' ( આ પ્રસંગમાં બંગાળા તરફ સધર્મીમહાપરિષદ (કન્વે ન્શન એફ ધી રીલીજીયન્સ ઇન ઈંડીયા ) ભરવાની ચીજના શરૂ થઇ. આની પ્રથમ પરિષદ સને ૧૯૦૯ માં કલકત્તામાં મળી હતી; જે પ્રસ ંગે તેના મંત્રી કલકત્તા હાઈ કોર્ટના માજી જ ખાણૢ શારદા ચરણુ મિત્રના આમંત્રણથી · જૈન તત્ત્વ દિગ્દર્શન ’એ વિષય ઉપર એક ભાષણ લખી પંડિત હરગોવનદાસને વાંચવા માકલ્યા હતા, તેમજ સને ૧૯૧૧ માં અલ્હાબાદમાં શ્રીજી સર્વ ધર્મ પરિષદ' મળી ત્યારે પાછા તેઓશ્રી જાતે ત્યાં પધાર્યા અને “ જૈન શિક્ષા દિગ્દર્શન” એ વિષયપર ભાષણ કર્યું. જેની અસર શ્રીજૈનધમ માટે ચા તરફ માનની લાગણી પ્રસરી અને ખુદ દરભંગા નરેશે પણ જૈન ધર્મ માટે ભારે તારીફ્ કરી. આવા જુદા જુદા પ્રસ`ગે જૈન ધર્મ માટે આ અજ્ઞાન પ્રજામાં આર જ્યાદે પ્રકાશ પડ્યો હતા. જેથી મહારાજશ્રીના આ પરિશ્રમ માટે તે વખતે જૈન પત્રમાં એક એડીટોરીયલ નાટ લખાએલ હતી. તેમાં જણાવ્યું હતું કે— . તમામ ધર્મોંની જે ખીજી પરિષદ્ શ્રીઅલાહબાદ ખાતે ગયાના આગલા અઠવાડિયે મળી હતી, તેમ આપણા પૂજ્ય મહાન મુનિરાજ મુનિ ધર્મવિજય ધર્મવિશારદ જૈનાચાર્ય મુનિરાજ ધર્મવિજયે શ્રીબનારસથી અને સભા. વિહાર કરી અલાહાબાદ જઇ હાજરી આપી હતી અને ત્યાં તેમણે જે હિન્દી નિબંધ વાંચ્યા હતા તેનું આખુ' ભાષાન્તર અમે ગયે અઠવાડિયે આપ્યુ હતુ. તે ઉપરથી વાંચનારે જોયું હશે કે આપણા પૂજ્ય મુનિરાજે જૈનધર્મ સાચવવાના જે ભગીરથ પ્રયાસ કર્યો છે, તે માટે તેમને [ 50 ] Page #56 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ ઘટે છે. આપણે અંગ્રેજી રીતભાત અનુકરણ કરતા શીખ્યા નથી, અને જે કાંઇ શિખ્યા છીએ તે માત્ર સ્ત્રીઓને શણગારી દૈદિપ્યમાન બનાવતાં જ. પણ આ અનુકરણનથી, પણ ખુદી છે. આને અંગ્રેજો ધિક્કારે છે. સારા ગુણુનું અનુકરણ તેજ અનુકરણચારિત્રવાન થવુ તેજ અનુકરણ. ગમે તેમ પણ આજે જો કાઇ પાકરી કે ભીશષ હેાત અને તેણે આવુ... ભાષણ આપ્યુ. હાત તા આખી દુનિયામાં તેના વખાણ થાત, પણ આપણામાં તા ઘેરઘેરના ગચ્છ, ઉપાશ્રય ઉપાશ્રયના શ્રાવક ત્યાં વિચાર કરવા શા ? ધર્મવયે કર્યું તેથી ઇંદ્રવિજયતે શું ? આમ લાકમાન્યતા છે. ધર્મવિજયે જે નિબંધ વાંચ્યા છે તે પેાતાની કીતિ માટે નહીં, પણ તેમને આમ ંત્રણ હતું અને આવુ આમંત્રણ એક મુનિને આવે તે કાંઇ જેવુ તેવુ નથી. ાપણે જાણીએ છીએ કે સન ૧૮૯૩ ની ધર્મ સભા તથી મર્હુમ પૂજ્ય મુનિરાજ શ્રીવિજયાનંદ સૂરીને ચીકાગો જવા આમંત્રણ કરવામાં આવ્યું હતું અને તે વખતે મહૂમ ભાઈ વીરચંદને ચીકાગા મેકલવામાં આવ્યા હતા. આવીજ રીતે ગઇ અને આ પરિષદમાં પૂજ્ય શ્રી ધર્માં વિજયને નેતરવામાં આવ્યા હતા અને તેમણે જે પેાતાની ફરજ અદા કરી છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. દરેક સ્થળના જૈને જો કૃતન હાય, ધર્માભિમાની હાય અને પેાતાના ધર્મની ગારવતા સમજતા હૈાય તે મુનિશ્રીની ખાતર નહીં પણ ભવિષ્યમાં તેમનુ અનેક મુનિ માહારાજાએ અનુકરણ કરે, તેમના પગલે જ્ઞાન મેળવે,તે માટે તેમને અભિનંદન આપનારા પત્રા લખવાની જરૂર છે.આટલી સૂચના કરવાનું કારણ એ છે કે આમ જો થાય તેા બીજા પુજ્ય મુનીરાસ્તે વિશેષ ઉપયેગી થવા પ્રયાસ કરે, ગયા વર્ષે જે નિખ ધ વાંચવામાં આવ્યા હતા, તે જૈન તત્ત્વા સંબંધી હતા. અને આજે જૈન ધર્મ શું શિક્ષણ આપે છે તે હતા. એટલે ગયા વર્ષે તેમણે જૈન ધર્મ Principles ખતાન્યા છે, જ્યારે આ વર્ષે તેમણે Teachings બતાવ્યા છે. આમ જૈન ધર્માંતુ સાધારણ જ્ઞાન મેળવવા ઇચ્છનાર માટે આ બન્ને નિબ’ ધા બહુજ ઉપયેાગી છે અને તેથી આ બન્ને નિબધા સાથે છપાવીને છુટથી વ્હેંચવામાં આવે, તે લાભ લે. માટે અમે ઇચ્છીએ છીએ કાઇ વ્યકિત આ પરમાર્થ જરૂર કરશે. આવા નિબંધ ઉપરથી વાંચનારા જોશે કે આઠ વર્ષ થયાં આ ઇલાકા છોડી ઉકત મુનિરાજે જે જ્ઞાન સ'પાદાન કર્યું છે તે કોઇ પણ મુનિરાજને ટક્કર મારે તેમ છે. અને જે વ્યકિતએ દ્વારા રૂપિયાના વ્યય કર્યો છે, તેવુ તે કરતાં કાટી ગુણુ પુણ્ય આવ્યુ` છે. આપણા આ પવિત્ર મુનિરાજે જેમ જ્ઞાન સંપાદન કર્યું" છે, તેમ કેટલાકાને બુદ્ધિશાળી વકતા અને વિચારા બનાવ્યા છે. અનેક ઉત્તમ પુસ્તકાનું શોધન કરી પ્રસિદ્ધિમાં આણી પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોને જૈન સા [51] Page #57 -------------------------------------------------------------------------- ________________ હિત્યના અભ્યાસી બનાવ્યા છે. આ કાર્યની જે કોઈ તુલના કરે તે અમે એટલું તે કહીશું કે એક હજાર દેરાસર બંધાવાથી જે કાંઇ પુણ્ય થાય તે કરતાં લક્ષ ગણું પુણ્ય આવું જ્ઞાન ફેલાવવાથી થયું છે. આપણું પૂજ્ય મુનિરાજે, અમને પૂર્ણ આશા છે કે આવા મુનિરાજને તે દાખલો લઈ પિતાને આ તપાસ વધારી ધર્મપ્રવર્તનમાં સહાય થશે. - પૂજ્ય મુનિ ધર્મ વજ્યજીને પિતાનું કાર્ય આગળ વધારવું. પ્રીસ્તી ધર્મને પહેલો પ્રસાર કરનાર હિન્દમાં રે. ટોમસને કદી નહીં જાણું છે કે તેને પ્રયાસથી આજે જેટલા જૈને છે તેથી ખ્રીસ્તીઓ એક સદીમાં થશે ? આવી રીતે જે પૂજ્યપાદ ધર્મવિજય અને તેમના શિષ્ય પરિણામની રાહ જોયા વિનાની સ્વાર્થ કર્તવ્ય સમજી પિતાનું કાર્ય આગળ ચલાવ્યા કરશે, તે જરૂર તેઓ ફતેહ પામશે. જૈન ધર્મનું રક્ષણ કરશે અને જૈન મત કેળવવામાં પિતાનું નામ જગ જાહેર કરશે, અમે આ પૂજ્ય મુનિરાજને પ્રયાસ સર્વત્ર પ્રસંસનીય નીવડે તેવી ઈચ્છા રાખીએ છીએ.” આ સિવાય પૂર્વ દેશમાં પ્રસંગોપાત્ત અન્યદર્શનીય સભાએમાં જે કઈ જૈન મત ખંડન કરતું, તે તેઓ તેના જવાબ માટે તૈયાર જ હતા. એક વખત મીરજાપુરમાં કે જ્યાં ૮૦ હજાર માણ સેની વસ્તી વચ્ચે જેનેના ઘર છ સાત જ છે અને તેથી ત્યાં સનાતન સભાએ જાહેર ભાષણે આપવા પેજના કરતાં મહારાજ શ્રી ત્યાં પધાર્યા અને ધર્મ, અર્થ, કામ મોક્ષ તેમજ મનુષ્ય કર્તવ્ય ઉપર પાંચ દિવસ લાગટ ભાષણે આપી જૈન ધર્મ વિરૂદ્ધના સામાજિક વિચારેને દલીલપુર સર છેદન ભેદન કરી નાંખ્યા. આ સર્વ જૈન તત્વ પ્રકાશ સ્વબળે હવે, આવા એક મહા પુરૂષના પુરૂષાર્થથી જે તત્વ પ્રકાશ થાય છે, તે તેમના વિહાર ક્ષેત્રમાં ઝળકી રહે છે. જ્યારે સમગ્ર દેશમાં સ્થાયિ રૂપે જેન તત્વ ટકાવી રાખવા સત્તા (ફર્સ) હેય તે વિશેષ આવકારદાયક થઈ પડે. તેથી તેઓશ્રીએ “બાબાના તરગોઝાર ” કે જે ગ્રન્થ શ્રીયશેવિજય ગ્રન્થમાળાના પ્રથમ અંકરૂપે બહાર પડયું હતું, તેને કલકત્તાની કોલેજમાં એમ.એ ની પરીક્ષામાં ફરજીયાત દાખલ કરાવ્યું. કે જે કામમાં તેમના શિષ્ય મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ, એ, ને શ્રમ મદદગાર હતે. [ 2 ] Page #58 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન પત્ર એ આ જમાનામાં સર્વમાન્ય અને સર્વપ્રિય સાધન છે. વર્તમાન પત્રથી એક સાથે હરહમેશ પ્રતિબોધ મળી શકે છે–જનસમાજ જા–અનુભવી આગળ વધી શકે છે. નિયમિત સં. સ્કારથી પ્રજાગણમાં જમાનાનું ભાન થાય છે અને તેથી ધર્મદઢતા, રાજ્યસત્તા તેમજ સમાજ સુધારણામાં વર્તમાન પત્ર અગ્ર ભાગ લે છે. આ વિચારથી બનારસની યશવિજ્ય ગ્રન્થમાળામાંથી એક જૈન વર્તમાન પત્ર શરૂ થાય અને તે માર્ગે જૈન તત્વને નિયમિત સંસ્કાર જૈન તેમજ જૈનેતર પ્રજામાં ફેલાય તેવા હેતુથી મી. હર્ષચંદ્ર ભૂરાભાઈએ સં. ૧૮૭ થી જૈન શાસન નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું. મી. હર્ષ ચંદ્રભાઈ હસ્તક ચાલતા ગ્રંથમાળાના કામને નિયમિત પહોંચી વળવા અને શુદ્ધ તેમજ મન પસંદ કામ થઈ શકે તે માટે તેમણે ધમમ્મુદય પ્રેસ ” પિતાના હસ્તક ઉભું કર્યું હતું. તેથી પત્રને નિયમિત પ્રકાશમાં લાવવા મુશ્કેલી ન હતી. મહારાજશ્રીને વિદ્વાન શિષ્ય સમુદાય પ્રસંગોપાત્ત કિમતી લેખે લખવાને અનુકુળ હતું. આ સઘળું છતાં મહારાજશ્રીના વચનામૃતને એક લેખ નિરંતર ચાલુ રહે તે પ્રકાશકની મૂળ ભાવના જણાતાં મહારાજશ્રીએ તેની અરજને સ્વીકાર કરી “ધર્મ દેશના” ને નિયમિત વિષય લખવા શરૂ કર્યો અને તેમાં જૈન ધર્મના અકેક તત્વને એટલું તે ફૂટ રીતે સમજાવવાનું રાખ્યું કે જેથી અદ્યાપિ ચાર વર્ષથી પણ તે લેખ ચાલુ જ છે. અને હજુ પણ સાંભળવા પ્રમાણે શ્રાવક તેમજ સાધુના કર્તવ્ય તેમજ ફરજે માટે એટલું તે લખવું બાકી રહે છે કે તેજ વિષય વર્ષો સુધી સમાઅને નવું અને નવું જ્ઞાન આપ્યા કરશે. મહારાજશ્રીના દઢ સંકલ્પ અને વિશાળ અને બળને પુશ એ છે કે આ પત્ર ગયા વર્ષથી હર્ષચંદ્ર ભૂરાભાઈએ છેડી દેવા છતાં મહારાજશ્રીએ પોતાને લેખ આપ શરૂ જ રાખી ઉપદેશને હેતુ અખંડ જાળવી રાખે છે. [ 53 ] Page #59 -------------------------------------------------------------------------- ________________ 29 ગુજરાત તરફ પ્રયાણુ B ગિ}િ · મહારાજશ્રીની ભાવના સર્વ દેશીય ઉપદેશની હાવાનુ આટલા Covere પરિચયથી આપણે જોઇ શક્યા છીએ, બનારસની વ્યવસ્થા અને તે દેશમાં ઉપદેશની અસર ચેષ્ય સ્વરૂપમાં દૃઢ થઇ શકી હતી, જેથી હવે અન્યત્ર વિચરી અનેક મપરિચિત ક્ષેત્ર ક્રૂસનાથી દર્શન-યાત્રાદિ સાથે શાસન સેવા ઉઠાવવાની ઉત્કૃષ્ટ ઇચ્છાથી તેઓશ્રીએ વિહાર કરવાનું દુરસ્ત ધાર્યું. આ ખમર શહેરમાં ફેલાતાં અન્ય ધર્મોનુયાયી વગ પણુ દીલગીર થયે, છતાં મહારાજશ્રીના દૃઢ નિશ્ચય જોવાથી શહેરના સર્વ પંડિત અને સત્તાધિકારીઓએ મળી ઘાજીપુર જીદ્યા ના ક્લેકટર શ્રીમાન્ રમાશંકર એમ. એ. ના પ્રમુખપણા નીચે જાહેર મેળાવડામાં માનપત્ર આપી મહારાજશ્રીએ પૂર્વ દેશ અને મુદ્દ ખનારસમાં જૈનતત્ત્વ અને જીવ યાના સંગીન કામે કરવામાં જે મિતી શ્રમ—અને સ્પાય આપી છે તે માટે ઉપકાર જાહેર કરતાં પુનઃ જલદી પધારવા અરજ કરી હતી. ખનારસથી મહારજશ્રીના વિહાર સ. ૧૯૬૮ ના પોષ વદી ૪ થી શરૂ થયે. માર્ગોમાં આવતાં નાના મોટા ગામામાં જીવયા અને મનુષ્યની ફરજો માટે જાહેર લેક્ચરથી ઉપદેશ કરતાં અને જરૂર પડતા સ્થળામાં વિશેષ વખત સ્થિર રહી ત્યાંના અનેક પડિતા મહાત્માએ અને અન્ય ધર્મના દેવાલયેનુ નિરીક્ષણુ કરતા તથા સામાન્ય ધર્મ સ્વરૂપ સમજાવતાં અઘ્યાપુર, ફૈજાખાદ, લખના, કાનપુર, કનાજ, ખાબાદ, કાયમગજ, ફ્રીજાબાદ, વગેરે સ્થળે વિચરી અનેક મનુષ્યને માંસાહારથી સુકત કર્યાં, અને પશુ રક્ષણ [54] Page #60 -------------------------------------------------------------------------- ________________ તરફ લાગણી ફેલાતાં હજારો રૂપિયા શ્રીબનારસ પશુશાળામાં લેાકા તરફથી માકલવામાં આવ્યા, ત્યારબાદ આગરામાં પધારતાં જૈન સમાજની અરજથી ત્યાંજ ચાતુર્માસ રહ્યા. ગુરૂકુળની આવશ્યકતા સબંધે મહારાજશ્રીએ કલકત્તામાં જે વિચાર પ્રકાશ્યા હતા, તે આપણે જાણી ગયા છીએ. એટલું જ નહિ પણ પાવાપુરમાં ગુરૂકુળ સ્થાપવા તેઓશ્રીના ઉપદેશથી માસિક રૂા. ૮૫૦ ના ખર્ચ માટે વ્યવસ્થા પણ થઇ ચુકી હતી. તે આપણે જોયું છે. આ સઘળુ છતાં અનારસની પાઠશાળાની સ્થિતિ નખળી પડવાથી શેઠિયાઓની વિનંતિથી મહારાજશ્રી અનારસ પધાર્યાં, અને તેથી પાવાપુરીમાં સ્થાપવાના ગુરૂકુળના અમલ મુલતત્રી રહ્યા હતા. પરંતુ જ્યારે મહારાજશ્રીના વિચાર બનારસથી ગુજરાત તરફ આવવાને નક્કી થયેા હતા ત્યારે પેતાના વિહાર પહેલા આ તરફ તેવા દાખસ્ત થવા અવકાશ વિચારી એક શિષ્યને પાલીતાણા તરફ વિચરવા રજા આપી અને તે ( મુનિ ચારિત્રવિજયજી ) સતત વિહાર કરી ચામાસા પૂર્વે પાલીતાણું પહેાંચી જતાં ‘ ત્યાં શ્રીયશોવિજયજી જૈન પાઠશાળા અને માડીંગની સ્થાપના કરી. જોત જોતામાં ઉપરાકત શાળામાં સાઠ કરા દાખલ થઈ ગયા અને ન્યાય વ્યાકરણાદિ સ'સ્કૃત અભ્યાસ શરૂ થયું. બીજી તરફથી ત્યાં આવતા યાત્રિઓ તરફથી અને મહારાજશ્રીના ઉપદેશથી દેશ દેશથી મદદ આવવી શરૂ થઈ અને એક વર્ષ માં આ પાઠશાળા સારીચાલુ મદદ મેળવવા વ્યવસ્થા કરી શકી; એટલુ જ નહિ પણ આગરામાં મહારાજશ્રીના ઉપદેશ થતાં ત્યાંના શેઠ લક્ષ્મીચ‘દજી વૈદ્ય તથા શેઠીયા તેજકરણજીએ એ ઉદાર ગૃહસ્થા પાઠશાળા તથા ખેડીગને માટે દર મહિને રૂા. ૧૫૦) દોઢસે દોઢસા આપવાને ઉદારતા દર્શાવી, તેમ ત્યાંથી ખીજી પશુ માટી રકમ પાઠેશાળાને માટે થઇ અને તે પછીના બે વર્ષમાંજ પાઠશાળા તથા બેડી ગ વિદ્યાથી ઓને માટે પાલીતાણા સ્ટેશન સામે એકાંત અને સ્વતંત્ર મકાન તૈયાર કરી શકેલ છે. : આગરાના ચામાસા દરમિયાન ઉપરોકત પાઠશાળાને કાયમી મદદની ઉદારતા થવા ઉપરાંત બનારસ પશુશાળાને ત્યાંના જેનાએ [55] Page #61 -------------------------------------------------------------------------- ________________ લગભગ અઢી હજાર રૂપિયાની મદદ મોકલી હતી તથા ત્યાં શેઠ લકમીચંદજી વૈદ્ય તરફથી અઢાઈમહેસવતી અપૂર્વ રચના પેટા ઉત્સાહથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કીને આવેલ જૈનેની મોટી સંખ્યાની સરભરા કરવાનું શેઠ મજકુરે પિતાના તરફથીજ બંદોબસ્ત કર્યો હતો તથા મત્સવમાં એટલે તે ઉત્સાહ બતાવવામાં આવ્યું હતું કે જે પ્રસંગમાં તેમને લગભગ ત્રીસ હજાર રૂપિયા ખર્ચ થયે હતે. આ સર્વ ઉદાર સખાવતે અને મત્સાદિક શાસન ઉન્નતિના સમારભ થવા છતાં મહાજશ્રીનું લક્ષબીંદુ સાહિત્યના ઉદ્ધાર તરફ હતું. શેઠ લર્મિચંદજી વૈલના પુત્ર શેઠ અમરચંદજી, શેઠ મેહનલાલજી, તથા શેઠ ફુલચંદજી પણ ધર્મ શ્રધા માટે એક સરખા ઉત્સાહી હતા. અને તેથી તે સર્વના એક સરખા ઉત્સાહથી ત્યાં શેઠ લકિમચંદજી જેન લાયબ્રેરીની સ્થાપના કરી અને તેના માર્કત વાંચનના ફેલાવા સાથે વિવિધ જૈન સાહિત્યના ગ્રંથ પ્રકાશમાં લાવવાની ચેજના શરૂ થવા પામી તથા તે સાથે જ ત્યાં એક ફ્રી ડીસ્પેન્સરી ખેલવામાં આવ્યું. આ સિવાય ચેધરી ભવાનીદાસજીના પુત્ર બાબૂ ધર્મચંદ્રજી તથા બીજા કેટલાક યુવકેએ મળી લાયબ્રેરી ખાલી છે. તથા તેઓ પુસ્તકો પ્રસિદ્ધ કરવાને ઉત્સાહી થયા છે, તે પણ આચાર્યશ્રીના ઉપદેશનું જ પરિણામ છે. ચોમાસા પછી પાછા વિહાર શરૂ થયે અને પૂર્વવત ગ્રામાનુ. ગ્રામ ઉપદેશ તથા જાહેર લેકચરથી અનેક ઈવેને પ્રતિબેધતાં મથુરાં, વૃન્દાવન, ભરતપુર, જ્યપૂર, થઈ અજમેર પધાર્યા. અજમેરમાં પણ હંમેશના ધોરણ પ્રમાણે જાહેર ભાષણથી ઉપદેશ દે શરૂ કર્યો. આ પ્રસંગે રજપુતાનાના એજંટ દૂધી ગવર્નર જનરલ ત્યાં હતા. તેમના ઉપર તેઓના મિત્ર ડૉ. શેમસ સાહેબ કે જેઓ મને હારાજશ્રીની સાથે ઘણા વખતથી સંબંધ રાખતા હતા, તેઓના ભલામણ પત્ર હેવાથી, એજંટ ગવર્નર જનરલ કેવીન સાહેબની સાથે આચાર્યશ્રીની મુલાકાત થઈ. શરૂઆતમાં મુલાકાત થવા પછી મહારાજશ્રીએ આબુ ઉપર બુટ પહેરીને દેરાસરમાં જવાથી જૈન ધર્મનું [ 56 ] Page #62 -------------------------------------------------------------------------- ________________ અપમાન અને આશાતના થાય છે, માટે તેમ ન થવાને બદબસ્ત કરવા ઉપદેશ કર્યો, જેના જવાબમાં “અરજી આવવાથી યોગ્ય થશે? તેમ તેમણે વચન આપ્યું. આ પ્રસંગે બીયાવરથી શ્રાવક સમુદાય ત્યાં આવેલ હતું. તેઓએ અરજ કરી બીયાવર મહારાજશ્રીને તેડી આવ્યા અને ત્યાં ચાતુર્માસ રહેવા નિશ્ચય થયા. ખ્યાવરમાં જન સમુદાય સારા પ્રમાણમાં હતે છતાં પણ સ્થા નકવાસી અને તેરાપંથીઓનું જોર ઘણું હતું. મહારાજશ્રીએ પ્રથમ ત્યાંના શાંતિનાથના દેહેરાસરજીની વૈશાક શુદી૩ પ્રતિષ્ઠા કરાવી તથા આબૂ ઉપર દેહેરાસરમાં બૂટ પહેરવા, તે ધર્મ વિરૂદ્ધ છે અને તેથી જૈન પ્રજાની લાગણી દુખાય છે; તેમ ન થવાને બદબસ્ત કરવા માટે અજમેરમાં થયેલ વાતચીત પ્રમાણે રાજપુતાનાના એજંટ સુધી ગવર્નરને અરજ કરાવી. પરિણામે હમેશને માટે આબુ ઉપર થતી આશાતના બંધ થઈ. બીયાવરમાં ચાતુર્માસ દરમિયાન ગામમાં અનેક ઉપકાર અને શાસન પ્રેમમાં જાગૃતિ થવા સાથે,બનારસ પશુશાળા અને પાલીતાણું પાઠશાળા માટે પણ ત્યાંના શંઘે મોટી રકમ મોકલી. આ ઉપરાંત કેટલાક સ્થાનકવાસીઓને પણ સાચા માર્ગ ઉપર લાવી મૂત્તિપૂજક બનાવ્યા, શાસનસેવા સાથે સાહિત્ય સેવાને પણ મહારાજશ્રી વિસરી ગયા ન હતા. બીયાવરમાં રહેલી નાગરી પ્રચારનું સભા સાથે વખતેવખત ધર્મચર્ચા અને શંકા સમાધાન માટે તક મળી હતી. અને તેથી જ્યારે મહારાજશ્રીને ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરવાને પ્રસંગ આવ્યું ત્યારે તેઓશ્રીની સાહિત્ય તેમજ શાસન સેવા માટે બીટાવરની સમસ્ત પ્રજા તરફથી તથા બીજું નાગરી પ્રચારણું સભા તરફથી જાહેર મેળાવડામાં માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. બીયાવરથી વિહાર કરી સોજત પધાર્યા. ત્યાં સુધીમાં માર્ગમાં જુદે જુદે સ્થળે પ્રાચીન જૈન મંદિર તથા ભંડારે જર્ણ પ્રાય સ્થિતિમાં જેવા પ્રસંગ મન્યા હતા. અને પ્રાયઃ મારવાડમાં પૂર્વે જૈન ધર્મનું સંપૂર્ણ બળ હોય તેમ બબે ગામ ઉપર દરેક ગામે દેરાસરે અને ગ્રંથ અવ્યવસ્થિત સ્થિતિમાં નજરે પડયા હતા. જૈન સાહિત્ય આ તે અજ્ઞાન વર્ગના હાથમાં રહી કીડાએથી ખવાઈ ચવાઈ અથવા [ 57] Page #63 -------------------------------------------------------------------------- ________________ અવ્યવસ્થિત સ્થિતિમાં વહી જતુ જોઇ મહારાજશ્રીને લાગી આવ્યું, જે સાહિત્યને માટે પોતે અખંડ શ્રમ અને અસાધારણ જહેમત ઉઠાવી; તેના પુનરૂદ્ધારને માટે યત્ન કરી રહ્યા હતા, તેને આવી સંભાળ રહિત અવસ્થામાં નાશ પામવાની અણી ઉપર જોઇ તેઓશ્રીને લાગી આવ્યું. અને તે માટે લેાકેાના ચક્ષુ ઉઘાડવાને :::: ઊ સાહિત્ય સમેલન. * ભરાવવાની જરૂર બતાવી. આ બીના સેાજતના સ`ઘે તુર્ત ઉપાડી લીધી અને તે માટે યોગ્ય વ્યવસ્થા શરૂ કરી. આ હુકીકત જોધપુરના સ`ઘમાં જાણવામાં આવતાં; સાહિત્ય માટે જોધપુર ક્ષેત્ર મારવાડમાં મુખ્ય હાવાથી તથા સેાજત સ્ટેશન ત્રણ કેશ ક્રૂર હાવાથી ઉપર્યુકત પરિષદ શ્રીજોધપુરમાં ભરવાને ત્યાંના સ ંઘે સેાજત સંઘ પાસે આગ્રહ પૂર્વક માગણી કરી. ત્યાંથી આમત્રણ કરવામાં આવ્યાં અને આ પ્રસગે ચેગ્ય માર્ગ સૂચવવા મહારાજશ્રીને ત્યાં પધારવા વિનંતી કરતાં શિષ્યમંડળ સાથે મહારાજ શ્રી જોધપુર પધાર્યા. તા. ૩ માર્ચ સને ૧૯૧૪ના રોજ પરિષદના પ્રથમ દિવસ હતા, તેથી તે પૂર્વે ત્યાં મડપની તૈયારી મેાટા પાયા ઉપર સ્ટેશન નજીકના ચોગાનમાં થઈ હતી. પષિદ અર્થ જોઇતા દરેક સર જામ પેાલીસ અને તેવી દરેક ઉપયોગી મદદ રાજ્ય તરફથી ઉત્સાહથી પૂરી પાડવામાં આવી હતી, રેલવે ઉપર આવતી કેાઇપણ ટ્રેન વખતે આવતા ડેલીગેટસ અને મીઝમાનાને આવકાર આપવાને ગમે તેટલા સ્વાગત મંડળના સભ્યને આવવા જવાને રેલવે કમ્પનીએ છૂટ મૂકી હતી. ગામની આશ વાળ હાઇસ્કુલે તહેવાર પાળી દરેક છાત્ર મડળ વાલીટરીયર તરીકે સાહિત્ય રક્ષકાની સેવા કરવા ઉત્સાહી થયેા હતા અને બ ંગાળ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ તથા છેક દક્ષિણ તરફથી પણ પૃથક્ પૂ. થક્ મળી એક હજાર ડેલીગેટસની સંખ્યા આવી પહેાંચી હતી. આ પ્રસ ંગે જર્મનીથી ડા. હર્મન જેકેાખી ખાસ આવેલા હતા. તથા પ્રમુખ તરીકે કલકત્તેથી ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણુ એમ, એ, પી, એચ ડી, સંસ્કૃત કોલેજના પ્રીન્સીપલ આવેલ હતા. મંડળની શોભા ગારવ ['58 ] Page #64 -------------------------------------------------------------------------- ________________ ભુરી કરવા સાથે મોટી સંખ્યામાં ડેલીગેટસ અને ૪ થી પ હજાર વીઝીટર્સની હાજરીથી સાહિત્ય સેવાના રંગ અલૈાકિક જણાયા હતા, સંમેલને પોતાનુ કાર્ય ત્રણ દિવસ કર્યું હતુ અને તેમાં જે ઠેરાવા પસાર કરવામાં આવ્યા હતા, તેના અમલ થતાંજ સાહિત્યને પ્રકાશ અમૂલ્ય ચળકાટભર્યાં ઉદ્ધાર કરવાની આગાહી આપતા હતા, કેમકે થએલા ઠરાવામાં મુખ્ય ઉદ્દેશ પ્રાચીન સાહિત્યના ઉદ્ધારના હતા અને તેથી પ્રાચીન જૈન સાહિત્યના ભડારા ખોલાવવા તપાસવા સુધારવા, પ્રકાશમાં લાવવા, જીદ્દી જુદી ભાષામાં ઊતારવા અને યુનિ વરસિટમાં દાખલ કરાવવાને યત્ન કરવાના ઠરાવા થયાં હતાં, મુખ્ય ભુખી એ હતી કે આવું પ્રાચીન સાહિત્ય પ્રકાશમાં લાવવાની સાથે પ્રાચોન શિલાલેખા તેમજ તામ્ર પત્રાના ઉદ્ધાર માટે તથા તેવા સત્રસ્થાનેા ખોલવાના વિચાર કરવામાં આવ્યા હતા, કેમકે પ્રાચીન શિલા લેખા એ ઘણાજ ઉપયોગી અને સત્ય ઇતિહાસ પુરો પાડવાને મુખ્ય સાધન છે, અને પ્રાચીન ઇતિહાસ, સમાજની પ્રાચીનતાનુ ગારવ છે. સાહિત્યના ઉદ્ધાર માટે જરૂરીયાત દર્શાવવા ઉપરાંત તેવી રીતે જે જે સ ંસ્થા કે વ્યક્તિ તરફથી તેવા યત્ન કરવામાં આવે છે, તેમને ઉપકાર માનવા અને તેવા કાર્યને હાથ ધરનાર તેની શુદ્ધિ માટે ખાસ કાળજી રાખે,તેથી ભળામણુ કરવાને પણ આ પરિષદમાં ઠરાવ થયા હતા, આ પ્રસંગે જૈન સમાજ ઉપરાંત રાજ્ય તરફથી સારો મદદ મળવા માટે અગાઉ જણાવ્યુ છે; તે ઉપરાંત સ ંમેલનના ચાલતા કાય પ્રસગે ત્યાંની રિજન્સી કાઉન્સીલના તમામ સભાસદે અને એડ઼ીસરા એ હાજર રહીજૈન શાસનના પ્રાચીન તત્ત્વાના પ્રકાશ માટે સારો પ્રયાસ કર્યાં હતા. એટલુ જ નહિ પણ પરિષદ પ્રસંગે ઉપયેગી ઠરાવા માટે આચાર્યશ્રીએ કરેલા એધને શ્રવણુ કરતાં તેઓશ્રીના ખાસ જનરલ ઉપદેશ સાંભળવાની લાગણી થતાં એક વધારાને દિવસ મહારાજ શ્રીના સામાન્ય ઉપદેશ માટે વધારવા હીલચાલ કરી હતી અને તે ઉપરથી ચાથે દિવસે આચાર્ય શ્રી તરફ્થી જૈન સાહિત્ય અને તેના ગ્રંથામાં રહેલ કિમતી ગૈારવ સબંધે કિંમતી સમાલોચના કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક જૈન ફ્લિાસીની નૈતિક આજ્ઞાએ તથા દયા તત્ત્વને એટલું તેા સ્ક્રૂટ અને સામાન્ય ઉપયોગી ભાષામાં સમજાવવામાં આવ્યું હતુ કે હિંદુ કે મુસલમાન, રાજા કે પ્રશ્ન સર્વે [59] Page #65 -------------------------------------------------------------------------- ________________ હાજર રહેલ વર્ગ એક અવાજે તે પોતાના ધર્મના આધ લેવા મેટા હાય તેમ તદાકાર થઇ ગયા હતા અને તે ઉપદેશની અસરથી ત્યાંના મુખ્ય કાઉન્સીલર નામદાર મહારાજા તેસિ ંહજીએ મહારાજશ્રીને પોતાને અગલે પધારવા વિનંતી કરી હતી. આચાર્યશ્રી ખીજે દિવસે મુકરર કરેલા ટાઇમે મુનિમડળ તથા છાત્રપરિવાર સાથે તેમને ખગલે પધાર્યાં હતા અને જીવયા સંબંધે ઉપદેશ કરતાં ખુદ હજૂર તેમજ તેમના સંબંધી અને સ્ત્રી મડળે જીવહિંસા ન કરવા તેમજ માંસાહારને ત્યાગ કરવાના કેટલાક નિયમા લીધા હતા. જોધપુરથી નજીક એશિયા નામે એસવાલેાની પ્રાચીન નગરી અને મહાન તી છે. આ સ્થળે સહપરિવાર જઇ યાત્રાના લાભ લેવા સાથે ત્યાંના પ્રાચીન મંદિર તેમ બીજા કેટલાંક ઐતિહાસિક સ્થળે તપાસી, મારવાડ તરફ મહારાજશ્રીએ પેાતાના વિહાર લખાવ્યેા અને દરેક સ્થળે આવેલાં પ્રાચીન જૈન દેરાસરોના દર્શન કરવાના લાભ લેવા સાથે ત્યાંના સ ંધાને દેવદ્રવ્ય તેની વ્યવસ્થા અને જૈન તરીકેનુ ગારવ સમજાવતા સંવત ૧૯૭૦ નું ચામાસુ શીવગ જમાં કર્યું. શીવગજના ચાતુર્માસ દરમિયાન પણ પૂર્વવત્ જીવદયા તથા પ્રાચીન સાહિત્યના ઉદ્ધાર માટેના યત્ન શરૂ રાખવા ઉપરાંત મારવાડમાં ફકત નવાં નવાં દેરાસરા પાછળ લાખા રૂપિયા ખવા પછી તેની વ્યવસ્થા તથા ઉઘરાણી માટે જે ખીનકાળજી રહે છે, અને તેથી ધર્માદાના નામે હજારા ખલકે લાખા રૂપિયાના ચઢાવા થવા છતાં અંતે આપવા લેવાના અખાડા થાય છે તેથી “ મા૨વાડના ખીડાં ” ની શરૂ થએલી કહેવતનું કલંક દૂર કરવા તેમજ જમણુવાર્ પાછળ હજારો રૂપિયાનેા ધુમાડા કરી, મારવાડી મગરૂર થાય છે, તેમાં સુધારો કરવા માટે ઉપદેશ શરૂ રાખ્યા. મારવાડની પ્રજા જમણુને નામે હજારાની સખ્યામાં એકદમ મળે છે અને કાંઈપણ વિવેક જાળવવા વગર ભ્રષ્ટાચારથી જમણુ ઉડાવવામાં દર વર્ષે લાખા રૂપિયા ફેંકી દે છે. તેને ખલે જો ચાલુ ઉપદેશ કરવામાં આવે, તે પે તાની સખાવતનો પ્રવાહ સાહિત્ય તરફ વળતાં શીખે, તેવા હેતુથી તે તરફના સમજી વગે મહારાજશ્રીને તેવા ભાગામાં વધારે વિચરવા પ્રાર્થના કરી, વર્ષોંથી ગુજરાત કાઠિયાવાડને મહારાજશ્રીનાં દશન અને વચનામૃતના લાભ મળવાની [60] Page #66 -------------------------------------------------------------------------- ________________ જીજ્ઞાસા થવા છતાં તે તૃપ્ત કરવાને વિલખ થયા કરતા હતા તેથી તાકીદે પધારવા આમંત્રણ અને અરજત્રા હંમેશાં શરૂ હતાં, છતાં જૈન પ્રજાથી ખીચાખીચ ભરેલા પ્રદેશને પોતાની સ્થિતિ અને ધર્મનું ભાન કરાવવાની પ્રથમ જરૂર વિચારી, મહારાજશ્રીએ ત્યાંથી પાછે પંચતિથી (વરકાણા, નાડોલ, નાડલાઇ, ઘાણેરાવ (મહાવીર) અને રાણકપુર) તરફથી કેસરીયાજી સુધી પાછા વિચરવાનુ ચેાગ્ય ધારી ચાતુર્માસ પછી તે તરફ્ વિહાર કર્યાં, અને તે તરફ્ ( ગોલવાડ) ના પ્રાયઃ તમામ ગામેમાં ઉપદેશ ધારા વ્હેતી રાખી છે. પરિણામે કેટલાક સુધારા કરાવવા ઉપરાન્ત ખીમેલ, રાણી, નાડાલ, નાડેલાઇ અને દેસરિ (દેવસૂરિ) વિગેરે ગામામાં પાઠશાળા પણ સ્થાપન કરાવી છે. અને ત્યાંથી ગુજરાત, કાઠિયાવાડ તરફ વિચરી શ્રી.સદ્ધગિરિના દર્શનના લાભ લેશે. અસ્તુ શિવગજના ચાતુર્માસમાં ખાસ જાણવા લાયક ઞામત એ બની હતી કે—ઇટાલીયન વિદ્વાન ડૉ. એલ, પી, ટેસેટરી, ખાસ સૂરીશ્વરજીના દન કરવા આવ્યા હતા. અને ત્રણ દિવસ રહી જૈન સાહિત્ય સંબંધી ઘણીએક બાબતેનું જ્ઞાન મેળવી ગયા હતા. આ વખતે ખીવાણુદીની પબ્લીક સભામાં ટેસેટારી સાહેબે જે શબ્દે ઉચ્ચાર્યો હવા, તે જૈનાના ગારવસૂચક હતા અને તેટલા માટે તેમના ભાષણના સાર અહીં આપવા ઉચિત સમજાય છે. डॉ. एल.पी, टेसेटोरीने खीवाणदी में दिया हूआ भाषण. “ उपाध्याय श्री इन्द्रविजयजी महाराज, बहिनो और માડ્યો, मैंने कल शिवगंजमें जैन धर्मके विषयमें और पूज्य श्री विजयधर्मसूरि महाराजके विषयमें मेरे कुछ विचार प्रगट किये हैं, जो कि इनके बारेमें मेरे हार्दिक भावोंको जाहिर करने के मेरे पास शब्द नहीं हैं । तो भी आप सज्जनोंके जाननेके लिये थोडा 1 [ 61 ] Page #67 -------------------------------------------------------------------------- ________________ बहुत कहना अत्यावश्यक जान पडता है । इसके कहनेकी कोई जरूरत नहीं है कि महाराजश्रीने जैन धर्मके सिद्धान्तोकी तरफ एतद्देशीय और पाश्चात्य विद्वानों के ध्यान आकर्षण करनेकी अवभनीय एवं स्तुतिपात्र कोशिष की है। और हर्षका विषय है कि इसमें उन्होंने बहुत सफलता प्राप्तकी है। मेरा जैन धर्मके उपर जो इतना अनुराग है वह महाराजजी की कृपाका प्रताप है । मुझे यह बार बार कहना है कि भाषा शास्त्रके विषयमें भी उन्होंने मुझे अमूल्य मदद दी है । मुझे उनकी मददका सर्व साधारणमें स्वीकार करनेकी बहूत खूशी हुइ है । मैं महाराजश्रीका सदाके लिये ऋणी बना रहुंगा । क्योंकि अभाग्य वश में उनका ऋण चुकानेको असमर्थ ही नहीं, बहुत गरीब हूँ। जैन दर्शन बहुत ही उंची पंक्तिका है । इस्के मुख्य तत्त्व विज्ञान शास्त्रके आधार पर रचे हुए हैं। ऐसा मेरा अनुमान ही नहीं, पूर्ण अनुभव हैं । ज्यों ज्यों पदार्थ विज्ञान आगे बढ़ता जाता है, जैन धर्मके सिद्धान्तोंको सिद्ध करता है और मैं जैनियोंको इस अनुकूलताका लाभ उठानेका अनुरोध करता हूँ। जैन धर्मके तात्विक ग्रंथ जहां तक बने शीघ्र पाश्चात्य भाषाओंमे तरजमा कराकर प्रकाशित करवाने चाहिये । मेरा यह अनुमान है कि जैन पुस्तक प्रकाशित होजानेसे बडे तत्त्वज्ञानियोंको और भाषाशास्त्रियोंको अमुल्य लाभ होगा। जो आप चाहें तो संसारके ज्ञानमें बहुत कुछ तरक्की ऐसे करनेसे हो सक्ती है । मैंने मेरे कई मित्रो द्वारा खेद पूर्वक यह सुना है कि कई जैन पुस्तकें, जो भंडारमें मौजूद हैं, उन्हें संशोधनार्थ मिल नहीं सक्ती ओर इस तरहसे उनका बहुतसा कार्य अटका हुवा अधुरा पड़ा है । मुझे और सब ही विद्वानोंको आचार्य श्री विजयधर्मसूरिकी मदद बहुत लाभदायक हुई और वे सहस्रबार धन्यवादके पात्र हैं। [623 । Page #68 -------------------------------------------------------------------------- ________________ 1 अहिंसा, सभ्यता civilization का सर्वोपरि और सर्वोकुष्ट दरजा है । यह निर्विवाद सिद्ध है और जब कि यह सर्वोपरि और सर्वोत्कृष्ट दरजा जैन धर्मका मूल ही है, तो इसकी और सर्वाङ्ग सुन्दरता के साथ यह कितना पवित्र होगा, यह आप खुदही समझ सक्ते हैं । जैनी लोग अहिंसा देवीके पूर्ण उपासक होते हैं और उनके आचार बहुत शुद्ध और प्रशंसनीय होते हैं, उनके बारह व्रत और सप्त व्यसन वगैरह बाबतों के जाननेसे मुझे बहोत खुशी हुई और उनके चारित्रकी तरफ मेरे दिलमें बहुत आदर उत्पन्न हुवा है, जैन मुनियों के आचार देखनेसे मुझे वे अति कठिन जान पडते हैं, लेकिन वो ऐसे तो पवित्र हैं कि हरएकके अन्तःकरण में वे बहुत भक्तिभाव और आदर उत्पन्न करते हैं । ऐसेही चरित्र सर्व साधारणपर आश्चर्यजनक प्रभाव पडता है ! मेरे ऊपर उनके चारित्र बलसे उनके लेखों और व्याख्यानोंका सुभाग्यवश असर हुवा है, और में इस निश्चयपर आपहुंचा हूं कि मैं भी जहांतक बने जैन धर्मके मुख्य नियमों के अनुसार चलुं । उपाध्यायजी श्री इन्द्रविजयजी महाराजने मुझे जैन मन्दिरॉके दर्शन कराये हैं और मैं भगवान के दर्शनोंसे अपनेको कृतार्थ समझता हूँ । मैंने आगे कभी जैन तीर्थ करके दर्शन नहीं किये थे । मैंने कई बातें यहांपर बहुत सार - गर्भित और दिलचस्प पाई। महाराजके पास मात्र ही ३ दिनमें मैंने जितना ज्ञान पाया है उतना मैंने आजतक पहिले दासिल नहीं किया. । " ता. १६-८-१४ [68] Page #69 -------------------------------------------------------------------------- ________________ આશા અને ઉત્સાહ. + આચાર્ય તરીકેની ફરજો શી છે ? તે અગત્યના પ્રશ્નનાત્તર ઉપરના જીવનમાંથી મળી શકે છે. મેાટા થવું કે માન મેળવવુ તે માંગવાથી કે મે ટાઈ ખતાવવાથી મળી શકતુ નથી, પરંતુ મહાન કામેજ મેટાઇ મેળવી આપે છે. અને સમાન દષ્ટિ તથા નિઃસ્ત્રા બુદ્ધિથી સમાજસેવા માનના સોંઘા અનુભવ કરાવે છે. જૈનાચાર્ય દરેક તીથ કરોની પટ્ટપર પરામાં તથા ચમરતી કર શ્રીમહાવીરપ્રભુની પાટાનપાટે અનેક થયા છે, થાય છે અને થશે, એટલું જ નહિં પણ થઇ ગયેલા આચાર્યાએ સમગ્ર કામના હિતમાટે તેમજ ઉદ્ધાર માટે ભગીરથ પ્રયત્ન સેવ્યા છે. સમયને આળખી અનેક શ્રમથી સમગ્ર કામના ઉત્ક્રય માટે ઉપદેશ આપી કામને પાછળ પડવા દીધી નથી. આ સ`ગુરૂમ’ડળના કિમતી ઉપકારામાં આચાર્ય શ્રી વિજયધમ સૂરિના જીવનમાં થયેલ શાસન સેવા આપણને પ્રત્યક્ષ આનંદ અને ઉત્સાહ આપે છે. અને તે માટે તેઓશ્રી તરફના પૂજ્ય ભાવની અખંડ જ્યાતી દર્શાવતાં તેઓશ્રી હજી પણ અનેક ઉપયોગી કાર્યોમાં અગ્રપદે તપે તેમ ઈચ્છીશું, [64] Page #70 -------------------------------------------------------------------------- ________________ બે બોલ, જે જૈન જાતિના ઉદ્ઘારને માટે અવિત્રાન્ત ઉદ્યમ કરે છે, જેમએ કાશીમગધ અને અ’ગાળ જેવા દેશામાં વિચરી હજારા જીવાને માંસાહારથી અકાવી શુદ્દાહારી બનાવ્યા છે, જેઆએ કાશી નરેશ–દરભંગા નરેશ વિગેરે મ્હોટા મ્હાટા રાજાઓની અવારનવાર મુલાકાત લઇ જૈનધર્મના તત્ત્વા સમજાવાની કાશિશ કરી છે, જેમાએ ભારતવર્ષના સમસ્ત ધર્મની મહાસભાઆની અંદર જાહેર ભાષણા આપી, જૈનધર્મ હિન્દુસ્થાનના ધર્મોમાં પ્રાચીન અને પવિત્ર છે, એમ બતાવી આપવા ભગીરથ પ્રયત્ન કરેલા છે; જેઓના પરિશ્રમથી કલકત્તાની યુનિવર્સીટીમાં જૈન સાહિત્યના ગ્રન્થા વ્યાકરણ અને ન્યાયની તીય પરીક્ષા સુધીના દાખલ થવા પામ્યા છે. જેઓના પવિત્ર ઉપદેશથી કાશી પશુશાળા, યશેાવિજય પાઠશાળા બનારસ, યશોવિજય પાઠશાળા પાલીતાણા, શ્રીહેમચંદ્રાચાર્ય પુસ્ત કાલય, શ્રીયશેાવિજય ગ્રન્થમાળા, શેઠ લક્ષ્મીચંદ્રજી જૈન લાયબ્રેરી આગરા, શ્રીશાન્તિનાથ જૈન ગ્રન્થમાળા આગરા, શ્રીવિજયધર્મસૂરિ જૈન મંડળ તથા શ્રીસાહિ ત્ય સમ્મેલન વિગેરે પ્રસિદ્ઘ સંસ્થા સ્થાપન થવા ઉપરાન્ત મારવાડની અંદર ખીજી કેટલીએક પાઠશાળાઓ-લાયબ્રેરી સ્થાપન થવા પામી છે, અને જેશ્રીના ઉપદેશથી ખીજા સેંકડા શાસન પ્રભાવનાનાં કાર્યો થવા પામ્યાં છે, તેમ જેએનું પવિત્ર જીવનચરિત્ર હિન્દી, ખગાળી, ગુજરાતી ભાષા ઉપરાન્ત જન, ફ્રેન્ચ અને ઇટાલીયન ભાષાં જેવી પાશ્ચાત્ય ભાષામાં પણ પ્રગટ થયું છે, એવા જગતપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમાન્ વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજની કસાએલી કલમથી લખાએલ ‘ધર્મદેશના’ નામના પવિત્ર ગ્રન્થને પ્રકાશિત કર. વાનુ આજે મહુને સાભાગ્ય પ્રાપ્ત થયું છે. ગ્રન્થ નિર્માણુના સબંધમાં મારે કહેવું જોઇએ કે, આજથી લગભગ ચાર વર્ષ ઉપર હું બનારસમાં હતા, ત્યારે જૈનામાં એક એવા શાસનપ્રેમી પત્રના અભાવે અને ગુજરાતના કેટલાક શાસનપ્રેમીઓના આગ્રહથી મે' જૈનશાસન નામનુ એક પાક્ષિક પત્ર કાઢવાની શરૂઆત કરી હતી. આ વખતે પૂજ્યપાદ શ્રી સૂરીશ્વરજી મહારાજની સ્થિતિ પણ બનારસમાં જ હતી, Page #71 -------------------------------------------------------------------------- ________________ આવા સંગમાં શાસનના ગ્રાહકો દુર છે પણ સૂરીશ્વરજીના ઉપદેશનું પાન કરે, એ અભિલાષાથી મેં સૂરીશ્વરજી મહારાજને એક એ લેખ નિરન્તર ચાલુ રાખવાની પ્રાર્થના કરી, કે જે જમાનાને અનુકુળ હે જૈનતરવ જ્ઞાન પણું લેકોને કરાવે. મહારી પ્રાર્થનાને રવીકાર કરી સુરીશ્વરજી મહારાજે, શાસનના પ્રથમ અંકથી જ ધર્મદેશના નામનો એક લેખ આપવો શરૂ કર્યો. આજે શાસનનું સાપ્તાહિક રૂપે ચોથું વર્ષ ચાલે છે, અને તે બીજાના આધિપત્યમાં નિકળે છે, છતાં પણ એ ખુશી થવા જેવું છે કે, સૂરીશ્વરજીની તે ધર્મદેશના હજૂ પણ નિરર આવ્યા કરે છે. આ પુસ્તક તેજ લેખેને સંગ્રહ છે કે જે “જૈનશાસન’ના શરના બે વમાં બરાબર નિયમિત રીતે એક પણ અંકના વ્યવધાન સિવાય પ્રકટ થયા છે, આ પુસ્તક તેજ લેખોનો સંગ્રહ છે કે જે લેખોને વાંચનારાઓના મુક્ત કંઠથી પ્રશંસા ભરેલા સેંકડો પ શાસનની ઓફિસમાં આવતા હતા. અને આ પુસ્તક તેજ લેખોને સંગ્રહ છે કે જે લેખ જૈનશાસન પત્રમાં એક શણગારરૂપે ગણાતા હતા અને ગણાય છે. વાત પણ ઠીક જ છે, એક અસાધારણ વિતાન આચાર્યશ્રીની કસાએલી કલમથી લખાએલા લેખો આટલા લોકપ્રિય થઈ પડે, એ ખરેખર બનવા જોગ જ છે. એક તરફ આચાર્યશ્રીની કસાએલી કલમ, અને બીજી તરફ લેખનું પવિત્ર નામકરણ (ધર્મ-દેશના), તે આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરે, એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ખરેખર ધમ દેશના એક એવી વસ્તુ છે, કે હેના જેવો ઉપકાર કરવાવાળી સંસારમાં એક પણ વસ્તુ નથી. એક કવિ પણ કરી છે કે નવા નાટ્યત્ર તાદરા િવદ્યતે यादृशी दुःखविच्छेत्री प्राणिनां धर्मदेशना ॥१॥ સંસારમાં એ કોઈપણ ઉપકાર નથી કે—જેવી પ્રાણિઓના દુઃખનો વિછેદ કરવાવાળી ધર્મદેશના છે. ૧ મનુષ્ય ગમે ત્યાં, ગમે હેવી અવસ્થામાં હોય, પરંતુ તેને તે ધર્મદેશના ઉપકારી-અસીમ ઉપકારી નિવડે છે. અર્થાત રાજાનો મહેલ છે કે ગરીબની પડી હે, અરણ્ય છે કે શહેર છે. રાગી હો વા નિરાગી હો, સ્ત્રી હે યા પુરૂષ છે, અને થવા બલક હે, ચાહે વૃદ્ધ છે, પરન્તુ દરેકને ધર્મદેશના એકાન્ત લાભકર્તા છે. અને તેટલા માટે આ ધર્મ-દેશના, કેટલાક મહાનુભાવોના અત્યાગ્રહથી સૂરીશ્વર મહારાજની આજ્ઞા પ્રાપ્ત કરીને પુસ્તક રૂપે પ્રકટ કરવા ભાગ્યશાળી થાઉં છું અને સૂરીશ્વરજી મહારાજે પિતાના લેખને પુસ્તક રૂપે પ્રકટ કરવાની જે પરવાનગી આપી છે, તે બદલ તેઓ સાહેબનો શુદ્ધ અંતઃકરણથી આભાર માનું છું. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ એ વાત દરેકના જાણવામાં છે કે વર્તમાન પ્રજા એવાં પુસ્તકોની માગણીઓ વધારે કરે છે કે-જે સમજમાં આવે તેવી સરલ અને સરસ ભાષામાં લખાએલાં હોય, અને જેમાંથી જૈનધર્મના મોટા મોટા તમામ સિદ્ધાંતેતબે સ્પષ્ટ રીતે સમજાઈ આવે.” સૂરીશ્વરજી મહારાજે આ પુસ્તકની જના, ખરેખર ઉપરની વાતને મરણમાં રાખીનેજ કરેલી છે, અને તેટલા માટે આ પુસ્તક તેવી માગણી કરનારાઓને માટે અમૂલ્ય ખજાને થઈ પડશે, એમ કહેવું કઈ રીતે અત્યકિત ભરેલું નથી. આ પુરતકની રચનામાં સુરીશ્વરજીએ વાર્તામાનિક સ્થિતિ ઉપર પણ ઘણેજ ખ્યાલ આપેલો છે, એટલે વર્તમાન જમાનામાં સાધુઓમાં-ગૃહસ્થામાં-વૈશ્ય કે ક્ષત્રિયોમાં ગમે ત્યહાં પણ જે કંઈ અંધાધુની ચાલી રહી છે અઘટિત સ્વતંત્રતાને બેગ લોકે થઇ પડ્યા છે. તેઓને જાગૃત કરવા માટે ચેતવવા માટે અને બીજાએને હેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવા માટે પણ યથા પ્રસંગ ઉલ્લેખ કર્યો છે. નીતિ અને સદાચાર શી વસ્તુ છે? તેના પાઠ વાંચનાર પ્રત્યેક પ્રકરણમાંથી મેળવી શકે તેમ છે. સુધારા-કુધારાની મારામારીમાં પડી સમયના ઉપર છુરી ફેરવનારાઓ સુધારા કુધારાનું સાચું સ્વરૂપ સમજે, તેટલા માટે કેટલાક પ્રકરણોમાં પ્રસંગે પાત્ત તેને લગતું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ બધું વાર્તમાનિક પ્રજાને માટે કેટલું બધું ઉપયોગી છે, તે આપણે સહજ સમજી શકીએ તેમ છીએ. આ પુસ્તકની ઉપગિતામાં સરીશ્વરજીએ એક એ પણ વધારો કરી આપેલ છે કે પ્રત્યેક વિષયોની અંદર તે તે વિષયને લગતા કેટલાક પ્રાસંગિક સુભાષિતલેક ગાથાઓ તેમ દષ્ટાંત પણ ચિત્તાકર્ષક આપેલાં છે. અને તેટલા માટે લેકચર-ભાષણો આપવાવાળાઓને આ ગ્રન્થ વધારે ઉપયોગી થશે છે. આ પુસ્તકની અંદર, પુસ્તક છપાવતી વખતે, પ્રત્યેક વિષયોને જુદા જુદા પ્રકરણોમાં વહેંચી નાખી તેની ખાસ એક અનુક્રમણિકા પણ આ સાથે જોડવામાં આવી છે કે જેથી વાચકને વધારે સુગમતા ભરેલું થઈ પડશે. સેનાના મૂલ્ય સમાન આ ગ્રન્થની હાલ તુર્તમાં બે હજાર કોપી બહાર પાડવામાં આવી છે, જહેમાંની એક હજાર કોપીનું ખર્ચ બીસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી ખ્યાવર નિવાસી શેઠ કુંદનમલજી ઠારી હારફથી મળેલું છે, અતએવ તે શેઠ સાહેબને ઉપકાર માનવા સાથ શેઠનું સુંદર ચિત્ર, આ પુસ્તક હાર પ્રાહકને ભેટ કરું છું, Page #73 -------------------------------------------------------------------------- ________________ હારા આ ટુંક વકતવ્યની પૂર્ણાહુતિમાં મહારા મિત્ર, “જૈન” પત્રના અધિપતિ શ્રીમાન શેઠ દેવચંદભાઈ દામજીને ખરા અંતઃકરણથી ઉપકાર માનું છું કે, જેઓએ પિતાના અમૂલ્ય સમયને ભોગ આપી આ ગ્રન્થરત્નના કર્તા પરમપૂજય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર ધર્મદેશનામાં આપવા માટે લખી આપી મહને અનુગૃહીત કર્યો છે. છેવટ શ્રીસૂરીશ્વરજી મહારાજની કસાએલી કલમથી લખેલ “જૈનતત્વ દિગદર્શન” “જૈનશિક્ષા દિગદર્શન પુરૂષાર્થ દિગ્ગદર્શન અન્નતિ દિગદર્શન અને “અહિંસા દિગદર્શન વિગેરે પુસ્તકે જનસમાજને જેમ ઉપયોગી થયાં છે, તેવી રીતે શ્રીસૂરીશ્વરજી મહારાજની પવિત્ર જીવનપ્રભા અને પવિત્ર પ્રતિબિંબ સાથે પ્રકટ કરાતા આ ગ્રન્થ વાંચકને લાભપ્રદ થાઓ. એવી અંતઃકરણની ઈચ્છા પૂર્વક વિરમું છું. શ્રી યશવિજય જૈન પાઠશાળા, ). સિદ્ધક્ષેત્ર, કાર્તિકી પૂર્ણિમા-વી. સં.૨૪૪૧ ] સૂરિ સેવક, હર્ષચન્દ્ર ભુરાભાઈ શાહ, ગ્રન્થ પ્રકાશક, Page #74 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ લાભ. જૈન સિધ્ધાન્તનો ખજાનો. विशेषावश्यक. મહાન ગ્રન્થ પાણીના મૂલ્ય. જે મહાન ગ્રન્થની બત્રીસ રૂપિયા કિંમત લેવામાં આવે છે, તે ગ્રન્થ ફાગણ શુદિ ૧૫ સુધી લેનારને માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. બેથી દશ કેપી સાથે લેનારને દર રૂ૦ ૨૫) પ્રમાણે ૧૦ થી વધારે લેનારને દર રૂ. ૨૦) પ્રમાણે અને એક સાથે સે કાપી લેનારને દર રૂ. ૧૬) પ્રમાણે આપવામાં આવશે. જલદી મંગાવી લ્યો, આવો અવસર પુનઃ નહીં મળે, આ પુસ્તક મળવાનું ઠેકાણું. ૧ શ્રી યશોવિજ્ય જૈન ગ્રન્થમાળા ઓફીસ, હેરિસરેડ-ભાવનગર, ૨ શેઠ લક્ષ્મીચંદ્રજી જૈન લાયબેરી, વેલણગંજ-આગરા, ૩ શ્રી વિજ્યધર્મસુરિ જૈન મંડલ. નમમંડી-આગરા, Page #75 -------------------------------------------------------------------------- ________________ વિષયનુ નામ. ૧ ઉપક્રમ ૨ નયાદિનું રવરૂપ 800 ... ... ૩ સ્યાદ્વાદ ... ૪ દેશનાના ભેદ ૫ તીર્થંકરાનું ટૂંક ચરિત્ર. ૬ દેશનાન” સ્વરૂપ છક્રાવનું સ્વરૂપ ૮ ક્રોધના જય ... +00 BBS ... ... ... અનુક્રમણિકા, - paron પ્રથમ પ્રકરણ, ... ... ... ... : 200 ... ... ૧૬ ઉપાધાત ... ૧૭ વિવિધ માધ ૧૮ કનું પ્રાધાન્ય ૧૯ સામાન્ય ઉપદેશ ૨૦ નન્દન ઋષિનું દૃષ્ટાન્ત ૨૧ અનુકૂળ-પ્રતિકૂળ ઉપચ, ૨૨ સાધુધર્મની દૃઢતા... ૨૩ સાધુઓને ઉપદેશ... ૨૪ સિદ્ધસેનદિવાકરનું દૃષ્ટાન્ત ... ... *** ... 0.0 600 દ્વિતીય પ્રકરણ, ... ... ... ... પૃ. ૧ ૪ ... ૧૦ ૧૩ ૧૪ ૨૩ ૩૦ ૩૫ ૧૫૬ ... ૯૯ ૨૫ સાધુઓને ઉપદેશ ચાલુ .. ૧૦૧ ૨૬ વિશુદ્ધ મા સેવન ૧૬૩ ૧૦૪ ૨૭ દુઃખમય સંસાર ૧૭૦ ૧૭Ý ૧૦૯ ૨૮ અંગેાચર સ્ત્રી ચરિત્ર ૧૧૪ ૨૯ જ્ઞાન અને સદાચાર ૧૮૩ ૧૧૮ ૧૩૧ ૩૦ જૈનાચાર્યોના ઉદારભાવ ૧૯૧ ૩૧ કમ ભાગવવામાં એકાકીપણું ૧૯૯ ૩૨ દશાવતારનુ` સ ંક્ષિપ્ત વર્ણન. ૨૦૯ ૧૩૯ ૧૫૦ તૃતીય પ્રકરણ. ૨૧૭ ૨૨૧ ૩૩ માહ પ્રપંચ ૩૪ વૈરાગ્ય વૃદ્ધિનાં કારણો ૩૫ મનુષ્ય જન્મની દુર્લભતા... ૨૪૪ ૩૬ શરીરની અસ્થિરતા-અપવિત્રતા ૨૫૩ ૩૭ એકત્રભાવના ૩૮ નરક ગતિમાં દુઃખ ૨૬૫ ... ... વિષયનું નામ. હું માનનું સ્વરૂપ ૧૦ માનના જય ૪૫ માર્ગાનુસારિના પાંત્રીસ ગુણા. ૩૧૪ ૧૪ લાભનું રવરૂપ ૧૫ લાભના જય ૧૧ બાહુબલીનું દૃષ્ટાન્ત... ૧૨. માયાનું સ્વરૂપ ૧૩ માયાના જય ... ... ... ... ... ... .. ... ... ... ... ૩૯ તિર્યંચગતિમાં દુ:ખ, * ૨૭૪ ૨૮૧ ... ૪૦ મનુષ્યતિમાં દુ:ખ.. ૪૧ દેવગતિમાં દુઃખ . ૨૨૭ ૪૨ શુભાશુભ આશ્રવ વિચાર. ૨૯૦ ૪૩ વ્રતની શ્રેષ્ઠતા ૩૦૬ ... ૨૬૮ ૪૪ પ્રકરણની પૂર્ણાહુતિમાં ઉપદેશ ૩૦૯ ચતુર્થ પ્રકરણ, ... 336 ... પૃ. ૪૧ ૪૩ પર ૬૦ ૭૩ ૫૯ ૯૪ ... Page #76 -------------------------------------------------------------------------- ________________ अहम् पूज्यपाद श्रीवृद्धिचन्द्रगुरुभ्यो नमः ધર્મદેશના. چمچ 862ƏDƏQƏ999zce Code39999666 9999966! Guests ~~ પ્રાતઃકાળના સમય યાગી યા ભેગી, રોગી યા નિરોગી સમસ્ત જીવાને સુખકારી છે. વનસ્પતિ જે સમયે જલબિંદુથી તૃપ્ત થઇ રહી છે, મંદ મંદ પવનની શીતલ લહરી ચાલી રહી છે, ભકતજના દેવપૂજા યા ગુડ્વન્દન સારૂ જવા કોલાહલ કરી રહ્યા છે. પક્ષિગણા મધુર સ્વરે આનન્દ ગીત ગાઇ રહ્યા છે, વિદ્યાર્થિ ગણુ સરસ્વતી મહાદેવીની આરાધનામાં મગ્ન થઇ રહ્યા છે, મહામુનિજના આત્મ કલ્યાણને અર્થ શુભક્રિયાની શ્રેણી રૂપ વેણીમાં ગુંથાઇ ગયા છે, સૂર્યનાં ધીમાં કિરા પારવાના ચરણની માફક લાલિમા ગુણ વિભૂષિત ( લાલ રંગવાળા ) માલૂમ પડી રહ્યા છે, મલીમસ અન્યકારી ચાતરથી સ્વસ્થાન છેડી પલાયન દશાને ભજી રહ્યા છે, ચાર, જાર, રાક્ષસાદિ નિશાચરાના દુષ્ટ પ્રચાર અધ થએલ છે, વેપારી લોક અહીં તહીં કરિયાણાની રાહ જોઇ રહ્યા છે, માલથી પૂર્ણ ગાડી, ઘેાડા, એકા, ઊંટ, ખલન, પેઠીઆ વિગેરે, વેપારના પીઠા ભણી ધીમે ધીમે ચાલ્યા આવે છે, રાજા મહારાજાદિ સુખી જના આગળ સુખ ખાધક સંગીત ગવાઇ રહ્યાં છે, પંડિત જના ત્વરા પૂર્વક સંસ્કૃત પાઠશાળા ભણી પ્રયાણ કરી રહ્યા છે. વનમાં, શહે રમાં, ઉદ્યાનમાં, સર્વત્ર શાંતિ છવાઇ રહી છે, નદી સરોવરાદિનાં પાણી ચેાતરમ્ સ્વચ્છતા વાળાં દૃષ્ટિગોચર થઇ રહ્યાં છે. પાંથજના પોતપોતાના વતન તરફ ગમન કરી રહ્યા છે. ઇત્યાદિ અનેક પ્રકારે સુખાકારી સમયે દેવરચિત સમવસરણમાં અશોક વૃક્ષની નીચે સિંહાસન પર બેસી શ્રી અહિન્ત પ્રભુ ભવ્ય પ્રાણિઓના હિતને અર્થે સામાન્ય રીતે એક પ્રહર સુધી દેશના હૈ છે, આ દેશના સાત નય, ચાર નિક્ષેપા, એ પ્રમાણ, સમ્ર ભંગી તથા સ્યાદ્વાદ શૈલી યુક્ત હાય છે. તે દેશનાને અણુધરા Page #77 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના આઠ ગુણ પૂર્વક ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલ અર્થને અનુસરી દ્વાદશાંગીની રચના કરે છે, અર્થની અપેક્ષાએ આ દ્વાદશાંગી નિત્ય છે, કારણ કે સમસ્ત તીર્થકર મહારાજનાં મુખ કમલમાંથી નીકળેલ અર્થ સરખેજ હોય છે, પરંતુ શબ્દની રચનામાં ફારફેર હવાની અપક્ષાએ અનિત્ય છે. વીશે તીર્થકર મહારાજના ગણધરે, “ઉપર વા વિદ્વા છુવેર વા” રૂપ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરે છે, છતાં તેમાં ખૂબી એ છે કે તમામને અર્થ સરખો હોય છે. તે દ્વાદશાંગીમાં રહેલ શબ્દને સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા દઈ શકાય ખરી, પરંતુ અર્થ તે અનંત હેવાથી અનુપમેય છે એટલે કે તેને કોઇની ઉપમા આપી શકાય નહિં. “પૂજા અરસગનો ગો એક સૂત્રને અર્થ અનંત છે, તે તેવાં સંખ્યાબંધ સુગે છે, તેથી તેના અર્થને અનંત કહેવામાં કશે બાધ નથી. પૂર્વોક્ત વાક્ય ઉપર એક અલ્પબુદ્ધિ વાળા માણસે સમયસુંદર નામના ઉપાધ્યાયજીનું ઉપહાસ્ય કર્યું કે, સાહેબ! ઠીક ટાઢા પહેરના ગપાટા હાંક્યા છે, તે જ સમયે તે કુશાગ્રબુદ્ધિ ઉપાધ્યાય મહારાજે એક વાકયના આઠ લાખ અર્થ કરી બતાવ્યા હતા, તે ગ્રંથ હજુ વિવમાન છે, જેનું નામ “અષ્ટલક્ષી' કહેવાય છે. આ ઉપાધ્યાય મહારાજે કરેલા એક વાક્યના આઠ લાખ અર્થ સાંભળી તે પ્રશ્ન કરનાર પુરૂષ શીદા ઉપાધ્યાય મહારાજનાં ચરણ કમળમાં પડી પોતાને અપરાધ ખ માવી બે –“સર્વજ્ઞનું જ્ઞાન, અલ્પજ્ઞ પામને આશ્ચર્ય ઉસન્ન કરે છે, પરંતુ તત્ત્વને કાંઈ આશ્ચર્ય નથી.” શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિરચિત ચોગશાસ્સામાં પણ માગનુસારી ગુણ પ્રકાશક એક દશશ્લેકનું કુલક છે, જેનું શતાર્થ વિવરણ માનસાગર ઉપાધ્યાયે બનાવેલ છે ઈત્યાદિ અનેક દાતે તથા ગ્રંથે દેખવામાં આવે છે તે શ્રી તીર્થકર મહારાજનાં વાક્યમાંથી અનંત અર્થ નીકળે, તે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. કાળના પ્રભાવથી પ્રતિસમય તથા પ્રતિ વ્યક્તિ, હીયમાન (ઓછું) થતાં થતાં આજે સમુદ્રમાંથી બિંદુમાત્ર જ્ઞાન રહ્યું નથી. એ પ્રમાણે અવશેષ રહેલા જ્ઞાનને પણ ગ્રહણ કરવા આજ કાલ કેઈ સમ હોય એમ પી શકાતું નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપમ ( ૩ ) જે સમયે તીર્થંકર મહારાજે દેશના છાપી તે સમયે તે દેશનાને ગ્રતુણુ કરનાર સાક્ષાત્ ગણધરા હતા, તા પણ તે અનંત ગુણુ હીન ધારણ કરી શક્યા, તા મારા જેવા અત્યંત પામર જીવા દેશનાનું સ્વરૂપ લખવા હિંમત ધરે, તે તેને સાહસ સિવાય બીજું કાંઇ ગણી શકાય નહિ. તથાપિ મનેાત્સાહને આધીન થએલ આ જન સ્થૂલ રીત્યા માંઇંક લખવા ઉત્સાહી છે, તેમાં પ્રામાદિક દોષ, મતિભ્રમથી થએલ દોષ અથવા અજ્ઞાન વિલસિત દ્વાષ કોઇ ષ્ટિ ગેાચર થાય તા સજ્જના તેને શુદ્ધ કરી વાંચશે અને મને મિત્રભાવથી સૂચના આપશે કે જેથી હું મારી ભૂલ સુધારવા ભાગ્યશાળી થાઉં. પાપકારી, નિષ્કારણુ બધુ, જગદ્ગુરૂ શ્રીજિનરાજ ભગવાનની દેશના સમસ્ત જીવાને ગુણકારી છે, દાખલા તરીકે જો કે રસાયણુ ઔષધ પુષ્ટિકર છે, તે પણ અહીં પાત્રાપાત્રના વિચાર કરવા પડશે, જેમકે જેના કાઠી સાફ હોય તેને રસાયણ ગુણકર છે, પરંતુ તે સિવાય બીજાઓને નવી વ્યાધિ પેદા કરે છે; તેજ પ્રમાણે જેના મનમાં સમભાવ છે, કાઇ પણ જાતના આગ્રહ નથી, તેમજ જેની મતિ વસ્તુ ધર્મની ઓળખાણ કરવાની લાલસાવાળી છે, તેને દેશના ગુણુ પ્રસાધની છે. અહીં કેાઈને શંકા થશે કે “ જ્યારે પ્રભુની દેશના પાત્ર, અપાત્ર, ગુણી, નિર્ગુણી તમામને હિતકર થતી નથી, તે તેમાં તેટલી ન્યૂનતા છે, કારણ કે ચેગ્યને ઉપકાર કરે તે તેમાં કાંઇ વિશેષ નથી, જ્યારે અચગ્યના પણ ઉપકાર કરે ત્યારેજ દેશનામાં કાંઇ વિશેષ ગુણ છે, એમ કહી શકાય.” ૮૮ આના ઉત્તરમાં સમજવું જે સૂર્યનાં કિરણ જગતભરને પ્રકાશ કરવાના સ્વભાવવાળાં છે, છતાં ઘુવડને પ્રકાશ કરતાં નથી, ઉલટ્ટુ તેને અધ બનાવે છે; તો તેમાં સૂર્યના શો દ્વેષ છે? સંપૂર્ણ ક્ષીર તુલ્ય પાણીથી ભરેલ ક્ષીરસમુદ્રમાં નાંખેલ ફુટેલ ઘડા ભરાતા નથી તે તેમાં સમુદ્રના શો દોષ ? વળી વસ ંત ઋતુમાં જ્યારે સમસ્ત વનસ્પતિને પુત્ર પુષ્પ આવેછે ત્યારે કરીર વૃક્ષને ( કેરડાનાં ઝાડને ) પત્ર આવતાં નથી તથા વાસા સૂકાઈ જાય છે, તે તેમાં વસત ઋતુને કાંઈ રાષ Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ધર્મ દેશના. નથી, દોષ માત્ર તે તે વસ્તુના નિર્ભાગ્યપણાના છે; તેજ પ્રમાણે ભગવતની દેશના સર્વથા સામર્થ્ય વાળી છે, છતાં ભળ્યેતર જીવના સ્વભાવ કઠાર હાવાથી, તેને કાંઈ લાભ ન થાય તે તેમાં દેશનાને દોષ જરા પણ નથી, દોષ તેના ભાગ્યના છે. સાકર સ્વભાવે સુંદર છે, પણ ગર્દભને હિતકર નથી, શેલડી મીઠી છે, પણ ઉંટને માટે વિષ તુલ્ય છે, ઘી આયુષ્યની વૃદ્ધિ કરનાર છે, પણ જ્વરાક્રાંત પ્રાણીને દોષ કરનારૂં છે, તેમજ તીર્થંકર મહારાજની દેશના મિથ્યાત્વ વાસિત મનુજ્યને રૂચે નહિ, તા તેથી દેશના કૃષિત નથી,કિન્તુ સાંભળનાર દૂષિત છે. આટલા ઉપક્રમ કર્યા બાદ હવે હું પ્રતિજ્ઞાત વિષયની મીમાંસા પર આવીશ, આ દેશના નય, નિક્ષેપ, પ્રમાણુ, સપ્તભંગી, સ્યાદ્વાદથી ભરપૂર છે, માટે પ્રથમ તે સમજવાની અપેક્ષા હોવાથી પૂર્વોક્ત નયાદિનું સ્વરૂપ ટૂંકમાં આપીશ, ત્યાર બાદ દેશનાનું દિગ્દર્શન કરાવીશ. નયાદિનું સ્વરૂપ.© FEE શ્રુતનામના પ્રમાણથી વિષયીભુત થએલ અર્થના એક અંશના *** (ખીજા અશાના નિષેધ કર્યા સિવાય) એધ જે વડે થાય, તે વક્તાના અભિપ્રાય વિશેષને ‘નય’ કહીએ. તે ‘નય· એ પ્રકારના છે. (૧) - ન્યાર્થિક, (૨) પાયાર્થિક, (૧) દ્રવ્યાર્થિ ક નયના વળી ત્રણ ભેદ છે. (૧) નૈગમ નય, (૨) વ્યવહાર નય અને (૩) સંગ્રહ નય, (ર) પાયાર્થિ ક નયના ચાર ભેદ(૧) ઋજીસૂત્ર, (૨)શબ્દ, (૩) સમભિરૂઢ (૪) એવ’ભૂત. આ સાત નયનું વર્ણન અહીં નહિ આપતાં ‘જૈનતત્ત્વવિદેગ્દર્શન' જોવા ભલામણ કરૂં છું. નયચક્રમાં સાત નયના સાતસા ભેદ ખતાવેલ છે. વળી સમ્મતિતર્કમાં લખ્યું છે જે ‘જેટલા નય છે તેટલા વચન પથ છે” તેમજ જેટલા વચન માર્ગ છે, તેટલાજ મતા દુનિયામાં પ્રચલિત છે, પરંતુ એટલુ જાણવુ જોઇએ કે Page #80 -------------------------------------------------------------------------- ________________ MA નયાનું સ્વરૂપ કેવળ એક નયનું કથન મિથ્યા છે જ્યારે સાત નયનું એકઠું કથન સમ્યક છે. અહીં શંકા ઉત્પન્ન થવાને અવકાશ છે કે જ્યારે એક નયનું કથન મિથ્યા છે, તે સાત નયના કથનમાં સમ્યકત્વ ક્યાંથી આવશે? જેમકે એક વેળુના કણમાં તેલ નથી તે વેળુના સમુદાયમાં તેલ ક્યાંથી આવશે? તેના ઉત્તરમાં સમજવું જે, જે કે એક મોતીમાં માળા રહેલ નથી, પરંતુ મેતીના સમુદાયમાં માળા રહેલી છે, તેમ જ એક નયમાં સમ્યકત્વ નથી, પણ તેવા સમુદાયમાં તે છે. એક મતીને કઈ “માળા છે એમ બેલી શકે નહિ. છતાં બેલે તે મૃષાવાદી ગણાય, તેમજ એક નયમાં સમ્યક્ત્વ નથી, છતાં કેઈ ધીઠે થઈ બેલે તે તે મૃષાવાદી છે. તેથી એક વસ્તુમાં જે ગુણ ન હોય, તે ગુણ તેના સમુદાયમાં ન હોય એમ જાણવું નહિ. પદાર્થ ધર્મની અચિંત્ય શક્તિ છે. હવે “નિક્ષેપ” વિચાર કરીશું. નિક્ષિતે સ્થાન્તિ વતુંતરવનેનેતિ નિક્ષેપ” ભાવાર્થ –જેના વડે વસ્તુ તત્વનું સ્થાપન કરવામાં આવે, તેને નિક્ષેપ કહીએ. તેના સામાન્ય પ્રકારે ચાર ભેદ છે.વિશેષ ભેદ તે જે ક્ષપશમહેયતેના પ્રમાણમાં થઈ શકે છે, છ, આઠ, દશ, વીશ જેટલા કરવા હોય તેટલા નિક્ષેપના પ્રકાર થાય છે. અહીં ચાર પ્રકાર બતાવીશું–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નિક્ષેપના આ ચારભેદ, “જીવ”પદાર્થને છોડીને દરેક પદાર્થ ઉપર ઘટાવી શકાય છે, કેટલાએક આચાર્યો તે જીવ ઉપર પણ આ ચાર નિક્ષેપની ઘટના કથંચિત્ કરી બતાવે છે. અહીં આપણે આ ચાર નિક્ષેપ, “ઘટ”(ઘડા) ઉપર ઘટાવી જોઈશું. જેમકે, નામ ઘટ, સ્થાપના ઘટ, દ્રવ્યઘટ અને ભાવ ઘટ. જડ તથા ચેતનનું અથવા તે બંનેનું ઘટ નામ પડાય તે “નામ ઘટ”કહેવાય. પુસ્તક, પ્રાસાદ, અથવા કેઈ પણ સ્થળે ઘટની આકૃતિ આલેખેલ હોય તેને “સ્થાપનાઇટ' કહીએ. જે મૃત્તિકા (માટી) થી ઘટ ઉત્પન્ન થવાવાળે છે, તે માટીને દ્રવ્ય ઘટ,”તેમજ જળ લાવવું લઈ જવું આદિ ક્રિયા કરતી વખતે Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ધુમ દેશના. જે વપરાશમાં આવતા ઘટ છે તે‘ ભાવ ઘટ’ છે, એ ચાર ભેદ થયા. વળી તેની અ ંદર ‘ દેશઘટ તથા કાળઘટ ’ એવા એ ભેદ પણ ભેળવી શકાય; તેવારે નિક્ષેપના છ ભેદ થાય, અમુક દેશમાં ઉત્પન્ન થયેલા ઘટ તે ‘ દેશઘટ; ' અને અમુક કાળમાં ઉત્પન્ન થયેલે ઘટ તે ‘ કાળ ઘટ’ ઇત્યાદિ પ્રકારે એક વસ્તુ ઉપર એ છ ભેદ તથા તે કરતાં બીજા વધારે ભેદ પણ સંભવી શકે. 3 છ . નય તથા નિક્ષેપનું એ પ્રમાણે સક્ષેપમાં થન કર્યા બાદ હવે પ્રમાણનું સ્વરૂપ કહીએ છીએ, પ્રમાણુ એ માનેલ છે. પ્રત્યક્ષ તથા પરાક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ એ પ્રકારનું છે (૧) સાંવ્યવહારિક ( ૨ ) પારમાર્થિક, આની અ ંદર વળી સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનુ છે. (૧) ઈંદ્રિયનિમધન (૨) અનિષ્ક્રિયનિખધન, આ બેઉ પ્રકારમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના દરેકના ચાર ચાર ભેદ છે, તેનાં નામ (૧) અર્થાવગ્રહ (૨) ઇઠ્ઠા (૩) અપાય (૪) ધારણા. ( ૧ ) અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ થયા પછી થાય છે, જેમકે કાઇ પણ વસ્તુના એટલે કે શબ્દાર્દિકના મન અને ચક્ષુને છેડી બીજી કોઇ ઇંદ્રિય સાથે સન્નિષ્કર્ષ (સ ંબ ંધ) થયા, તે સમયે તેને વ્યંજનાવગ્રહ થયું, ત્યારબાદ અર્થાવગ્રહ થાય છે. નૈયાયિક લોકો આ જ્ઞાનને નિર્વિક૫ક જ્ઞાન માને છે. ( ૨ ) આવું નિર્વિકલ્પક જ્ઞાન થયા ખાદ આ શબ્દ (વિગેરે ) કાના હશે ? ક્યાંથી આવ્યો ? ઇત્યાદિક વિચારનું નામ ‘ ઇહા ' છે. ( ૩ ) ત્યાર બાદ નિર્ણય થાય જે, આ તા માણુસાને શબ્દ છે, તેમાં વળી અમુક જ માણસના છે, એવા નિશ્ચય પૂર્વક જ્ઞાનને‘અપાય’ કહે છે. (૪) તેમજ આા પ્રમાણે થએલા નિશ્ચય પૂર્વક જ્ઞાનને જે અમુ ક વખત સુધી દૃઢ રીતે મનમાં ધારણ કરી રખાય તેને ધારણા ’ હે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ નમાદિનું સ્વરૂ૫. આ પ્રમાણે બે પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વર્ણન કર્યા બાદ હવે પારમાર્થિક પ્રત્યક્ષના ભેદે કહેવામાં આવે છે. પારમાર્થિક પ્રત્યક્ષ તેને કહેવામાં આવે છે કે, જે જ્ઞાન ઇંદ્રિયાદિકની અપેક્ષા વિના કેવળ આત્મદ્વારા પ્રત્યક્ષ થાય છે. આ પારમાર્થિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) સકલ (૨) વિકલ, વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ બે પ્રકારનું-(૧) અવધિ (૨) મનઃ પર્યાય. વળી સકલ પારમાર્થિક પ્રત્યક્ષને એક જ ભેદ છે. તેને “કેવળજ્ઞાન” કહે છે. હવે આ પ્રમાણે પૂર્વોક્ત બેઉ પ્રકારનું પ્રત્યક્ષ પ્રમાણ (પરોક્ષની માફક) બે પ્રકારનું છે. (૧) સ્વાર્થ (૨) પરાર્થ. (૧) આભૂષણે સહિત શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિનાં જે પતાને દર્શન થયાં તે “સ્વાર્થ પ્રત્યક્ષ તથા તે વાર પછી બીજાને કહેવું કે જે, આ આભૂષણોથી અલંકૃત શ્રી જિનરાજની પ્રતિમા છે, તેથી કરીને બીજે માણસ જે તેનું પ્રત્યક્ષ કરે તેને “પરાર્થ પ્રત્યક્ષ કહીએ. હવે બીજું જે પક્ષ પ્રમાણ છે, તેના પાંચ ભેદ બતાવેલા છે. (૧) મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન (૫) આગમ, હવે તે દરેકની વ્યાખ્યા કરે છે. (૧) સંસ્કારના જાગૃત થવાથી ઉત્પન્ન થએહું જે કઈ અનુભવેલા અર્થને વિષય કરનારૂં જ્ઞાન, તેને “સ્મરણ” કહે છે. જેમકે આ તેજ (મેં અમુક વખતે જોયું હતું તેજ) તિર્થકરનું બિંબ છે. (૨) અનુભવ તથા સ્મૃતિ રૂપ હેતુઓ વડે કરીને તિર્યગ, ઉદ્ઘ તા સામાન્યાદિ વિષયનું જે પ્રત્યક્ષ, પક્ષ મિશ્રિત સંકલના સ્વરૂપજ્ઞાન થાય છે તેને પ્રત્યભિજ્ઞાન” કહે છે. દાખલા તરીકે જેમ (૧) આ શેપિંડ (ગાય રૂપ પદાર્થ) તેજ જાતીય (તેવીજ જાતને) છે(૨) વય (રેજ) ગાયના જે હેય છે. (૩) અન્વય વ્યતિરેકથી ઉત્પન્ન થએલ તથા ત્રણે કાલ સહિત જે સાથ સાધનને સંબંધ તેજ સંબંધ જેનેવિલે આલંબન ૫હોય Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ધર્મ દેશની. 2 એટલે કે અમુક વસ્તુ છતે અમુક વસ્તુ હાય તથા અમુક વસ્તુના અભાવમાં અમુક વસ્તુ ન હેાય એવા આકારનું જે સવેદન (જ્ઞાન) તેને ‘ ઊઠું ” અથવા “ તર્ક ” કહે છે, જેમકે દરેક પ્રકારના ધૂમ વનિ છતાંજ હોય છે, એટલે કે ધૂમ હોય ત્યાં બ્રહ્ન હોયજ તથા વનિના અભાવમાં ધૂમા અભાવ છે, આવા પ્રકારના જ્ઞાનનુ નામ ‘ તર્ક ’ છે, (૪) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય તથા નિગમનાદિ અવયવાથી જે જ્ઞાન પ્રમાતા પુરૂષને થાય છે તેને ‘ અનુમતિ ? જ્ઞાન કહે છે, તથા તે અનુમિતિનુ જે કારણ તેને ‘ અનુમાન ’ કહે છે અનુમાન બે પ્રકારનુ છે. (૧) સ્વાર્થાનુમાન (૨) પરાા નુમાન, (૧) કોઇ એક પુરૂષને રસાડાદિકમાં ઘણીજ વાર એવા અનુભવ થયેલા છે કે ‘જ્યાં ધૂમ હોય છે ત્યાં વનિ હોયજ છે—હવે ધારો કે તે પુરૂષ કાઇ કારણસર પર્વતની સમીપમાં ગયે; વળી ત્યાં પર્વત ઉપર લાગેલા ધૂમ તેણે છેટેથી જોયા; તે વખતે તેને પૂર્વ રસાદિકમાં અનુભવેલ ધૂમ તથા વનિનું સાહચર્ય જ્ઞાન યાદ આવવાથી તેના મનમાં એવા નિશ્ચય થયો કે “ જ્યાં ધૂમ હોય છે ત્યાં વનિ નક્કી હોય જ છે, કારણ કે ધૂમ વનિના વ્યાપ્ય છે, તે તેથી કરીને જરૂર આ પર્વત વનિવાળા છે” આવા પ્રકારના જ્ઞાનને તર્ક રસિક જના સ્વાર્થાનુમિતિ ’કહે છે. આ સ્વાર્થા નુમિતિનુ જે કારણ હોય છે, તેને સ્વાસ્થ્ય નુમાન "9 કહે છે. ' " મદદ હવે ખીન્તુ જે ‘ પરાર્થાનુમાન ' છે, તે પરાા નૈમિતિનું કારણ છે, પરાર્થોનુમિતિમાં ઉપર કહેલા પાંચ અવયવાની અપેક્ષા છે, કારણ કે જેની મતિ વ્યુત્પન્ન નથી, તે ઉપર કહેલા પાંચ અવયવાની તે સિવાય અનુમાન કરી શકે નહિ. વખતે તેની અંદર દશ અવયવેાની પણ દરકાર રહે છે, જ્યારે વ્યુત્પન્ન મતિવાળા માણસને તે એછામાં આછા એ અવયવથી પણ અનુમાનને સંભવ થઈ શકે છે. (૫) કહેવા લાયક પદાર્થને જે યથાર્થ રીતે જાણે છે તથા જેવુ જાણે છે તેવુ જ કહે છે તેને ‘ આમ પુરૂષ ” કહેવાય, આમ બે પ્રકારના છે [૧] લૈાકિક [ ૨ ] લોકોત્તર [૧] જનકાદિ લૈકિક આપ્ત તથા [૨] Page #84 -------------------------------------------------------------------------- ________________ નયાદિનું સ્વરૂપ. ( ≥ ) તીર્થંકરાદિ અલોકિક આપ પુરૂષ છે. આ બે માંહેના લોકોત્તર આક્ષ પુરૂષના વચનથી પ્રકટ થએલા અર્થનુ જે જ્ઞાન તેને ‘ આગમ ’ કહેવાય, અથવા તે ઉપચારથી આપ પુરૂષના વચનને પણુ આગમ કહી શકાય છે. તે આગમ સમભગીનું ખરૂ સ્વરૂપ સમજાવે છે, તથા સપ્તભ ંગી દ્વારા સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદનુ રહસ્ય જાણી શકાય છે, તેટલા સારૂ તા પ્રથમ સપ્તભંગી જાણવાની જરૂર છે. આ સસભગી દરેક વસ્તુએ ઉપર ઘટી શકે છે. પૂર્વોક્ત નય તથા પ્રમાણની સાથે સપ્તભગી સંબંધ ધરાવે છે. કારણ કે નય વિકલાદેશ રૂપ છે તથા પ્રમાણુ સલાદેશ રૂપ છે. આટલું પ્રસ ંગોપાત કહી હવે ‘ ઘટ ' પદાર્થ ઉપર સાતભ ંગ સામાન્ય રીતે તેના અર્થ સહિત બતાવું — (?) પાર્વેલ ઘટા—કથંચિત્ ઘટ છે. (૨) સ્વાભાસ્થય ઘટઃ—કચિત્ ઘટ નથી, (૩) સ્વાતિ નાપ્તિ ૨ વવઃ——કથંચિત્ ઘટ છે, કંચિત્ ઘટ નથી. (૪) સ્થાવત્ત્તવ્ય પર્વ ઘટઃ—થંચિત્ ઘટ અવક્તવ્ય છે. (૧) સ્વાતિ સાવ વ્યત્ર ઘટા—કથ ંચિત્ ઘટ છે પણ અવક્તવ્ય છે. (૬) સ્વાભાન્તિ સાવ વક્તવ્ય છે. ચૈત્ર વદઃ—થચિત્ ઘટ નથી પણ અ (૩) સ્વારૂતિ નાસ્તિ ૨ાવત્ત્તવ્યય ઘટઃ—થચિત્ ઘટ છે. કથ ચિત્ ઘટ નથી તે રૂપ અવક્તવ્ય છે. પૂર્વોક્ત સાત ભગથી અધિક આડમાં ભગ કોઇ પણ થઇ શકેતેાજ નથી, કારણ કે વચનના પ્રકાર સાત છે, જો કે વસ્તુ અનત હોવાથી તેના આશ્રય કરીને ભાંગ અનત છે, પરંતુ પ્રત્યેક પદાર્થ Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ધર્મદેશના. ઉપર તો આ સાત ભંગ અનાયાસ ઘટે છે. સપ્તભંગીનું સંપૂર્ણ સ્વરૂ ૫ તત્ત્વજ્ઞાની જાણી શકે છે. સમભગીનુ યુક્તિ પૂર્વક વિસ્તાર સહિત સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા પુરૂષોએ રત્નાકરાવતારિકાના ચતુર્થ પરિચ્છેદ, સ્યાદ્વાદમજરીના ૨૩ મા શ્લાકની વ્યાખ્યા તથા સાભંગી તરંગિણી નામના ગ્રંથ વિગેરે જોવા જોઇએ, હૅવે સ્યાદ્વાદનું સ્વરૂપ ટુકામાં કહીએ છીએ. ચાઢાદ. પ્રત્યક્ષ, પરાક્ષ તથા આગમ પ્રમાણથી સિદ્ધ થએલા એક પદાર્થમાં પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધા ના પણ સાપેક્ષ રીતે સમાવેશ થાય તેનું નામ ‘ સ્યાદ્વાદ’છે. ઉદાહરણ તરીકે જેમ એકજ પુરૂષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત્વ, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, ભાગિનેયત્વ, માતુલત્વ, જીવત્વ, મનુષ્યત્વ, બ્રાહ્મણુત્વ, વાચ્ચત્વ અને પ્રમેયાદિ અનેક ધર્મોના સમાવેશ થાય છે. આ વાત સ્વાનુભવસિદ્ધ છે, છતાં ખેદના વિષય છે કે, લેાકેા આગ્રહુને આધીન થઇ પદાર્થના યથાવત્ સ્વરૂપને ઇનકાર કરવામાં જરા પણ આંચકા ખાતા નથી. અહીં કદાચ કાઈ વાદી એવી શંકા કરશે કે, તમારી માનેલી સ્યાદ્વાદ પ્રક્રિયામાં, સંકર, વ્યતિકર, વિધિ આદિ દોષો પ્રકટ જોવામાં આવે છે. તે તેના ઉત્તર આપતાં આપણે વાદીને પૂછવું પડશે કે, “ પંચા વયવ વાક્યની અંદર પ્રથમ અવયવ જે પ્રતિજ્ઞા છે. ત્યાર પછી હમેશાં હેતુની જરૂરિયાત હાય છે, કારણ કે હેતુ વિના સાથ્યની સિદ્ધિ થનાર નથી, પરંતુ હેતુ જે હોય છે તે હુ ંમેશાં સાધ્યના સાધક હોય છે તથા સાક્ષ્યાભાવને ખાધક હાય, હવે આ પ્રમાણે વિચાર કરતાં હેતુની અં દર સાષકત્વ તથા ખાધકત્વ ભય ધર્મ રહેલા છે. આ પ્રમાણે એકજ હેતુમાં ઉભય ધર્મના સમાવેશ અનાયાસ થવાથી તમારા ક્ચનાનુસાર હું Page #86 -------------------------------------------------------------------------- ________________ તમારે હેતુ, સંકર વ્યતિકર તથા વિરોધાદિ દૂષણ દૂષિત થશે. હવે અમે તમને પૂછીએ છીએ કે, આ પ્રમાણે દૂષિત થએલે હેતુ દી પણ સાથને સાધક થશે ખરે કે?” આ પ્રમાણે જ્યારે તમને પૂછવામાં આવશે ત્યારે તમારી જરૂર કહેવું પડશે કે “અમે હેતની અંદર સાધકત્વ તથા બાધકત્વ ઊભય ધર્મ અપેક્ષિત માનીએ છીએ તે બસ! જેને પણ ક્યાં નિરપેક્ષિત માને છે? એક વસ્તુની અંદર પરસ્પર વિરૂદ્ધ જે ઉભય ધર્મ માનવા પડે છે, તેનું નામજ સ્યાદ્વાદ છે. | ગમે તે માર્ગે જાઓ, પરંતુ સત્ય માર્ગને ગ્રહણ કર્યા સિવાય ઈચ્છિત નગરની પ્રાપ્તિ થનાર નથી. મને કહેવા કે દરેક દર્શનાનુયાયિ જનેએ પ્રકારનાંતરથી સ્યાદ્વાદ સ્વીકાર્યો છે. તેની ટૂંક નૈધ અહીંઆ લઈશું તે તે અગ્ય તે નહિજ ગણાય. પ્રથમ સાંખ્ય મતની પ્રક્રિયા વિચારી જોઈએ. તેઓ સત્વ, રજસ તથા તમન્સ એ ત્રણ ગુણની સામ્યવસ્થાને પ્રધાન (મૂલ) પ્રકૃતિ માને છે. તેમ છતાં તે મતની અંદર, પ્રસાદ, લાઘવ, શેષ, તા૫ વાર દિ ભિન્ન સ્વભાવ વાળા અનેક ધર્મોને એક ધમની અંદર સ્વીકાર કરવામાં આવ્યું છે, તે હવે વિચારવાનું છે કે, આનું નામ અને કાન્તવાદ નહિ તે બીજું શું કહી શકાય? તેમજ વળી પૃથિવીમાં નિત્યત્વ, અનિત્યત્વ, એવા પરસ્પર વિરૂદ્ધ ધર્મને સ્વીકાર નૈયાયિકાએ કરેલે છે, તે સ્યાદ્વાદ નહિ તે બીજું શું છે.? પંચવાર્ષેિ રત્રનું નામ મેચક છે, બેહે આવા મેચકના જ્ઞાનને એક અથવા અનેકાકારમાં માને છે, તે પણ સ્યાદ્વાદજ છે. | મીમાંસક “ઘટમાં નાનાયિ” (હું ઘટને જાણું છું) એવા પ્રકારના અનુભવથી તથા જ્ઞાન સ્વપ્રકાશક તેમના મતમાં હોવાથી એકજ જ્ઞાનમાં પ્રમાતા પ્રમિતિ તથા પ્રમેય રૂ૫ વિષયતાને સ્વીકાર કરે છે. આનું નામ પણ સ્યાદ્વાદ સિવાય બીજું કાંઈ નથી. ખરૂં પૂછે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ધર્મ દેશના. તે દરેક મતમતાંતર વાળાઓએ ‘ અધભુજંગ ’. ન્યાય વડે કરીને મૂળ માર્ગ નેજ માન આપ્યું છે, અર્થાત્ જેમ અંધ ભુજંગ ( સર્પ) ફરી ફરીને તેજ ખીલ ( રાફડા) ઉપર આવ્યા, છતાં મનમાં એવું સમજે છે જેહું ઘણા દૂર ચાલી ગયા . તેજ પ્રમાણે જેનથી ઇતર મતાનુયાયીઓ સ્યાદ્વાદની સીધી સડક ઉપર આવેલા છે, છતાં તેને એકાંત પક્ષ સમજી અનેકાંત પક્ષને ખુરી દષ્ટિથી નિહાળે છે, તેનુ કારણ જો તપાસીશુ તે મિથ્યા ધૃિતા સિવાય બીજું કાંઇ જણાઇ શકશે નહિ. વાદિદેવસૂરિના શબ્દોમાં વળી કહીએ તો દરેક ઠેકાણે સ્યાદ્વાદ શાર્દૂલજ વિજયને મેળવે છે, યથા प्रत्यक्षद्वय दीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसर: शाब्दव्यात्तकरालवक्त्रकुहरः सद्धेतुगुञ्जारवः । क्रीमन्नयकानने स्मृतिनखश्रेणी शिवाजीषणः संज्ञावालधिबन्धुरो विजयते स्याधादपश्चाननः ॥ ( સ્થાદાદુરનાર ) ભાવા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ રૂપ ક્રીસ ( તેજસ્વી ) નેત્રવાળે, સ્કુરાયમાન તર્ક પ્રમાણુરૂપી કેશરા વાળા, શાબ્દ [ આગમ ] પ્રમાણુ રૂપ પહેાળુ કરેલ મુખવાળા, સારાહેતુ રૂપ ગુજારવવાળા, સન્નારૂપ પૂછડાવાળા, સ્મૃતિરૂપ નખશ્રેણીની કાંતિથી ભયંકર એવા સ્યાદ્વાદ રૂપી સિ નય ” રૂપ વનની અંદર ક્રીડા કરતા વિજય પામે છે. 6 પૂર્વોક્ત સ્યાદ્વાદ પંચાનન જેને દૃષ્ટિગોચર થએલ છે તેને અસપદાર્થ રૂપ ઉન્મત્ત હાથિએઃ ઉપદ્રવ કરતા નથી, એકાંતવાદમાં જેમ એકજ પદાર્થ માં નિત્યાનિત્ય, સદ્યસત્, અભિલાષ્ય, અનભિલાપ્ય અને સામાન્ય વિશેષ એ ચાર ધમમાં કોઇ પ્રકારે સિદ્ધ થતા નથી, તેમ ઉપક્રમ, અનુગમ, નય અને નિક્ષેપ પણ સિદ્ધ થતા નથી, યથા— एकान्तवादो न च कान्तवादोऽप्यसम्भवो यत्र चतुष्टयस्य । उपक्रमो वानुगमो नयश्च निक्षेप एते प्रज्जवन्ति तत् ॥ ४३ ॥ ( નનણ્યાદાતમુહ્રાવણી. ) Page #88 -------------------------------------------------------------------------- ________________ ~ દેશનાના ભેદ. (૧૪) આ પ્રમાણે પ્રસંગોપાત નય, નિક્ષેપ, પ્રમાણદિનું વિવેચન કર્યા બાદ હવે “દેશના”ના વિષય ઉપર આવીશું. નક દેશનાના ભેદ. --- દેશના એટલે ઉપદેશ, ઉપદેશ દુનિયામાં બે પ્રકારને જોવામાં આવે છે. [૧] સ્વાર્થોપદેશ [૨] પરમાર્થોપદેશ. રાગી પ્રાણિને ઉપદેશ સ્વાર્થોપદેશ કહેવાય છે. તેવારે વીતરાગ પ્રભુને ઉપદેશ પરમાર્થોપદેશ કહેવાય છે. ધન, યશેવાદ, અથવા પુણ્યના લેભથી જે ઉપદેશ થાય છે તેનું નામ સ્વાર્થોપદેશ ગણાય છે. પરંતુ તે ઉપર કહેલા ધનાદિકની અપેક્ષા વિના જે ધર્મોપદેશ દેવાય છે, તેનું નામ પરમાર્થોપદેશ કહી શકાય. તે તીર્થકર પ્રકૃતિને હોય છે. શ્રી તીર્થકરને ધન, યશવાદ તથા પુણ્યની બિલકુલ દરકાર નથી દીક્ષા સમયની પૂર્વે એક વર્ષ સુધી તીર્થકરે વાર્ષિકદાન આપે છે. તેની સંખ્યા, ત્રણ અબજ અઠાશી કરેડ એંશી લાખ સોના મહોર કમાણની છે. આવું દાન દેનાર દાનવીર કદાપિ ધનની આશા રાખે ખરા કે? કદાપિ નહિ. વળી જેમને યશાવાદ ચેસઠ ઈન્દ્રો જન્મ સમયથી લઈને નિર્વાણ સમય સુધી બરાબર કરતા રહે છે, તે તીર્થકર મહારાજ શું લૈકિક યશવાદની ચાહના રાખે ખરા કે?તથા અતુલ પુણ્ય પ્રકર્ષના પ્રભાવથી જેણે તીર્થકર નામકર્મ બાંધેલું છે તેને કેવળ ખપાવવા સારૂજ આહાર, વિહાર, ધર્મોપદેશાદિ કાર્ય કરવામાં જેમની પ્રવૃત્તિ છે તેવા પુરૂષ શું પુણ્યની આકાંક્ષાવાળા સંભવે ખરા કે? કેટલાએક સરાગી પુરૂષે ધનને માટે ઉપદેશ કરતા જોવામાં આવે છે. જ્યારે કેટલાએક દુનિયામાં પોતાને યશ ફેલાય તેટલા સારૂ ઉપદેશ કુશળતા મેળવે છે, છેવટે વ્યાખ્યાન વાચસ્પતિ વિગેરે બિરૂદે પ્રાપ્ત થવાથી પિતાની કૃતાર્થતા થઈ સમજે છે. તે ઉપરાંત કેટલાએક નિસ્પૃહી તથા ત્યાગી વેરાગી મુનિવરે જે કે ભવ્ય જીને ધર્મને ઉપદેશ તે જીવેના કલ્યાણને અર્થે આપે છે, પરંતુ તેઓ ધર્મોપદેશ દ્વારા જે શુભ પુણ્ય ઉપાર્જન થાય છે, તેને મોક્ષનું કારણ સમજતાં હેવાથી તેઓને પણ પુણ્યની અભિલાષા છે, એમ કહી શકાય, તેટલા જ સારૂ તે તમામ ઉપદેશને સ્વાર્થોપદેશમાં દાખલ કરી શકાય Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ધ દેશના. હવે આથી ઉલટુ, શ્રી વીતરાગ ભગવાનને ઉપદેશ જે છે તે પરમાર્થીપદેશ છે. આ ઠેકાણે આપણને પુરુવિશ્વાસે વચનવિશ્વાસઃ એ ન્યાયને આગળ કર્યા વિના ચાલશે નહિ. અહીંઆં તેટલા માટે પ્રથમ પરમાૌપદેશ દેનાર પુરૂષનું ચરિત્ર તથા લક્ષણ કેવા પ્રકારનુ હાય તેના ઘડીભર વિચાર કરીશું તે તે અપ્રસ ંગેાપાત નહિજ ગણાય, તીર્થંકરાતુ ટ્રક ચરિત્ર. જે જીવ ભવિષ્યમાં તીર્થંકર થનાર હોય છે,તે જીવ સ્વાભાવિક રીતેજ સર્વ સ્થળે ઊંચ કોટી ઉપર રહે છે; દાખલા તરીકે, તે જીવ જો કે પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય તેપણ ખારી માટીની અંદર ઉત્પન્ન નજ થાય; પરંતુ સ્ફટિક રત વિગેરે ઉચ્ચ જાતિના પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય, તેજ પ્રમાણે જળમાં, અગ્નિમાં, વાયુમાં તથા વનસ્પતિ કાયની અંદર પણ જો તે જીવ ઉત્પન્ન થાય તે પણ તે તે કાયની અ ંદર જે ચીજ ઉત્તમ ગણાતી હોય તેમાંજ તે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે એકેન્દ્રિયમાં ભવ ભ્રમણ કર્યાં બાદ તે જીવ અનુક્રમે દ્વીન્દ્રિયાક્રિકમાં ગતિ કરતાં કરતાં છેવટે દેવ મનુષ્યાદિના ભવને પામે છે. ત્યાં મનુષ્યના ભવની અંદર વૈરાગ્યવાસિત અંતઃકરણ વાળા થઇ તે તીર્થંકરને જીવ વીશ સ્થાનકના તપની યા તેમાંના એકાદિ તપની આરાધના કરે છે, જેને પરિણામે અત્યુત્તમ તીર્થકર નામ કર્મ બાંધવા ભાગ્યશાળી બને છે, ત્યાં આયુષ્યની સ્થિતિ પૂર્ણ કરી પ્રાયઃ દેવલાકની ગતિને પ્રાપ્ત કરે છે. કદાચિત્ નરક ગતિમાં જાય છે, તેપણ તે બેઉ ગતિએની અંદર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોવાથી, તે જ્ઞાનના પ્રતાપથી પેાતાના ચ્યવન સમય જાણી લે છે, તથા હું અમુક સ્થળે ઉત્પન્ન થઇશ, તે પણ જાણે છે. ત્યાર પછી તે દેવ અગર નરક ગતિમાં જેટલી આયુષની સ્થિતિ પોતાને ભેગવવાની હાય તે પૂરી કરી, માન સરોવર પ્રત્યે જેમ હંસ ઉતરી આવે છે, તેમ તીર્થંકર પાતે માતાની કુખે અવતરે છે. સામાન્ય મનુષ્યની માફક પોતે પણ નવ માસ પર્યન્ત ગર્ભાવાસમાં રહે છે, પરંતુ જેમ છંતર મનુષ્ય ગર્ભમાં જે વેદના લેગવે છે, Page #90 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરાનું ટૂંક ચરિત્ર. ( ૧૧ ) તેટલી વેદના તીર્થંકરને જીવ ભાગવતા નથી, પરંતુ એછી ભોગવે છે, તમામ તીર્થંકર મહારાજાએ શ્રી મહાવીર ભગવાનની માફ્ક નવ માસ તથા સાડા સાત દિવસ સુધી ગર્ભાવાસમાં રહે એવા નિયમ નથી, કાઇ તેનાથી અધિક સમય તા કાઇ તેથી ન્યૂન સમય પણ રહે છે, . જ્યારે શ્રી તીર્થંકર મહારાજના જન્મ થાય છે, કે તુરતજ શ્રી • સાધર્મ ' નામનું ઈંદ્રનું આસન કંપાયમાન થાય છે, તે સમયે તે ઈંદ્ર અવધિજ્ઞાન વડે ઉપયોગ આપી શ્રીતીર્થકર મહારાજના જન્મ થયા, એમ જાણી જાય છે; તત્કાળ સિંહાસન ઉપરથી નીચે ઉતરે છે તથા જે દિશામાં શ્રી તીર્થંકર દેવના જન્મ થયે હાય છે તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી નમસ્કાર પૂર્વક શ્રી ભગવાનની સ્તુતિ કરે છે શ્રી પ્રભુના જન્મોત્સવ કરવા સારૂ જેમ સાધર્મેન્દ્ર સપરિવાર આવે છે. તેજ પ્રમાણે અનુક્રમે ખીજા ઈંદ્રા પણ પ્રભુના જન્માત્સવમાં લાભ લે છે. તે ઇંદ્રા મળીને પ્રભુને મેરૂ શિખર ઉપર લઇ જાય છે, ત્યાં પાંડુક વનની અંદર પાંડુકશિલા નામની શિલા ઉપર સિંહાસન રચી તેમાં સાધર્મેન્દ્ર પ્રભુને ખેાળામાં લઇને મેસે છે. ત્યારબાદ વૈ િ તીર્થીનાં જળ તેમજ પુષ્પ વિગેરે સુગ ંધીદાર દ્રવ્ય મિશ્રિત જળ વડે પ્રભુને અભિષેક કરે છે, વિગેરે અનેક ભકિત ભાવ પૂર્વક પ્રભુજીને લઇ જઇને તેમની માતાજી પાસે મૂકી આવે છે, ત્યાર પછી ચેસઠે ઈંદ્રા સાથે મળી આ જંબૂદ્રીપથી આઠમા નીશ્વર દ્વીપમાં જઇ શાશ્વત જિન મંદિરની અ ંદર અઠ્ઠાઇ મહત્સવ કરે છે. તે પૂર્ણ થયા બાદ આત્માને ધન્ય માનતા થકા પોત પોતાના સ્થાનક પ્રત્યે જાય છે. હવે અહીં પ્રભુ પણ દ્વિતીયાના ચંદ્રની માફક દિવસે દિવસે વૃદ્ધિ ંગત થતા જાય છે, તથા તેમની આકૃતિ અતિ સુંદર હોય છે; કહ્યું છે કેઃ द्विजराजमुखो गजराजगतिररुणोष्ठपुटः सितदन्तततिः । शिविकेशजरोऽम्बुजमज्जुकरः सुरनिश्वसितः प्रजयो सिवः ||१|| Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) ધ દેશના. मतिमान् श्रुतिमान् प्रथितावधियुक् पृथुपूर्वजवस्मरणो गतरुक् ! मतिकान्तिधृतिप्रभृतिस्वगुणैर्जगतोऽप्यधिको जगती तिलकः ||२|| ભાવાર્થ :—જેમનુ મુખ ચંદ્રમા જેવું છે, એરાવત હાથી જેવી જેની ગતિ છે, જેમનુ આષ રૂપી પત્ર લાલ છે, સફેદ જેમની દાંતની શ્રેણી છે, કેશના સમૂહ કાળા છે, તથા કમળના જેવા નાજુક જેમને હાથ છે, જેમના શ્વાસ સુગધવાળા હોય છે, તેમજ જેએ કાંતિ વડે દેદીપ્યમાન હોય છે, મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા તેમજ જેમનુ અવધિજ્ઞાન વિસ્તારવાળુ છે એવા પ્રભુજી હોય છે, તથા પૂર્વ ભવનુ સ્મરણ જેમને વિસ્તારવાળુ હાય છે એવા, તેમજ રાગ રહિત, તેમજ મતિ, કાંતિ, ધીરજ વિગેરે પોતાના ગુણા વડે કરીને આખા જગત્ થકી પોતે ચડિયાતા હાય છે. એવા શ્રી પ્રભુ જગત્ના તિલક સમાન છે, જ્યારે પ્રભુ યાવનશ્રીને પ્રાપ્ત થાય છે, ત્યારે માત પિતાએ વિવાહને માટે આગ્રહ કરે છે. આ અવસરે પ્રભુજી અવધિજ્ઞાન દ્વારા પોતાને ભાગ્ય કર્મ બાકી છે કે નહિ તેને વિચાર કરી લે છે. જો તેમને ભાગ્ય કર્મ હજી બાકી છે, એવુ માલૂમ પડે તે ( પોતાને હજુ શિર પર જે કરજ છે તે દેવુ જ પડશે એમ ધારી ) વિવાહિત થાય છે, તથા ભાગ્ય કર્મ ખાકી નથી, એમ જો તેમને માલૂમ પડે તે શ્રીનેમનાથજી તથા મદ્ઘિનાથજીની માફક વિવાહમાં જોડાતા નથી. વિવાહિત થએલ તીર્થંકરોને પુત્રાદિક પણ થાય છે; તેવી રીતે જયારે ભાગ્ય કર્મના અત થવા આવે છે, ત્યારે લેાકાંતિક દેવ શ્રી પ્રભુ પાસે આવી, પ્રાર્થના પૂર્વક સૂચના કરે છે કે “ હે ભગવન્ કર્મ રૂપ કિચ્ચડમાં ડૂબી રહેલા આ સ ંસારના ઉદ્ધાર કરો, તથા તીર્થ પ્રવર્તાવે ” સ્વયં પોતાના અવધિજ્ઞાન વડે સ્વદીક્ષા સમયને જાણી રહ્યા છે, તથાપિ આ લોકાંતિક દેવાના અનાદિ કાળથી એવા આચાર હોવાથી પૂર્વોક્ત પ્રાર્થના કરે છે. આ વખતે દરેક તીર્થંકરો પેાતાના માતપિતા અગર વડીલ અધુ પ્રભૃતિની સમ્મતિ લઈ વાર્ષિક દાન દેવું શરૂ કરે છે. એક પ્રહર સુધી યાચક જે કાંઈ માગે તેટલું તેની ઇચ્છા પૂર્વક દાન આપે છે. પ્રભુજી Page #92 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરાનું બેંક ચરિત્ર, ( ૧૭ ) ત્યારબાદ હમેશાં એક કરોડ અને આઠ લાખ સોનામહારાનુ દાન કરે છે. એક વરસની અ ંદર, આ નીચેના ફ્લેાકમાં સેના મહારાની જેટલી સ ંખ્યા બતાવી છે તેટલુ દાન કરે છે. वत्सरेण हिरण्यस्य, ददौ कोटीशतत्रयम् । अष्टाशीतिं च कोटीनां, लक्षाशीतिं च नाभिभूः || १॥ એક વર્ષમાં ૩૮૮ ક્રેડ તથા ૮૦ લાખ સાના મહેારાનુ અર્થ દાન આપે છે. તેમજ પેાતાનુ રાજ્ય પુત્રાદિકને વહેંચી આપે છે, કે જેથી કરીને પાછળથી ક્લેશ પેદા ન થાય, ઈત્યાદિ પ્રકારે મૂર્છા ઉતારી મહાત્સવ પૂર્વક શિખિકા ( પાલખી ) માં આરોહણ કરી શહેરની મહાર અશોક વૃક્ષની નીચે જઈ શિખિકાથી નીચે ઉતરે છે. અહીં, જેવી રીતે મયૂર પેાતાના પીછાંના ત્યાગ કરે, તે પ્રમાણે સમસ્ત આભૂષા ઉતારી નાંખી પ્રભુજી સ્વયમેવ પાંચ મુષ્ટિ લેાચ કરે છે, અર્થાત્ કેશાપનયન કરે છે, તે સમયે ઈન્દ્ર મહારાજ આવી પ્રભુને દેવ ( વજ્ર ) અર્પણ કરે છે. આજ વખતે ભગવાનને ચતુર્થ મનઃ૫ૉયજ્ઞાન ઉત્પન્ન થાય છે. હુવે ભગવાન સર્વ પાપ વેપારને ત્યાગ કરી, અનગાર પદ ધારણ કરી, જે સ્થળે દીક્ષા લીધી હોય તે સ્થળેથી, વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરે છે. પરંતુ જ્યાં સુધી પેાતાને પાંચમું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી પોતે માન રહે છે અર્થાત્ કોઇને ઉપદેશ આપતા નથી. કારણકે જ્યાં સુધી પેાતાને સૂક્ષ્મ તેમજ વ્યવહિત અને ઘણે દૂર રહેલી વસ્તુઓનુ જ્ઞાન યથાસ્થિત થાય નહિ, ત્યાં સુધી વચન વર્ગણામાં ફારફેર થઈ જવાના સંભવ છે. માટેજ પ્રભુજી કેવળજ્ઞાનને પામ્યા સિવાય કાઈને ઉપદેશ આપતા નથી. વળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ‘અન્તર, જ્યોતિષ્ક, ભુવનપતિ, વૈમાનિક ॰ એવા નામથી ઓળખાતા ચાર પ્રકારના દેવતાએ જે સમવસરણ રચે છે તેની અંદર પાતે બિરાજમાન થઈ દ્વાદશ પરિષદ્ Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના (સભા) સમક્ષ ધર્મોપદેશ દે શરૂ કરે છે, તેને દેશના કહે છે. આ દેશનાના કંઈક સ્વાદને અનુભવ આગંલ ઉપર વાંચકને સારી રીતે કરાવવામાં આવશે, જ્યાં સુધી તીર્થકર મહારાજાઓને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય, તેટલા વખત સુધીમાં પોતે દેવ, મનુષ્ય તથા તીર્થાએ કરેલા ઘેર ઉપસર્ગ તથા પરિસને સમભાવ પૂર્વક સહન કરે છે. જેમકે – पन्नगे च सुरेन्छे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥१॥ ભાવાર્થ–શ્રી વિરપ્રભુના ચરણ કમળને સ્પર્શ ઈદ્ર મહારાજે ભક્તિભરના આવેશથી કર્યો હતો, જેવારે ચંડ કૌશિક નામના સપે તેજ ચરણ કમળને સ્પર્શ દ્વેષબુદ્ધિથી કર્યો, ચંડકૌશિકે ચિન્તવ્યું જે “આ વળી મારા સ્થાન ઉપર આવીને કણ ઉભે છે? હું પલકમાં તેને દંશ મારી જમીન ઉપર પટકી દઈ પંચત્વ દશાને પમાડું છું.” આ પ્રમાણે તે પૂર્વેક્ત ઈંદ્ર મહારાજ તથા આ ચંડકૌશિકની બુદ્ધિમાં જમીન આસ્માનને ફરક હોવા છતાં, ભગવાનની બુદ્ધિ તે તે બેઉ ઉપર એકાકારજ છે, અર્થાત્ પોતે રાગ દ્વેષ રહિત છે, એવા શ્રી મહાવીર પરમાત્માને મારે નમસ્કાર થાઓ. कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्वाष्पान्योर्न श्रीवीरजिननेत्रयोः ॥१॥ ભાવાર્થ –સંગમ દેવે એક રાત્રિની અંદર શ્રી વિરપ્રભુને અતિ કોર એવા વીશ ઉપસર્ગો કર્યા હતા. જે માહેના એક ઉપસર્ગથી પણ મજબૂત બાંધાવાળા લોકિક પુરૂષનું શરીર પણ એક ક્ષણ વારમાં નાશ પામી જાય, તે તેવા વિશ ઉપસર્ગો પ્રભુએ સમભાવથી સહન કર્યા, એટલું જ નહિ પરંતુ તે અપરાધ કરનાર સંગમ નામના દેવ ઉપર પણ પ્રભુને અપૂર્વ કૃપા લહેરી આત્મામાં ઉત્પન્ન થઈ, અને “આ બિચારા કર્મબંધન કરી દુર્ગતિએ જાય છે” ઈત્યાદિક વિચારાધીન Page #94 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરાનું ટૂંક ચરિત્ર. (૧૯ ) થઇ પ્રભુજીનાં નેત્રમાં જરા જળજળીમાં આવી ગયાં છે, એવા શ્રી વીર પ્રભુનાં નેત્રનુ કલ્યાણ થાઓ. આ પ્રકારે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા રધર કલિકાલ સર્વજ્ઞ આચાર્યાં પણ મુક્ત કંઠેથી પ્રભુની સ્તુતિ કરે છે. આ પ્રમાણે દરેક તીર્થંકરાએ ઉપસાઁવસ્થામાં સમભાવને સાચવી રાખ્યો છે. જા, શ્રી પાર્શ્વનાથપ્રભુ એક સમયે તાપસ આશ્ર મની પાછળ વડ નીચે ધ્યાનમાં આરૂઢ થઇ સ્થિત રહ્યા હતા, તે સમયે કમઠ નામના એક અસુરેપ્રભુને ઘાર ઉપસગાં કરવામાં કાંઇ બાકી રાખી નહિ, જ્યારે ધરણી દ્રકુમારે તે ઉપસોનુ ભક્તિભાવથી નિવારણ કરી પ્રભુપ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી, તે પણ ભગવાનની મનોવૃત્તિ તે અને ઉપર સમાન રહીઃ— कमठे धरणे च स्वोचितं कर्म कुर्वेति । मनुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ १ ॥ એ પ્રકારે સત્યકવિઓએ જેની સ્તુતિ કરી છે એવા શ્રી ભગવાન ક્લિષ્ટ કર્મના ક્ષયને અર્થ, દ્રવ્ય ક્ષેત્ર કાળ–ભાવમાં અપ્રતિબદ્ધ થઇ, પોતે શત્રુ મિત્રને સમષ્ટિથી દેખતા છતા ભ્પીડપર વિચરે છે ? તે આ પ્રમાણે: પ્રથમ તે ‘ નિર્મમ ’ એટલે મમત્વ રહિતપણે પ્રભુ વિચરે છે, મીન્તુ ‘કિચન’ એટલે દ્રવ્યાદિ પરિગ્રહ રહિતપણે વિચરે છે, વળી · કાંસ્યપાત્રની માફક સ્નેહ રહિતપણે ’એટલે કે જેમ કાંસ્યપાત્ર પાણીથી ખરડાતુ નથી, તેમ ભગવાન કોઇ પદાર્થમાં ન ખરડાતાંનિલે પપણે રહે છે, વળી ‘ જીવની માફ્ક અપ્રતિહત ગતિવાળા ’· અગનની માફક નિરાધાર’‘શારદ સલિલની માફક સ્વચ્છ હૃદયવાળા ” ‘ કમળની માઢ્ય નિલે પ ' ‘કચ્છપની માફક ગુપ્તેન્દ્રિય ’ ‘સિંહની માફક નીડર ‘ભારડ પક્ષિની માફક અપ્રમાદી કુંજરની માફક શોડીય વાન વૃષભની માફક મળવાન’ એટલે કે જેમ ખળદ ભારવડન કરવામાં સમથ છે તેમ પ્રભુ પણ પોતે સ્વીકારેલા પંચ મહાવ્રતાના ભાર વહન કરવામાં સમર્થ છે, 96 Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ધર્મ દેશના. મેરની માફક નિપ્રકંપ “સાગરની માફક ગંભીર એટલે જેમ સમુદ્ર પિતાને સ્વભાવ છેડતે નથી, તેમ પ્રભુ પણ હર્ષ વિષાદનાં કારણે મળે છતે પણ અવિકૃત સ્વભાવવાળા રહે છે, વળી ચંદ્રની માફક શાંત “સૂર્યની માફક તેજસ્વી” તેમજ “સુવર્ણની માફક સ્વચ્છ સ્વભાવી” એવા પ્રભુજી હેય છે, અર્થાત્ જેમ સુવર્ણ તાપતાડનાદિ કષ્ટ સમયમાં પણ પોતાના સ્વભાવને છોડતું નથી, તેમ ભગવાન કષ્ટ પરંપરા પ્રાપ્ત થયે છતે પણ સ્વભાવને છોડતા નથી. “વસુંધરાની માફક સર્વસહ” ઈત્યાદિ અનેક વિશેષણ વિશિષ્ટ એવા શ્રીભગવાન તપસ્યાદિક કરતા છતા, છમસ્થ ભાવને વ્યતીત કરે છે. ભગવાન જે તપસ્યા કરે છે તે તમામ “નિર્જલ”(ચઉવિહાર) હોય છે. દાખલા તરીકે શ્રી મહાવીર ભગવાને બાર વર્ષ ઉપશન ઘોર તપસ્યા કરી હતી, તેની અંદર ફક્ત ૩૪૯ પારણાં થયાં હતાં, તેમજ પૂત સમયમાં નિદ્રા પણ માત્ર એક રાત્રિ પ્રમાણુજ કરી હતી. શ્રી મહાવીર દેવે નીચેની તપસ્યા કરી હતી – ૧ છમાસી, ૧ પાંચ દિવસ ન્યૂન છમાસી, ૯ માસી, ૨ ત્રિમાસી, ૨ અઢી માસી, ૬ દ્વિમાસી, ૨ દેઢમાસી, ૧૨ માસ ક્ષપણુ, ૭૨ પંદર ઉપવાસ, ૨ દિનભદ્ર પ્રતિમા, ૪ મહાભદ્ર પ્રતિમા, ૧૦ સર્વતોભદ્ર પ્રતિમા, રર૯ છઠ, ૧૨ અઠમ.. આ પ્રમાણે હિસાબ લગાવતાં કુલ ૩૪૯ ધારણ કર્યા હતાં. પૂર્વોક્ત ઘેર તપસ્યાના પ્રભાવથી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય, તથા અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કરી લેકાલકને પ્રકાશ કરનારું એવું કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ શ્રી પ્રભુજી પૂર્વોક્ત સમવસરણની અંદર બેસી દેશના આપે છે. આ દેશના અર્ધમાગધી ભાષામાં હોય છે. દેવ, મનુધ્ય તથા તીર્થંચની મળીને બાર પરિષ એટલે પરખદાએ આ સમયે ભરાય છે. સમસ્ત જીવે પરસ્પર વિર ભાવને ત્યાગ કરીને શાંતિ પૂર્વક શ્રી પ્રભુજીના વચનામૃતનું પાન કરે છે. હવે અહીં જરૂર શંકા થશે કે તર્યચે કેવી રીતે સમજતા હશે? તેના ઉત્તરમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરીનું દૂક ચરિત્ર. ( ૨૧ ) એટલું જ કહેવું બસ થશે કે ભગવાનનાં વચને માંજ તેવા પ્રકારની શક્તિ હોય છે કે જેના પ્રભાવથી સમસ્ત જીવે બરાબર સાંભળી શકે, તેમજ તેને અર્થ સ્વસ્વભાષામાં સમજી પણ શકે. વર્તમાન સમયમાં ઉદ્યમશીલ દેશની અંદર ઉદ્યમી પુરૂષે આજ કાલ તીર્ય ની ભાષા પણ સમજવા લાગ્યા છે, તેમજ તીર્ય એને સમજાવવા માટે તે ભારત વર્ષના મનુષ્ય પણ શક્તિમાન છે, તે હવે અહીં વિચાર કરવાની વાત છે કે જ્યારે આમ છે તે આના કરતાં સરસ જમાનાની અંદર મહા પ્રતિભાશાલી શ્રી તીર્થકર જેવા લેત્તર પુરૂષે તીર્યને પિતાનું વક્તવ્ય સમજાવી શકે, તેમાં કાંઈ વિશેષ આશ્ચર્ય, વિચાર કરતાં જણાશે નહિ. માટે તેમાં શંકા કરવાની જરૂરત નથી. વળી જાતિ જન્મ વૈરને ત્યાગ પણ તીર્થઓ કેમ કરતા હશે? તે તેને ઉત્તર હું નહિ આપતાં રોગશાસ્ત્રાદિ ગ્રંથ જેવાની ભલામણ કરું છું. યેગીઓને પ્રભાવ અવાચ્ચ તથા અગમ્ય છે. જે પ્રભાવને ખ્યાલ પણ આપણા અભ્યશુદ્ધિ જનેના મનમાં એકદમ આવી શકતું નથી. પરંતુ આ વાત તમામ દશનવાળાઓ કબૂલ રાખે છે. આજ કાલ સાયન્સ વિદ્યાના પ્રતાપે વૈજ્ઞાનિક શાસ્ત્રીએ વનસ્પતિ જેવા એકેન્દ્રિય પદાર્થમાં પણ અપૂર્વ શક્તિઓને અનુભવ કરી શકે છે, તે જેઓએ તપ, જપ, સમાધિ વિગેરે ગુણગણુ વડે કરીને આત્મશક્તિ પ્રકટ કરી છે, એવા ચેગિઓનો પ્રભાવ અચિંત્ય હોય તે તેમાં આશ્ચર્ય શું છે? હાં અલબત્ત! એટલું તે ખરૂં કે સૃષ્ટિ વિરૂદ્ધ કાર્યોની અંદર બુદ્ધિમાન માણસ મળતે થઈ શક્ત નથી. જેમકે – અપરૂષય વચન (કારણ કે વચન અને વળી અરુષેય એ બે પરસ્પર વિરૂદ્ધ છે), કુમારી કન્યાને પુત્રને જન્મ થવે, શિરોભાગમાંથી નિ નીકળવી, પર્વતની પુત્રી, સમુદ્રનું પાન તેને પાછું પેશાબ દ્વારા બહાર કાઢવું, કાનથી પુત્રને જન્મ, જંઘાથી પુત્રને જન્મ, માછલીથી મનુષ્યને જન્મ, કુશાથી મનુષ્યની પેદાશ, ચાર હાથવાળે પુરૂષ, દશ શિરનો મનુષ્ય, ઈત્યાદિક વાતે અનુભવથી Page #97 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ધમે દેશના વિચારતાં અઘટિત માલુમ પડશે તેવી એક પણ વાત શ્રીતીર્થકર મહારાજની પ્રરૂપેલી નથી. કેવળ જગજીવના હિતને માટે તેમજ પિતાની ભાષાવણના પુગલના ક્ષયને અર્થે અપ્લાન પણે તેઓ દેશના આપે છે, તેનું યત્કિંચિત્ સ્વરુપ નીચે પ્રમાણે છે– દેશનાનું સ્વરૂપ, ( હે ભવ્ય છે ! આ સંસારના કલેથી જો તમે કંટાળ્યા હે, જન્મ જરા અને મરણના દુઃખથી ઉદ્વિગ્ન થયા હે, આ ભવાટવિને સંગ છેડી મુક્તિ મંદિરમાં જવાની જે તમારી વાસ્તવિક ઈચ્છા હોય તે “વિષય રૂપી વિષવૃક્ષની છાયા તળે એક ક્ષણવાર પણ વિશ્રામ કરશે નહિં. વિદેશ જનાર તરુણવયવાળા પુરૂષને જેમ એક વૃદ્ધ માસુસ હિત શિક્ષા આપે છે કે “ અમુક સ્થળમાં જઈશ નહિં, અને કદાચ જઈ ચડે તે સાવચેતી રાખજે” તેજ પ્રમાણે જ્ઞાની પુરુષેએ પૂર્વોક્ત હિતશિક્ષા કલ્યાણની અભિલાષાવાળા ભવ્ય પુરૂષને આપેલી છે વિષયરૂપ વિષવૃક્ષની શક્તિ ઘણીજ અજબ છે, તે વિષયની છાયા ત્રણ જગની સીમા પર્યન્ત વિસ્તાર પામેલી છે. તે છાયાના પ્રતાપમાંથી કઈ ભાગ્યેજ બચી શકે છે. તેણે નામધારીત્યાગીઓને ભેગી બનાવી દીધા છે. જ્યારે ભેગીઓને તે સર્વથા પાયમાલ કરી મૂક્યા છે. ઝાઝું ક્યાં સુધી કહેવું, પરંતુ તેણે દેવ દાનવ, હરિ, હર, બ્રહ્મા વિગેરે દેવેની પાસે પણ દાસરૂપ આચરણ કરાવેલું છે. આ વિષયરૂપ વિષવૃક્ષની છાયામાંથી સર્વથા અલગ રહેવા સારૂ મહાપુરૂષના હિતેપદેશ પરંપરાથી ચાલતે આવેલું છે. જે લેકે આવા મહાપુરૂષના વચને ઉપર વિશ્વાસ નહિ રાખતાં સ્વતંત્રતામાં ખેંચાઈ જાય છે. અને પછી મન કલ્પિત વિચાર શ્રેણીમાં ગુથાઈ જઈ પૂર્વોક્ત વિષય રૂપી વિષવૃક્ષની છાયા તળે વિશ્રામ લેવા દેરાઈ જાય છે તેઓ પલકમાં આત્મસત્તાને નાશ કરી, મેડ મદિરાના પાનથી છત થઈ કૃત્યાકૃત્ય સંબંધી વિવેક બુદ્ધિને જલજલી આપી મનમાં આવે તેમ બેલવા અથવા આચરણ કરવા લાગે છે. ખરું કહીએ તે વિષય, વિષ કરતાં પણ બળવાન છે. કારણ કે વિષ તે જીવને આ ભવમાંજ મરણ રૂપી Page #98 -------------------------------------------------------------------------- ________________ દેશનાનું સ્વરૂપ. (૨૩). ફળ આપનાર છે, પરંતુ વિષય ભવ ભવમાં મરણના અનિષ્ટ ફળે. ઉત્પન્ન કરે છે. રાશી લાખ જવાનિ એટલે કે જીવની ઉત્પતિનાં સ્થાન છે, તેની અંદર અનાદિ કાળથી પરિભ્રમણ કરાવનાર પણ આ વિષયજ છે. | સર્વથી ઉત્તમ નિ મનુષ્યની જ છે, કારણ કે મનુષ્ય યોનિ વિના ઈતર ચેનિ દ્વારા મુકિતની પ્રાપ્તિ થઈ શક્તી નથી. અલબત ! કેટલીક ઇતર નિ દ્વારા દેવ ગતિ પામી શકાય છે. સામાન્ય રીતે તમામ ચેનિની અંદર પ્રાણી માત્રને વિષય સેવનની ઈચ્છા થાય છે. કેટલીએક જગ્યાએ વિષયનું સેવન બરાબર હોય છે, જ્યારે કેટલીક નિઓમાં વિષયની ચેષ્ટા માત્ર હોય છે, તે પણ વિષયને સર્વથા અભાવ તે કઈ ઠેકાણે નથી. છતાં મનુષ્યની ચેનિની અંદર જે તત્વજ્ઞાન માણસમાં પેદા થાય તે વિષયનો અભાવ થઈ શકે છે. તેજ કારણથી મનુષ્ય નિની શ્રેષ્ઠતા છે. અન્યથા મનુષ્ય નિમાં પણ અનાદિ કાળથી વિષય સેવન ચાલ્યું આવેલું હોય છે, તે જ કારણથી પરમ પૂજ્ય વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતીજી મહારાજ નીચે પ્રમાણે जवकोटिभिरसुननं मानुष्यकं प्राप्य कः प्रमादो मे । न च गतमायुयः प्रत्येत्यपि देवराजस्य ॥ १॥ અર્થાત–કોડે જન્મ વડે કરીને પણ અત્યંત દુર્લભ એ જે આ મનુષ્ય ભવ, તેને પામીને મને આ શે પ્રમાદ છે? દેવરાજ એટલે કે ઇન્દ્રને પણ ગએલું આયુષ્ય ફરી મળનાર નથી. તાત્પર્ય એ છે કે વ્યાવહારિક પક્ષમાં સમર્થ એવા ઇદ્ર દેવતાઓ પણ મરણની આગળ શરણુત થઈ જાય છે, તે આપણા જેવા પામરેની શી ગતિ છે? પ્રમાદ ભચછના શિર ઉપર રહેલે એક પટ્ટો દુશ્મન છે. પ્રમાદ એજ કટ્ટો વૈરી છે કે જે જીને ઉપાડીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે. મૂળ લેકની અંદર “વાર નવો છે” એમ જ કહેવામાં આવ્યું, તેમાં ‘પ્રમાદ” શબ્દથી પાંચેપ્રકારના પ્રમાદનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ તે પાંચની અંદર પણ મુખ્ય વિષય જ છે. બાકી Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) ધર્મ દેશના. ના ચાર જે મદ્ય, કષાય નિદ્રા અને વિકથા છે, તે તેના કાર્ય રૂપ છે, કારણ કે વિષયી પુરૂષ પ્રાયઃ વ્યસની હોય છે. વળી ક્રોધ, માન, માયા, લાભ આ ચાર કષાય પણ વિષય નિમિત્તેજ થાય છે, રાગદ્વેષ તે તેના સહચારીજ છે. જ્યારે નિદ્રા અવ્યભિચરિત રીતે વિષયી માણસની સેવા કરે છે, તેમજ સ્ત્રીકથાર્દિક વિકથાએ તે વિષયી માણુ સના શિરપર વિધિના લેખની માફ્કલખાએલીજ હોયછે, શ્રી કાટયાચાર્યજી સૂત્ર કૃતાંગની ટીકામાં લખે છે જે— निर्वाणा | दसुखप्रदे नरनवे जैनेन्द्रधर्मान्विते लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडूर्यादिमहापलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे ord स्वरूपमदीप्तिकाशकलं किं चोचितं सांगत ? ॥ १ ॥ ભાવાર્થ:—શ્રી જૈનેન્દ્રના ધમંથી યુક્ત, તેમજ નિર્વાણુ તથા સ્વર્ગાદિના સુખને આપનાર એવા મનુષ્ય જન્મને પામીને, અમનાજ્ઞ તથા સ્વલ્પ એવા વૈષયિક સુખને સેવુ યોગ્ય નથી, ઉદાહરણ તરીકે વૈૉંદિ મહા રત્નરાશિથી પરિપૂર્ણ એવા રત્નાકરની પ્રાપ્તિ થયે તે થોડા કાન્તિવાળા કાચના ટુકડાને ગ્રહણ કરવો શુ ઉચિત છે? કદાપિ નહિં, હે ભવ્ય પ્રાણીઓ ! ઘેાડા માટે ઝાઝું ગુમાવવુ વ્યાજખી નથી. નિગોદમાંથી ચડતાં ચડતાં મનુષ્યોના જન્મ પ્રાપ્ત થયે, હવે માત્ર વિષયના સગ તજવા એજ બાકી છે. જો તે ક્રૂરકમ વાળા પાપી વિષયના તમે સ ંગ નહિ તજશે તેા કલ્યાણુ તમારાથી સેંકડા ગાઉ દૂર ભાગતુ રહેશે. મનુષ્ય જન્મની દુર્લભતા દેખાડવા સારૂ શાસ્ત્રકારોએ દશ દૃષ્ટાન્તા આપેલા છે, જેના ઉલ્લેખ અન્ય પ્રસ ંગે આગળ ઉપર કરવામાં આવનાર હાવાથી, અત્યારે તેને અહીં નહિં ખતાવતાં નીચે અતાવેલી વસ્તુઓ પણ ઉત્તરોત્તર દુર્લભ છે તે ખાખતના શ્લોકો વાંચકાની દૃષ્ટિ સન્મુખ રજુ કરૂ છુઃ नूतेषु जङ्गमत्वं तस्मिन् पञ्चेन्द्रियत्त्रमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं मानुष्येऽप्यार्यदेशश्च ॥ १ ॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ દેશવાનું સ્વરૂપ देशे कुलं प्रधानं कुले प्रधाने च जातिरुत्कृष्टा । जातौ रूपसमृद्धी रूपे च बलं विशिष्टतमम् भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः एतत्पूर्वश्चायं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं जवद्भिरल्पं च संप्राप्यम् तत्कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमाधाय । त्यक्त्वा संगमनायै कार्य सद्भिः सदा श्रेयः ( ૫ ) || s ! ૫ ૨ ! ॥ ૫ ॥ ભાવાર્થ એકેન્દ્રિયમાંથી ત્રસપણ પામવું દુર્લભ છે. ત્રસપણામાંહે પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે, પંચેન્દ્રિય પામ્યે છતે પણ મનુષ્યભવ, મનુષ્યભવમાં પણ આર્ય દેશ, (૧) આર્યદેશમાં પણ પ્રધાનકુળ, પ્રધાનકુળ પામ્યા છતાં પણ ઉત્કૃષ્ટ જાતિ, ઉત્કૃષ્ટ જાતિની અંદર પણ રૂપ તથા સમૃદ્ધિ, વળી રૂપ સમૃદ્ધિના જોગ થયે તે પણ વિશિષ્ટતમ ખળની પ્રાપ્તિ દુર્લભ છે. (૨) બળ પ્રાપ્ત થયે છતે દી આયુષ્ય, દીર્ઘ આયુષ્યમાં પણ વિજ્ઞાનની પ્રાપ્તિ પુણ્યાદથીજ થાય છે, તેમજ વિજ્ઞાન પામ્યે છતે પણ સમ્યક્ત્વ દુર્લભ, સમ્યકત્વની પ્રાપ્તિમાં પણ સદાચારની પ્રાપ્તિ મહા દુર્લભ છે. (૩) આ પ્રમાણે ઉત્તરાત્તર સક્ષેપ થકી મેાક્ષ સાધનના ઉપાય બતાન્યા છે. | | | તમાને ઘણુ મળી ચૂકયુ છે, હવે માત્ર થાડું મળવું ખાકી છે, (૪) માટે હું ભળ્યે ! મે કહેલા માર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ સમાધિ સ્વીકારવા હમણાં ઉદ્યમ કરો, કારણ કે અનાર્ય સંગતના ત્યાગ કરી હંમેશાં સત્પુરૂષોએ શ્રેયઃ સાધન કરવું ઉચિત છે. કદાપિ વિષય કષાયાદિ દુર્ગામાં પડવુ જોઈએ નહિ. મહાપુણ્ય રાશિ વડે આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષ પ્રાપ્ત થયુ છે. સત્ય, સતષ,પરોપકાર, ઇન્દ્રિયજય, દાન, શીલ, તપ, ભાવ, સમભાવ, વિવેક વિનયાદિક આ મનુષ્ય જન્મ રૂપ કલ્પવૃક્ષનાં પુષ્પા છે, માટે તેની રક્ષા કરો, જેનાથી સ્વર્ગ અપવર્ગાદિ ઉત્તમ અને અક્ષય ળાની પ્રાપ્તિ થઇ શકશે. ૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૨૬). ધર્મ દેવાના. દુનિયામાં લાખો બલકે કરેડે ચીજે કર્મબંધનની હેતુ છે, પરંતુ તેની અંદર લૈકિક વ્યવહારમાં જમીન, જેરૂ અને જર એ ત્રણ કલેશના ઘર, આ વાત આબાલગોપાલ દરેકના મનની અંદર પ્રતિબિંબિત છે. વળી આ ત્રણ ચીજોની અંદર પણ જેરૂ એ સૌથી જેરાવર કલેશનું કારણ છે. તેનું કારણ એમ છે કે, જ્યારે માણસને સ્ત્રી પાક થાય છે ત્યારે તેણીની ખાતર તેને જમીનની પણ તપાસ કરવી પડે છે. વળી જમીન તથા સ્ત્રી એ બે ભેળા થાય, ત્યારે તેને જરની (પૈસાની) જરૂરીઆત પડે છે. જર, નીતિ વડે ઉપાર્જન કરવા છતાં પણ અઢાર પાપસ્થાનકની પ્રાપ્તિ થવા સંભવ છે, તે જ્યારે તેને અનીતિ પૂર્વક એકઠું કરનાર કેવા કર્મ વડે બદ્ધ થાય તેને વિચાર વાંચક વર્ગ સ્વયં કરી શકશે. સ્ત્રી સંગથી વિમુક્ત થએલે પુરૂષ સર્વ પાપથી વિમુક્ત છે, એમ કહેવામાં કશી જાતની અતિશયેક્તિ નથી. સ્ત્રી સંગમાં ફસાએલે પુરૂષ પિતાનું, સર્વસ્વ હારી ગયે છે એમ સમજવું.એક કવિએ ઠીક કહ્યું છે કે “હે સંસાર ! વચમાં વનિતા રૂપી મહા નદી ન પડેલી હેત તે તને કરવામાં બહુ મુશ્કેલી નહતી. યતઃ संसार ! तव निस्तारपदवी न दवीयसी। अन्तरा उस्तरा न स्युर्यदि रे ! मदिरेक्षणाः ॥ १ ॥ જીને સંસાર રૂપ મહા અરણ્યમાં ફસાવવા સારૂ દુષ્ટ કર્મ મહારાજાએ કામિની રૂપી જાળ પાથરેલી છે, જેની અંદર જાણ તેમજ અજાણ બેઉ ફસાઈ જાય છે. કહ્યું છે કે – हयविहिणा संसारे महिना रूवेण मण्डिज्जं पासं । વત્તિ નાના પ્રાણના વિ વરિત છે ? જગતમાં શૂરવીર કેશુ?” એ જે પ્રશ્ન કરવામાં આવે તે તેને સાચે જવાબ એજ છે કે જે સ્ત્રી ચરિત્રથી ખંડિત ન થાય તેનેજ શૂર સમજ” એમ શાસ્ત્રમાં લખેલું છે. સ્ત્રીનું ચરિત્ર અતિગહન છે. જે મહાપુરૂષે જગના આધારરૂપ ગણુતા હતા, તેઓ પણ સ્ત્રી ચરિત્રના પાસલામાં ફસાઈ લોક લજજાને ત્યાગ કરી દુઃખના ભાજન થયા છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ દેશનાનું સ્વરૂપ. એક વખતે મુંજરાજા પતે ભિક્ષા માગવા ગયે છે, તેવામાં એક સ્ત્રીએ એક માંડાના બે ટુકડા કર્યા, તેમાંથી ઘીનાં બિંદુ નીચે ટપકે છે, એવી સ્થિતિ જોઈ તરત મુંજરાજાના મનમાં નીચે પ્રમાણે કલ્પના થઈ અને તે છેલ્ય रे! रे ! मंडक मा रोदीर्यदहं खण्डितोऽनया । रामरावणमुञ्जाद्याः स्त्रीलिः के के न खण्डिताः ॥१॥ અલ્યા મંડક! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો, તેથી તું રે નહિ સ્ત્રીએ તને એકલાને ખંડિત નથી કર્યો. રામ રાવણ મુંજ પ્રમુખ સવે એટલે આખું જગત સ્ત્રીઓ વડે ખંડિત થએલું છે. વળી એક વખત મુંજ રાજા કુવાને કિનારે જઈને ઉભેલું હતું, તેવામાં સ્ત્રીઓ પાણી ભરવા આવી. આ વખતે કૂવા ઉપર રચેલું યંત્ર સ્ત્રીઓના ચલાવવાથી શબ્દ કરવા લાગ્યું. આ વખતે મુંજ રાજા બોલ્યા – અલ્યા યંત્ર! તું રે નહિં. સ્ત્રીઓએ કેવળ ભૂકુટીના ભમાડવા વડે કરીને કેને કેને નથી ભમાડયા? તને તે ભલા! બે હાથથી ભમાડે છેતે તારા ભ્રમણમાં મને કશું આશ્ચર્ય નથી. તેટલા સારૂ હું તારી કમતાકાદ સમજતો નથી. મુંજ રાજા આ સંબંધમાં આ પ્રમાણે સંસ્કૃત શ્લોક બોલ્યા હતા. રે! રે! શ્રેગ્ન! મા વીર વ ર 7મયા कटाक्षाक्षेपमात्रेण, कराकृष्टस्य का कथा ॥१॥ આ બાબતને હવે વધારે વખત નહિ લંબાવતાં ભવ્ય પુરૂષોને માટે માત્ર એટલીજ ભલામણ બસ થશે કે હે ભવ્ય ! તમે બનતી કેશશે વિષય વાંછા છેડવાનો પ્રયત્નશીલ થાઓ. આ ઉત્તમ મન ષ્ય દેહ પામી શાસ્ત્રશ્રવણ, શુદ્ધ શ્રદ્ધા, દેવગુરૂની સેવા તથા આત્મવિર્યાનુસાર સ્વીકાર કરેલા નિયમેને પાળે આગળ વધે અને વિષયરૂપ વિષવૃક્ષની છાયાથી હમેશાં બચ્યા રહે. શ્રી રાષભદેવ ભગવાન જે વખતે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર સમેસર્યા હતા. તે વખતે ભરત રાજાની આજ્ઞાથી ચીડાએલા, કેધ Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ધમ ના. દાવાનલથી સતમ થએલા, માન વિષધરથી સાએલા, માથા જાળમાં સાઇ ગએલા તથા લાભ મહામટ્ટથી પરાજિત થએલા એવા શ્રી ભગવાનના અઠાણુ પુત્રી પ્રભુ પાસે આવ્યા. પ્રભુના દર્શનમાત્રથી તે પૂર્વોક્ત વિશેષણાથી રહિત બની શાંત થઇ હાથ જોડી, માન મેાડી, વિનય ભાવથી નમ્રીભૂત થઈ વંદના કરી જેવારે નીચે બેસે છે, તેવારે કેવળજ્ઞાનથી પ્રભુએ સર્વ ભાવ જાણી તેને અગારદાહુકનું દૃષ્ટાન્ત - પ્લુ,તેના સારાંશ એ છે કેઃ—એક અગારદાહક ( અગારાને બનાવનાર) પોતાને પીવા જેટલું પાણી લઈ વનમાં જ્યાં ભઠ્ઠી હતી તે ઠેકાણે ગયા, પરંતુ તાપના વિશેષ જોરથી પાણી જોઇએ તે કરતાં વધારે વપરાયુ છેવટે તાપ વધતો ગયે, અને પાણી તો થઇ રહ્યું. તૃષાથી પીડિ ત થયા થકા ઘર તરફ વળ્યે. રસ્તામાં એક ઝાડ જોયુ તેની નીચે બેઠા, ક્ષણવારમાં નિદ્રા આવી સ્વપ્ન વશ થયા. તૃષિત હોવાથી પાણી પીવા ચાલ્યા. નદી, સરોવર, કૂવા, વિગેરે સર્વ પી ગયા, પણ તૃષા શાંત ન થઇ. એટલે એક વનની અંદર એક ઉજડ કૂવા જોયા ત્યાં ગયા. ઘાસના પૂળાવતી તેમાંથી પાણી કાઢવા લાગ્યું, તેની અ ંદરથી જરા જરા જલબિન્દુ ટપકે છે, તેને પીવા લાગ્યા, હવે હું મહાનુભાવે ! આ સ્થળે વિચારવાની વાત છે કે નદી સરોવર કૂવાનું પાન કરવા છતાં પણ જેની તૃષા શાંત ન થઇ, તેની તૃષા ઘાસના અંત ભાગમાં લટતા બિંદુથી શાંત થાય ખરી ? કદાપિ ન થાય, તેમજ આ જીવે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ભમતાં ભમતાં સુરાસુરના ભાગ મહુ શઃ ભાગવેલ છે, તે જીવને હવે આ ક્ષણ ભગુર મનુષ્યના તુચ્છ ભાગથી તૃપ્તિ થાય ખરી કે ? આ સાંભળી અઠ્ઠાણુ પુત્રીમાંથી સૈાથી શ્રેષ્ઠ પુત્ર ખેલ્યું, હે પ્રભુ ! આપની વાત સત્ય છે. આપના સ્વહસ્તથી મળેલી રાજલક્ષ્મી વડે અમે સતુષ્ટ છીએ, અધિકની ઇચ્છા અમે રાખતા નથી તે પશુ અમારી વિનંતી એટલીજ છે કે ભરત, વારવાર અમારાપર માકલી અમારા માનને ભગ કરે છે, જેથી કરીને ક્રોધ, માન, માયા, લાભ વિગેરે ઉત્પન્ન થયા છે, અમારા સર્વના વિચાર ભરતની સાથે યુદ્ધ કરવાના થયા છે, ફક્ત આપની આજ્ઞા ખાકી છે, આવા પ્રકારના Page #104 -------------------------------------------------------------------------- ________________ हेनानु श्व३५. પુત્રનાં વચન સાંભળી કરૂણા સાગર પ્રભુએ, દેશના या प्रभाशे-: थारे जगन्नाथः प्रथमः पुण्यदेशनाम् । मोहापोहाय पुत्राणां संदोहाय च संपदाम् ॥ १ ॥ હવે પ્રથમ પ્રભુ શ્રી આદિનાથ ભગવાને, પુત્રાના મહુના નાશ કરવાને માટે તેમજ સંપત્તિઓના સમૂહની પ્રાપ્તિને વાસ્તે પવિત્ર દેશનાના પ્રારભ કર્યાં: —— ( ) दुष्प्रापं प्राप्य मानुष्यं सौम्याः सर्वाङ्गसुन्दरम् । धर्मे सर्वात्मना यत्नः कार्यः स्वात्मसुखार्थिनिः ॥ २ ॥ दुष्कर्म बन्धनोपायान्तरायाः सुखश्रियाम् । तपसामामया हेयाः कषायाः प्रथमं बुधैः || १ || દૈવી શરૂ કરી તે હે સામ્ય જના ! દુઃખે કરી પામવા લાયક તથા સાગ સુન્દર એવા આ મનુષ્ય જન્મ પામીને સ્વાત્મ કલ્યાણના અસ્થિ પ્રાણીઓએ સર્વ પ્રકારે ધર્મારાધનમાં યત્ન કરવા. તે મનુષ્યજન્મ મળ્યે છતે પ્રથમ શુ કરવુ તે મતાવે છેઃ— દુષ્ટ કર્મબ ંધનના હેતુભૂત, સુખ રૂપ લક્ષ્મીમાં અંતરાયભૂત, તેમજ તપસ્યાની અંદર રાગભૂત એવા કષાયાને પતિ પુરૂષોએ પ્રથમ ત્યાગ કરવા ચેોગ્ય છે. વળી વિશેષ કહેવુ છે કેઃ सकषायो नरः सत्सु गुणवानपि नार्थ्यते । यतो न विषसंपृक्तं परमान्नमपीष्यते यथा प्रज्वलितोऽरण्यं दवा निर्दहति द्रुतम् । कषायवशगो जन्तुस्तथा जन्मार्जितं तपः ॥ २ ॥ धर्मवित्ते दुराधेयः कषायकलुषात्मनाम् । रङ्गो यथा कुसुम्जस्य नीलीवासितवाससि ॥ ३ ॥ यथाऽन्त्यजं स्पृशन् स्वर्णवारिणापि न शुध्यति । सकषायस्तथा जन्तुस्तपसापि न सुखिना ॥ ४ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ વર્ષ દેશના. સત્પુરૂષાની અંદર ગુણવાન ગણાતા હોય, છતાં જો તે માણસ કષાયે કરીને સહિત હાય, તે તે ઇચ્છવા યોગ્ય નથી, કારણ કે પયઃ પાક (દૂધપાક ) વિષમિશ્રિત હાય, તા તે પણ ઇચ્છવા લાયક નથી.(૧) જેમ સળગેલા દાવાનલ જલદી વનનાં વૃક્ષાને ભસ્મસાત્ કરે છે, તેજ પ્રમાણે ક્રોધ, માન, માયા, લેાભ, એ ચાર કષાયાને વશ થએલ જીવ, જન્મથી એકઠા કરેલ તમામ તપને નષ્ટ કરી નાંખે છે. (૨) જેમ ગળીવાળા વસ્ત્રમાં સુભાના રંગ ચડી શક્તા નથી, તેમ કષાય વડે જેને આત્મા ઋષિત થયા છે એવા જીવાના અન્તઃકરણમાં ધર્મ, દુઃખે કરી નિવાસ કરી શકે છે. (૩)જેમ ચડાળને સ્પર્શ કરનાર પુરૂષ સેનાના પાણીથી પણ શુદ્ધ થતા નથી તેજ પ્રમાણે કષાયયુક્ત જીવ તપ વડે કરીને પણ શુદ્ધ થતા નથી—૪. એ પ્રમાણે સામાન્ય રીતે કષાયાનું સ્વરૂપ બતાવ્યા બાદ, હુવે તે કષાયમાંના પ્રથમ ક્રોધનું સ્વરૂપ અનુક્રમે અહીં પ્રકાશિત કરવામાં આવે છેઃ— + (30) ક્રોધનું સ્વરૂપ = = हरत्येक दिनेनैव तेजः षाएमासिकं ज्वरः । क्रोधः पुनःक्षणेनापि पूर्वकोव्यार्जितं तपः ॥ १ ॥ તાવના એક દિવસ આવવાથી છ માસનુ શરીરનું તેજ હરણુ થાય છે, જ્યારે ક્રાય તે વળી એક ક્ષણવારમાં પૂર્વ કાટી વર્ષ વધુ ઉ પાર્જન થએલ તપને પાયમાલ કરેછે. सन्निपातज्वरणेव क्रोधेन व्याकुलो नरः । ત્યાòત્યનેિજે તા ! વિધાવિ નકોવેતા!! ? || જાણે કે સન્નિપાત જ્વર હોયની ! તે પ્રમાણે ક્રો વડે આકુલ વ્યાકુલ થએલે પુરૂષ, વિદ્વાન હોય તેપણ, હા ! અંત ખેદે, ત્યાકૃત્ય ના વિવેકની અંદર પાતે જડ અને છે. વિવેચનઃ—તાવ આવવાથી જીવના શરીરનાં અવયવ શિથિલ થઈ જાય છે,તેજ પ્રમાણે તેજ તાવ જ્યારે સન્નિપાતનું રૂપ પકડે છે,ત્યારે જીવ અનેક પ્રકારની ચેષ્ટા કરવા લાગે છે, નહિ મકવાનુ બકે છે, લેાકાના મનમાં એમ Page #106 -------------------------------------------------------------------------- ________________ ક્રાવતું સ્વરૂપ. ( ૩૧ ) થાય છે જે આ જીવ હવે ખચે ત્યારે ખરો, તેનીજ માફ્ક ક્રોધાવેશમાં આવે લ પુરૂષનાં અવયવો શિથિલ થઇ જાય છે, વચન વણાની વ્યવસ્થા રહેતી નથી, શરીરની સ્થિતિ વિલક્ષણ દેખાય છે, તેમજ ધર્મ રૂપ જીવનના જાણે અન્ત સમય પ્રાપ્ત ન થયેા હાય તેવા દેખાવ થઇ રહેછે. तपो निर्भृशमुत्कृष्ट रावर्जितसुरौ मुनी । करटधारौ कोपात् प्रयातौ नरकावनम् ॥ १ ॥ ભારે ઉગ્ર તપ વડે કરીને દેવતાઓને જેણે વશવતી" કર્યાં હતા, એવા કરટ તથા ધારટ નામના એ મુનિઓએ કોપ વડે નરક પૃથ્વી પ્રત્યે પ્રયાણ કર્યું . વિચારવાની વાત છે કે, જ્યારે કેપ, મુનિઓના તપ સજમાંદિ ધર્મ કૃત્યને પણ નાશ કરી, તેમને નરકે લઇ જાય છે, ત્યારે ઇતર જનની તે વાતજ શી ? વળી તેજ વાતને ખીજા ફ્લાકી વડે દૃઢ કરતા થકા કહે છે, जीवोपतापकः क्रोधः क्रोधों वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥ ? उत्पद्यमानः प्रथमं ददत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत् पश्चादन्यं दहति वा न वा ||२|| अर्जितं पूर्वकोट्या यर्षैरष्टभिरूनया । तपस्तत्तत्क्षणादेव दहति क्रोधपावकः || ३ || शमरूपं पयः प्राज्यपुण्यसंचारसञ्चितम् । अमर्षविषसंपर्कादसेव्यं तत्क्षणाद भवेत् ॥ ४ ॥ चारित्र चित्ररचनां विचित्रगुणधारिणीम् । समुत्सर्पन् क्रोधधूमो श्यामली कुरूतेतराम् ॥ ५ ॥ જીવાને તપ્ત કરનાર ક્રોધ છે, ક્રોધ વેરનુ કારણ છે, વળી દુંતિના માર્ગ ક્રોધ છે, તેમજ શાંતિ રૂપ સુખને અંધ કરવામાં અલા ( ભાગળ ) સમાન પણુ ક્રોધજ છે. (૧) અગ્નિની માફક ક્રોધ પણ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ધમાના. ઉત્પન્ન થયે છતે, પ્રથમ પિતાના આશ્રયને જ બાળે છે, પછી બીજાને બાળ અથવા ન બાળે. ભાવાર્થ એ છે કે અગ્નિની માફક ફ્રધથી પણ ભવ્ય પુરૂએ હમેશાં ડરતાં રહેવું જોઈએ. (૨) આઠ વર્ષ જૂન પૂર્વ કેટી વર્ષ વડે જે તપ એકત્ર થયેલ હોય છે, તે તપને, ધ રૂપી અગ્નિ ક્ષણવારમાં બાળી નાખે છે. અર્થાત્ તે તપને નાશ કરે છે. (૩) મોટા પુણ્યના સમૂહ વડે સંચય કરવામાં આવેલું શાંતિ રૂપ દૂધ, ક્રોધ રૂપ વિષની સાથે સંબંધ પામવાથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે અર્થાત્ વિષમિશ્રિત દૂધનું પાન કેઈપણ કરતું નથી. (૪) વૃદ્ધિ પામતે એ ક્રોધ રૂપી ધૂમાડે, વિચિત્ર ગુણોને ધારણ કરવાવાળી ચાગ્નિ રૂપી ચિત્રની રચનાને, અત્યત શ્યામતાવાળી બનાવે છે. (૫) હવે દૈધને સર્વથા નાશ કરે જોઈએ તે વાતને ઠસાવવાને માટે છેડા એક શ્લેકે વિવેચન સહિત એક પછી એક બતાવે છે – यो वैराग्यशमीपत्रपुटैः शमरसोजितः । शाकपत्रपुटानेन क्रोधेनोत्सृज्यते स किम् ॥१॥ . વૈરાગ્ય રૂપ શમીપત્રને પડીયા વડે કરીને જે શાંતિ રૂપી રસ એકઠો થયે હોય છે, તે શાંતિ રસને, શું શાકપત્રના પડીયા તુલ્ય ક્રોધ વડે, ત્યાગ કર જોઈએ? અપિ તુ ન કરે જોઈએ. વિવેચન –શમીપત્ર (ખીજડાનાં પાંદડાં) ઘણું નાનાં હેય છે, તે તેથી તેમાં રસ બહુજ છેડે સમાય. અર્થાત્ તેનાથી રસને ભેગે . કરતાં ઘણી જ વાર લાગે, તેજ પ્રમાણે વૈરાગ્ય વડે કરીને શાંત રસ મહા મહેનતે એકઠા થઈ શકે છે. હવે શાકપત્ર મેટાં હોય છે, તેથી તેમાં ઘણે રસ સમાય છે, તે તેનાં મેટાં પડીયાઓ વડે કરીને, શમીપત્રનાં નાનાં પડીયાઓ વડે એકઠા થએલા શાંતિ રૂ૫ રસને ઉલેછી નાંખતાં વાર લાગે નહિ, તેમ વૈરાગ્ય વડે એકઠે થએલે શાંતરસ કે ધ વડે તરતજ નાશ પામે છે. માટે મહા મહેનતે જે ચીજ એકઠી કરી હોય તે ચીજને લગાર વારમાં નાશ કરી નાંખવે, તે બુદ્ધિમાનનું કર્તવ્ય નથી તેટલા વાતે કેધ ન કરે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્રોધનું સ્વરૂપ (૩૩) प्रवर्धमानः क्रोधोऽयं, किमकार्य करोति न ?। जाविनी धारिका दैपायनक्रोधानले समित् ॥ १॥ . વધતે એવો આક્રોધ શું શું અકાર્યને નથી કરતે? બલકે તમામ અકાર્યને કરે છે. દ્વૈપાયનના કેધાગ્નિમાં દ્વારકા નગરી કાણ રૂપ હણહાર (ભવિષ્યમાં થનારી) છે. આ ઠેકાણે “રાધિની એ ભવિષ્યત્ કાળને પ્રવેગ આપે છે, તેનું કારણ એમ છે કે દ્વેપાયન ઋષિ વડે દ્વારકા નગરીને દાહ તે નિમનાથ ભગવાનના વારામાં થએલ છે, જ્યારે આ દેશના તે શ્રી આદીશ્વર ભગવાને તે સમયની પહેલાં આપેલી હેવાથી ભવિષ્યકાળ વપરાએલે છે. પૂર્વોક્ત કને ભાવાર્થ એ છે કે ચાદવેએ પાયન ત્રાષિને કે પાંધ બનાવ્યા હતા, તે સમયે દ્વૈપાયન ઋષિએ એ નિયમ કર્યો કે જે મારા તપને પ્રભાવ હેય તે હું આ પછીના ભવમાં આ શહેરને દાહ કરનાર થાઉં. તે કષિ તપના પ્રભાવે અગ્નિકુમાર નામના દેવ થયા, તેમણે પિતાને પૂર્વ ભવમાં કરેલું નિયમ પૂર્ણ કરી દ્વારકાને દાહ કર્યો હતો. આ દષ્ટાન્તથી સારાંશ એ લેવાને છે કે તે દ્વૈપાયન ષિએ કોલવડે તપનું ફળ હારી જઈ સંસારને વધાર્યો માટે સજ્જન પુરૂએ કોધથી ડરતા રહેવું. કદાચ કઈ માણસ એમ સમજે કે કેસિવાય કાર્યસિદ્ધિ થતી નથીતે તે તેનું મંતવ્યઠીક નથી, એમ બતાવવા સારૂનીચેનેલૈક કહે છે क्रुध्यतः कार्यसिफिर्या न सा क्रोधनिबन्धना । जन्मान्तरार्जितो स्विकर्मणः खलु तत्फलम् ॥ १ ॥ કેધ કરનારને કાર્ય સિદ્ધિ થાય છે, તે તે કાર્યસિદ્ધિમાં કારણ ધ નથી. અપિતુ જન્માંતરમાં અતિશય મહામ્યવાળા કર્મનું તે ફળ છે એમ નક્કી જાણવું. स्वस्य लोकघयोच्छित्यै नाशाय स्वपरार्थयोः । धिगहो! दधति क्रोधं शरीरेषु शरीरिणः॥१॥ ધિક્કાર છે કે, આ ભવ તેમજ પરભવના નાશને માટે Page #109 -------------------------------------------------------------------------- ________________ (3%) ધમ ના. તેમજ પોતાના તથા ખીજાના અર્થના ઉચ્છેદ કરવાને વાસ્તે, પ્રાણીઓ શરીરમાં ક્રોધને ધારણ કરે છે ! વિવેચનઃદુનિયામાં તેવે મૂર્ખ કાણુ હશે કે જે ચીજ સર્વથા દુ:ખ દેનાર તેમજ પરિણામે અતિ દારૂણ હોય, તેને પેાતાની પાસે રાખે ? ખેદની વાત છે કે જાણતાં છતાં જડ મનુષ્ય ક્રોધના ત્યાગ કરતા નથી,ક્રોધ સર્વ અનર્થનું મૂળ છે, તે વાત હવે માત્ર એક ગ્લાક વડે બતાવે છેઃ—— क्रोधान्धाः पश्य निघ्नन्ति पितरं मातरं गुरुम् । सुहृदं सोदरं दारानात्मानमपि निर्घृणाः ॥ १ ॥ તુ દેખ કે નિર્દય ક્રોધાંધ માણસા, પિતાને, માતાને, ગુરુને, મિત્રને, ભાઇને, સ્ત્રીને તથા આત્માને પણ હણે છે. વિવેચનઃ—જ્યારે પુરૂષ ક્રોધથી પરવશ થાય છે, ત્યારે તેમાં વિવેક રહેતા નથી, પરમા પકારી પિતા માતાદિકને મારવા પ્રયત્ન કરે છે, કોઇવાર મારે છે પણ ખરા. કેાઇવાર પોતાના આત્માને કાધાવેશમાં મરણને શરણુ પહોંચાડે છે, પરંતુ આવા માણુસેામાંથી જ્યારે ક્રોધ ઉતરી જાય છે, ત્યારે તેએ પશ્ચાત્તાપ કરેછે, જે મેં આ શુ કર્યું ? આત્મઘાત કરનાર માણસ પણ પ્રથમ સાહસ કરે છે તો ખરો, પરંતુ જ્યારે પ્રાણ જવાના સમય થાય છે ત્યારે વેદનાના વેગમાં વિચારે છે જે ‘ મેં આ અકાર્ય ન કર્યું હોત તો ઠીક હતુ. હવે હું કેમ મચી શકું ? ? વળી સમજવું જોઇએ કે આત્મઘાત કરનાર માણુ કાચા વીયવાળા સિદ્ધ થાય છે, કારણ કે જો પરિપકવ વીર્યવાન હોય તે કદાપિ વિષાદિ પ્રયોગથી પ્રાણના ત્યાગ કરે નહિ, તેમજ ‘ નીવાર શતં જન્નદ્રાનિ વયંતિ ' એટલે કે જીત પુરૂષ સેંકડો કલ્યાણને જુએ છે, એવા સામાન્ય ન્યાયનું પાલન કરવા કદાપિ પાછે હેઠે નહિ. શાસ્ત્રકારો આત્મઘાતીને મહા પાપી બતાવે છે, તેનુ કારણ એ છે જે ભારે અજ્ઞાન સિવાય આત્મઘાત રૂપ માટુ અકાર્ય થાય નહિ. અજ્ઞાની જન ઘણા જન્મ સુધી સસાર ચક્રમાં બ્રહ્મણુ કરનાર છે માટે Page #110 -------------------------------------------------------------------------- ________________ કાય. ( ૩૫ ) સર્વ અનર્થનું મૂળ ક્રોધ ચડાળ છે, તેથી તેના ત્યાગ કરવા સદા પ્રયત્નશીલ રહેવુ ઉચિત છે. ક્રાધજય. ઉપર પ્રમાણે ધનું સ્વરૂપ બતાવ્યા પછી હવે તેના ત્યાગ કરવાની રીતિ યુક્તિ પૂર્વક મતાવે છેઃ— क्रोधवस्तिदादाय शमनाय शुभात्मभिः । श्रयणीया मैव संयमारामसारथिः ॥ १ ॥ ક્લ્યાણના અભિલાષી પુરૂષાએ ક્રોધાગ્નિને શાંત કરવા સારૂ સંચ મરૂપ બગીચાને વધારવામાં નીક સમાન એક ક્ષમાનેાજ આશ્રય જલદી કરવા જોઇએ. મનુષ્યે ક્ષમાના આશ્રય જલદી કરવા એમ કહ્યું, એ તે ઠીક, પરંતુ ગુન્હેગાર ઉપર ક્ષમા શી રીતે થઇ શકે ? એવી શંકા કરનારના સમાધાનને માટે નીચેના ફ્લાક કહે છેઃ अपकारिजने कोपो निरोद्धुं शक्यते कथम् । शक्यते सत्त्वमाहात्म्याद्या जावनयानया ।। १ । अङ्गीकृत्यात्मनः पापं यो मां बाधितुमिच्छति । स्वकर्मनिहतायामै कः कुप्येद्वाविशोऽपि सन् ॥ २ ॥ અપરાધી મનુષ્યની અંદર કાપ કરવા કેમ રોકી શકાય ? તેના ઉત્તરમા સમજવું કે તે કાપ પરાક્રમના માહાત્મ્યથી અથવા તે આ નીચેની ભાવના વડે રોકી શકાય છે. (૧)—પેાતાના આત્માને પાપના ભાગી બનાવી જે માણસ મને ખાધા કરવા ઇચ્છે છે, તે માણસ પેાતાનાજ કર્મ વડે હણાએલા હોવાથી તેના ઉપર કયે મૂર્ખ પુરૂષ કાપ કરે? (૨) વળી તેજ વાતને મજબૂત પુરાવા સાથે મતાવે છે— प्रकुप्याम्यपका रिज्य इति चेदाशयस्तव । तत्किं न कुप्यसि स्वस्य कर्मणे दुःखहेतवे ॥ १ ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. (૩૬) ધર્મ દેશના. હું અપરાધિ અને ઉપર કેપ કરું છું જે તારે કહેવાને આશય છે, તે ખરા અપરાધી, દુઃખના કારણુ ભૂત, જે તારાં કર્મ છે તેના ઉપર કેમ કેપ કરતે નથી? વિવેચન –બીજા અપરાધિઓ કરતાં કર્મ બહુ ભારે અપરાધી છે, કારણ કે બીજા અપરાધીએ તે સ્વ૯૫ કાળ સુધી માત્ર અલ્પ દુઃખ આપનારા છે, પરંતુ કર્મ તે અનાદિ કાળથી અનન્ત દુઃખને આપનાર હોવાથી વાસ્તવિક અપરાધી છે, માટે વાસ્તવિક અપરાધીને છેડી અન્ય અવાસ્તવિક અપરાધી ઉપર કેપ કરે તે મૂર્ખ જનેનું કર્તવ્ય છે. જગતમાં શત્રુ તથા મિત્ર પ્રાચીન કર્મના પ્રભાવથી માલુમ પડે છે. જે કર્મને નાશ થાય તે તેની સાથેજ શત્રુ મિત્ર ભાવને પણ અભાવ થઈ જશે. શત્રુ મિત્ર ભાવને અભાવ થવાથી રાગ દ્વેષને અભાવ અને રાગદ્વેષના અભાવથી મેક્ષ થાય છે. વાતે મળ શુદ્ધિને તપાસનાર બુદ્ધિમાન ગણાય છે. વળી સમજવું જોઈએ કે જેમાં કોલ કર્મનું કારણ છે, તેમ કર્મ પણ ક્રોધનું કારણ છે. માટે કમભાવે ક્રોધાભાવ અને ક્રોધાભાવે કર્મભાવ એ પ્રકારની અન્ય વ્યાપ્તિ દૃષ્ટિગોચર થાય છે. કહેવાને તાત્પર્ય એજ છે કે કઈ પણ પ્રકારે કોઈને નિગ્રહ કરે તે ધર્મિષ્ઠ પુરૂષેનું પરમ પુરૂષાર્થ છે. વળી તેજ વાતને દષ્ટાંત વડે સમજાવે છે – उपक्ष्य लोष्टकेतारं लोष्टं दशति मण्मनः। मृगारिः शरमुत्प्रेक्ष्य शरदेतारमृच्छति ॥ १॥ કૂતરાને સ્વાવ છે કે તે પત્થર મારનારને નહિ કરડતાં પત્થરને કરડવા દેડે છે, પરંતુ સિંહ બાણ પ્રત્યે નહિ દોડતાં બાણ ચલાવનાર તરફ ધસે છે. વિવેચન –મનુષ્યસિંહ જેવું થવું યેગ્ય છે, કૂતરા જેવું થવું એગ્ય નથી. જેમ સિંહ મૂળ કારણ ઉપર જાય છે, તેમ ભવ્ય પુરૂષ મૂળ કારણભૂત સ્વકર્મ ઉપર દૃષ્ટિ દેવી. એમ વિચાર કરો કે આ Page #112 -------------------------------------------------------------------------- ________________ કાલથ. (૩૭) બાપડ મારૂં બુરું કરવાની જે કેશીશ કરે છે, તે મારા કર્મની પ્રેરણાને લીધે છે. તેટલા વાસ્તેજ અમદમાદિ ધર્મ વડે કર્મ શત્રુને નાશ કરે મને ઉચિત છે, અન્યથા કતરાની ઉપમા મારા ઉપર લાગુ પડતાં વાર લાગશે નહિ, તેથી મનુષ્યએ સિંહ જેવા બનવું પરંતુ શ્વાન બનવું નહિ. त्रैलोक्यप्रलयत्राणामाश्चेदाश्रिताः क्षमाः । कदलीतुल्यसत्त्वस्य कमा तव न किं क्षमा ? ॥ १ ॥ ત્રણ લેકના નાશ તથા રક્ષણમાં સમર્થ એવા વીર પુરૂષ પણ ક્ષમાને આશ્રય કર્યો છે. તે કેળના જેવા સત્ત્વવાળા તારા જેવા માણસે શું ક્ષમા કરવી સમર્થ નથી? અપિતુ દ્રવ્ય તથા ભાવ બેઉ પ્રકારે ક્ષમા કરવી ઉપયોગી થઈ પડે છે. વળી સ્મરણમાં રાખ કે तथा किं नाकृथाः पुण्यं यथा कोऽपि न बाध्यते । स्वप्रमादमिदानीं तु शोचनङ्गो कुरु क्षमाम् ॥ १ ॥ જેથી કઈ પણ માણસ બાધા ન કરે, એવા પ્રકારનું પુણ્ય તે કેમ ન કર્યું? હવે તે પિતાના પ્રમાદને યાદ કરતે છતે ક્ષમાને અંગીકાર કર. વિવેચન–પ્રાણીઓએ પ્રથમથી જ પુણ્ય એવું ઉપાર્જન કરવું કે જેથી કરીને કઈ પણ અન્ય પ્રાણ પિતાને લગારે બાધા કરવા સમર્થ થાય નહિ. જે બારીકીથી નિરીક્ષણ કરવામાં આવે તે આ દુનિયામાં તમામ રચના પુણ્ય પાપના કારણથી થએલી માલુમ પડે છે. કેઈ કે, કઈ રાજા, કેઈ રેગી, કેઈ નિરોગી, કેઈ શકી, કેઈ આનંદી, કેઈ કુરૂપી, કોઈ સુરૂપી, કેઈ દરિદ્વી, કઈ ધનાઢયે ઈત્યાદિક પ્રત્યક્ષ વિષમતાઓ દષ્ટિગોચર થાય છે, તેટલા વાસ્તે જરૂર સમજવું જેઈએ કે જે સુખની ચાહના હોય તે પુણ્યનાં કારણેનું સેવન કરે અને પાપનાં કારણેને દૂર કરે. વળી કહ્યું છે કે – कोधान्धस्य मुनेश्चण्डचण्डात्रस्य च नान्तरम् । तस्मात् क्रोधं परित्यज्य जजोज्ज्वन्नधियां पदम् ॥ १॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. ક્રોધાન્ય મુનિ તથા ચંડાળ, એ એની અંદર કાંઇ પશુ તફાવત નથી વાસ્તે ક્રોધને છેડી શાંતિ પ્રધાન પુરૂષાના પદ્યનુ સેવન કર. (36) વિવેચનઃ——ક્રોધી પુરૂષ ચંડાળ જેવા છે, જેમ ચડાળ નિર્દય કામ કરે છે, તેમ ક્રોધાંધ માણસ અમુક નિર્દયપણાનું કામ કરવામાં વાર લગાડતા નથી, વળી ક્રોધના સમયની અ ંદર સજ્જન દુનની એળખાણુ પણુ તટસ્થ પુરૂષને એકદમ પડી શકતી નથી, તેને વાસ્તે એક સાધુ તથા ધેાખીનું ઉદાહરણ અહીં આપવું યોગ્ય થઇ પડશે:-- “ એક સાધુ ઘણા ક્રિયાપાત્ર હતા, તેના તપ સજમના પ્રભાવથી કાઇ એક દેવતા તેને વશ થયેા. તથા હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. એક સમયે તેજ સાધુ કાયચિંતા માટે બહાર ગયે અનેત્યાં એક ધાબીના ઘાટ ઉપર જઇને વડીનીતિ કરી. આ જોઈને ધોબી ઘÌા કાપ્યા અને સાધુને ગાળા ભાંડવા લાગ્યા; સાધુને પણ શાંતિ રહી નહુિ, તે પણ પોતાના ધર્મ વિરૂદ્ધ વન ચલાવી ધેાખીને સામી ગાળા દેવા લાગ્યા ધોબીએ સાધુના હાથ પકડ્યો, જ્યારે સાધુએ ધેાખીને હાથ પકડ્યો ધાબી લષ્ટપુષ્ટ હાવાથી અને સાધુ શરીરે કુશ હેાવાથી ધાત્રીએ સાધુને ખૂબ માર માર્યાં, હવે સાધુ માર ખાઇને પોતાને સ્થાને આવ્યા અને થોડી વાર વિશ્રામ લીધા, એટલામાં પેલા તેને સેવા કરનાર દેવ આન્દ્રે અને ‘ મહારાજ ! સુખ વૃત્તિ છે ? ” એવા પ્રકારના પ્રશ્ન કર્યાં, આવે પ્રશ્ન સાંભળી તરતજ સાધુ ખેલ્યા · અલ્યા દેવ ! ધાત્રીએ મને માર્યાં તે વખતે તુ ક્યાં ગયા હતા ?' દેવે ઉત્તર આપ્યા ‘ મહારાજ ! હું આપની પાસેજ ઉભું હતેા ’ સાધુએ કહ્યું- ત્યારે તે ધાબીને મારતાં કેમ રાયે નિહ ? ? ? ' આ સાંભળી દેવે ચેાગ્ય ઉત્તર આપ્યો કે ‘ મહારાજ ! તે સમયે મને સાધુ કેણુ તથા ધેાખી કાણુ, તેની ઓળખાણ પડી નહિ. ’ આ પ્રમાણેનાં દેવનાં વચન સાંભળીને સાધુ શાંત થઇ વિચારમાં પડ્યા કે દેવનું કહેવું ખરાખર છે, મારી મેટી ભૂલ થઇ. મે' પેાતાના ક્ષમા ધર્મ છેડી ઉલટે માર્ગે ચાલવાથી માર ખાધા છે. ” આ ઉપરયી સમજવાનુ કે ક્રેધ સાધુને અસાધુ બનાવે છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ ધન્ય. * * * * * * * * *'". - 1 સજ્જનને દુર્જન બનાવે છે, તેટલા સારૂ કેધન કરવું એજ કહેવાની મતલબ છે. તેજ વાત પુનઃ શ્લેક વડે સ્પષ્ટ કરે છે– अरुन्तुदैवचः शस्त्रैस्तुद्यमानो विचिन्तयेत् । चेत्तथ्यमेतत् कः कोपोऽथ मिथ्योन्मत्तनाषितम् ॥ १ ॥ મર્મનું ભેદન કરનાર વચન રૂપ શસ્ત્રો વડે દુઃખી થતા પુરૂષ વિચાર કરવો જોઈએ કે, જો સામા માણસનું કહેવું સાચું જ છે, તે પછી તેના ઉપર કેપ કરે વ્યર્થ છે, તેમજ જે તે માણસનું કહેવું મિથ્યા છે, તે પણ તેના પર ક્રોધ કરે ફેકટને છે. વિવેચન–પિતાનામાં અમુક દેષ હોય અને તેથી કોઈ માણસ નિંદા કરે છે તે સમયે વિચારવું જે મારે દેષ છે અને તેથી તે નિંદા કરે છે, તેટલા સારૂ તેની ઉપર કેપ કર મને ઉચિત નથી. જે મારામાં દેષ નથી, છતાં જે તે નિંદા કરે છે, તે મને તેમાં શું હરક્ત છે? દૂષિત હોય તેનેજ દુઃખ થાય, પરંતુ નિર્દોષને ઉલટે આનંદ છે. સામા માણસ ઉપર તે ઉલટે દયા ધારણ કરે છે જે આ બાપડા જીવે, પરની કીર્તિને નહિ સહન કરી શકવાથી, અસત્ય આરેપ ચડાવી દુર્ગતિના ભાજન થાય છે, કરેલી ક્રિયાને નાશ કરે છે, પામેલ . ધર્મને હારી જાય છે તથા સંસારની વૃદ્ધિ કરે છે, ઈત્યાદિ ભાવના વાસિત અન્તઃકરણવાળ બને, પરંતુ કદી કેપ કરે નહિ ત્યારે શું કરે? તે દર્શાવે છે – वधायोपस्थितेऽन्यस्मिन् हसेविस्मितमानसः। वधे मत्कमसंसाध्ये वृथा नृत्यति बानिशः ॥१॥ મારવાને માટે તૈયાર થએલા પુરૂષને જોઈને પિતે મનમાં વિ સ્મય પામીને હસે કે “વધ મારા કર્માધીન છે તેમાં આ મૂર્ખ માણસફેગટ નાચે છે.” વિવેચન –મરનાર પુરૂષનું કર્મ અશુભ હોય તે જ મારનાર ફાવી શકે છે, નહિ તે મારનારના તમામ પ્રયોગ નિષ્ફળ જાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ધર્મ દેશના. અહીં નિશ્ચય નયની અપેક્ષાએ ભાવના રાખવાની છે કે “મારું મરણ આ નિમિત્તે થવાનું છે તેજ થાય છે. મારનારની ચેષ્ઠા નકામી છે.”એમ ધારી મરનાર પુરૂષ વૈરાગ્ય રંગ રંગિત બનીને હસે છે, અર્થાત્ મારનાર ઉપર સમભાવવાળો થાય છે. અન્યથા ખરૂં જોઈએ તે મરણ જે ભય બીજે કઈ પણ નથી. કેપ કેના ઉપર કરે તે બતાવે છે– सर्वपुरुषार्थचौरे को कॉपो न चेत्तव । धिक्त्वां स्वल्पापराधेऽपि परे कोपपरायणम् ॥ १॥ સર્વ પુરૂષાર્થને ચેરી જનાર એ છે કે તેની અંદર જે તને કેપ નથી, તે પછી થેડે અપરાધ કરનાર અન્ય માણસની અંદર કેપ પરાયણ એવા તને ધિક્કાર છે. વિવેચનધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થને નાશ કરનાર કેપની ઉપર કેપ કર ઉચિત છે. અનાદિ કાળથી કેધને લીધે આ જીવ દુર્ગતિનું ભાજન થાય છે. માટે જેમ અપરાધીને દેશ નિકાલ કરવામાં આવે છે, તેમ આ કોઇને પણ શરીરરૂપી દેશમાંથી દેશવટે આપી કોધ રૂપ અપરાધીને એગ્ય દંડ આપ જોઈએ. પરંતુ બીજા પુરૂષ ઉપર કેપ કરી કે અપરાધિને ઉત્તેજન આપવું કોઈ પણ રીતે ઉચિત નથી. - હવે એક અતિમ શ્લેક વડે કેદની વ્યાખ્યા ખતમ કરતા થકા જણાવે છે– सर्वोन्द्रियग्लानिकर प्रसर्पन्तं ततः सुधीः । दमया जाजुलिकया जयेत् कोपमहोरगम् ॥१॥ સર્વ ઈન્દ્રિયેને શિથિલ કરનાર પ્રસાર પામતા ધરૂપ મહાસર્પને ક્ષમારૂપ જાંગુલિ મંત્ર વડે જીતિ લે. વિવેચનસ જે માણસના ઉપર દંશ કરે છે તેની તમામ ઈજિયે શિથિલ થઈ જાય છે, અને તેને વેગ આગળ વધતું જાય છે, Page #116 -------------------------------------------------------------------------- ________________ માનનું સ્વરૂપ. (૪૧) એટલે કે ઝેર ચડે છે. અન્તમાં જે જાંગુલી મન્ચને જેગ ન બને, તે પ્રાણ હરણ કરે છે. તે જ પ્રમાણે કે જેના શરીરમાં પ્રવેશ કરે છે, તે માણસની ઈન્દ્રિયેને શિથિલ બનાવી, શરીરને તપાવી નાંખી લેહીને નાશ કરે છે, ભાન ભૂલવી નાખે છે. તે જ સમયે જે ક્ષમા રૂપ મન્નની પ્રાપ્તિ થાય તે ક્રોધ ચંડાળ વેગળે થાય છે, નહિ તે ધર્મરૂપી પ્રા. ણને નાશ કરે છે. માટે હે ભવ્ય જીવે! કેધથી દૂર રહે. = માનનું સ્વરૂપસાડ ફોધ નહીં કરવા વિષે પુત્રને ઉપદેશ આપ્યા બાદ હવે શ્રી પ્રભુ માન (અહંકાર) નહિ કરવા વિષે દેશના દેવી શરૂ કરે છે હે જી ! માન કરે નહીં. માન કરવાથી વિનયને નાશ થાય છે. વિનય નહીં હોવાથી વિદ્યા સંપાદન થઈ શક્તી નથી. વિધા પ્રાપ્ત થયા વિના માણસમાં વિવેક આવતા નથી અને વિવેકના અભાવમાં તત્વજ્ઞાન થઈ શક્યું નથી, કે જે તત્વજ્ઞાન મેક્ષનું કારણ છે. તેટલા વાસ્તે સર્વ વિનાશનું કારણ જે માન રૂપી અજગર છે, તેને છોડવાની ખાસ જરૂરીઆત હોવાથી માનના દે, તેનું સ્વરૂપ તથા કેવા પ્રકારના વિચારથી તેને ત્યાગ થઈ શકે તે આ માનના અધિકારમાં અનુક્રમવાર જણાવે છે – विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन् मानोऽन्धकरणो नृणाम् ॥१॥ . વિનય, શાસ, સદાચાર તેમજ ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રિવર્ગને ઘાત કરનાર, વિવેક ચક્ષુને લેપ કરનાર તથા મનુષ્યને અંધ કરનાર માન છે. માન આઠ પ્રકારે થઈ શકે છે, તે બતાવે છેકાતિલાલૈલપતરતૈ! कुर्वन् मदं पुनस्तानि होनानि बनते जनः ॥१॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) ધર્મ દેશના જાતિ વડે, લાભ વડે, કુળ વડે, ઠકુરાઈ વડે, ખળ વડે, રૂપ વડે, તપ વડે તથા શ્રુત વધુ મદ કરનાર પુરૂષ, ફ્રીને એટલે જન્માન્તરને વિષે ઉપર કહેલી આઠ વસ્તુઓમાંથી જેને મદકર્યાં હોય છે, તે વસ્તુ હીન પામે છે. વિવેચનઃ—મદ કહેતાં માન, તેનાં આઠ ઠેકાણાં છેઃ—— કેટલાક પુરૂષને જાતિનું અભિમાન હોય છે, કેટલાકને લાભનુ અભિમાન હોય છે, એટલે કે તેઓ એમ સમજે છે જે મારા જેવા લાભ કોઇને મળ્યા નથી, હું ભાગ્યશાળી છું ઇત્યાદિ, કાઇકને કુલનું અભિમાન હોય છે,——‘મારૂ કુળજ સર્વથી ઉત્તમ, બીજાનાં કુળા મારા કરતાં નીચાં છે,’ તેજ પ્રમાણે કોઈને ખલનું અભિમાન હોય છે, જ્યારે કેટલાકને રૂપનું અભિમાન થાય છે, અર્થાત્ તે એમ સમજે છે જે મારા જેવી આકૃતિ અથવા કાન્તિ કોઈમાં છેજ નહિ. કેટલાકને તપતું અભિમાન એટલે કે હુ તપસ્વી છુ, મારા જેવી તપસ્યા કરનાર આ જગમાં કાણુ છે? વળી કેટલાએક જીવાને જ્ઞાનનુ અ ભિમાન થાય છે, તે એવી રીતે જે ‘મારા જેવુ જ્ઞાન કાને છે ? સર્વ મારી આગળ મૂર્ખ છે. હું જે વ્યાખ્યા કરૂં છું, ભણાવુ છુ યા તત્ત્વ ખેંચું છું તેવા કાઈ માણસ હજી સુધી મે જોયે નથી, ' ઈત્યાદિ પ્રકારે અભિમાન કરતા નર તે તે વસ્તુને જન્માન્તરમાં ન્યૂન પામે છે, અને પરિણામે દુઃખી થાય છે, • " આઠ મદ કરવાથી જેને જેને દુઃખ થયુ તેનાં દૃષ્ટાન્ત કહે છેઃ(૧) જિતના મદ કરનાર રિકેશી નીચ જાતિને પામ્યો. (૨) લાભને મદ કરનાર સુલૂમ ચક્રવ્રુત્તી નરકે ગયા. (૩) કુલના મદ કર નાર મરીચિ ઘણા કાળ સુધી સ ંસારમાં ભમી અંતે શ્રી મહાવીરસ્વામી ના જન્મમાં ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયા, પરંતુ દેવએ હુરણ કરી તે મને સિદ્ધાર્થ ક્ષત્રિયના કુલમાં મૂકયા. (૪) એશ્વર્યના મદ કરનાર દશાર્ણભદ્ર રાજા જ્યારે અહુ કારમાં આવી ચડ્યા ત્યારે ઈંદ્ર મહારાજાએ તેને સ્વઋદ્ધિ દેખાડી, તે જોઈ દશાર્ણ ભદ્ર મદ રહિત થઈ સાધુ Page #118 -------------------------------------------------------------------------- ________________ માનને જથ. થયે. (૫) બળ મદથી શ્રેણિક રાજા નરકાધિકારી બન્યું. (૬) રૂપ મદથી સનસ્કુમાર ચક્રવત્તી રેગગ્રસ્ત થયા. (૭) તપમદથી કુરગડુ ઋષિ તપને અંતરાય પામ્યા. (૮) તેમજ શ્રુતમદથી સ્થૂલિભદ્ર જેવા મહા મુનિ સંપૂર્ણ શ્રુતના અર્થથી વંચિત રહ્યા. માટે કલ્યાશુથી જનેએ આઠ મદથી સદા દૂર રહેવું એજ કલ્યાણકારક છે. હવે પ્રત્યેક મદને ત્યાગ કરવાને ઉપદેશ અનુક્રમે લેકે કાશ આપે છે – - માન જય. जातिभेदानकविधानुत्तमाधममध्यमान् । दृष्ट्वा को नाम कुर्वीत जातु जातिमदं सुधीः? ! १॥ उत्तमां जातिमामोति हीनामामोति कर्मतः । तत्राशाश्वतिकी जाति को नामासाद्य माधतु ? ॥२॥ ઉત્તમ, અધમ તેમજ મધ્યમ એવા અનેક પ્રકારના જાતિના બેદેને જોઈને કેણું ભલી બુદ્ધિવાળે માણસ જાતિમદ કરે? મતલબ કે કેઈ ન કરે. (૧) જીવ કર્મથકી ઉત્તમ જાતિ પામે છે, તેમજ નીચ જાતિ પણ કર્મથી પામે છે, માટે સંસારમાં અનિત્ય જાતિને પામી કેણ મદ કરે ? અર્થાત્ કેઈન કરે. (૨) હવે બીજા લાભ મદને શી રીતે તજવે? તેની યુક્તિ બતાવે છે. अन्तराययादेव नानो भवति नान्यथा । ततश्च वस्तुतत्त्वज्ञो नो लाजमदमुद्हेत् ॥ १ ॥ લાભાન્તરાય કર્મને ક્ષય થવાથીજ લાભ થઈ શકે છે, અન્યથા થતું નથી. માટે વસ્તુતત્વના જાણુ પુરૂષે લાભ મદનું વહન ન કરવું જોઈએ. વિવેચન–કઈ પણ વસ્તુની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિમાં શુભ શુભ કર્મજ કારણ હોય છે. શુભ કર્મના ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી લાભ મળે છે. માટે લાભની પ્રાપ્તિ થાય તે સમયે જરા પણ મદ કરે ઉચિત નથી, ઉલટું એમ વિચારવું જોઈએ કે, મારા પૂર્વના શુભ કર્મને વ્યય થયે છે, તે તેમાં હું હર્ષ શાને વાસ્તે કરૂં? વળી કહ્યું છે કે Page #119 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ધર્મદેશના. परप्रसादशक्त्यादिलवे लाने महत्यपि । न लाजमदमृच्छन्ति महात्मानः कथञ्चन ॥१॥ પર પ્રસન્નતાની શક્તિ આદિથી થએલ મોટા લાભમાં પણ માહાત્મા પુરૂષે કઈ રીતે લાભ મદને પ્રાપ્ત થતા નથી. હવે કુલમદને ત્યાગ કરવાનો પ્રકાર દર્શાવે છે – अकुलीनानपि प्रेक्ष्य प्रज्ञाश्रीशीलशालिनः । न कर्तव्यः कुलमदो महाकुलनवैरपि ॥१॥ किं कुलेन कुशीनस्य सुशीलस्यापि तेन किम् ? । एवं विदन् कुलमदं विदध्याद् न विचक्षणः॥॥ અકુલીન એટલે નીચા કુળમાં ઉત્પન્ન થએલા માણસને પણ જ્ઞાન, લક્ષમી તથા આચારવડે શોભતા દેખીને મેટા કુળમાં ઉત્પન્ન થએલા માણસોએ પણ કુળ મદ કરે વ્યાજબી નથી. (૧) જે માણસ કુશીલ એટલે દુરાચારી છે, તેને કુળવડે કરીને શું? તેમજ સુન્દર આચારવાળાને પણ કુળનું શું પ્રજન છે? એમ જાણતાં છતાં વિચક્ષણ પુરૂષે કુલમદ ન કરવું જોઈએ. (૨) વિવેચન—આ જગતમાં અકુલીન પુરૂષ વિદ્યા લક્ષમી આદિ પદાર્થોથી વિભૂષિત જોવામાં આવે છે, તેનું કારણ એ છે જે તેઓએ પૂર્વ જન્મમાં પુણ્ય ઉપાર્જન કરેલ છે, તેની સાથે નીચ કુળનું કર્મ પણ બાંધેલ છે, તેથી તે પ્રમાણે આ જન્મમાં તેને તે પ્રાપ્ત થએલ છે. વળી કેટલાકએ ઉચ્ચત્ર કર્મ બાંધેલ છે, છતાં પુણ્ય ઉપાર્જન કરેલું નથી હોતું, તે કુલ ઉત્તમ છતાં ધન ધાન્યાદિ ઋદ્ધિ સમૃદ્ધિથી રહિત હોય છે. માટે તે તમામને શુભાશુભ કર્મની રચના જાણું કુળમદ ન કરે. જેને કુટેવેએ પિતાને દાસ બનાવેલ છે, તેવા માણસને કુળથી શું ફાયદો થનાર છે તેમજ વળી જેને સદાચાર ઉપર સ્વાભાવિક પ્રેમ છે તેને પણ કુળથી શે ઉપકાર છે? ઉચ્ચ નીચ કુળ લેકિન ક પ્રખ્યાતિ ભલે આપે, પરંતુ તે કદાપિ કેત્તર ગુણ કરનાર નથી, Page #120 -------------------------------------------------------------------------- ________________ માનનો પ.. ઉલટું ઉત્તમ કુળ નિમિત્તે જે કર્મબંધ થતું હોય તે ઉત્તમ કુળ પણ શસ્ત્રરૂપ થયેલું ગણાય, કારણ કે જે તેવું કુળ ન પામ્યું હોત તે કર્મ બંધ કરત નહિ, પરંતુ તેથી ઉલટું ન્યૂનતાની ભાવના ભાવત. યાદ શખવું જોઈએ કે શુભ ચીજ સુંદર વિચારવાળા પુરૂષને હિતકર છે. હવે ઐશ્વર્યના મદને મૂકી દેવાને ઉપદેશ કરે છે – श्रुत्वा विन्नुवनैश्वर्यसंपदं वज्रधारिणः । पुरमामधनादीनामैश्वर्ये कोहशो मदः ? ॥१॥ गुणोज्वलादपि भ्रश्येद् दोषवन्तमपि श्रयेत् । कुशीलस्त्रीवदैश्वर्यं न मदाय विवेकिनाम् ॥२॥ ઈદ્ધ મહારાજની ત્રણ ભુવનના ઐશ્વર્ય (કુરાઈ) ની સંપાને સાંભળીને શહેર, ગામ અથવા ધનાદિકના એિશ્વર્યમાં મદ કે અર્થાત્ મદ કરવા યુક્ત નથી. (૧) દુરાચારી સ્ત્રીની માફક જે ગુણવાન પુરૂષને પણ તજી જાય છે, તેમજ જે દેષવાન પુરૂષને પણ આ શ્રય કરે છે એવા ઐશ્વર્યથી વિવેકી પુરૂષને મદ થતું નથી. (૨) વિવેચન –ઇન્દ્રની ઋદ્ધિ આગળ મનુષ્યની નહિ શી ગણતરીમાં છે? જ્યારે તે કશા હિસાબમાં નથી તે પછી એશ્વર્યને મદ કર વ્યર્થ છે. ઇંદ્ર પણ અવસર થયેથી પિતાની અદ્ધિને છેડી જાય છે, ત્યારે મનુષ્યની તે વાત જ શી ? માટે અનિત્ય એવી વ્યક્તિને વાસ્તે નિત્ય એવા આત્માને દુઃખી કરવા જેવું થાય છે. (૧). અમુક પુરૂષ ગુણવાન છે એમ જાણી ઐશ્વર્ય કાંઈતેની પાસે આવતું નથી, તેમજ તે નિર્ગુણી છે એમ સમજી, ર જતું નથી, માત્ર તે પૂર્વ પુણયની રચનાના આધાર ઉપર રહેલું છે. પુણ્યના ક્ષયમાં તેને ક્ષય થાય છે, પુણ્યની વૃદ્ધિમાં તે વિલસિત રહે છે, તાત્પર્ય એ છે કે ઐશ્વર્યાનું કારણ પુણ્ય છે, અને તે પુણ્ય પણ આખરે હેય (તજવાલાયક) છે. તથાપિ પરંપરાવડે મોક્ષનું કારણ હોવાથી શાસ્ત્રકારોએ પવિત્ર પુણ્યને આશ્રય કરે છે. તેટલા સારૂ પુણ્ય ઉપાર્જન કરવા વાસ્તે પ્રયત્નશીલ થવું; પરન્ત ઐશ્વર્યને મદ કદાપિ કરવે નહિ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૪૬) થમાં દેશના. હવે બલમદને છોડી દેવાની ભલામણ કરતાં કહે છે કેमहाबलोऽपि रोगाचैरबन्नः क्रियते क्षणात् । इत्यनित्यबळे पुंसां युक्तो बलमदो न हि ॥१॥ बनवन्तोऽपि जरसि मृत्यौ कर्मफलान्तरे । अबन्नाश्चेत्ततो हन्त ! तेषां बनमदो मुधा ॥ २ ॥ મહાબળ વાળે પુરૂષ પણ રેગાદિના પ્રકોપથી ક્ષણવારમાં નબળો થઈ જાય છે, એટલા ઉપરથી અનિત્ય એવા બળની અન્દર પુરૂએ બલમદ કરને વાજબી નથી. (૧) બળવાન પુરૂષે પણ જર (ઘડપણ)માં મૃત્યુમાં તેમજ કર્મથી થએલ બીજ ફળને વિષે જે બળરહિત છે તે તેઓને બળમદ ફેગટ છે. (૨) વિવેચન–આત્મા સંબધી બળને મદ કોઈ કરતું નથી, પરંતુ જીવે શારીરિક બળને મદ કરતા હોય એમ જોવામાં આવે છે. ભાઈઓ! અહીં વિચારવાની વાત છે કે, બળના આશયરૂપજે શરીર છે તે પણ સર્વથા વિનાશી છે, તે તેમાંથી ઉત્પન્ન થનાર બળ સુતાં અનિત્ય છે. અનિત્ય પદાર્થો વિનાશ થવાના સ્વભાવવાળા છે, તેટલા સારૂ વિનાશી ચીજને મદ બુદ્ધિશાળી માણસે ન કર જોઈએ. જે બળ, કદાચ જરા, મૃત્યુ તેમજ કર્મને નાશ કરતું હોય તે તેને મદ કરને વાજબી ગણાય, પરંતુ આ તે ઉલટું, જેરા, મૃત્યુ અને કર્મ, બળને નાશ કરનારાં છે, મોટા મોટા હૈદ્ધાઓને જરાએ જર્જરીભૂત કર્યા છે. મૃત્યુએ બળવાન પુરૂષને પણ ઉન્મેષમાત્રામાં હરણ કર્યા છે. કર્મરાજાએ બળવતાને નિર્મળ બનાવી પરાધીન કરી મક્યા છે. તેટલા માટે બળ કર્માધીન છે. પરાધીન ચીજને મંદ કરે ચતુર નરને ઉચિત નથી. હવે પાંચમા રૂપ મદને પણ તિલાંજલિ આપવાની રીતિ બતાવે છે – सप्तधातुमये देहे चयापचयधर्मणः । जरारुजादिभावस्य को रूपस्य मदं वहेत ? ॥१॥ सनत्कुमारस्य रूपं क्षणात्दयमुपागतम् । श्रुत्वा सकर्णः स्वप्नेऽपि कुर्याद रूपमदं किन ? ॥३॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ માનને જય. ( ૭) સપ્ત ધાતુથી વ્યાપ્ત એવા શરીરને વિષે વૃદ્ધિ તથા હાનિ પામવાના ધર્મવાળા, તથા જરા, રોગ આદિ ભાવે જેને વિષે છે, એવા રૂપને મદ કેણ કરે ? અર્થાત્ કેઈ ન કરે. (૧) સનસ્કુમાર ચકવતીનું રૂપ પણ ક્ષણવારમાં ક્ષય પામ્યું, એ સાંભળીને વિદ્વાન પુરૂષ શું સ્વપ્નમાં પણ રૂપમદ કરશે? વિવેચન –રૂપ હમેશાં શરીરસહચારી છે, તેથી શરીરાવસ્થા પ્રમાણે રૂપાવસ્થા નિર્વિવાદસિદ્ધ છે. શરીરમાં સ્વાભાવિક ધર્મો જેવા કે વિધ્વંસ વૃદ્ધિ હાનિ વિગેરે છે, તે ધર્મો રૂપમાં પણ છે. વળી શરીર ધર્મનું સાધન છે, રૂપ ધર્મનું સાધન નથી. રૂ૫ વિનાના પ્રાણીઓ અર્થાત્ કુરૂપી જીવ પણ શરીરની સહાયતાથી ઉચ્ચ શ્રેણી ઉપર ચડ્યા છે. હવે જ્યારે શરીર પર પણ મદ ન કરે એમ શાસ્ત્રકાર ફરમાવે છે, ત્યારે રૂપ પર મદ કરનાર માણસને જ્ઞાની કે અજ્ઞાની સમજ? તેને ખ્યાલ કરવાનું કામ બુદ્ધિમાનની બુદ્ધિને સેંપવામાં આવે છે. સનકુમાર જેવા ધર્માત્મા પુરૂષના મનમાં જરા માત્રરૂપને મદ આવ્યું કે તત્કાળ તેમનું રૂપ નષ્ટ થઈ જવા સાથે સાત મહા રેગોએ શરીરમાં નિવાસ કર્યો હતે. તે મહા પુરૂષનું ટુંક વૃત્તાન તથા તેના ઉપરથી ઉપજતી ભાવના આગળ ઉપર આપવાનું મુલતવી રાખી અહિંઆ એ વિચારવાનું છે જે રૂપમદ, મહા પુરૂષને પણ અસહ્ય વેદનાનું નિમિત્ત થઈ પડ્યો, તે આપણું જેવા પામર પુરૂષને રૂપમદને વિપાક કે ફળે તે વિચારવાનું છે. હવે તપમદના પરિહારના પ્રસંગનું પ્રરૂપૂણ કરે છે – नानेयस्य तपोनिष्ठां श्रुत्वा वीरजिनस्य च । को नाम स्वरूपतपसि स्वकीये मदमाश्रयेत् ? ॥१॥ येनैव तपसा त्रुटयेत् तरसा कर्मसंचयः। तेनैव मददिग्धेन वर्धते कर्मसंचयः ॥२॥ રાષભદેવ સ્વામિની તથા શ્રીવીરપરમાત્માની તપ સંબંધીની દઢતાને સાંભળીને કયે માણસ પિતાના થડા તપમાં મદને આ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ધર્મદેશના. શ્રય કરે? (૧) જે તપ વડે કરીને જલદી કર્મ સમૂહને નાશ થાય છે, તેજ જે મદ યુક્ત કરાય તે કર્મને સમૂહ વૃદ્ધિ પામે છે. વિવેચન –પ્રથમ તથા છેલ્લા તીર્થંકરની તપસ્યા બીજા બાવીસ તીર્થંકરે કરતાં અધિક છે, તેટલા સારૂ તેને અહીં દષ્ટાંતમાં લીધી છે. શ્રી રાષભદેવ ભગવાને એક વર્ષ સુધી આહાર લીધે નહિ તેનું કારણ એ હતું કે, તે વખતમાં લેકે અન્નદાન આપવાનું સમજતા નહતા. તેથી કરીને તે લેકે ભગવાન આગળ હાથી, ઘોડા, રથ, કન્યા, ધન વિગેરે ધારણ કરતા હતા. પરંતુ ભગવાનને તે પતું નહિ હતું. એક વર્ષને અંતે શ્રેયાંસ કુમારે પારણું કરાવ્યું. એક વર્ષ સુધી કેઇની બુદ્ધિ દાન દેવાની થઈ નહિ. તેનું બીજું કારણ એ હતું જે પૂર્વ ભવમાં ભગવાનના જીવે અંતરાય કર્મ બાંધ્યું હતું, તે કર્મ ઋષભદેવ સ્વામીના ભાવમાં ઉદય આવ્યું, કારણકે કૃત કર્મને વિના - ગજો છૂટકે થતું નથી. કહ્યું છે કે – उदयति यदि जानुः पश्चिमायां दिशायां प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्म पर्वताग्रे शिलायां तदपि न चनतीयं भाविनी कमरेखा ॥१॥ યદિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જે મેરૂ ચલાયમાન થાય, અર્ષિ શીતલતાને પામે, તેમજ પર્વતના અગ્ર ભાગમાં રહેલા પત્થરની અંદર કમળ વિકાસ પામે, તે પણ ભવિષ્યમાં થનાર કર્મ કદાપિ અન્યથા થતું નથી. આ પ્રમાણે કર્મનું પ્રાધાન્ય અન્ય દર્શનકારે પણ સ્વીકારે છે યથા – कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुजा ग्रहाः ।। वशिष्ठदत्तनग्नोऽपि रामः प्रबजितो वने ॥१॥ यचिन्तितं तदिह दूरतरं प्रयाति । यचेतसा न गणितं तदिहान्युपैति । Page #124 -------------------------------------------------------------------------- ________________ મનને જ્ય. मावर्गवामि वसुधाधिपचक्रवर्ती सोऽहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥२॥ નિશ્ચય કરીને કર્મનુંજ પ્રધાનપણું છે, તેની અંદર શુભ ગ્રહે કંઈ કરી શક્તા નથી. કારણ કે વશિષ્ઠષિએ રામચન્દ્રજીને ગાદી ઉપર બેસવાનું જે મુહૂર્ત જોઈ આપ્યું હતું, તેજ મુહૂર્તમાં તેઓને વનમાં જવું પડયું હતું. (૧) જે મેં ચિન્તવ્યું હતું તે અત્યન્ત દૂર જાય છે, અને જે મનથી વિચાર્યું પણ નહતું, તે અહિં આવીને ઉભું રહે છે, એટલે કે જે હું પ્રાતઃકાળમાં પૃથ્વીને અધિપતિ ચકવતી થવાને છું તેજ હું જટાવાળા તપસ્વી થઈ જંગલમાં જાઉં છું. આ ઉપરથી આપણને સ્પષ્ટતા માલૂમ પડે છે કે, દરેક દર્શ નકારોએ યેન કેન પ્રકારેણ કર્મના પ્રાધાન્યને સ્વીકાર કરે છે. અર્થાત્ ઈશ્વર કતૃત્વ સ્વીકારવાવાળાઓ પણ અને કર્મ ઉપરજ આ વીને ઉભા રહે છે, ત્યારે તે પ્રથમથી જ કર્મને માનવું તેજ વધારે શ્રેષ્ઠ છે. વાર્ષિક તપસ્યાદિક ઘણી તપસ્યા કરી તથા અનેક પરિસહ ઉપસર્ગ સહન કરી, ઘાતિકર્મને ક્ષય કરી, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી અનેક પ્રાણુઓને શિવ સુખના ભાગી કર્યા. તેજ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ ઘોર તપસ્યા કરી છે, તેનું દિગદર્શન આ દેશનાની આદિમાં ઉપઘાતની અંદર કરાવવામાં આવેલું છે, માટે વિશેષ ન લખતાં એટલું જ કહેવું બસ થશે કે પરમાર્થ દષ્ટિ લેકોત્તર પુરૂષની તપસ્યા આગળ આપણી ઘેર તપસ્યા પણ તુચ્છ છે તે સ્વ૫ તપસ્યાને ગર્વ કરે કોઈ રીતે પણ ઉચિત નથી. જે તપ નિકાચિત કર્મને ક્ષય કરવામાં પણ સમર્થ છે તે તપદ્વારા ઉલટે કર્મ બંધ થાય તે કેવું ગેરવાજબી ગણાય? તેને ક્ષણવાર વિચાર કરશે, તે કદાપિ તપને મદ કરવામાં પ્રવૃત્તિ થશે નહિ. હવે.શ્રી કરૂણાસાગર પ્રભુ આઠમા શ્રતમદને બહિષ્કાર કરવા સારૂ ચેતવણી આપતા સૂચના કરે છે કે – स्वबुद्ध्या रचितान्यन्यैः शास्त्राण्याघ्राय लीलया । सर्वज्ञोऽस्मीति मदवान् स्वकीयाङ्गानि खादति ॥१॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ધમ દેશના. श्रीमद्गणधरेन्द्राणां श्रुत्वा निर्माणधारणम् । कः श्रयेत श्रुतमदं सकर्णहृदयो जनः ॥ २ ॥ અન્ય આચાયોએ બનાવેલા શાસ્ત્રના પેાતાની બુદ્ધિ અનુસાર લીલામાત્રથી ગન્ધ લઈને સર્વજ્ઞપણાના ગર્વ કરનારમાણુસ પેાતાનાજ અંગને ખાય છે; અર્થાત્ પોતેજ પોતાના પગ ઉપર કુહાડા મારેછે. (૧) શ્રીમત્ શ્રેષ્ઠ ગણધરોની રચના શક્તિ તથા ધારણા શક્તિને સાંભળીને, કયા તાત્ત્વિક અંત:કરણવાળા મનુષ્ય શ્રુતમદને આશ્રય કરશે વારૂ ? અપિ તુ કાઇ નહિ કરે. (૨). વિવેચનઃ—કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્ય મહારાજાઓએ પેાતાની બુદ્ધિના સદુપયોગ કરી, લીલા વડે અનેક શાસ્ત્ર અનાવેલાં છે, તથાપિ તેના મનમાં લગાર પણ મદાંશ થયેા નથી, આ વાતની સાખીતિ તેઓના ગ્રન્થા પૂરી પાડે છે; હે પામર જીવ ! તુ તેવા ગ્રન્થા અનાવવાને શક્તિમાન નથી, કેવળ પાંચ પચીશ તેઓના અનાવેલા ગ્રન્થે વાંચવા માત્રથી મઢવાળા થયા છે, જેથી પ્રામાણિક લોકની દૃષ્ટિ આગળ સ્વમૂર્ખતા પ્રદર્શિત કરી, કીર્તિને બદલે અપકીર્તિ પામેલ છે, ઉન્નતિને ઠેકાણે અવનતિન ભાગી થવાથી ગ્રન્થકારે સ્વાંગને ખાનાર એમ કહ્યું છે, તે ઠીકજ છે. શ્રી ગણધર મહારાજાએની ચમત્કાર શક્તિ આગળ તુ અર્કની તુલનાને પણ ધારણ કરવા શક્તિમાન નથી. વિચાર કર કે જે મહાનુભાવાએ ફક્ત ત્રિપદીના જોરથી દ્વાદશાંગીની રચના, ખરાખર શ્રી અર્જુન દેવના આશયને અનુસરીને, બિલકુલ તેનાથી અવિરૂદ્ધપણે કરી છે, તથા તેઓની ધારાશક્તિ તથા રચનાશક્તિ દેવાને પણ આશ્ચર્યાંવમાં ઉતારે છે, તેવા ગણધરોએ પણ કદાપિ કોઇ ઠેકાણે મદાંશ માત્ર પણ કર્યાં હોય એમ તારી ષ્ટિમાં આવે છે શું ? આવતુ હાય તેા જાહેર કર, જ્યારે તેઓએ પણ મદને વિષ તુલ્ય માનેલ છે તે પછી તારી શક્તિ, ભક્તિ તથા વ્યક્તિ શા હિસામમાં છે ? તેટલા વાસ્તે હે ચેતન ! શ્રુતમદદ કોઇ પણ મદ કરીશ નહિ. નિદુ ખની નિઃસીમ સુખના ભાગી મન ઉપર મૂજબ આઠે પ્રકારના માનની જુદી જુદી વ્યાખ્યા કર્યા બાદ હવે માનનુ સમુચ્ચય સ્વરૂપ સામાન્ય પ્રકારે બતાવે છેઃ—— Page #126 -------------------------------------------------------------------------- ________________ માનના ન્ય. उत्सर्पयन् दोषशाखां गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानद्रुस्तन्मार्दवसरित्पूरैः ॥ १ ॥ રાષરૂપી શાખાઓના વિસ્તાર કરનાર, તેમજ ગુણુરૂપ મૂળીએને નીચે લઇ જનાર એવા માન રૂપી વૃક્ષને, કામળતા રૂપી નદીના પ્રવાહુ વડે જડમૂળથી ઉખેડી નાંખવુ જોઇએ, હવે માનને નાશ કરવા ઇચ્છતા જનાએ તેના ઔષધ તરીકે મૃદુતાનુ સેવન કરવું જોઇએ, એ વાતનું સમર્થન કરે છે— ( ૫૧ ) मार्दवं नाम मृदुता तचौत्य निषेधनम् । मानस्य पुनरौवत्यं स्वरूपमनुपाधिकम् ॥ १ ॥ अन्तःस्पृशेद्यत्र यत्रौवत्यं जात्या दिगोचरम् । तत्र तस्य प्रतीकार हेतोर्मार्दवमाश्रयेत् ॥ २ ॥ માર્દવ એટલે મૃદુતા; તે ઉદ્ધતાઈને દૂર કરનાર છે, અને માનનું સ્વાભાવિક સ્વરૂપ ઉદ્ધતાઇ છે. (૧) અન્તઃપ્રદેશની અન્દર જે જે જગ્યાએ જાતિ મદ વિગેરે આઠ મદ સંબંધી ઉદ્ધૃતતા સ્પર્શ કરે તે તે સ્થળે તેના વિનાશને માટે મૃદુતા ધારણ કરવી. (૨) વિવેચન:રોગની શાંતિ માટે બુદ્ધિમાને જેમ ચાગ્ય ઔષધઉપચારો કરવાના છે, તેમ આઠ મના સંબંધ જ્યાં જ્યાં જણાય ત્યાં ત્યાં કામળતાના ઉપયોગ કરવા હિતકર છે. મૃદુતા મદના સખધને દૂર કરવામાં પરમાધિ છે. મૃદુતા ગુણુને ધારણ કરનાર પુરૂષ હમેશને માટે સુખી રહે છે. દાખલા તરીકે આપણે એક પુષ્પ લઇએ, પુષ્પની મૃદુતા જગમાં પ્રસિદ્ધ છે. જુએ, આ પુષ્પને ભ્રમર જેવી કઠિન સ્વભાવવાળી જાતિ પણ દુ:ખ દેતી નથી; જો કે ભ્રમરના સ્વભાવ કઠિનની સાથે કાંઠેન થવાના છે, ત્યારે ઇતર જનની તે વાતજ શી ? માટે મૃદુતા સર્વથા ધારણ કરવામાં સાર છે. કશું પણ છે કેઃ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૫૨) ધર્માના सर्वत्र मार्दवं कुर्यात् पूज्येषु तु विशेषतः। येन पापाद्विमुच्येत पूज्यपूजाव्यतिक्रमात् ॥१॥ સર્વ ઠેકાણે મૃદુતા કરવી, પણ પૂજનીય પુરૂમાં વિશેષ કરીને કરવી, કે જેથી કરીને પૂજનીય પૂજાના વ્યતિકમથી થએલ પાપમાંથી પ્રાણુ મુકત થઈ શકે. બાહુબલીનું દ્રષ્ટાંત. હવે એક હદય ભેદક દષ્ટાન્ન માનના સંબંધમાં નીચે મૂજબ રજુ કરવામાં આવે છે – मानाघाहुबत्नी बद्धो नतानिरिव पादपः । मादेवात्तत्क्षणान्मुक्तः सधः संपाप केवलम् ॥१॥ વેલડીઓ વડે કરીને જેમ વૃક્ષ હેયની ! તે પ્રમાણે માન વડે બાહુબલી બંધાણે. તત્કાળ મૃદુતા ભાવથી તે બંધન રહિત થયે. અને તુરત કેવળજ્ઞાન સંપાદન કર્યું. વિવેચન –“ભરત રાજાના લઘુબંધુ શ્રીબાહુબલી, વાલીક નામે દેશના અધિપતિ હતા. જયારે શ્રી ભરત ચક્રવતી છ ખંડને જીતી અધ્યા પાછા આવ્યા, તે સમયે ચકરસ આયુધશાળાની અંદર પ્રવેશ પામ્યું નહિ, ત્યારે મંત્રીઓએ કહ્યું, હે મહારાજ, આપણે હજુ જીતવું બાકી છે. ત્યારે સ્વગેત્રીઓ પણ આજ્ઞા માનતા નથી, તે બદ્ધારના કેણ કે આપની આજ્ઞા માનશે?” ઈત્યાદિ વાક્યથી ઉત્સાહિત બનેલ ભરત રાજાએ બાહુબલી ઉપર દૂત મેક. દૂત વાલીક દેશને જોઈને જ ચક્તિ થઈ ગયે. ત્યાં તેને હજારે ચમત્કારે જેયા, તે દેશમાં ભારતનું નામ પણ કઈ જાણતું નથી. ભરત શબ્દને વ્યવહાર માત્ર સ્ત્રી જનેના કંચુકી ઉપર બનાવેલા ચિત્રને માટે જ કરવામાં આવે છે. ધીમે ધીમે મુખ્ય શહેર તક્ષશિલા નામની નગરીએ પહ, શ્રી બાહુબલીની આજ્ઞા મળવાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરવા દીધે, તે ત્યાં પિતાનું કાર્ય, સામ, દામ, દંડ ભેદવાળા વચનથી યથા એગ્ય રીતે બજાવ્યું. તે સમયે બાહુબલીને કોપ તે થયે Page #128 -------------------------------------------------------------------------- ________________ બાહુબલીનું દાન (૫૩) પરંતુ દૂતને અવશ્ય જાણું અપમાન પુર્વક સભા બહાર નિકા. તે ભરત રાજા પાસે જઈ પોતાનું વૃત્તાંત મીઠું મરચું ભભરાવી કહી સંભળાવ્યું, અને ભરત રાજાને લડવા વાસ્ત તૈયાર કર્યા. અહીં બાહુબલી પણ તૈયાર થયા, પૂર્વ પશ્ચિમ સમુદ્ર જેમ ભેગા થાય તેમ બેઉ પક્ષનાં સૈન્ય સામ સામે આવી ઉભા. લડાઇની સંપૂર્ણ સામગ્રી તૈયાર થઇ, તે સમયે સૈન્યની લડાઈથી પ્રજાને સંહાર થશે એમ જાણી, દેવતાઓ મધ્યસ્થ બન્યા અને બન્ને ભાઈઓને લડવાને વાતે બબ્બે બસ્ત કર્યો. એક બાજુ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર વિલાધરે મયસ્થ અને બીજી બાજુએ બન્નેના સૈનિકે. બન્ને ભાઈઓ વચ્ચે હવે પાંચ પ્રકાર યુદ્ધની પ્રતિજ્ઞા થઈ, (૧) દષ્ટિ યુદ્ધ, (૨) વાયુદ્ધ, (૩) બાહુયુદ્ધ, (૪) દંડયુદ્ધ, (૫) મુણિયુદ્ધ. મુણિયુદ્ધ સિવાયના ચાર યુદ્ધ ની અંદર બાહુબલીએ ભરતરાજાને પરાસ્ત કર્યા, તે વખતે ભરતરાજા પ્લાન વદન માલમ પડવાથી, બાહુબલીએ તેમને ઉત્સાહી બનાવી પાં. ચમું મુષ્ટિયુદ્ધ કરવું શરૂ કર્યું. પ્રથમ ભરત મહારાજે બાહુબલી ઉપર મુષ્ટિને પ્રહાર કર્યો, જેથી બાહુબલી ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. ક્ષણવાર નેત્રસંપુટ બબ્ધ રહ્યા બાદ બાહુબલી સાવચેત થયા. હવે પિતાને મુષ્ટિ ઉપાડવાને વારે આવ્યું. બન્ને જણ તદ્રવ મોક્ષ ગામી લેવાથી શ્રી બાહુબલીની વિચાર શ્રેણી બદલાણી. “જે આ મુષ્ટિ ભરત પર ગઈ તે નિઃસન્ધહ ભરત પંચત્વ પામશે, હા ! ખેર ! ક્ષણ વિનશ્વર રાજ્યને માટે ઉભય લેકમાં નિન્દનીય કર્મ કરવું કઈ રીતે ગ્ય નથી, તેમજ મુષ્ટિ પાછી ફેરવવી તે પણ ગ્ય નહિ. આમ વિ. ચાર કરી તેજ મુષ્ટિ વડે બાહુબલી સ્વકેશને લેચ કરી દ્રવ્ય તથા ભાવ પરિગ્રહના ત્યાગી બન્યા. જેમકે – “ ફક્યુરિટ્ય મહાસરવા લોwળી ઘgિrH तेनैव मुष्टिना मूर्ध्न नद्दधे तृणवत् कचान् " ॥१॥ શ્રીભરત મહારાજા પિતાના ભાઈ બાહુબલીને ત્યાગી થએલા જોઈ તત્કાળ કેવી રીતે ખમાવે છે તે કહે છે – Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ५४ ) ધર્મ દેવાના. जरतस्तं तथा दष्ट्वा विचार्य स्वकुकर्म च । बभूव न्यञ्चितोवो विविक्षुरिव मेदिनीम् ॥ १ ॥ शान्तं रसं मूर्त्तमिव जातरं प्रणनाम सः । नेत्रजैरश्रुनिः कोष्णैः कोपशेषमित्रोत्सृजन् ॥ २ ॥ सुनन्दानन्दनमुनेर्गुणस्तत्रनपूर्विकाम् । स्वनिन्दामित्यथाकार्षीत् स्वापवादगदौषधम् ॥३॥ ભરત મહારાજા બાહુબલીને સાધુ થએલા જોઇ પોતાના કુકર્મ ને વિચારતા જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાની ઈચ્છા વાળા ન હોય તેમ નીચી ગરદન કરી ઉભા રહ્યા. (१) साक्षात् शांत रसन्न होयनी ! सेवा पोताना लाधने लરત રાજાએ નમસ્કાર કર્યાં; તે વખતે જાણે પોતે કિચિત્ ઉષ્ણુ એવા સ્વનેત્રનાં આંસુ વર્ડ, શેષ રહેલા કાપને ફેક્વેજ હાયની શુ ? એવા પ્રતિભાસ થતા હતા. (૨) શ્રીબાહુબલી મુનિના ગુણ્ણાનુ સ્તવન કર્યા બાદ પોતાના અપવાદની પરમ ઐષધી રૂપ આત્મનિંદાને ભરત મહારાજા નીચે પ્રમાણે કરવા લાગ્યા. (૩) શ્રીભરતેશ્વર પોતાના અપવાદ રૂપ રોગની શાંતિ માટે નીચેના શ્લોકા વડે શ્રીબાહુબલી મહારાજને ખમાવે છે અને આત્મનિ न्हा रे छेः ॥ १ ॥ धन्यस्त्वं तत्यजे येन राज्यं मदनुकम्पया । पापोऽहं यदसन्तुष्टो · दुर्मदस्त्वामुपाद्रवम् स्वशक्तिं ये न जानन्ति ये चान्यायं प्रकुर्वते । जीवन्ति ये च लोजेन तेषामस्मि धुरन्धरः ॥ २ ॥ राज्यं नवतरोविजं ये न जानन्ति तेऽधमाः । ज्योऽप्यहं विशिष्ये तदजहानो विदभपि ॥ ३ ॥ त्वमेव पुत्रस्तातस्य यस्तातपथमन्वगाः । पुत्रोऽहमपि तस्य स्यां चेद् जवामि जवादृशः ॥ ४ ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ બાહુબહીનું દષ્ટાન્ત. (૫૫) મારા ઉપર અનુકંપાની ખાતર તે રાજ્યને ત્યાગ કર્યો, માટે તને ધન્ય છે, જ્યારે અસંતોષી અને મદેન્મત્ત થએલા એવા મેં, તને ઉપદ્રવ કર્યો એટલા વાસ્તે હું પાપી છું. (૧) જે લેકે પિતાની શક્તિને જાણતા નથી, જેઓ અન્યાય કરે છે, તેમજ જેઓ લેભ વડે પિતાની જીન્દગી ગાળે છે તેઓની અન્દર હું ધુરંધર છું, મતલબ કે હું સ્વશક્તિને જાણતું નથી, અન્યાય કરું છું તેમજ લોભ વડે જવું છું. (૨) “રાજ્ય સંસારરૂપ વૃક્ષનું બીજ છે એ પ્રમાણે જે લેકે જાણતા નથી તેઓ અધમ છે, જ્યારે હું તે તેઓ કરતાં પણ વિશેષ અધમ છું, કારણ કે હું તો ઉપર પ્રમાણે જાણતાં છતાં તેને ત્યાગ કરતે નથી કહેવાને તાત્પર્ય એ છે કે ખરે જાણકાર તે તેજ ગણાય કે જે અમુક વસ્તુને અનિષ્ટ જાણીને તેને ત્યાગ કરે, કિન્તુ તેમ નહિ કરતાં વ્યર્થ વાચાલતાને ધારણ કરનારાઓ જગના ઠગાર છે. (૩) તુંજ તાતને ખરે પુત્ર છે કે જેણે તાતના માર્ગનું અનુસરણ કર્યું, હું પણ તારા સરખે થાઉં તે જ તાતને વાસ્તવિક પુત્ર થાઉં. (૪) ततो बाहुबलिं नत्वा नरतः सपरिच्छदः । पुरीमयोध्यामगमत् स्वराज्यश्रीसहोदराम् ॥ १॥ ત્યાર પછી બાહુબલિ ઋષિને નમસ્કાર કરીને ભરત મહારાજા પરિવાર સહિત ઈન્દ્રપુરીની સમાન ભાવાળી અયોધ્યા નગરી પ્રત્યે ગયા. વિવેચન –ભરત મહારાજાએ અંતઃકરણ પૂર્વક ઉપર મૂજબ મહાત્મા બાહુબલીની સ્તુતિ કરવા પૂર્વક પિતાની ન્યૂનતા પ્રદર્શિત કરી, જેથી દ્રવ્ય અને ભાવ એ બેઉ પ્રકારની લક્ષમી મેળવી સ્વસ્થાને ગયા. હવે અહીં બાહુબલીજીએ પણ શ્રીપ્રભુજી પાસે જવાને વિચાર કર્યો, કે તત્કાળ માન મહાશત્રુ આગળ આવી ખડે થયે. અથત તેમને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે જેમણે મારા કરતાં અગાઉથી વ્રત ગ્રહણ કરેલાં છે, એવા નાના ભાઈઓને હું શું જઇને નમસ્કાર Page #131 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના કરું ખરે? તેટલા વાસ્તે ઉચિત છે કે અહીંઆજ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તાતની સમીપે જવું. એમ ધારી તેજ સ્થળે ધ્યાનારૂઢ થયા. એક વર્ષ સુધી આહાર પાછું લીધા વિના સ્થાણુની માફક સ્થિર રહ્યા, જે દર્મિયાન તેમની દાઢી અને મૂછમાં પક્ષિઓએ માળા ઘાલ્યા; વળી પશુએ પોતાના શરીરમાં આવતી ખુજલીને દૂર કરવા સારૂ તેમને એક ઝાડ સમજી તેની સાથે ઘર્ષણ કરવા લાગ્યા. ઈત્યાદિ અનેક આશ્ચર્યજનક ઘટના શ્રીબાહુબલીની થયા છતાં, માન મહાશત્રુએ કેવળ જ્ઞાનને ઉત્પન્ન થવા દીધું નહિ. છેવટે કરણસમુદ્ર અંતર્યામી ભગવાને બ્રાહ્મી તથા સુંદરી એ બે સાવીઓને, બાહુબલીને ઉપદેશ કરવા સારૂ મેકલી, ભગવાને બતાવેલી નિશાની અનુસાર તેઓ બેઉ આવી, પરંતુ બાહુબલી દષ્ટિગોચર થયા નહિં. છતાં ભગવાનના વચન પર પૂર્ણ શ્રદ્ધાળુ હોવાથી તેજ સ્થળે તેણીઓએ પુનઃ પુનઃ બારીકીથી તપાસ કરી. મહા કષ્ટ બાહુબલી ને ઓળખી લીધા બાદ તેઓ ભવ્ય સ્વરથી બોલી –“હે બંધવ! ગજ ઉપરથી નીચે ઉતરે, રાજારૂઢ પુરૂષને કેવળજ્ઞાન થતું નથી.” આ પ્રમાણે વાણીનું ઉચ્ચારણ કરી સ્વાસ્થાને પાછી આવી. તેઓના ગયા બાદ ધીર, વીર અને ગંભીર એવા બાહુબલીજી મહામુનિએ સ્વતંત્ર વિચાર કરવા માંડયે રાજ્યાદ્ધિ તમામને ત્યાગ કર્યો છે, છતાં સંયમધારિણુ સાધ્વીઓએ મને ગજાવતરણ કરવાનું કેમ કહ્યું હશે? મારી પાસે ગજ (હાથી) તે છે નહિ; વળી સાધ્વીઓ કદાપિ જૂઠું બેલે નહિ. ઈત્યાદિક ગહન વિચાર સાગરમાં ગોથાં મારતાં બાહુબલી મહાત્માએ તત્વષ્ટિથી સાધ્વીઓનાં વચનનું રહસ્ય જાણી લીધું–હા ! ધિ ! માં ધક્ ! માન રૂપી ગજ ઉપર ચડેલ પુરૂષને કૈવલ્ય કદાપિ પ્રાપ્ત થાય નહિ, માટે સાધ્વીઓનું કહેવું અક્ષરશઃ સત્ય છે, મારી કેવી અજ્ઞાનતા જે જગવંદ પુરૂષને નમસ્કાર કરવામાં મને લજજા આવી? ખેર ! ભાવિ અન્યથા થતું નથી.” ઇત્યાદિ વિચાર કરી વાંદવાને માટે જવા સારૂ તૈયાર થાય છે – इदानीमपि गत्वा तान् वन्दिष्येऽहं महामुनीन् । चिन्तयित्वेति स महासत्त्वः पादमुदक्षिपत् ॥१॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ માનને જળ, (પ૭ ) सतावतीक त्रुटितेष्वनितो घातिकर्मसु । तस्मिन्नेव पदे ज्ञानमुत्पेदे तस्य केवलम् ॥२॥ અત્યારે પણ જઈને તે મહામુનિઓને હું વદીશ.” એમ વિચાર કરી તે મહા સત્વશાળી બાહુબળી મુનિએ પગ ઉપાડ્યો કે તરતજ વેલડીઓની જેમ ચારે બાજુથી ઘાતકર્મ ટૂટ્યાં અને તે પગને ઉઠાવતાની વારમાં જ તેમને કેવળજ્ઞાન પ્રકટ થયું.” વિવેચન –આ ઉપરના દષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કરવાને છે કે, માન રૂપ મહાશત્રુઓ બાહુબલી જેવા મહામુનિના તપસ્તેજને પણ તિરહિત (આચ્છાદિત) કરી નાંખ્યું, તે પછી તે, પામર માણસેના ધર્મ ધ્યાનને તે નષ્ટ કરી નાખે, એમાં આશ્ચર્ય શું? તેટલા વાસ્તે મેક્ષાભિલાષી મહાશયોએ માન કરવું નહિ, કદાચ અજ્ઞાન વશાત્ થઈ જાય તે બાહુબલી મહારાજના આ ટૂંક વૃત્તાંતને તુરત યાદ લાવી તેની માફક માનને ત્યાગ કરી આત્મસુખાનંદી બનવું જોઈએ. એકાંતમાં બેસી ઘડીભર આત્મસાક્ષીએ વિચાર કરવામાં આવે તે એ વાત સ્વાનુભવ સિદ્ધ થાય છે કે, માન મનુષ્યને તત્કાળ પ્રત્યક્ષ ફળ દેખાડે છે. જે વસ્તુને ગર્વ આપણું મનમાં આવ્યો તેજ વસ્તુમાં કાંઈ ફોરફેર અથવા વિકૃતિ થયેલી આપણને ચેડા જ વખતમાં માલુમ પડશે. કદાચ ધારે કે ઉગ્ર પુણ્ય પ્રકષના જોરથી અભિમાનનું ફળ તાત્કાલિક ન મળે તે પણ ભવાંતરમાં તે તેનું ફળ જરૂર જોગવવું પડવાનુંજ, એમાં બિલકુલ સંશય નથી. અભિમાનને મિથ્યાત્વને પિતા (ઉત્પન્ન કરનાર) કહીએ તે પણ ચાલે તેમ છે, કારણકે તે ધમી પુરૂષના મને મંદિરમાં પેસી સુંદર ભાવના રૂપી સુંગધને હડસેલી મુકી કદાગ્રહ રૂપ દુધની વૃદ્ધિ કરે છે અને કદાગ્રહી માણસ તત્વાન્વેષી થઈ શક્તા નથી. જ્યાં તેની મતિ લાગેલી છે, ત્યાં યુક્તિને લઈ જાય છે, પરંતુ યુક્તિયુક્ત વસ્તુ પ્રત્યે તેની મતિ જતી નથી. કદાગ્રહ રૂપ ગ્રહ જેના શિરપર લાગેલે છે તેની ભાગ્યદશા પરવારી સમજવી. કદાગ્રહી પુરૂષને સદ્દવિચારની સ્મૃત્તિ સ્વપ્નમાં પણ દુર્લભ સમજવી. Page #133 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ધર્મદેશના કદાગ્રહને કઈક વખતે કુઠાર, અગ્નિ, વિષ, પત્થર, માટી, ભસ્મ, રેગ, તથા શેકાદિની ઉપમા આપવામાં આવે છે તે યથાર્થ છે, કારણ કે કુઠાર જેમ વૃક્ષવલીને વિનાશ કરે છે, તેમ કદાગ્રહ સંધ્યાન રૂપ વૃક્ષને વિનાશ કરે છે. બીજી અગ્નિની ઉપમા એટલા માટે સાર્થક છે કે જેમ અગ્નિ લતા સમૂહને નાશ કરે છે, કે જેને પરિણામે ફૂલ ફળાદિની પ્રાપ્તિ થતી નથી, તેજ પ્રમાણે જેના હૃદય પ્રદેશમાં કદાગ્રહ રૂપ આગ્ર લાગેલ છે ત્યાં આગળ સંભાવના રૂપ વેલડી રહેનાર નથી, તો પછી તેમાંથી ઉદ્દભવ પામતાં સમતા રૂપ પુ તથા હિતેપદેશરૂપ ફળની આશા રાખવી તે દુરાશાજ સમજવી. વળી ત્રીજું વિષનું ઉપમાન એટલા વાસ્તે ઘટે છે કે, વિષ જેમ પુરૂષનાં અવયને શિથિલ કરી અનંત વેદનાઓને અનુભવ કરાવી પ્રાણ ત્યાગ કરાવે છે. તેમ જે માણસે કદાગ્રહ વિષનું પાન કરેલ છે, તેનાં સમ્યગ જ્ઞાન રૂપ શરીરનાં અવય શિથિલ થાય છે, તથા અજ્ઞાન રૂપ વેદનાએ ઉદ્ભવે છે અને છેવટે ભાવપ્રાણતિરહિત થાય છે. વળી ચોથી પત્થરની ઉપમા પણ કરાગ્રહને લાગુ પડી શકે છે. કેમકે પત્થરમાં જેમ જળનું બિન્દુ અવકાશ મેળવી શકતું નથી, તેમ જેના અંતઃકરણમાં કદાગ્રહ રૂપ પત્થરે પ્રવેશ કરેલ હોય છે તે અંતઃકરણની અંદર પછી તત્વ જળને પ્રવેશ થતું નથી. વળી પાંચમી ધૂળની ઉપમાને પણ તે ધારણ કરે છે. માટી જેમ કાંચનને મલીન કરે છે, તેમ કદાગ્રહ રૂપ ધૂલી સ્વચ્છ સ્વરૂપવાળા આત્માને કરજ વડે મલીન કરે છે. હવે ભસ્મની સાથે તેની તુલના કરવામાં આવે તે પણ ઠીક છે. ભસ્મમાં નાંખવામાં આવેલ વૃતાદિક જેમ વ્યર્થ છે, તેમ કદાગ્રહ રૂપ ભસ્મ જે ઠેકાણે વિદ્યમાન છે, ત્યાં પરમાર્થવૃત્તિ રૂપ ધૃતાદિ વ્યર્થ છે. સાતમી રેગની સાથે તેની ઉપમા પણ વાજબી છે. જેમકે નવરાદિ રોગ જેના દેહમાં ઘર કરી રહેલ હેય છે; તેને મિષ્ટાન્નઘી, દૂધ, વિગેરે પદાર્થ રૂચિકર થતા નથી, તેની માફક કદાગ્રહ રૂ૫ રેગ જેના શરીરમાં લાગેલ છે, તેને સત્ય પદાર્થ રૂ૫ મિષ્ટાન્ન, તત્વરૂચિ રૂપ દુગ્ધ તેમજ વિવેક રૂપ ધૃત રૂચિકર થતું નથી. વળી આઠમા શોકની સાથે તેને મુકાબલે પણ વાજબી છે. શેક રૂપ Page #134 -------------------------------------------------------------------------- ________________ માનને જ્ય. ( ૫ ) " vs , શંકુ જેના શરીરમાં પ્રવેશ કરે છે, તેનાં મન, વચન અને કાયા ગ્લાનિવાળાં માલુમ પડે છે, તેમજ કદાગ્રહ રૂપશે, જેના મને મંદિરમાં વિદ્યમાન હોય છે, તેને દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રિપુટીના સંબંધમાં ગ્લાનિ રહ્યા કરે છે, અર્થાત્ સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મની ઓળખાણ તેનાથી થઈ શકતી નથી. તેટલા વાસ્તુ મુમુક્ષુ જીવેએ અભિમાન કરવું ઉચિત નથી. જ્યાં અભિમાનને અભાવ છે, ત્યાં કદાગ્રહ સ્વપ્નમાં પણ દર્શન દઈ શક્તા નથી, કારણકે વિના કારણુ કાર્યોત્પત્તિ થતી નથી.(અભિમાનથી દુર્યોધન કેવી દુર્દશાને પામેલ હતું, તેને ઈતિહાસ પ્રાય આબાલ ગેપાલ સર્વત્ર જગ જાહેર છે. શ્રીમહાવીરના શાસનમાં, વ્રત નિયમ, સ્વાધ્યાય તથા ઈન્દ્રિયનિગ્રહાદિ કરનાર કેટલાક મુનિઓને પણ નિન્હની છાપ લાગી હતી, તેનું મૂળ કારણ જે તપાસીશું, તે કદાગ્રહ સિવાય બીજું કાંઈ જણાશે નહિ) જે જીવ વિતંડાવાદ કરવામાંજ પિતાની જીન્દગી ગુમાવી દે છે. તે પરભવમાં અનેક દુઃખને ભાગી થાય છે. તે વખતે અભિમાન કાંઈ આડું આવતું નથી, પરંતુ જીવ ઉલટ કેડીને બને છે. નિરભિમાની પુરૂષે અહંકાર–મમકારના શત્રુ હોવા સાથે સત્ય પક્ષના પક્ષપાતી હોય છે. તેઓના હૃદયકુહરમાં વિવેક-વિનય–શમ દમાદિની દીવાળી પ્રકટે છે. જેને લીધે વસ્તુતઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયીને જોઈ શકે છે, તેમજ અન્યને પણ તેને પ્રકાશ કરાવી શકે છે. માનની અસ્ત દશામાં મનુષ્ય ગુણીના ગુણગાન કરવામાં ભાગ્યશાળી નીવડે છે. સ્વયે ગુણી તથા ગુણાનુરાગી એ બે પ્રકારના પુરૂષે ચારિત્રગુણ તથા દર્શનગુણ પામી શકે છે, તે સિવાયના અભિમાન પર્વત પર ચડેલા ગુણ દ્વેષી પુરૂષે વાસ્તવિક વસ્તુને ન જાણવાથી મિથ્યાત્વ ભૂમિ ઉપર સ્થિત છે એમ સંભળાય છે, તેને માટે આ નીચેના બે કે અર્થ સહિત ટાંકી બતાવવા પૂર્વક માનને અધિકાર ખતમ થાય છે – गुणी च गुणरागी च गुणवेषी च साधुषु । श्रुयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुख्यः ॥३०॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૬૦) મેં દેશના. तेच चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । तो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ||३१|| ( શ્રીમયરોવિનયતા માનેદાત્રિંશિષ. ) સ્વયં ગુણી, ગુણાનુરાગી તથા સાધુ જનામાં દ્વેષ ધારણ કરનાર એવા ત્રણ પ્રકારના પુરૂષા સ્પષ્ટ રીતે સંભળાય છે, તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ જાણવા. (૩૦) વળી તેને અનુક્રમે ચા રિત્ર, સમ્યક્ત્વ અને મિથ્યાદર્શનની ભૂમિ ઉપર રહેલા એટલે કે ચારિત્રી, સમ્યકત્વ અને મિથ્યાદ્રષ્ટિ સમજવા, તેટલા વાસ્તે વિવેકી પુરૂષે પ્રથમના બે પ્રકારના માર્ગમાં યથાશક્તિ વર્તન કરવું, પરંતુ ત્રીજાની એટલે કે ગુણ દ્વેષીપણાની રીત ભાતને દૂર તજવી, (૩૧). હવે શ્રી ભગવાન ક્રોધ તથા માનની વ્યાખ્યા કર્યાં બાદ માયા મહાદેવીનુ સ્વરૂપ પ્રકટ કરે છે. ++ માયાનું સ્વરૂપ. માયાને સામાન્ય અર્થ, કપટ-પ્રપંચ-લભેદ-ઠગાઈ -દગાવિશ્વાસઘાત ઇત્યાદિ થઇ શકે છે. માયાથી મુકત પુરૂષ પ્રાયઃ મુક્ત છે, જ્યારે માયાથી અદ્ધ પુરૂષ બહુધા બહુ સમજવા, આત્મકલ્યાણાભિલાષી પ્રાણીએએ સર્વથા સદાને માટે માયાના ત્યાગ કરવા જોઇએ, માયાના પાસમાં સેલા જીવ! સત્યવ્રતથી વંચિત રહે છે. પેાતે કરેલાં દાન પુણ્યાદિ સુકૃતના ફળને પામતા નથી. માયા સમસ્ત દુર્ગુણ્ણાની ખાણ છે. જુએ, નીચેના શ્લોકમાં શુ કહે છે ? असूनृतस्य जननी परशुः शीलशाखिनः । પા जन्ममिर विद्यानां माया दुर्गतिकारणम् ।। १ ।। માયા, મૃષાવાદની માતા છે, બ્રહ્મચર્ય રૂપ વૃક્ષને કાપવામાં કુહાડા સમાન છે, અવિદ્યાની જન્મભૂમિ તથા દુર્ગતિનું કારણ છે, વિવેચન—માયાવી પુરૂષ સ્વાભિમાન રાખવા સારૂ અસત્ય વચન ખેલતાં અટકતા નથી, ઉલટા જૂઠનુ સેવન કરવામાં પેાતાની Page #136 -------------------------------------------------------------------------- ________________ માયાનું સ્વરૂપ (૬૧) અહાદી સમજે છે; તથા પોતાના આચારવિચારને જલાંજલી આપે છે. માયાથી આ જગતમાં નિન્દનીય દુર્ગુણા પેદા થાય છે, એટલુજ નહિ, પરન્તુ દુર્ગતિ મળવામાં માયા સહજ કારણુ, છે આ પંચમ કાળની અન્દર માયા મહારાક્ષસીના પંજામાં કોઇ નહિ સાથે હાય, એમ ધારી શકાતુ નથી, દરેક પ્રાણીઓ પોત પોતાના કાર્યને ઠીક ખતાવવા ભગીરથ પ્રયત્ન કરતા જોવામાં આવે છે . અને બને છે એમ કે, આત્મકલ્યાણના હેતુભત તપ-સયાદિ કાર્યાને માયારૂપ મહા નાગણીના ક્રૂત્કારથી નષ્ટભ્રષ્ટ કરવા વાર લગાડતા નથી. લેાકમાં વાહ વાતુ કહેવડાવવા ખાતર અનેક પ્રકારે કષ્ટ પરંપરા ઉઠાવવામાં આનંદ માનતા ષ્ટિગોચર થાય છે. આત્મધ્યાનીપણાનો ડોળ કરી મહાપુરૂષેાનાં ખિ′′ ધારણુ કરવા ઉજમાળ થાયછે, પરંતુ વાસ્તવિક રીતે આત્મલેશી મની સ ંસાર સાગરની વૃદ્ધિ કરવામાં તથા વિષક્રિયાની સાધના કરવામાં અગ્રેસર અને છે, આવા પુરૂષને ઠગ નહિ કહેતાં આત્મસ્વરૂપથી ઠગાએલા કહેવા જોઇએ, તેવા જીવા ચેડા માટે બહુ ગુમાવે છે. તેઓને માટે ‘ યત્રયીવત્રિંશિયા ” માં આપેલે ઉ પદેશ ખરેખર અનુકરણીય છેઃ * कार्य च किं ते परदोषदृष्ट्या कार्य च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बाबु ! कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ॥ १ ॥ હે જીવ! પારકાના દોષ દેખવાનું તારે શું પ્રયજન છે ? તથા પરની ચિન્તા કરવાનું પણ શુ કામ છે? હું ખાલબુદ્ધિ જીવ ! ફ્રોકટ શા સારૂ ખેદ પામે છે ? તુ તારૂં કાર્ય કર; બીજી તમામ છેડી દે, આ ઉપર્યુક્ત શ્લાકને ભાવાર્થ પોતાના હૃદયાદર્શમાં પ્રતિબિમ્મિત કરી સ્વાત્મહિત કરવું તથા તદ્વેતુક અમૃતક્રિયાના આશ્રય કરવા સર્વથા ઉચિત છે. પૂર્વોક્ત તદ્વેતુક તથા અમૃતક્રિયા, માયાને ત્યાગ કર્યા સિવાય અનવી અશકય છે, માટે બનતી મહેનતે,માયાના ત્યાગ કરે, માયાવી પુરૂષો પોતાના આત્માનેજ છેતરેછે, કહ્યુંછે કેઃ— कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । वनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १ ॥ o o Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ધુમ દેશના. કુટિલતા કરવામાં ચતુર તથા માયા વડે કરીને મકવૃત્તિ ધારણ કરનારા પાપિણ લેકે જગને ઠગતા છતાં પેાતાનેજ ગેછે. જુદી જુદી જાતના માયા પ્રપંચનું સ્વરૂપ હવે ભિન્ન ભિન્ન ફ્લેાકા વડે બતાવે છે. પ્રથમ રાજ પ્રપંચને લગતા એક શ્લોક શ્રીભગવાન કહે છે:~ कूटषाम्गुण्ययोगेन बलाद् विश्वस्तघातनात् । भाच राजानो वञ्चयन्तेऽखिलं जगत् ॥ १ ॥ *Qvvy કપટ પૂર્વક ષાદ્ગુણ્યયોગ એટલે કે સ`ધ્યાદિ, તે વડે કરીને છલથી વિશ્વાસુ પુરૂષને ઘાત કરવાથી તથા અર્થના લેાલથી રાજાએ સમગ્ર જગતને ઠગે છે; માટે તે રાજાએ નથી, પણ વાસ્તવિક રા છે. બીજી મુનિ વેષને ધારણ કરી લેકે દુનિયાને કેવી રીતે અંગે છે, તેને માટે શ્લોક નીચે પ્રમાણે છેઃ ये लुब्धचित्ता विषयादिजोगे वहिर्विरागा हृदि बद्धरागाः । ते दानिका वेषभृता धूर्ता मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥ २ ॥ જે વિષયાદિ ભાગની અન્દર લુચિત્તવાળા છે, જે ખાદ્યવૃત્તિથી રાગરહિત માલૂમ પડે છે, પરન્તુ અન્તઃકરણમાં અદ્ધરાગવાળા છે, તેવા લેાકાને કપટી તથા કેવળ વેષાડંબરી ધૃત્ત સમજવા, તેઓ માત્ર લેાકેાના ચિત્તને રંજન કરવાને પ્રયત્નશીલ હોય છે. અહીં વાંચનારને જરૂર શા થશે કે લેાકેા શું ગમાર છે કે તેઓ ધ્રૂત્તાનાં વાકય પર વિશ્વાસ કરશે ? તેના ઉત્તરમાં આ નીચેના ફ્લેકજ ખસ થશેઃ मुग्धच लोकः किल यत्र मार्गे निवेशितस्तत्र रतिं करोति । धूर्त्तस्य वाक्यैः परिमोहितानां केषां न चित्तं भ्रमतीह लोके ? ॥ १ ॥ લાક ભદ્રિક છે, જે માર્ગમાં તેને ઘેરવવામાં આવે તે માર્ગમાં રહ્યા છતા તે સુખ માને છે, કારણ કે ધૂત્તાનાં વાકયેાથી માહિત Page #138 -------------------------------------------------------------------------- ________________ માયાનું સ્વરૂપ. (૬૩) થએલ કયા પુરૂષનું ચિત્ત ભમે નહિ ? અર્થાત્ દરેકનું ચિત્ત એકવાર ભ્રમિત તે જરૂર થાય છે. કપટી સાધુ જે અનર્થ ઉત્પન્ન કરેછે, તેવા અનર્થ અન્ય જીવથી થવા મુશ્કેલ છે. આ હિન્દુસ્તાનની અન્તર વર્તમાન સમયમાં આવનથી અઠાવન લાખ જેટલા નામધારી સાધુએ છે. તેએમાંથી કેટલાક યશાવાદ– કીર્ત્તિ તથા ધન માલ વિગેરેને આધીન થઇ પોતાના આચારને જલાં જલિ આપે છે, ઉન્મત્તતામાં મસ્ત બની શાસ્ત્રમાર્ગને તિલાંજલિ ઇ સ્વેચ્છાચારી પણે વર્તતા જોવામાં આવે છે. દષ્ટાંત તરીકે હિન્દુશાસ્ત્ર જેવાં કે મનુસ્મૃતિ, કૂર્મ પુરાણ, વરાહપુરાહ, મત્સ્યપુરાણુ, નરસિંહપુરાણ આદિ અનુસાર વર્ણાશ્રમાધિકારની અંતર્ગત સન્યસ્તાધિકારમાં વર્ણવાએલા સન્યાસીઓને! આધકારઅહીં દિગ્દર્શન માત્ર બતાવીશ તે તે અપ્રાસ ંગિક નહિ ગણી શકાય, નરસિંહપુરાણ, અધ્યાય સાઠમા, પૃષ્ઠ ૨૬૩ માં શ્લાક નીચે મુજબ છેઃ— ततः प्रभृति पुत्रादौ सुखलोमादि वर्जयेत् । दद्याच्च भूमावुदकं सर्वभूताऽजयङ्करम् ॥ १ ॥ વાનપ્રસ્થાશ્રમની બાદ સન્યાસી અને છે, માટે ‘સતઃ મૃતિ ’ એ પ્રમાણે આ શ્લોકની અન્દર કહેલ છે, અર્થાત્ દીક્ષા દિવસથી માંડીને મરણુ પર્યન્ત પુત્રાદિની અન્દર સુખના લેાભ વિગેરેના ત્યાગ કરે. પૃથ્વી ઉપર જલાંજલિ આપે એટલે કે એવી પ્રતિજ્ઞા કરે જે સર્વ જીવને અભય કરનાર હાય. વિવેચનઃ—દીક્ષાના દિવસથી લઇને મરણુ પર્યન્ત કોઇ પણ પ્રકારના પ્રેમભાવ પુત્ર, પુત્રી, સ્ત્રી, તેમજ ધન-દોલતમાં કરવા નહિ, કાઇ જીવને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, અર્થાત્ સર્વ જીવોના અચાવ થાય તેમ વર્તવું. આ વાકયથી તમામ પ્રકારની હિંસા પ્રવૃત્તિને નિષેધ કરવામાં આવેલે છે, તેના પૂરાવાને માટે વળી સ્મૃતિના તથા પુરાણાના શ્લોકો નીચે પ્રમાણે છેઃ— न हिंस्यात् सर्वभूतानि नानृतं वा वदेत् कचित् । नाहितं नामियं ब्रूयान स्तेनः स्यात् कथञ्चन ॥ १ ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધ દેશના. तृणं वा यदि वा शाकं मृदं वा जलमेव च । परस्यापहरन् जन्तु र्नरकं प्रतिपद्यते ॥ २ ॥ ( ૪ ) આ શ્લોકા જોવાથી તથા તેના અર્થનું મનન કરવાથી જરૂર પ્રતીતિ થશે કે આધુનિક સમયમાં, સન્યાસી, ઉદાસી,નિમ ળા, ખાખી વિગેરે તમામ, વાસ્તવિક આત્મશાચને ભૂલી જઇ કૃત્રિમ શૈાચધર્મમાં મસ્ત ખની ઉન્માર્ગનું પાષણ કરતા હાય એમ જણાય છે, તથા ત્યાગી સાધુઓના આચાર વિચાર ઉપર જૂઠા હુમલે કરવામાં આવે છે. એક ટૂંકા અને ટચ વાકયથી આપને ત્યાગી તથા ગૃહસ્થાના આચારના મર્મ સમજાઈ આવશે. તે આ છેઃ પ્રથામાં ચર્મૂળ - સત્ સાધૂનાં જૂથનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થાને જે ભૂષણ રૂપ છે, તે સાધુઓને દૂષણ રૂપ છે. આ સામાન્ય નિયમ સમસ્ત વર્ગના સાધુએને લાગુ પડી શકે છે. દાખલા તરીકે, ગૃહસ્થા ધન,માલ, સ્ત્રી પરિવારવાળા હોય છે, તે તેમને ભૂષણ રૂપ થઇ પડે, એ સિદ્ધજ છે. ગૃહસ્થા ઘેાડા ગાડી વિગેરે વાહનમાં બેસી મુસાફરી કરે તે તેમને તે શેભાસ્પદ છે, પરન્તુ સાધુ જો કોઇ પણ સ્વારી કરે તે નિન્દાપાત્ર થાય છે. રેલગાડી જેવા ભૂમિવિમાનમાં અેસનાર સાધુના ધર્મ સચવાઇ શકાતા નથી, આ વાત પ્રાયઃ તમામ વિચારશીલ ચેગી, લાગી, જ્ઞાની, ધ્યાની, અને અભિમાની યુક્તિપૂર્વક સ્વીકારી શકે એમ છે. રેલમાં બેસનાર ષડ્ઝનના કોઇ પણ અનુયાયીને પૂછશે તે તેએ સ્વાનુભવ પૂર્વક સ્પષ્ટ રીતે કહેશે કે ધર્મ સચવાતા નથી, તે આત્માથી સાધુવર્યના માર્ગ સર્વથા નષ્ટ થાય, તે તેમાં આશ્ચર્ય પણ શુ છે? જુઓ ષગ્દર્શનના સાધુઓના સામાન્ય નિયમા પ્રાયશઃ સરખા છે, જેવા કે– અહિંસા, સત્ય, ચેરી પરિહાર, બ્રહ્મચર્ય તથા નિઃસ્પૃહતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કેઃ— पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ १ ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ માયાનું સ્વરૂપ. ( ૬૫ ) આ પાં: તે સર્વ ધર્મોનુયાયીઓને માટે પવિત્ર છે, તે પાંચના નામ—અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ (નિઃસ્પૃહતા ) અને મૈથુનવન (બ્રહ્મચર્ય). પરન્તુ ખેદ માત્ર એટલાજ છે કે તેઓમાંના કઇ એક સ્વધર્માનુસાર આચાર વિચારથી પતિત થઇ જઇ, મધુકર વૃત્તિને છેડી દઇ, હરકોઇ પ્રકારે સ્વાદર પૂર્તિમાં તત્પર થાય છે, અને સાધુ જાતિ પર કલક આપે છે. સત્ય માર્ગના પ્રકાશક, મેક્ષ માર્ગના સાધક, કર્મ શત્રુના ખાધક, શત્રુ મિત્ર પર સમભાવ ધારક, સંસાર સાગરથી ભવ્ય જીવેાના તારક, રાગદ્વેષથી મુક્ત, કંચન કામિનીના ત્યાગી તથા વૈરાગી ઇત્યાદિ અનેક ગુણગણાલકૃત મુનિવરો ઉપર આક્ષેપ કરી, સત્યાચારને વખોડી કાઢી ભદ્રિક જીવાને ઠગતા અહીં તહીં ક્રૂરતા ક્રે છે. જો કે અંતે સત્યમાર્ગ પ્રકાશમાં તા અવશ્ય આવેજ છે, તથાપિ ચેાડીવાર દુનિયાને દીવાની બનાવી ખરા માર્ગને નિંદવા સારૂ નીચે પ્રમાણે કલ્પિત શ્લોક જોડી કાઢતા જોવામાં આવે છેઃ— हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमन्दिरम् । न वदेद्यावनी भाषां प्राणैः कण्ठगतैरपि ।। १ ।। હાથી વડે તાડન થયે છતે પણ જૈન મન્દિરમાં જવું નહિ, તથા પ્રાણ કંઠે આવે તે પણ્ યવનની ભાષા એલવી નહિ. આ ફ્લેકના ઉત્તરમાં કાઇ જેનાચાય પણ એવા સ્લોક જોડી કાઢે તે તે અનુચિત ગણાય નહિ કેઃ— सिंद्धेनाताड्यमानोऽपि न गच्छेच्छेवमन्दिरम् । न वदेद् हिंसिकी भाषां प्राणैः कठगतैरपि ॥ १ ॥ મહાશયે ! ખ્યાલ કરો કે દ્વેષબુદ્ધિથી કેવા આક્ષેપેા થવા પામે છે ? ઉપરના બેઉ સ્લાકે ગ્રાહ્ય નથી. એ તે પ્રાયઃ ઢડાદડિ, કેશાકેશિ, તથા મુષ્ટામુષ્ટિ યુદ્ધ થયું, બીજું કાંઇ નહિ, અસલમાં પૂછે તે કઇ અલ્પ બુદ્ધિવાળા પુરૂષે જૈનીએ પર તે આક્ષેપ કરેલે જણાય છે. તે સ્લાક સ્મૃતિ અથવા પુરાણમાં કોઇ સ્થળે જોવામાં આવતા નથી, ફકત કે Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. ક રચનાર મહાશયે સ્વમતને બચાવ કરવા સારૂ અને અનર્થ ઉત્પન્ન કરવા સારૂ તે શ્લેક બનાવેલ હોય તેમ માલુમ પડે છે. ખરું છે કે જૈન મુનિએ તટસ્થ રીતે જગજજીવને યથાસ્થિત ઉપદેશ આપતા હોવાથી નામધારી બ્રાહ્મણોની ઠગાઈ બર્ષો પડવા લાગી, તેથી કરીને બ્રાહ્મણે એ જૈનધર્મ ઉપર ચાર અસદ્દભૂત કલેકે આપી જીવને સપદેશથી વંચિત કર્યા છે. પ્રથમ ક્લંક તે એ આપ્યું કે જેને નાસ્તિક છે, બીજું એ કે જેને મલીન છે, ત્રીજુ લંક જૈનેના દેવ નાગા છે તથા ચોથું કલંકએ કે તેઓ બ્રાહ્મણને પિતાના મંદિરમાં મારે છે. બંધુઓ! વિચારવાની વાત છે કે જે જેનગ્રહ તથા જૈન સાધુઓ હમેશાં પરમ વૈરાગ્યના પદમાં લીન રહે છે, તથા જ્ઞાન, ધ્યાન, તપ, જપાદિક હજારે પ્રકારે નિયમને પાળે છે, તેમને નાસ્તિક કહેનાર પિતે કે ધર્મિષ્ઠ ગણાય? બીજું કલંક મલીનતાનું લગાવેલ છે, તેના ઉત્તરમાં જાણવું કે જેને કદાપિ અશુદ્ધ આહાર ખાતા નથી, પાણું પણ ગળીને પીએ છે, હમેશાં દેવપૂજા વિગેરે, સ્નાન કરવા પૂર્વક કરે છે, છતાં જે તેઓને મલીન કહેવામાં આવે, તે દુનિયામાં શુદ્ધ કે? ખરૂં પૂછે તે મલીન તે તેનેજ કહી શકાય કે જે ધર્મને બહાને જીવહિંસાદિ અકાર્યો કરી, લેકેને નરકાદિ દુઃખના ભાગી બનાવી, પોતે તેને સાથી બને છે. જૈનના દેવ નાગા છે, એ પ્રમાણેના બ્રાહ્મણોના ત્રીજા કલંકના જવાબમાં તેઓને જણાવવાનું કે ખાસ શ્વેતાંબર જૈન મૂર્તિ ઉપર બારીકાઈથ્રી જેશે તે કચ્છ માલુમ પડશે. જો કે દિગંબર મૂતિ ખુલ્લી રહે છેતે પણ તે તમારી મૂર્તિઓ કરતાં ઘણે દરજે એગ્ય અને લાયક છે. જે શંકર અને વિષગુની મૃતિને બરાબર ધારીને જોશે તે કઈ જાતની અદબ નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ વાતને લંબાવવા જતાં કુથલીમાં ઉતરવું પડે તેમ છે, તથા કુથલીમાં ઉતરવાથી ગ્રન્થ લખવાને ઉદ્દેશ સચવાઈ શક્તા નથી તેમ વિષયાંતર થવાને પણ પૂર્ણ ભય રહે છે, તે પણ જાઠા કલંકને પરિહાર કરવા વખતને વ્યય કર પડ્યો છે. વળી ચેથા કલંકન એટલે કે જેને પિતાના મન્દિરમાં બ્રાહ્મણનું બલિદાન કરે છે, તેને જવાબ આપી હું સ્વવિષય ઉપર આવીશ. જૈનેના Page #142 -------------------------------------------------------------------------- ________________ માયાનું સ્વરૂપ. (૬૭) કોઈપણ સિદ્ધાંતમાં અથવા પ્રકરણમાં કઈ ઠેકાણે આ વાત મેં આજ સુધીની મારી ૪૫ વર્ષની ઉમ્મર સુધીમાં વાંચી નથી, કદાચ હવે વાંચવામાં આવે તે તુરત જૈનશાસ્ત્રને કુશાસ્ત્ર માનું. કારણ કે બચપણથી જ એવી માન્યતા છે કે જે કઈ શાસ્ત્રની અન્દર બલિદાનાદિ પંચેન્દ્રિયના વધની વ્યાખ્યા આવે, તેને કુશાસ્ત્ર માનવાં. અલબત! હિન્દુશાસ્ત્રની અન્દર યજ્ઞ, શ્રાદ્ધ, દેવપૂજાદિમાં બલિદાન વિગેરેની આજ્ઞા જોવામાં આવે છે, નરમેધ તથા કાલીની આગળ નરબલિની દંતકથા કેટલેક ઠેકાણેથી સંભળાય છે, તે પણ નીતિકુશળ બ્રિટિશ રાજ્યના પ્રતાપથી આ અન્યાય સર્વદા નાબૂદ થયેલ છે. જે તમામ હિંસા બન્ધ થાય તે અવાચક પ્રાણીઓને પણ અભયદાન મળવા સાથે હિન્દુસ્તાનના બાળકે દૂધ, ઘી તથા ઉનનાં વસ્ત્ર પુષ્કળ મેળવવા ભાગ્યશાળી નીવડે, પણ હતભાગ્ય હિન્દુસ્તાનને, એ સમય કયાંથી હોય કે દેશ કાલને દૃષ્ટિમાં લઈ આવા કુરીવાજોને બદલી નાખે? જે અર્ધદગ્ધ વિદગ્ધ પૂર્વોકત જૂઠાં કલંક આપી લેકેને સત્ય વક્તાઓના ઉપદેશથી વંચિત રાખે છે તેવા દાંભિક નરવથી દૂર રહે અને સત્યમાર્ગ પ્રકાશકના સમાગમમાં આવે. હવે અલ્પમાત્ર માયાવી ધૂર્ત બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવવા એક શ્લેક રજુ કરવામાં આવે છે तिलकैर्मुद्रया मंत्रः क्षामता दर्शनेन च ॥ अन्तःशून्या बहिःसारा वञ्चयन्ति द्विजा जनम् ॥१॥ તિલક તથા મુદ્રાવડે તેમજ દુર્બલતાને કેળ બતાવવા વડે કરી અંતઃકરણમાં શન્ય, પરંતુ બહારથી સારા જણાતા એવા બ્રાહ્મણે માણસોને ઠગે છે. વિવેચન–અહિંસાદિ દશવિધ સત્ય ધર્મને છોડી આડંબરમાં આનંદ માનનારા તથા નામ માત્રથી બ્રાહ્મણ, પરન્તુ ખરું જોતાં બ્રાહ્મણશબ્દને લજવનારા પુરૂષે લાંબાં તિલક કરી, હાથમાં દર્ભસન લઈ, કાખમાં પિથી નાંખી, ભેળા લેકે રસાળ શાંતમુદ્રા ધારણ કરે છે, વેદ મંત્ર અર્થ રહિત પણે અશુદ્ધ ઉચ્ચારણ કરી કપિત Page #143 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ધમે દેશના અર્થો બતાવે છે; યજમાન આગળ સ્વદરિદ્રતા બતાવી, દર પૂર્તિ માટે અનેક ઉપાયે કરી લેકેને ઠગવાની બાજી રચે છે, તેવા બાપડા બ્રાહ્મણે લેકના દેવાદાર થઈ અનેકવાર જન્મ મરણદિ કષ્ટ પરંપરા સહન કરશે તથા તેવા બ્રાહ્મણોને દાન દેનાર દાતાઓ પણ, લેણું લેવા માટે જન્મ જરા મરણદિક મહાદુઃખેથી ભરેલા આ સંસારમાં જન્મ લેવું પડશે. વળી જ્યાં જન્મે છે ત્યાં મરણ પણ છે. માટે નીચે લખેલે પારાશર સ્મૃતિને ક યાદ રાખવા લાયક છે– यतिने काञ्चनं दत्त्वा ताम्बूवं ब्रह्मचारिणे । चौरेच्योऽप्यनयं दत्त्वा स दाता नरकं व्रजेत् ।। १ ।। આ શ્લોક ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે, કે જેને જેવું ઉચિત હોય તેવું દાન આપવું, અન્યથા દેનારને નરક ગતિ થાય છે. બ્રાહ્મણેની પૂજા કરવી તથા સુપાત્ર પણ બ્રાહ્મણ જ છે એવું ઘણાં હિંદુશાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવેલું છે. વળી બ્રાહ્મણે કેવા ગુણ યુકત હેવા જોઈએ? તે વાત પણ તેની અંદર જણાવેલી છે, જેમ કે– ब्राह्मणा ब्रह्मचर्येण यथा शिल्पेन शिपिकः। अन्यथा नाममात्र स्यादिन्धगोपस्तु कीटवत् ॥१॥ જેમ શિલ્પવિધાન સભાવમાંજ શિલ્પી કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય ગુણ હોવાથી બ્રાહ્મણ કહેવાય છે; પરન્તુ ઈન્દ્રપ નામના કીડાની માફક પૂર્વોક્ત ગુણના અભાવમાં નામ માત્ર બ્રાહ્મણ છે. વિવેચન –ગુણ નહિ હોવા છતાં, ગુણ કદાપિ કહી શકાય નહિ. જો તેમ થાય તે “ઇશ્વર એવું જે માણસનું નામ છે, તે પણ ઇશ્વરની મા કેમ ન પૂજાય? તેજ પ્રમાણે બ્રાહ્મણને છાજતા ગુણેના અભાવમાં બ્રાહ્મણ કુલમાં જન્મ હોવા માત્રથી બ્રાહ્મણ કહી શકાય નહિ. ગામના નાથ : આ વાકયથી પણ એજ સિદ્ધ થાય છે, કે જન્મથી કેઈ બ્રાહ્મણ હોઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે સર્વત્ર ગુણને માન છે, જન્મને માન નથી. માટે સત્ય, સંતોષ, તપ, જપ, Page #144 -------------------------------------------------------------------------- ________________ ވ. માયાનું સ્વરૂપ. (૯) ધ્યાન, જ્ઞાનાદિ ગુણ્ણા યુક્ત જે હોય તેજ બ્રાહ્મણ કહી શકાય, કહ્યુ છે કેઃ~~ सत्यं ब्रह्म तो ब्रह्म ब्रह्मचेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म ह्येतद् ब्राह्मणलक्षणम् ||१|| सत्यं नास्ति दया नास्ति नास्ति चेन्द्रियनिग्रहः । सर्वभूतदया नास्ति तचांमाललक्षणम् ||२|| અનેક લેાકા, બ્રાહ્મણ કાને કહેવા, તે સ ંબ ંધમાં શાસ્ત્રકારો લખી ગયા છે, ખરૂં જોતાં લોકો પૂજ્યની પૂજા કરે છે. ‘વૃત્તિતનૂનનો લો 9 જે નામ માત્ર બ્રાહ્મણ, તે શ્ર્લોકમાં કહ્યા પ્રમાણે ઇંદ્રગોપ નામના કીડા જેવા છે, અર્થાત્ ઈંદ્રપ નામના કીડાએ ચેમાસાની આદિમાં વરસાદ સમયની અ ંદર લાલ રંગના થાય છે, તેનું નામ જોકે ઇંદ્રગે પ છે, એટલે કે તેના અર્થ ઈંદ્રના રક્ષક એવા થાય છે, પરંતુ તે આપડાને તા કાગડાએ લઇ જાય છે અને પુરી રીતે મારી નાંખે છે. આવે નામ માત્ર બ્રાહ્મણ જો કદાચ ગરીબ દશામાં હોય, તે તેને અન્ન પાન આપી સુખી કરવા, પરંતુ તેને સુપાત્ર માની ધન માલને લુટાવવા, કઇ રીતે વાજબી ગણી શકાશે નહિ. તેના વધુ ખુલાસા આગળ ગુરૂતત્ત્વાધિકારમાં થવાના છે. વેપારી વર્ગ કેવી જાતના પ્રપંચ રચી શકે છે ? તે ખતાવવા સારૂ એક શ્લાક કહે છેઃ— कूटाः कूटतुलामानाशुक्रियासातियोगतः । वञ्चयन्ते जनं मुग्धं मायाजाजो वणिग्जनाः ॥ १ ॥ માયાને સેવનાર પાખડી વિગ જના ખાટા તાલા તથા ખાટા માપ વડે, શીઘ્ર ક્રિયા તેમજ સાતિયેગ એટલે લઘુલાઘવી કળાથી મુખ્ય લેાકાને ઠંગે છે. વિવેચનઃ આ જગતમાં વિણક જનાની ઠગાઇ સુપ્રસિદ્ધ છે. ચંચળ દ્રવ્યને સારૂ નિશ્ચળ ધર્મને પણ કોઈકવાર વેચતાં તેઓ વાર Page #145 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ધર્મ દેશના લગાડતા નથી. વિશ્વાસુ માણસને તે તેઓ બરાબર છેતરે છે. નીતિ તથા ધર્મને જલાંજલી આપે છે, તે પણ પાપી પેટ ભરવાના રેસા થઈ પડે છે. તેવા વેપારીઓએ જાણવું જોઈએ કે જે દેશની અંદર વેપારીઓ એક ભાવ તથા એકજ જાતના તેલા તથા માપ રાખી નીતિ પૂર્વક વેપાર કરે છે, તે દેશમાં રાજા, પ્રજા તથા વેપારી વર્ગ સર્વથા સુખી–ધનવાનું તેમજ આબરૂદાર માલૂમ પડે છે. આપણે આ ભારતવર્ષ પ્રાચીન કાળની અંદર ધર્મ, કર્મ, વ્યાપાર, કલાકોશલ્ય, વિનય, વિવેક, વિદ્યા, આદિમાં સર્વોત્તમ હતું, પરંતુ અત્યારે તેની જે અધોગતિ થઈ છે, તે માયા મહાદેવીનેજ પ્રસાદ છે, એમ કહેશું તે પણ કાંઈ ખોટું નથી. માયા મહાદેવી જે આ ભારતભૂમિમાંથી પલાયન કરી જાય તે સ્વાથી જને પરમાથી થઈ જાય, સાધુજને ખરેખર હાસાધુ, તથા સંતે યથાર્થ સંત થાય. વેપારી સાચે સાચા વેપારી અને પૂત્સાહુકાર તે બરાબર સાહુકાર ગણી શકાય. અને આમ થયું તે દેશપ્રન્નિતિ દુર્લભ નથી. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે માયાદેવી માણસના જો જેમ રેમમાં વ્યાપેલી હેવાથી તેને દૂર કરવાનું કામ મહા દુષ્કર છે. જે માણસ માયા મહા રાક્ષસીના પંજામાંથી બચી જઈ શકે તેને સાચે હીરે અથવા માણિક્યની ઉપમા આપો અગર તેને દુનિયાને રાજા અથવા દુનિયાને પૂજ્ય કહે, તો પણ કાંઈ હરકત નથી. દુનિયાને દાસ અથવા દુનિયાને કિંકર તે તેજ છે કે જે માયા જાળમાં બંધાઈ ગયા છે. હવે વેપારીની વાત જવા દઈ વેશ્યાના માયા પ્રપંચ સંબંધી એક લેક કહે છે– आरक्तानिहावनावलीलागतिविलोकनैः । कामिनो रञ्जयन्तीनिर्वेश्याभिर्वञ्च्यते जगत् ॥ १ ॥ હાવ, ભાવ, લીલાવાળી ચાલવાની ઢબ તથા કટાક્ષ પૂર્વક વિલેકન વડે કરીને કામી પુરૂષને ખુશી કરનારી તથા પ્રેમને ડેળ કરનારી વેશ્યાઓ વડે કરીને દુનિયા ઠગાય છે, Page #146 -------------------------------------------------------------------------- ________________ માયાનું સ્વરૂપ. ( ૧૧ ) વિવેચન—વેશ્યા. હમેશાં નિંદનીય છે. ધન તેમજ જાનને ખરાબ કરનારી છે. હજારા મનુષ્યે વેશ્યાને આધીન થઇ નષ્ટ ભ્રષ્ટ થયાનાં ઉદાહરણા કાંઈ શેાધવા જવાં પડે તેમ નથી, આ પ્રમાણે જાજીવા છતાં પણ માહુ મહામહને વશ થએલા પ્રાણીઓ વેશ્યાગામી અની સર્વથા હાનિ ઉઠાવે છે. પૂર્વ દેશની અંદર એક અપૂર્વ વાત એ જોવામાં આવે છે કે જેણે એક બે સ્ત્રીએ રાખેલી નથી હોતી તે ગૃહસ્થ ગણાતા નથી, કેટલેક ઠેકાણે રાખેલી સ્ત્રીના છેકરાઓના ભાગ પણ વહેંચી દેવામાં આવે છે. આ પ્રમાણે જેમ પુરૂષ છૂટ લે છે તેમ સ્ત્રી છૂટ લેતી નથી, પરંતુ એટલુ તા જરૂર છે કે સ્ત્રીને પુરૂષ કરતાં આઠ ગુણ્ણા વિષય હોય છે. આ ઉપરથી અહી એ સમજવાનુ` છે કે જો પુરૂષ સ્વદારાથી સતષી નહિ રહે તે સ્ત્રી પાતાના કામ વિષયે દબાવી શકશે નહિ અને જરૂર જુદો રસ્તે લેશે, કારણકે, તે સ્ત્રીની અંદર એટલા બધા વૈરાગ્ય નથી હાતા કે જેથી પોતાના કામ વિકારને તે દખાવી શકે. ઉલટુ તે સ્ત્રી એવે વિચાર કરશે કે જ્યારે મા ส પતિ મને છેડી અન્ય માર્ગે જાય છે, તે હવે મારે શી હરકત છે ? આવા રંગ ઢંગને પરિણામે જે એલાદ ઉત્પન્ન થશે, તે કેવા સ્વરૂપની હશે તે વાત ઉપર ખ્યાલ કરવા ઉચિત છે. શ્રીમદ્ હેમચદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રની અંદર સ્ત્રી રક્ષણ માટે ચાર ઉપાય બતાવે છેઃ–પ્રથમ તા તેને સ્વતંત્રતા આપવી નહિ, બીજી ધનની માલિકી તેને સોંપવી નહિ, સમસ્ત ઘર કામ તેણીના શિરપર રાખવુ તથા પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવા, પરસ્ત્રી શબ્દ વડે કરીને અહીં સ્વસ્રીથી ભિન્ન તમામ પરસ્ત્રી સમજવી. તેથી કરીને વેશ્યાનું પણ ગ્રહ્મણ થઈ ચુકયુ વેશ્યાગમન કરનાર કદાપિ ધર્મિષ્ઠ થઇ શકતા નથી, સુખી રહેતા નથી, તેમજ લાકની અંદર પણ તે પ્રમાણિક મનાતા નથી, માટે ક્લ્યાણાભિલાષી જાએ વેશ્યાગમન સર્વથા છેડવું, હવે જુગારીએની ઠગાઇ બતાવે છેઃ—— સ્વ प्रतार्य कूटः शपथैः कृत्वा कूटकपर्दिकाम् । धनवन्तः प्रतार्यन्ते पुरोदरपरायणैः ||१|| Page #147 -------------------------------------------------------------------------- ________________ (૯૨) હમે દેશના. ખોટું નાણું તથા ખેટા સેગન વડે કરીને જુગારી રે ધનવાન પુરૂષને ઠગે છે. વિવેચન-જુગારી માણસ પ્રાયઃ સર્વ વ્યસનમાં પૂરે હોય છે. કઈ કઈ વાર તે ખૂન કરવા સુધીનું સાહસ શિરપર ઉઠાવવા ચૂકતે નથી. પૈસા જુગારમાં હારી જવાથી જ્યારે પાસે એક પાઈ પણ રહેતી નથી, ત્યારે તે અનેક પ્રકારના પ્રપંચે રચે છે. માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, પુગી વિગેરે સમસ્તને ઠગવાના ઉપાયે કરવામાં તેમિલકુલ પાછી પાની કરતું નથી. કેઈ કઈ વખતે તે એવા અનર્થ ઉભા કરે છે કે જેના શ્રવણ માત્રથી પણ કંપારી છૂટે. પાંડ તથા નલરાજા જેવા સત્પની પણ દુરદર ( જુગારે) કેવી દશા કરી તેને વિચાર કરી જુગારને સર્વથા ત્યાગ કરવેજ જોઈએ. આવા પ્રકારના માયા પ્રપંચને લીધે અન્ય સંબધ હેવા છતાં ઠગાઈ થવાને પ્રસંગ આવી લાગે છે. જેવી રીતે કહ્યું છે કે – दम्पती पितरः पुत्राः सोदर्यः सुहृदो निजाः । ईशा भृत्यास्तथान्येऽपि माययाऽन्योन्यवञ्चकाः ॥१॥ માયા વડે કરીને પુરૂષ પિતાની સ્ત્રીને તથા સ્ત્રી, પુરૂષને છેતરે છે. ભાઈ ભાઈને તથા મિત્ર પોતાના મિત્રને ઠગે છે. સ્વામી, સેવકને અને સેવક પોતાના સ્વામીને. એમ પિત પિતામાં અન્ય અન્ય ઠગાઈ કરે છે. વિવેચન—આ સંસારની અંદર જ પિત પિતાના સ્વાર્થને લઈને પ્રપંચ રચે છે. જે જેને આપણે અજ્ઞાન સમજીએ છીએ તે છે પણ સ્વાર્થ સમયે કેવા બુદ્ધિમાન બની જાય છે તે જોવાનું છે. દાખલા તરીકે બગલે જ્યારે તળાવમાં જશે, ત્યારે પાણી જરા પણ હાલે ચાલે નહિ તેવી રીતે પગ ઉપાડશે અને મૂકશે, પરંતુ જેવામાં માછલું અથવા દેડકું હાથ લાગ્યું કે તરત એવી ચાંચ ચલાવશે કે તે વખતે તેની તમામ ભક્તાઈ દૂર ચાલી જશે. આ એક સામાન્ય દષ્ટાન્ત સમસ્ત સ્વાર્થોધ પુરૂમાં ઘટાવી લેવું. Page #148 -------------------------------------------------------------------------- ________________ માયાનો જ્ય, ( ૩ ) - માયાને જય. શાસ્ત્રકારે “સ્વાર્થો ફ્રિ મૂર્વતા” એમ કહે છે, પરંતુ ત્યાં - “સ્વ” શબ્દનો અર્થ આત્મા થાય છે, અને તેને અર્થ એટલે કે આમાના અર્થને બ્રશ કે તે મૂર્ખતા છે, એ પ્રમાણેનું શાસ્ત્રકાનું કહેવું યથાર્થ છે. અને તે પ્રમાણે આત્માર્થને ભ્રંશ, માયાને લીધે થવાને સંભવ છે, માટે માયાને સર્વથા છોડવી વાજબી છે. માયા રૂપ મહાદેષને લઈને શ્રીમલ્લિનાથ જેવા તીર્થકરને પણ સ્ત્રીવેદની પ્રાપ્તિ થઈ. જજૂએ કહ્યું છે કે – दम्जलेशोऽपि मल्ल्यादेः स्त्रीत्वानर्थ निबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥१॥ શ્રીમલ્લિનાથ જેવા તીર્થંકરાદિ મહાપુરૂષને લેશ માત્ર દંભ પણ સ્ત્રીવેદાદિ અનર્થનું કારણ થયું, તેટલા સારૂ દંભને પરિહાર કરવા મહાત્મા પુરૂષે યત્ન કર. વિવેચન–કૃત કર્મ, ત્રિલેકના નાથને પણ છોડતું નથી, તો ઈતર જનની શી ગુંજાશ છે? શ્રીમદ્વિનાથજીને દંભ તે ધર્મની વૃદ્ધિ સંબંધે હતે. તે સાંભળ–શ્રીમલ્લિનાથજી તીર્થંકરપણે ઉત્પન્ન થયા પહેલાં ત્રીજા ભવમાં પિતાના મિત્ર સાથે પિતે તપસ્યા કરતા હતા, તે વખતે તેમના મનમાં એવી ભાવના આવી કે હું આ મિત્રે કરતાં ઊંચી હદ મેળવું તે સારૂં. આવા ઉદ્દેશથી તે પિતાના મિત્રને કહેતા હતા કે, “તમે પારણું કરે. હું પછી પારણું કરીશ. બાદ જ્યારે મિત્રે પારણું કરી લે, ત્યારે પિતે પારણું નહિ કરતાં આગળ તપસ્યા લંબાવે. આવા પ્રકારના દંભળી તીર્થકર નામ કર્મ પ્રાપ્ત થયા છતાં સ્ત્રીવેદ કર્મ ઉપાર્જન કર્યું. કર્મ કેઈની શરમ રાખતું નથી. વાસ્ત સપુરૂએ દંભથી હમેશાં ડરતા રહેવું; કેમકે દંભ, સર્વસ્વને નાશ કરનાર કહ્યું છે. યથા दम्नो मुक्तिक्षतावहिर्दम्नो राहुः क्रियाविधौ । दौ ग्यकारणं दम्नो दम्भोऽध्यात्मसुखागना ॥१॥ મુક્તિ રૂપ વેલડીને નાશ કરવામાં દંભ અગ્નિ તુલ્ય છે, ક્રિયા Page #149 -------------------------------------------------------------------------- ________________ ^ ^^^^^fphw (૭૪) ધર્મદેશના. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww રૂપી ચંદ્રનું આચ્છાદન કરવામાં દંભ રાહુ તુલ્ય છે, વળી દંભ દૈભગ્યનું કારણ છે તથા અધ્યાત્મ સુખને અટકાવવામાં દંભ અર્ગલા (ગળ) સમાન છે. વિવેચન –જ્યાં સુધી દંભ અર્થાત્ કપટ છે, ત્યાં સુધી ધર્મકરણ મેક્ષનું સાધન થતી નથી. અનેક પ્રકારની ક્રિયા કરે, તે પણ દંભ તેને સફળ થવા દેતું નથી. ચંદ્ર પોતે શીતળ, નિર્મળ તથા રમણીય છે, છતાં. રાહુના સપાટામાં જ્યારે આવે છે, ત્યારે માટીની ઢાંકણી જે નિસ્તેજ બને છે. તે જ પ્રમાણે ધર્મ રૂપી ચંદ્રમાં દંભદ્વારા કર્મ રૂપી રાહુના સપાટામાં આવી જાય છે. જ્યાં દંભ પ્રવેશ કરે છે, ત્યાં દુર્ભગ્યને ઉદય જલદી થાય છે, અને અધ્યાત્મ સુખ તે દંભીને સ્વપ્નાં તરમાં પણ મળવું દુષ્કર છે. વાસ્તુ દંભથી દૂર રહેવું. હવે દંભ દુર્જય છે તે બતાવે છે – सुत्यजं रसलाम्पटयं सुत्यजं देहनूषणम् । मुत्यनाः कामनोगाद्या उस्त्य दम्जसेवनम् ॥१॥ રસની લંપટતા સુખે કરી તજી શકાય છે, દેહનું ભૂષણ પણ તજી દેવું સુલભ છે, કામ ભેગાદિ પણ સહેલાઈથી તેજી શકાય છે, પરંતુ એક દંભની સેવા તજવી ઘણી જ મુશ્કેલ છે. દંભ સેવનના ત્યાગ સિવાય શ્રીભગવદ્રભાષિત દીક્ષા પણ નિષ્ફળ છે– अहो ! मोहस्य माहात्म्यं दीक्षा नागवतीमपि। दम्जेन यघिलुम्पन्ति कज्जलेनेव रूपकम् ॥६॥ આહા! મેહનું કેવું માહામ્ય છે કે, કાજળથી ચિત્રામણને નાશ કરવાની માફક દંભવડે માણસ શ્રીવીતરાગ ભગવાનની દીક્ષાને પણ નાશ કરે છે. વળી દંભ ધમની અંદર વિશભૂત છે, તે કહે છે— अब्जे हिमं तनौ रोगो वने वह्निर्दिने निशा । ग्रन्थे मौयं कलिः सौख्ये धर्मे दम्न उपप्सवः ॥ १॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ માયાને જય. (૭૫) - કમળની અન્દર જેમ હિમ ઉપદ્રવરૂપ છે, શરીરમાં જેમ રેગ છે, વનમાં જેમ અગ્નિ, દિવસમાં જેમ રાત્રિ, ગ્રંથમાં જેમ મૂર્ખતા તથા સુખમાં જેમ ફ્લેશ ઉપદ્રવ ભૂત, છે તેજ પ્રમાણે દંભ ધર્મની અન્દર વિદ્ધ કરનાર છે. વળી નીચેના લેકમાં બતાવે છે કે દંભ પૂર્વક કરવામાં આવેલા તપ-જપ પણ સંસારને ઘટાડી શક્તા નથી, તથા જ્યાં સુધી દંભ છે ત્યાં સુધી તમામ નિષ્ફલ છે– दम्नेन व्रतमास्थाय यो वाञ्चति परंपदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥१॥ किं व्रतेन तपोनिवर्वा दम्नश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैयद्यान्ध्यं न दृशोर्गतम् ॥२॥ केशलोचधराशय्यानिवाब्रह्मवतादिकम् । . दम्नेन सुष्यते सर्व त्रासेनैव महामणिः ॥३॥ કપટ ભાવથી વ્રત સ્વીકારીને જે માણસ મેક્ષ મેળવવાની ઈ. ચ્છા કરે છે, તે ખરેખર લેઢાના વહાણમાં બેસી સમુદ્રને પાર પામવાની ઈચ્છા કરે છે (૧). જે દંભને દૂર નથી કર્યો, તે છઠ અઠ્ઠમ વિગેરે તપસ્યાઓ વડે પણ શું ફાયદો? જે દષ્ટિમાંથી અંધાપે દૂર થયે નથી, તે દીવા અથવા આરીસા વડે કરીને પણ શે લાભ છે? (૨). ત્રાસ નામના દેષ વડે જેમ મહામણિ રાષિત થાય છે તેમ, દંભવડે, કેશનું લંચન, પૃથ્વી ઉપર શયન, ભિક્ષા વડે શુદ્ધ આહારનું ગ્રહણ તથા અઢાર પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન વિગેરે તમામ દૂષિત થાય છે (૩). - વિવેચન–પટી પુરૂષનું કલ્યાણ કેઈ ઠેકાણે થતું નથી. કપટી માણસના યમનિયમાદિ કૃત્યે સંસારને વધારે છે, યાવત્ ઘેર તપસ્યા પણ જન્મ મરણાદિ મહા દુઃખને વધારે છે. બ્રહ્મચર્ય પણ મેક્ષને હેતુ થતું નથી, જે પ્રમાણે દેષવાળું મણિ મહા મૂલ્યનું હેય તે પણ અલ્પ કિંમતમાં ખપે છે, તેજ પ્રમાણે મેક્ષનાં કારણું રૂપ Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ધ દેશના. એવાં વ્રત, નિયમ, તપ, સયમાદિ પણ દંભી પુરૂષને સંસારનાં કારણુ રૂપ થઇ પડે છે. મનુષ્ય પેાતાની બુદ્ધિને ઠેકાણે લાવીને જો વિચાર કરે તે તરતજ તેને માલૂમ પડે કે દુનિયામાં યશકીર્તિને વાસ્તે કપટવાળી ક્રિયાના આશ્રય લઇ, જે અનેક ઉપાધિ વારી લેવામાં આવે છે તેવીજ ક્રિયા જો નિષ્કપટ ભાવથી કરવામાં આવે તે વાસ્તવિક યશેાવાદ–કીર્તિવાદ મેળવે કે જે કદાપિ નષ્ટ થાય નહિ, જ્યારે નિર્દેભતા પૂર્વક વન થશે, ત્યારે નરેશ, વિદ્યાધર તથા દેવદાનવા પશુ સેવા કરવા તત્પર થશે અને તે વખતે પોતે પોતાની થતી પૂજા ઉપર ઉદાસીન ભાવ ધારણ કરશે, અને તે પૂજાને પણ ઉપાધિ માની સ્વસ ંવેદ્ય સુખમાં મગ્ન બની વિના ખાનપાન મસ્ત રહેશે; તથા પરસ્પર વેર ભાવને છેડી તીર્થંચે. પણ તેના મુખમાંથી નીકળતા વચનામૃતનુ' પાન કરશે, જેમ કહ્યું છે કેઃ—— सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं मार्जार | हंसवालं प्रणयपरिवशात्के किकान्ता भुजङ्गम् वैरायाजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजेयु ईष्ट्वा सौम्यैकरूढं प्रशमितकलुषं योगिनं की मोहम् ॥ १ ॥ સમતામાં આરૂઢ થએલા, પાપ જેનાં શાંત થયા છે એવા, તે મજ જેના માઠુ ક્ષીણ થયા છે એવા ચેગીશ્વરને જોઇને જન્મથી ઉપન્ન થએલાં સ્વાભાવિક પરસ્પર વૈરાને અન્ય પ્રાણીએ તજી દે છે; જેમકે, સારગી (રિણી), સ્નેહના વશ થકી સિહુના બચ્ચાને સ્વપુત્રની બુદ્ધિથી સ્પર્શ કરે છે, તેમજ ગાય વાઘના બચ્ચાને, તથા ખિલાડી હુંસના બાળકને અને ઢેલ સર્પના બચ્ચાને પુત્ર બુદ્ધિથી સ્પર્શ કરે છે. આ તમામ ચેાગના મહિમા છે. આજકાલ ઘણાએક ત્યાગી ગણાતા મહાત્માએ જ્યાં વિચરે છે અગર જન્મ લે છે, ત્યાં સમાજની અન્દર નવા ભેદ ઉત્પન્ન કરે છે, કારણુ કે આ પ્રમાણે ન કરે તેા પોતે લેાકમાં મહાત્મા ગણાય કેમ? આવા પ્રકારના મહાત્મા ખની નવા અન પેદા કરવામાં તથા લેાકને ઠગવામાં દંભનુ સેવન કરવું પડે છે, તેટલાજ સારૂ શાસ્ત્રકારો છૂટથી Page #152 -------------------------------------------------------------------------- ________________ માયાને જ્ય. (૭૭) પિકારીને કહે છે કે ભાઈએ! જે સાધુતા તમારાથી ન બની શકતી હોય તે ગૃહસ્થ બને, અને તેમ કરવામાં જે લાજ અથવા કુલની મર્યાદા નડતી હોય તે નિર્દભતા ધારણ કરી લેકેની સમક્ષ એ પ્રમાણે સ્પષ્ટ કહે કે હું સાધુ નથી, પરંતુ સાધુને સેવક છું અને તે સાથે કહેણું પ્રમાણે રહેણુમાં રહે, કે જે મૂજબ નીચેના લેકમાં કહેવામાં આવે છે – अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राव्यता तस्य न तु दम्भेन जीवनम् ॥१॥ परिहर्तुं न यो लिङ्गमप्यलं दृढरागवान् । संविज्ञपाक्षिकः स स्यान्निर्दम्नः साधुसेवकः ॥२॥ કહેણી પ્રમાણે રહેણી નહિ રહી શકવાથી, જે પોતે મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા સમર્થ નથી, તેણે શુદ્ધ શ્રાવક થવું ઉચિત છે, પરંતુ દંભ વડે જીવવું ઉચિત છેજ નહિ (૧). કદાચિત્ કઈ માણસ, સાધુ વેષ ઉપર દઢ રાગવાન હોવાથી સાધુ વેષને છોડવા ન ચાહતે હેય તે તેણે સંવિજ્ઞ પક્ષી થવું. સંવિપક્ષી, દંભ રહિતપણે સાધુઓને સેવક થઈને વિચરે પરંતુ મિથ્યાડંબર કરે નહિ (૨) વિવેચન–શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞા એવા પ્રકારની છે કે ધર્મકરણ યથાશક્તિ કરે તથા જે કરે તે નિર્દભતા પૂર્વક કરે. અને તેટલાજ સારૂ પ્લેકેની અંદર સાધુપણું છોડી ગૃહસ્થ થવાની ભલામણ કરી છે. તેમાં આશ્ચર્ય એ છે કે જ્યારે દરેક ઠેકાણે શાસ્ત્રની અંદર સંસાર છોડવાની ભલામણ કરવામાં આવે છે, ત્યારે આ ઠેકાણે તે તે કરતાં ઉલટ ઉપદેશ કરવામાં આવ્યું છે. તેની અંદર શું રહસ્થ સમાયેલું છે તે ખરેખર વિચારવા લાયક છે. તાત્પર્ય એ છે કે બાપડે જીવ અનાદિ કાળથી કર્મ કિચ્ચડ વડે મલીન બનેલે છે, અને તે મલીનતા કેઈક અંશે દૂર થાય તેટલા સારૂ તે સાધુપણું સ્વીકરે છે, તેમ છતાં જ્યારે અહીં પણ અધિક લીનતાનાં કારણે Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮), ધમ દેશના. જોવામાં આવ્યાં ત્યારેજ શાસ્ત્રકારે કહ્યું કે “ગુરતા સુત્રાતા તય ન તુ તમેન જીવનમાં આ પ્રકારના વાકયની અંદર ભારે ગંભીર આશય રહેલે છે, તે શ્રીવીતરાગ ભગવાનના શાસન સિવાય અન્ય સ્થળે છેજ નહિ એ ચોક્કસ વાત છે. શિખી, મુંડી, જટી, કષાયી, નગ્ન વિગેરે સાધુઓ જેવામાં આવે છે, પરંતુ તેઓની અંદર ત્રતાદિની દઢ પ્રતિજ્ઞા જોવામાં આવતી નથી, પ્રતિજ્ઞા કરતા હોય અને તેને પૂર્ણ પાળતા હોય તે તે જૈન મુનિવરેજ છે, કે જેઓના આચાર વિચારનું વર્ણન આ દેશનાની અંદર વાંચનારને કંઈ એક સ્થળે દષ્ટિગોચર થશે. એ તે સર્વ કેઈ સ્વીકારી શકે તેમ છે કે કપડામાં ધર્મ નથી, પરંતુ પરિણામમાં ધર્મ છે. અલબત, કપડાં કિલ્લા રૂપ છે જેમ કિલ્લા વિના રાજા શહેરની રક્ષા કરી શક્યું નથી, તેમ મુનિના વેષ વિના મુનિ સ્વાચારને પાળી શક્તા નથી. કેઈક જીવનું કલ્યાણ બેશક મુનિવેષ ધારણ કર્યા સિવાય પણ થએલું છે, પરંતુ તે માર્ગ રાજમાર્ગ નથી, જ્યારે મુનિવેષ તે કલ્યાણને રાજમાર્ગ છે માટે – માયા જાળ છેડી, શાંતિમાં ચિત્ત ચેડી, ઈદ્રિય ન્યૂડને ધર્મ સાધનમાં જેડી, માન મદ તેડી, પ્રભુ આગળ ઉભા રહો કરજેડી, કલ્યાણની વાર છે હવે થેડી, જાએ સંતે મેક્ષ દેડી, જે નહિ રાખે માયા કોડી, એમ કહે ધર્મ ધરી, સત્ય વાત જરાન ચેરી.” માયાવી પુરૂષના વિદ્યા વિનય વિવેકાદિ સદગુણો આ વિશ્વમાં નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પરંતુ માયાવી માણસ વિશ્વાસને પાત્ર રહેતું નથી. તેના હાથથી થતાં શુભ કાર્યો પણ પ્રપંચમાં ખપે છે, તેટલાજ સારૂ માયા મહાનાગણીના સંબંધથી હમેશાં દૂર રહેવું. તેનાથી દૂર રહ્યા છતાં પણ કદાચ લેકે માયાવી કહે, તે તેની દરકાર નહિ. કારણકે સાચને આંચ નથી. હમેશાં સત્યને જય છે. વર્તમાન સમયમાં લેકની અંદર બુદ્ધિમાન પુરૂષને પણ પ્રપંચી શબ્દથી વ્યવહારમાં મૂકવામાં આવે છે, પરંતુ તેટલા સારૂ ડરી જવું Page #154 -------------------------------------------------------------------------- ________________ લાભનું સ્વરૂપ. ( ૯ ) નહિ, લોક મૂકે પાક; અધર્મથી અવશ્ય ડરવું. વાદ વિવાદના સમયની અંદર જ્યારે યુક્તિ પ્રયુક્તિ ચાલે છે, ત્યારે એક જણુને જય અને એકને પરાજય મળે છે, તે વખતે જયી માણસને પ્રપંચી અથવા પેલેટીકલ કેંહી પરાભવ પામેલા માણસ ભદ્રિક પુરૂષોને ભ્રમમાં નાંખેછે, પરંતુ તેથી કાંઇ જયી પુરૂષ માયાવી ગણાતા નથી, વાસ્તવિક વિચાર કરીએ તે! આ પ્રમાણે પેાતાના ખાટ મચાવકરનાર પરાભવ પામેલા માણસજ માયાવી ગણી શકાશે, કારણ કે જ્યારે લેાકોની આગળ તે પોતાની ન્યુન શક્તિ અતાવી શકાય નહિ, ત્યારે બીજાના શિર પર દોષ નાંખી આપડા પોતાના બચાવ કરવા જતાં સ્વયં નષ્ટ ભ્રષ્ટ અને છે. તેટલા વાસ્તે આત્માથી પુરૂષોએ યથાર્થ વાત સિવાય એક વચનનેા પણ ફ઼ારફેર કરવા પ્રયત્ન કરવા નહિ. હે ભવ્ય ! તુ લેાકમાં માનનીય, પૂજનીય તથા વંદનીય વિગેરે થવાની આશાત તુઓને તેડી દે, લેાર્કિક કાર્યને ઠીક ન જાણી તું લેાકેાત્તર કાર્યમાં આવેલ છે, તાપણુ ખેદની વાત છે કે તને મેહ મહારાજે માયારૂપ મહાધનમાં રાખેલ છે, અને તે અધનને, તું તારે હાથે કરાળીઆની માફ્ક મજબૂત કરે છે, પરંતુ તે તને સર્વથા ઉચિત નથી,નિષ્કપટી,નિર્દંભી અથવા નિર્માંચી અનીસ્વસત્તાના ભાગી મન; તથા જગ તુને હિતાવહ થા. અસ્તુ! અધિકેન કિમ્ ? માયાના સમધમાં આટલું કહેવું ખસ છે. ‚ લાભનું સ્વરૂપ, p ભિન્ન ભિન્ન રૂચિવાળા લેાકાની અન્દર વાસ કરી રહેલી માયાનું દિગ્દર્શન કરાવ્યા બાદ હવે શ્રી પ્રભુજી લાભના સંબંધમાં સંભાષણ શરૂ કરે છેઃ कोहो पीई पणासेई माणो वियनासया । माया मित्ताणि नासेई लोहो सव्चविणासो ॥ १ ॥ (શ્રીવાવૈજ્ઞાલિસૂત્ર.) ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયના નાશક છે, માયા મિત્રાચારીને ધ્વંસ કરનારી છે, જયારે લાભ સર્વ ગુણાને ભસ્મસાત્ કરે છે. લેાભાધિકારમાં જેટલું કહીએ તેટલુ થાડું છે. અવગુણાના સર Page #155 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના, દાર લેભ એક મહાપિશાચ છે, લેભ વશીભૂત પુરૂષમાં સર્વ અવગુણ નિવાસ કરે છે. કહેવત છે કે – સબ અવગુણકે ગુણ લેભ ભયે તબ, ઔર અવગુણ ભયે ન ભયે. સારાંશ એ છે કે લેભની હયાતીમાં સર્વ દુર્ગુણ આવી ખડા થાય છે, અને લેભને નાશ થવાની સાથેજ સર્વ દુર્ગુણે પલાયન કરી જાય છે. લેભાધીન માણસ અન્યાયમાં પ્રવર્તમાન થાય છે, જે જે ઠેકાણે લેભ છે, ત્યાં સર્વત્ર અન્યાય રહેલે જ હોય છે. આ સિદ્ધાંતની વ્યાપિની અન્દર કદાપિ વિરેધમાલૂમ પડશે જ નહિ. તત્ત્વવેત્તા પુરૂષ તરફથી લેભ પિશાચને નીચે મુજબ પ્રમાણ પત્ર મળેલું છે – પ્રારા સર્વોપાણ ગુણગ્રસનારા कंदो व्यसनवद्वानां सोनः सवोर्थेबाधकः ॥१॥ સર્વ દેનું ઉત્પત્તિ સ્થાન, ગુણેને ગ્રાસ કરી જવામાં રાક્ષસ સમાન, તથા કષ્ટરૂપ વેલડીના કાંદા તુલ્ય લાભ, તમામ અર્થને બાધ કરનાર છે. મનુષ્યને જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લેભ પણ વધતું જાય છે, ઝામાëોમ વધતે લેભને થેલ નથી, તે બતાવે છે. धनहीनः शतमेकं सहस्रं धनवानपि । सहस्राधिपतितकं कोटि लहेश्वरोऽपि च ॥ १ ॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेद्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥॥ નિર્ધન માણસ પ્રથમ સે રૂપીઆની ઈચ્છા કરે છે, જ્યારે શત મુદ્રાની પ્રાપ્તિ થઈ એમ સમજે, તે તેને હજાર મેળવવાની ઈચ્છા ઉદ્દભવે છે, સહસાધિપતિ લક્ષાધિપતિ થવાની વાંછા રાખે છે અને ત્યાર પછી કેટ્યધીશ થવાની અભિલાષા કરે છે (૧). કેટીશ્વર થયા બાદ મંડળેશ્વર થવા ચાહે છે અને મંડલેશ્વરની ઋદ્ધિ પણ ધારેક સંપ્રાપ્ત Page #156 -------------------------------------------------------------------------- ________________ લેમનું સ્વરૂપ. (૮૧). 50 * * * * * * * * * * * * * * થઈ, તે પછી તે ચક્રવતિ થવાની આશા રાખે છે, અને ચકવરી વળી ઈન્દ્રની પદવી મેળવવાના મનોરથ ચલાવે છે. (૨). ઈન્દ્ર થયા છતાં પણ લેભ શાંતિને પામતે નથી. ઉત્તરાધ્યયન સૂત્રની અન્દર ઈચ્છાને આકાશની ઉપમા આપવામાં આવેલી છે, અર્થાત્ જેમ આકાશને અન્ત નથી, તેમ ભસમુદ્રને પણ પાર પામી શકાતું નથી. પ્રથમ લોનું સ્વરૂપ સ્વ૬૫ હેય છે, પરંતુ ક્રમશઃ વધતાં વધતાં તે મોટું રાક્ષસી રૂપ ધારણ કરે છે. અંતે ભિષ્ટ માણસ પોતાની માતાને ચા પિતાને, ભાઈને કાં બહેનને, સ્વામીને ચાહે સેવકને તેમજ દેવને યા ગુરૂને પણ ઠગે છે. વખત પર જાન લેવા પણ ચૂકતે નથી કહ્યું છે કે – हिंसेव सर्वपापानां मिथ्यात्वमिव कर्मणाम् । राजयमेव रोगाणां लोनः सर्वागसां गुरुः ॥१॥ જેમ સર્વ પાપનું કારણ હિંસા છે, સર્વ કર્મોનું કારણ મિથ્યાત્વ છે, તથા સર્વ રોગોનું કારણ ક્ષય રોગ છે તેજ પ્રમાણે તમામ અપરાધને ગુરૂ લાભ છે. વિવેચનઃ—જ્યાં હિંસા છે ત્યાં સર્વ પાપ આવીને ઉભા રહે છે, હિંસા સમસ્ત ધર્મને નાશ કરનારી છે, તેટલાજ સારૂ હિંસાથી ધર્મ માનનાર ધર્મિષ્ટ ગણાય કે નહિ તે વિચારવા લાયક છે. હિંસા, મિથ્યાત્વ તથા રાજયમા એ ત્રણ દષ્ટાંત આપ્યા બાદ તેને સર્વ અપરાધને ગુરૂ સિદ્ધ કરવામાં આવેલ છે. લેભનું એકછત્ર રાજ્ય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્ત અખંડાનંદ રીતે પ્રવર્તે છે – अहो! सोनस्य साम्राज्यमेकच्छत्रं महीतले । तरवोऽपि निधि प्राप्य पादैः प्रच्छादयन्ति यत् ॥ १ ॥ અહે! લેભ મહારાજનું સામ્રાજ્ય પૃથ્વીતામાં એકછત્ર પ્રવતે છે તે કેવું આશ્ચર્ય વૃક્ષે પણ ભંડારને પામીને તેને પિતાનાં મૂળ વડે ઢાંકી રાખે છે! ૧૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ધર્મ દેશના. વિવેચનઃ— એકેન્દ્રિય પ્રાણી પણ દ્રવ્યના ભંડારને પોતાનાં મૂળ નીચે ગેપવી રાખે છે. કે જેથી કરીને તે કોઇના દૃષ્ટિપથમાં આવી શકે નહિ . શ્રીઅરિહંત ભગવાને બતાવેલુ છે કે ચાર સજ્ઞા સમરત પ્રાણીઓની અન્દર રહેલી છે. (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સ ંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, આહાર સજ્ઞાને લીધે જ વૃક્ષો પોતાનાં મળી વડે પાણીને ખેંચી લઇ પાંદડાં સુધી પહોંચાડી શકે છે. ભયસનાના બ્લેરથી લજામણી નામની વનસ્પતિ મનુષ્યના હાથની આંગળી પાતા તરફ્ થવાથી સકાચ પામે છે, કેટલાક વૃક્ષોની અંદર મૈથુન સંજ્ઞા પણ પ્રત્યક્ષ અનુભવાય છે; તેઓની અન્દર નર નારીના વિભાગ હોય છે; તેએ બેઉ જ્યાં હોય છે તેજ વૃક્ષેા ફળે છે. અશેક તથા અકુલ વિગેરે વૃક્ષે સ્ત્રીના પગ અડકવાથી અથવા તા સ્ત્રીના મુખનુ પાણી તેના પર પડવાથી ફળવા લાગે છે. વળી પરિગ્રહ સજ્ઞાના જેરથી તરૂએ પેાતાનાં પત્ર પુષ્પ તથા ફળની રક્ષા પ્રકારાન્તરે કરે છે. કેટલીએક વેલડીએ ફળને પાંદડા તળે ઢાંકી રાખે છે તેમજ પરિગ્રડુ સંજ્ઞાના પ્રતાપથી જઅજ્ઞાત અવસ્થામાં પણ વૃક્ષેા ધનની મમતા રાખે છે. આજ પ્રમાણે હીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવે પણ પરિગ્રહની સત્તાવાળા હોય છે. જેમ કે अपि विणलोनेन ते त्रिचतुरिन्द्रियाः । स्वकीयान्यधितिष्ठन्ति प्राग्निधानानि मूर्च्छया || એઇન્દ્રી, તેઇન્દ્રી તથા ચરિન્દ્રી જીવો દ્રવ્યના લાભ વડે કરીને પૂર્વ ના નિધાનનું સેવન કરે છે; અર્થાત્ પોતે પૂર્વાવસ્થામાં જે જગ્યાએ દ્રવ્ય મૂકેલ હોય છે, તેજ જગ્યાએ લેાલના પરિણામના વશ થકી આવીને ઢીન્દ્રિયાદિકપણે ઉત્પન્ન થાય છે. હવે પંચેન્દ્રિય જીવો લાભના વશ થકી કેવી કેવી વિડંબનાઓ સહન કરે છે તે બતાવે છે. जुजङ्ग गृहगोधाः स्युर्मुख्याः पचेन्द्रिया अपि । धनलोजेन जायन्ते निधानस्थानभूमिषु ॥ १ ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ લાભનું સ્વરૂપ. ( ૮૩) %%%%! !! સર્પ, ગરોળી, ઉત્તર, ખિલાડી, શ્વાન તથા વાનર વિગેરેના રૂપમાં પંચેન્દ્રિય જીવા ધનના લાલવડે કરીને નિધાન સ્થાનની ભૂમિમાં ઉત્પન્ન થાય છે, વિવેચનઃ-લાભને આધીન થએલે જીવ મરીને પણ પોતાના ભંડારની આસપાસ પંચાન્દ્રય તિર્યંચપણે ઉત્પન્ન થાય છે, એટલુ જ નહિ, પરન્તુ કાઇ પુરૂષ, સ્ત્રી યા કોઇ બીજો જીવ જ્યારે તે નિધાનના સ્થાન પર જાય છે, ત્યારે તે જીવને સ્વાભાવિક દ્વેષ થાય છે, અને તેથી તે ખીજા જીવને ઉપદ્રવ પણ કરે છે, કદાચ કોઇ માણસ તે નિધાનને ખાદીને ત્યાંથી ધન લઇ જાય તે તે જીવ ઝુરી ઝુરીને પોતાના પ્રાણના ત્યાગ કરે છે. અલમત, તેને એમ માલૂમ નથી હતું કે આ દ્રવ્ય પેાતાને ઉપયેગી છે તે પણ પૂર્વ ભવના લાભને લીધે તે જીવ મેહને વશવત્તી બને છે અને વ્યાકુળ બની દુ:ખ પર પરા લેઆવે છે. વળી ત્યાંથી અજ્ઞાન વશ મરણ પામી દુર્ગતિના ભાજન થાય છે અથવા તે ત્યાં ને ત્યાંજ નવા નવા જન્મ ધારણ કરે છે. લાભ, ભૂતપિશાચાદિકને પણ દુઃખી કરે છે, તે જણાવે છે: पिशाचमुद्रतनूतयकादयो धनम् । स्वकीयं परकीयं वाधितिष्ठन्ति बोचतः ॥ १ ॥ પિશાચ, વ્યંતર, પ્રેત, ભુત તથા યક્ષાદિ દવે, પોતાના અગર પારકા દ્રવ્યને, લાભવશ થઇ દુખાવી રાખે છે. વિવેચન—પિશાચ, અંતર તથા ભૂત પ્રેતાદિકને દ્રવ્યનું કંઈ પ્રયોજન નથી, છતાં લાભના વશ થકી તે દેવો પણ રાત દિવસ સચિત રહે છે; તે દ્રવ્યને તે બીજા કોઇને લેવા દેતા નથી, કદાચ કોઇ લઇ જાય તો તેને સુખશાંતિથી તેના ઉપભોગ કરવા દેતા નથી. હવે ઉચ્ચજાતિના દેવા પણ લેાભાધીન થયા થકા નીચ ગતિને પામે છે, તે દર્શાવે છે- भूषणोद्यानवाप्यादौ मूर्हितास्त्रिदशा अपि । च्युत्वा तत्रैव जायन्ते पृथ्वी काया दियोनिषु ॥ १ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ધર્મ દેશના. વિમાનવાસી દેવતાઓ પણ અલંકાર, ઉદ્યાન તથા વાવડીઓમાં મહિત થયા થકા વીને પૃથ્વીકાયાદિ નિને વિષે ત્યાંજ ઉત્પન્ન થાય છે. - વિવેચન–વિમાનવાસી દેવતાએ ક્રીડા કરવા બહાર ચાલ્યા જાય છે ત્યાં આયુષ્યની પરિસમાપ્તિ થવાથી જે વસ્તુમાં તેઓ મેહિત થયા હોય છે, તેજ વસ્તુની અન્દર આવીને ઉત્પન્ન થાય છે, આની અન્દર પણ લાભ જ પ્રબળ કારણે છે. મનુષ્ય લેભ વિવશ થઈ જે અનર્થ કરે છે, તથા કષ્ટ ઉઠાવે છે તેને કંઈક ખ્યાલ અહીં રજુ કરવામાં આવે છે – एकामिषाजिलापिणो सारमेया श्व द्रुतम् । सोदयो अपि युध्यन्ते धनलेशजिघृक्या ॥ १ ॥ એક માસ પેશીને સારૂ કૂતરાઓ જેમ તુરત લડાઈ કરે છે તેમજ એક ઉદરમાં ઉત્પન્ન થએલા ભાઈઓ પણ લગાર ધન ગ્રહુણ કરવાની ઈચ્છાથી પરસ્પર યુદ્ધ કરે છે. વિવેચન—એક માતાના પુત્ર તે સહોદરે કહેવાય, તે સહેદરે પણ લેભરપપિશાચને આધીન થઈ, સંબન્ધને કરાણે મુકી, બધુ સાથે શત્રુપણાનું વર્તન ચલાવે છે; દષ્ટાન્ત તરીકે ભરત બાહુબળીનું યુદ્ધ જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, કૈરવ અને પાંડવનું યુદ્ધ, જૈન તેમજ હિન્દુ શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. તે પાંડવ ચરિત્ર તથા મહાભારતમાં વિસ્તાર પૂ. ર્વક વર્ણવેલ છે. વર્તમાન કાળની અન્દર પણ તેનાં સેંકડે ઉદાહરણ આપણે નજરે દેખીએ છીએ તથા અનુભવીએ છીએ. સ્વાર્થ સાધકેની વાત તે બાજુએ રહે, પરન્તુ પરમાર્થ સાધકે, જેવા કે મોક્ષના સાર્થવાહ લેખાતા તથા નિરપૃહી ગણાતા મુનિઓને પણ લેભ લૂટારો લૂંટ્યા વિના છોડતું નથી, કહેલું છે કે प्राप्योपशान्तमोहत्वं क्रोधादिविजये सति । बोनांशमात्रदोषेण पतन्ति यतयोऽपि हि ॥१॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ લોભનું રવરૂપ. (૮૫) ધ, માન તથા માયાને જીતી લઈ અગ્યારમું ઉપશાંત મેહ નામનું ગુણસ્થાનક પામ્ય છતે પણ લેભાંશ માત્ર વડે કરીને મુનિવરે પણ પતન પામે છે. વિવેચન –ચંદ ગુણસ્થાનક છે તે અનુક્રમે એક બીજાથી ચડીઆતમાં છે, જેમ જેમ આત્મગુણેની ઉન્નતિ થતી જાય છે. તેમ તેમ જીવ ઉચ્ચ ઉચ્ચતર ગુણસ્થાનક પર ચડતા જાય છે. પરંતુ તેમાં પહેલ પ્રથમ ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે. ચતુથે ગુણસ્થાનની પ્રાપ્તિ સમયે વસ્તુધર્મની ઓળખાણ થાય છે, અને થત્ દેવને દેવ તરીકે માને છે, ગુરૂને ગુરૂ તરીકે સ્વીકારે છે અને ધમને ધર્મ તરીકે અંગીકાર કરે છે. આ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણનું સ્વરૂપ આગળ બતાવીશું. ચતુર્થ ગુણસ્થાનક પર રહેલે જીવ તેવા દેવ ગુરૂ ધર્મની ભક્તિમાં તત્પર થાય છે, આ પ્રમાણે ભક્તિ કરતાં કરતાં વ્રત ઉદયમાં આવે છે, એટલે કે વ્રત આદરવાના પરિણામ થાય છે, બાદ જીવ પંચમ ગુણ સ્થાનકવાળો ગણાય છે. ત્યાં અગાડી શાવકનાં વ્રત પાળી સાધુ ધર્મ સ્વીકારે છે, ત્યારે છઠ્ઠા કે સાતમા ગુણ સ્થાનક ઉપર આવી શકે છે. ત્યાર પછી ઉત્તરોત્તર આત્મસત્તાની શુદ્ધતા થતી જાય છે તેમ તેમ આગળ આગળ ગુણસ્થાનકમાં તે વધતું જાય છે, જ્યારે દશમે ગુણસ્થાનકે તે પહેચે છે ત્યારે ક્રોધ, માન, માયા તથા લોભ અનુકમે ક્ષય થાય છે. અથવા ઉપશાંત થાય છે; અગ્યારમાં ગુણસ્થાનકની અન્દર સૂક્ષમ લેલ ઉપશાંત દશામાં રહેલું હોય છે, તેજ લેભ અગ્યારમા ગુણસ્થાનક થકી જીવને લથડાવે છે. ત્યાંથી લથડેલ કેઈ જીવ તે ઉપશમ શ્રેણુને ત્યાગ કરવા સાથે સાતમે ગુણસ્થાનકે આવે છે, અને ત્યાંથી બીજી ક્ષેપક શ્રેણી આરંભી મેક્ષગામી થવા ભાગ્યશાળી નીવડે છે જ્યારે બાકીનાઓ તે ત્યાંથી લથડીને ઠેઠ પ્રથમ ગુણસ્થાનકે જઈ કાળ કરી નિગોદ ગતિને પ્રાપ્ત કરે છે, વાતે લેભનું જોર દશમા ગુણસ્થાનક સુધી છે એ વાત સમસ્ત જૈન તત્વવેત્તાઓ જાણે છે. લેભ, અગ્યારમાં ગુણસ્થાનક થકી જીવને પાડે છે તે વાત કર્મગ્રંથના રહસ્યને જાણકાર સારી રીતે સમજી શકે છે. જ્યારે લેભ, આત્મસત્તાને Page #161 -------------------------------------------------------------------------- ________________ (e) ધર્મ દેશના ' ઓળખનાર પુરૂષોને પણ નીચા પાડે છે તે પછી અન્ય પામર જીવાની તે વાતજ શી ? ચાલુ સમયની સ્થિતિને આપણે ઘડીભર વિચાર કરીશુ તો લાભ લુટારાએ સમસ્ત વર્ગના સાધુઓની દુર્દશા કરી મૂકી છે. પ્રથમ તા ત્યાગી વૈરાગી ગણાતા જૈન મુનિઓને માટે આપણે ક્ષણભર વિચાર કરીશું તેા આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. તેઓ અનગાર, ભિક્ષુ, મુનિ, મુમુક્ષુ, વિગેરે નામેાને ધારણ કરવા છતાં, પ્રેક્ષકાને તદ્ન ઉલટા પ્રતિભાસ કરાવે છે તેનું મૂળ કારણ તપાસીશું તે લાભવૃત્તિ સિવાય બીજું કાંઇ જણાશે નહિ. ખરૂજ છે કે લાભ રૂપ મહા પિશાચનું જોર દશમા ગુણુસ્થાનક સુધી હાય છે, જે સંસાર છેડી મુનિપણું સ્વીકારે છે તેએની અંદર પણ લેભવૃત્તિનું વિશેષ જોર જોવામાં આવે છે તેનું ખરૂ કારણુ મેહુદશાજ છે. મેાહનીય કર્મનું જોર તત્ત્વજ્ઞાન થયા સિવાય હઠાવી શકાય તેમ નથી, અને તત્ત્વજ્ઞાન થવાને માટે નિઃસ્પૃહતા ગુણુ પ્રથમ અપેક્ષિત છે. પરંતુ આ નિઃસ્પૃતા ગુણુ, ‘ લાણું મારૂ અને લાણું તારૂ ॰ એમ જ્યાં મારા તારાપણું રહેલ છે ત્યાંથી, હજારો ગાઉ દૂર ભાગતા ફરે છે. મારા તારામાં પડી જઇ મુનિવરા લેાભદ્વારા નીચે પડે છે. તેએને યશના, કીર્તિના, શ્રાવકાના અગર પુસ્તક વિગેરેના લાભ હોવાથી આવી વિ કટ ચક્ર રચનામાં તેઓ ફસાઈ જઈ જન્મ વ્યર્થ ગુમાવે છે, જો કે અન્ય મુનિ કરતાં જૈન મુનિએ ઘણે દરજ્જે ત્યાગી, વૈરાગી અને નિલેૉભી દ્રષ્ટિગેાચર થાય છે, પરંતુ અનીતિથી ઉપાર્જન થએલ પૈસા વડે અનેલા અશુદ્ધ આહારના વપરાશથકી તેઓ કોઇકવાર ઉલટે રસ્તે ઢોરાતા હોય એમ માલૂમ પડે છે. ‘ આહાર એવા એડકાર ’ એ વાત યુક્તિયુક્ત તથા ખરાખર છે, જે મુનિવરો સંસાર કાર્યથી તદ્દન મુક્ત થએલા છે તેઓને માઠુ થવાના સ ંભવ નથી, છતાં જે મેહ માલૂમ પડે છે તેમાં આહારના દોષ છે, કેટલેક ઠેકાણે સદાવ્રતની માફ્ક દાન દેવાય છે, તેથી દાતાને અને દાન લેનારને વાસ્તવિક લાભ નથી, પરંતુ જો દાતા નીતિ સ ંપન્ન પૈસાના અને નિર્દોષ આહાર મુક્ત આત્મકલ્યાણને માટે આપે, અને લેનાર ફકત સજમ નિર્વાહ સારૂ માત્ર શરીર ટકાવી રાખવાના હેતુથીજ લે તો તે બેઉ જણ સુતિ પામે છે, અને Page #162 -------------------------------------------------------------------------- ________________ લાભનું સ્વરૂપ. (૮૭ ) તેથી ઉલટુ જે દાતા યશ કીર્તિ માટે ગમે તે રીતે ઉપાર્જન થએલ પૈસાનું દાન આપે, અને લેનાર, તે દાન શરીરની પુષ્ટિ માટે લે તે અન્ને જણ દુર્ગતિના ભાગી થાય છે, વાસ્તવિક મુનિપજ્યાં હોય ત્યાં લાભ હાવા ન જોઇએ, છતાં ગૃહસ્થાનાં સંબધથી લાભાદિ ક્રુગુણા જોવામાં આવે છે. વાસ્તે મુનિઓએ લાભવૃત્તિવાળા ગૃહસ્થાના સંસર્ગ રાખવા ઉચિત નથી, તે પ્રમાણે સંસર્ગ નાંહે રાખવા છતાં જે લાભવૃત્તિ માલૂમ પડે તે તે મુનિએ જાણવું જે હજુ પેાતાને સ ંસાર પરિભ્રમણ અધિક કરવાનું છે. લાભને વશીભૂત પ્રાણી અનેક અનર્થ પરંપરા ઉત્પન્ન કરે છે, દેવદ્રવ્ય તથા ગુરૂદ્રવ્યને હાઇયાં કરી જવાનુ શીખવનાર લાભજ છે, તથા પ્રાણીને અનીતિમાં પ્રેરનાર પણ લાભ છે. મનુષ્ય અલખત, પેતે સમજતા હોય છે કે મારે તમામ ચીજ છેડીને પરલેક જવાનુ છે; તા પણ દ્રવ્યાધીન છની દરિદ્રાવસ્થા ગવે છે. અહર્નિશ દ્રવ્ય માટે દીન અને છે, નહિ કરવાનું કરે છે, અને નહિ બકવાનું મકે છે, તેમજ સબંધીઓ સાથેના ઘણા કાલના સબધને પણ તોડી નાંખે છે; વળી લેાલી માણસ અસતૢ વસ્તુના પણ સદ્ભાવ તાવે છે. કહ્યુ` છે કેઃ -- हासशोक द्वेषहर्षा नसतोऽप्यात्मनि स्फुटम् स्वामिनोऽग्रे लोभवन्तो नाटयन्ति नटा इव ॥ १ ॥ લેાલ ગ્રસ્ત પુરૂષો, પેાતાની મદર હાસ્ય, શાક, દ્વેષ તથા હુષાંદિ અવિદ્યમાન હોય તે પણ તેઓને પોતાના શેઠની આગળ નટની માફક પ્રકટ કરે છે. વિવેચનઃલાભી માણસ જે કે અ ંદરથી દુઃખી હોય તેા પણુ ધનવંતની આગળ તેને સારૂ લગાડત્રા ખાતર મહારથી હસે છે. વળી પોતાના માલિકનું નુકશાન થતું દેખી પોતાને વાસ્તવિક શાક ન થયા હોય તે પણ મુખ નેત્રને વિકાર કરી નાંખી ઉપરથી શાક પ્રદર્શિત કરે છે. પેાતાના સ્વામીનાં શત્રુ ઉપર કદાચ પેાતાને દ્વેષ ન હોય તથાપિ દ્વેષ હોવાનો ડોળ કરે છે. પોતાના સ્વામિની પેાતાને અલ્પ લાભ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૮૮) ધ દેશના થએલે સમજી જો કે તેને ચિત્તમાં અફસ હોય તે પણ તેની આગળ હર્ષ બતાવે છે; “અન્નદાતા ! આપને પ્રબળ પ્રતાપ છે, આપના હાથથી મળેલી પ્રસાદી લાખ રૂપીઆ છે.” ઈત્યાદિ ખુશામત લેણી માસુસ કરે છે. આટલી આટલી ખિજમત કર્યા છતાં આશા પૂર્ણ થતી નથી. લેભ રૂપી ગર્તા (ખાડા) ને જેમ જેમ તે પૂરવા ધારે છે તેમ તેમ તે વધતેજ જાય છે તેને માટે કહ્યું છે કે – अपि नामैष पूर्येत पयोजिः पयसां पतिः। न तु त्रैलोक्यराज्येऽपि प्राप्ते लोनः प्रपूर्यते ॥१॥ સમુદ્રમાં ગમે તેટલું પાણી જાય તે પણ તે પૂર્ણ થતું નથી. ધારે કે તે પૂર્ણ થાય તથાપિ ત્રણ લોકના રાજ્યની પ્રાપ્તિ થયે તે પણ લેભરૂપી સમુદ્ર કદી પૂર્ણ થાય નહિ. વિવેચન –સમુદ્ર જેમ જળથી પૂર્ણ થાય નહિ તેમ લેભ સમુદ્ર ગમે તેટલા દ્રવ્યાદિનાં લાભથી પણ પૂર્ણ થતા જ નથી. જેમ જેમ લાભ થતું જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ પામતે જાય છે. यथा लाजस्तथा लोनो लानाबोजः प्रवर्धते । આ વાતનું સમર્થન કરવાને વાસ્તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંદર સ્પષ્ટ રીતે લખાએલું કપીલ કેવલીનું દૃષ્ટાન્ત અહીં ટાંકી બતાવવામાં આવે છે – શાંબી નગરીમાંજિતશત્રુનામને રાજા રાજ્ય કરતે હતે. તે શહેરની અન્દર કાશ્યપ નામને એક બ્રાહ્મણરાજા તથા પ્રજામાં સત્કાર પામેલું હતું. તેને યશા નામની સ્ત્રી હતી તથા કપિલ નામને પુત્ર હતે. કપિલની બાલ્યાવસ્થામાં જ તેને પિતા મરણ પામે. કાશ્યપના અધિકાર ઉપર હવે કઈ બીજે બ્રાહ્મણ આવ્યું. આ બ્રાહ્મણને રાજ દરબારમાં થતે આદર તથા આડંબર જોઈ યશા દુખી થઈ રેવા લાગી, ત્યારે કપિલે પુછ્યું “હે માતઃ ! શા સારૂ રૂએ છે? યશાએ ઉત્તરમાં જણાવ્યું કે “હે પુત્ર! જે તું ભણ્ય હેતને તારા પિતાનું સ્થાન બીજા કોઈના હાથમાં જાત નહિ. Page #164 -------------------------------------------------------------------------- ________________ લેભનું સ્વરૂપ. (૮૯) કપિલે પોતાની માતાને કહ્યું “હું ભણશી” ત્યારે યશાએ શાંત થઈ તેને કહ્યું કે આ શહેરની અંદર તે રાજમાન્ય પંડિતના ભયથી તને કેાઈ ભણાવશે નહિં. વાસ્તે તું શ્રાવસ્તી નગરીમાં જા, ત્યાં તારા પિતાને મિત્ર ઇંદ્રદત્ત નામને પંડિત રહે છે, તે તને ભણાવશે. માતાનું વચન સાંભળી કપિલ શ્રાવસ્તિ ગયે. ઈદ્રદત્ત ઉપાધ્યાયને પેતાનું સમસ્ત વૃત્તાંત નિવેદન કરવાથી તેણે જાણ્યું કે આ મારા મિત્રને પુત્ર છે માટે મારે તેને ભણાવ સર્વથા ઉચિત છે. આમ ધારી તે ગામની અંદર શાલિભદ્ર નામનો એક દાનવીર શેઠ રહેતે હતું, તેને ત્યાં સિફારિશ પહોંચાડીને કપિલને ખાન પાનને બંદોબસ્ત કરાવી આપે. સુખે અન્નપાન મળવાથી તેણે અધ્યયન શરૂ કર્યું. વિદ્વાન થવાનાં ચિન્હ માલુમ પડવાં લાગ્યાં, પરંતુ કમજોગે વના વસ્થાના કારણથી શેઠના ઘરમાં કામ કરનાર દાસીની સાથે કપિલને સંબંધ છે, અને દાસી ગર્ભિણ થઈ, ત્યારે તેણે કપિલને કહેવા લાગી કે હું તારા સંગથી ગર્ભવતી થઈ છું, માટે પ્રસૂતિ સમયે થોડા પૈસાની જરૂરીઆત પડશે. દાસીનાં આવાં વચન સાંભળી તે ગભરાયે અને રાતભર નિદ્રા આવી નહિ. ત્યારે દાસીએ તેને સમજાવ્યું કે “ગભરાઓ છે શામાટે? આ શહેરની અંદર ધન નામને એક શ્રેષ્ઠી સૈથી પ્રથમ આશિષ આપનારને બે માસા સુવર્ણ આપે છે, તમે ત્યાં જઈને આશિષ આપે. આ સાંભળી કપિલ ખુશી થયે. સેથી પ્રથમ આશિષ આપવાના વિચારમાં સૂતે હોતે તેવામાં તેની ચિંતામાં ને ચિંતામાં એકદમ રાત્રિના બાર વાગે જાગે, અને મનમાં ધાર્યું કે સવાર થઈ ગયું હશે, પરંતુ આમ સમજી જ્યાં બહાર નીકળે છે કે રસ્તામાં એક વાળાએ પકડો આખી રાત બેસારી મૂકી સવારમાં તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ પૂછ્યું- “મધ્ય રાત્રિએ કેમ બહાર નીકળે હતે?” હવે કપિલે વિચાર કર્યો કે સાચને આંચ નથી, યથાર્થ વાત કહેનાર સુખી થાય છે. આમ ધારી તમામ વૃત્તાંત અથથી ઇતિ સુધી રાજાને કહી સંભળાવ્યું. રાજા તથ્યવાર્તા જાણે પ્રસન્ન થયા અને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગ. કપિલે કહ્યું “વિચાર કરી માગીશ” ૧૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૯૦). ધ દેશના. તેટલા સારૂ વિચાર કરવા માટે તેને અશોક વાટિકામાં મોકલવામાં આવ્યું. ત્યાં જઈ એકાંતમાં કપિલ વિચાર કરવા લાગ્યું કે બે માસાને બદલે દશ માસા માગું, પરંતુ વળી વિચાર આવ્યો કે દસ માસાથી માત્ર વસ્ત્રાદિ પૂરાં પાડી શકાશે. પરંતુ અલંકારાદિ ખરીદી શકાશે નહિ. એમ ધારી હજાર માસા માગવાને વિચાર કર્યો, તે ત્યાં પણ લેબે તેને ઠરવા દીધું નહિ. ઘરવાડી, ગાડી વિગેરેની જોગવાઈ કાંઈ હજારથી થાય નહિ. માટે લાખ માગું, આ વિચાર કર્યો. તે પણ મન સ્થિર થયું નહિ. નોકર ચાકર હાથી ઘોડા વિગેરેની, રાજાની માફક સાહિબી કાંઈ લાખ માસાથી થઈ શકે નહિ, માટે કોડ માસા માગવા ઠીક છે, અંતે કોડથી પણ મને સંતોષ પામ્યું નહિ, તેવામાં શુભેદય થવાથી એકદમ વૈરાગ્ય ભાવના જાગૃત થઈ આવી, અને નૈસર્ગિક સમ્યકત્વની પ્રાપ્તિ થવા સાથે શમ સંવેગ નિવેદાદિ ગુણે ઉદ્દભવ્યા. અને ત્યાં વાટિકામાંજ ભાવસાધુ બની લેચ કરે છે. તેટલામાં દેએ તેને મુનિવેષ અર્પણ કર્યો. તત્કાળ ત્યાંથી ઉઠી રાજા પાસે આવ્યા. રાજાએ ક્ષણવારમાં બહુરૂપીની માફક તેને અન્ય વેશમાં ઉભેલા જોઈ પૂછ્યું કે શું વિચાર્યું? ત્યારે તેણે ઉત્તરમાં એટલું જ કહ્યું કે जहा लाहो तहा बोहो साहा लोहो पवम्ढइ । दोमासाकणयकजं कोमीए वि न निवट्टियं ॥१॥ જેમ લાભ તેમ લાભ; લાભ લેભાને વધારે છે. બે માસા સુવર્ણને માટે હું આવેલ હતું, પરંતુ કોડ માસાથી પણ મન ઠર્યું નહિ. તેથી હે રાજન લેભ ત્યાગ કરી મેં મુનિવેષ ધારણ કર્યો છે. દ્રવ્ય ભાવથી હવે હું સાધુ થયે છું. રાજાએ કહ્યું કે કેડ માસા આપવા પણ હું તૈયાર છું. કપિલે કહ્યું “હે રાજન્ ! સવ પરિગ્રહને મેં ત્યાગ કર્યો છે. એમ કહી ત્યાંથી નીકળી શુદ્ધ ચારિત્ર પાળતા કપિલ મુનિ છ માસને અંતે કલેક પ્રકાશી કેવળી થયા. એકવાર રસ્તામાં ચાર મળ્યા, તેઓને પ્રતિબંધવા નિમિતે તેઓના કહેવા પ્રમાણે પિતે નાટક કર્યું અને બલભદ્ર પ્રમુખ ચેરેને પ્રતિબધ્યા, તેની નમૂના દાખલ એક ગાથા નીચે પ્રમાણે છે Page #166 -------------------------------------------------------------------------- ________________ લાભનું સ્વરૂપ. ( ૨૧ ) धुवे सासयंमि संसारंमि एक्खपउराए । किं नाम हुज्जतं कम्मयं जेणाहं दुग्गइ न गच्छेज्जा ॥ १ ॥ આ અસ્થિર, અશાશ્વત તથા દુઃખથી ભરપૂર સોંસારમાં એવુ કાણુ કર્મ છે કે જે કર્મ વડે હું દુર્ગતિ ન જાઉં. આ વાકય કપિલ કેવળીએ ચારાને પ્રતિધવા નિમિત્તે કહેવું છે, કારણ કે કેવળી કૃતકૃત્ય તથા સશય રહિત છે. ઇત્યાદિ પ્રકારે આઠમું અધ્યયન ઉપદેશથી ભરપૂર છે. કપિલ કેવળીના દૃષ્ટાંત ઉપરથી મનુષ્યે સાર એ લેવે જોઇએ કે જો કપિલે લાભના ત્યાગ કર્યાં તે તેએ અજરામર પદ મેળવવા ભાગ્યશાળી થયા, પરંતુ કદાચ લાભને વળગી રહ્યા હોત તે તેમની શી દશા થાત તે ખરેખર વિચારવા જેવું છે, ” . લાભાધીન માલુસ કાઇનું ભલું કરવા શક્તિમાન થતા નથી. પરનું હિત કરવું તે દૂર રહે, પરન્તુ પોતાનુ લૈાકિક હિત કરવા પણ ભાગ્યશાળી થઈ શક્તા નથી, વિપત્તિએ શિર પર આવી પડી હાય, તેવી દશામાં પણ દ્રબ્ય વાપરી શકતા નથી, લાભવાળી પ્રકૃતિ દુનિયામાં ભારે વિડંબનાએ ઉત્પન્ન કરે છે. નાત જાતમાં, સજ્જન સમાજમાં, ધર્મ ધામમાં તથા લૈાકિક વ્યવહારમાં સર્વત્ર પયશ તથા અપમાનને પાત્ર લેાભી માણુસ અને છે. આ લાભ રૂપ અગ્નિ સંતેષ રૂપ અમ્રુત વિના કદાપિ શાંત થઇ શકતા નથી, કહ્યું છે કેઃ— शीतो रविर्भवति शीतरुचिः प्रतापी स्तब्धं नभो जन्ननिधिः सरिदम्बुतृप्तः । स्थायी मरुदनो दहनोऽपि जातु सोनाsनलस्तु न कदाचिददाहकः स्यात् ||१|| સૂર્ય અમુક કાલવશાત્ શીતલ થાય છે, ચન્દ્ર કદાચિત્ પ્રતાપી થાય છે, આકાશ ધારો કે કદાચ સ્તબ્ધ થાય, સમુદ્ર નદીએનાં જલથી તૃપ્ત થતા નથી, તે પણ માની લઇએ કે તૃપ્ત થઇ જાય, પવન ચંચલ છે તથાપિ સમજો કે કદાચ સ્થિર સ્વભાવવાળા થાય,અગ્નિ ખાળવાના Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) ધર્મ દેશના. સ્વભાવવાળા છે તે પણ સત્યના પ્રભાવ થકી કદાચ અદાઠુ થાય, પરન્તુ લેાભાનલ તા કાઇ પણ દિવસે અન્નાહક થાયજ નહિ. ખરેખર, લેાભાનલ પ્રાણીઓનાં અંતઃકરણને ભસ્મીભૂત કરી, લેહી માંસ સૂકાવી નાંખી, શરીરને કેવળ અસ્થિપજર અનાવી મૂકે છે, તદપ લેાભી માણસ લાભના ત્યાગ કરી શકતા નથી, કાષ્ઠને પામી જેમ અગ્નિ ભભકી ઉઠે છે, તેમ લાભ વડે લેાભાનલ વધતાજ જાય છે. વધતાં વધતાં વધી જઇ વિદ્યા, આગમ, તપ, જપ, શમ, સયાદિ ગુણાના નાશ કરી જગતના પૂજ્જને અપૂજ્ય બનાવે છે. લાભના જોરથી માણુસ સ્વકર્તવ્ય વિસરી જઈ દુનિયાના દાસ બને છે. શાસ્ત્રકાર પ્રરૂપે છે કેઃ— शाया ये दासास्ते दासाः सर्वलोकस्य । आशा दासी येषां तेषां दासायते लोकः || १ || જે પુરૂષ આશાના દાસ છે, તેએ સર્વ લેાકના કિંકર છે. પરન્તુ આશા જેની દાસી છે, તેઓના સર્વ લાક દાસ છે. વિવેચનઃ—ધનની આશા, વિષયની આશા, કીર્તિની શાં વિગેરે અનેક પ્રકારની આશાએ છે, તે તમામને લાભ સાગરમાંજ સમાવેશ થાય છે. આશા વષ વેલડી સરખી છે. વિશ્વ વેલડીનાં ભક્ષણુથી આ ભવમાંજ મૃત્યુ થાય છે, પરન્તુ આશાધીન પુરૂષ અનેક જન્મ મરણાદિની કષ્ટ પરપરા સહન કરે છે, ધનની આશા વડે કરીને માણસ, નિધાનની શેાધમાં ફરતા કરે છે, ભામ તળને ખેાઢે છે, સુવહુંસિદ્ધિને માટે અનેક વેષ ધારીઓને સિદ્ધ પુરૂષ તરીકે સમજી તેમની સેવા કરે છે, તેના હુકમ પ્રમાણે વજન વનની અન્દર ઓષધિ માટે જાય છે, પ્રાણની આશાને પણ માએ રાખી પર્વતના વિષમ શિખર ઉપર પણ પ્રયાણ કરે છે. આ! પ્રમાણે મહા મહેનતે વનસ્પતિ અથવા ધાતુઓ લાવી ભઠ્ઠી બનાવી રાત દિવસ જાગરણ કરે છે, ધૂમાડા વેઠે છે, પરન્તુ ભાગ્ય વિના કાંઇ પણ મળતુ નથી, વળી તે કાર્યમાં લાભ ન મળવાથી રાજાઓની સેવા કરે છે, પ્રસંગ આવેપ્રાણ Page #168 -------------------------------------------------------------------------- ________________ લોભનું સ્વરૂપ. (૯૩) AAAA દેવા પણ હાજર રહે છે, તે જે કાંઇ સાચું યા જૂઠું બોલે તે તમામને સત્ય ઠરાવવા ધર્મ કર્મને હારી બુદ્ધિને વ્યય કરે છે, તથાપિ ધનાશા પૂર્ણ થતી નથી. તે વારે કુટુંબ પરિવારને છોડી ભારે અટવીઓ તથા સમુદ્ર એલંધી દેશાવરમાં જાય છે. જે દેશની અન્દર જાનનું જોખમ હોય ત્યાં પણ ઘણી હશઆરી સાથે વેપાર કરે છે. તે પણ અનેક વિદનેનાં કારણથી જ્યારે દ્રવ્ય મળતું નથી, ત્યારે મંત્ર તંત્રની ધમાં રહે છે. કેઈ જેગી અથવા ફકીરને જોઈ વિચારે છે જે આનાથી મારું કલ્યાણ થશે. આ પ્રમાણે તે મેગીની સેવા તથા ફકીરની બન્દગી ખરા દિલથી કરવા લાગે છે. કોઈક વખતે જોગી સરાગી હોવાથી પૂછે છે જે જ મજાવૈ હૈ? તે વખતે ધનાશામાં વિદ્વલ બનેલે આ માણસ, નમ્રતા તથા દીનતા પૂર્વક જેગીના ચરણ કમળમાં પડી કહે છે કે “મહારાજ ! કોઈ રસ્તો બતાવો મહારાજ ધીમે રહી કહે છે – વર્ચે વયા જામ હૈ? તે વારે આ લેભી માણસ પોતાનું પિત પ્રકાશે છે—મહારાજ ! કેઈ એ મંત્ર અથવા તંત્ર બતાવે કે જેથી કરીને આપને સેવક સુખી થાય. બે ચાર વર્ષથી મારા પર ઉપરાઉપર વિપત્તિ આવે છે” ત્યારે મહારાજ પિથી ઉઘાડીને અથવા મેતેથી કાંઈક બતાવે છે. તે બાપડે માણસ તેને ઠીક સમજીધનાશા પૂર્ણ કરવા સારૂ, દેવપૂજા સામાયિકાદિને વિસારી મૂકી પિતાનું મન મંત્ર ગણવામાં લગાડે છે. પરતુ હતભાગ્ય એમ નથી સમજતે કે મંત્ર, તંત્ર, શકુન, ઔષધ વિગેરે તમામ ભાગ્યકાળમાંજ સફળ થાય છે. અભાગ્યને સમયે ઉલટા તે માત્ર તત્રે વિકિયા પેદા કરે છે. જેને પરિણામે તેનામાં જરા બુદ્ધિમત્તા હતી તે પણ નષ્ટ થઈ જઈ પોતે ગાંડા જે બને છે. તેમજ ઉદ્યમને નષ્ટ કરી દરિદ્રી બને છે. હવે વિષથાશા કેવી વિપત્તિઓને ખડી કરે છે તે બતાવે છે. વિષયી માણસ રંક જે બને છે. રાજા હોય કે સૈન્યને નાયક હય, દેવ હોય કે દાનવ હોય, ભૂત અથવા પિશાચ હોય તે પણ શું? વિષયાશામાં લંપટ થવાથી તેઓ સ્ત્રીના કિંકર બને છે. શિરપર જૂતા ખાય છે, જન સમૂહમાં વગેવાય છે, અને હલકા પડે છે. વળી કીર્તિ કલ્પેલને માટે લેભીઆ માણસે સ્વર્ગ તથા મેક્ષનાં ફળને દેનાર ધર્માનુષ્ઠાનને Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ě૪ ) વર્ષ દેશના. ધૂળમાં નાંખે છે. ખાટા ઢાંગ કરી માયાવી અની સંસારને વધારે છે, સત્ય સાધુએ ઉપર લેાકેા શકિત થાય તેવાં કાર્યો કરે છે, ભકતાની ભક્તિમાં ખામી પડે તેવાં કારણા મેળવે છે, આશાધીન માણસા જગના દાસ થાય છે, તે વાત અવાસ્તવિક અથવા અતિશયાક્તિ નથી, ઘાંચી, માચી, તેલી, તળી, લુવાર, સુતાર, દરજી, નાપિત તથા પંડિત સુધી તમામ વર્ગ લેાભાધીન થઇ પરસેવામાં લીન થએલા જોવામાં આવે છે. લેાભરૂપી દાવાનળ સમસ્ત વસ્તુઓને નાશ કરવામાં સમ છે. આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક, તાપત્રયને વધારવામાં ચતુર છે. ભવ્ય જનને ઉચિત છે કે તેઓએ આવા લેાભાનળને જ્ઞાનરૂપી મેઘથી ઉત્પન્ન થએલા સ ંતેષ રૂપી સુદર જળ વડે શાંત કરવા જોઇએ. + લાભના જય. પુણ્ય વિના દ્રવ્યના લાભ પણ થઇ શકતા નથી, કદાચ લાભ થાય તે તે ચિરકાળ રહેતા નથી. કદાચ ચિરકાળ રહે તે પણ તે આત્મિક સુખને આપનાર નથી, માટે વિચારશીળ પુરૂષ કદાપિ લાભ કરવા નહિ, કારણ કે લેભ કરનાર કાઈ પણ પુરૂષ સુખી થયા નથી, સાગર નામા શ્રેષ્ઠી લાભનાજ કારણથી સમુદ્રમાં ડૂબી ગયા, કહેવાય છે કેઃ— तिलोजो न कर्तव्यो बोजो नैव च नैव च । प्रतिबोजप्रसादेन सागरो सागरं गतः ॥ १ ॥ ‘અતિલેાભ ન કરવા, તેમજ લાભ કરવાજ નહિ, કાપિ કરવા નહિ. અતિલેાભના પ્રસાદથીજ સાગર શ્રેષ્ઠી સમુદ્રમાં ડૂબી ગયે.’ વળી લાભનાજ જોરથી સુભમ ચક્રવત્તી, અન્ય ચક્રવત્તિઓ કરતાં કાંઇક નવું કરવાની ઇચ્છાને ધારણ કરવા લાગ્યા. એટલે કે તેણે એવા વિચાર કર્યાં કે છ ખંડના અધિપતિ તે અનેક ચક્રવત્તીએ થયા છે, માટે હું સાતમા ખંડના રાજા થાઉં. આમધારી જયાં સાતમે ખંડ સાધવા ઉપડે છે, તેવામાં વચ્ચેજ મરણને શરણ થઇ સાતમી નરકે ગયા. સુભૂમ ચક્રવત્તીના દૃષ્ટાન્ત ઉપરથી સમજવું જે સન્તુષ Page #170 -------------------------------------------------------------------------- ________________ લાભના જય. ( ૯૫ ) રહિત માણસને ચક્રવત્તીની ઋદ્ધિ મળે અથવા તેા વાસુદેવ બળદેવની સાહેબી પ્રાપ્ત થાય તે પણ લેાલ શાંત થતા નથી, લાભ કરવાથી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર રૂપ નિશ્ચળ લક્ષ્મીના નાશ થાય છે. ચંચળ તથા વિનમ્બર લક્ષ્મી કદાચ પ્રાપ્ત થાય તાપણુ તે રહેનાર નથી, કાંતે લક્ષ્મી ચાલતી થશે અથવા તે લેાભી માણુસ પેાતેજ પરલોકના માર્ગ પકડશે તેટલાજ સારૂ તૃષ્ણા મહાદેવીના સંગ સ્વપ્ન પણ કરવા નહિ. તૃષ્ણા મહાદેવીના સંગથી અનન્ત જીવા નષ્ટ ભ્રષ્ટ થઈ દુર્દશા ભોગવી દુર્ગતિ પામ્યા છે. તથા આ લાકમાં પણ મહા દુઃખી થયા છે. દાખલા તરીકે મમ્મણુ શેઠ કે જેની પાસે અગણિત દ્રવ્ય હતુ, છતાં પૂર્વ ભવના લાભથી તેને તેલ અને ચાળા ખાવા પડ્યા. ઃઃ ‘પૂર્વ ભવમાં સમ્મણુ શેઠનેા જીવ એક સામાન્ય વૈશ્ય હતા. અને તે વૈશ્ય કુંવારો હતા. એક દિવસે કોઈ ધનાઢ્ય શેઠે પેાતાની જ્ઞાતિની અન્દર લાડુનું લાગ્યું કર્યું, ત્યારે તે કુવારા વૈશ્યને એક લાડુ મળ્યા. તે લાડુ તેણે રાખી મૂકયે, એવુ ધારીને કે આગળ ઉપર કોઇ વાર ખાવા થશે. એક દિવસે એવા જોગ અન્ય કે પાતે નિશ્ચિન્ત રીતે ઘરમાં બેઠા હતા, તેવામાં પંચ મહાવ્રતધારી, પરોપકારી, પાદચારી તથા માસેાપવાસી મુનિરાજ શુદ્ધ આહારની ગવેષણા કરતા થકા, પૂર્વના ભાગ્ય ગે તેના ઘર પર આવી ચડ્યા. મુનિને જોઇ તેણે નમસ્કાર કર્યાં અને વિચાર્યુંઃ—‘અહે! હું ધન્યભાગ્ય છું, મારે ઘેર મુનિવરના પગલાં થયાં; પરન્તુ રસોઇ તૈયાર થઇ નથી, હવે મુનિવરને શુ વેારાવવું ?’ આ પ્રમાણે મનમાં ક્ષણવાર આકુળ વ્યાકુળ થયા ખાદ તરતજ યાદ આવ્યું કે લાડુ પડયા છે તે મુનિરાજને ચેાગ્ય છે. આમ ધારી સાડી માર સાનામહારના ખર્ચે બનેલે! લાડુ મુનેિરાજને વહેારાગ્યે, અને આત્માને ધન્ય માની પેતે બેઠેલ છે. તેટલામાં પાડાસણ તેને કહેવા લાગી કે પેલે લાડુ તમે ખાધે ? તેના ઉત્તરમાં જણાવ્યુંઃ— ના.’ તે વારે તે પાડાસણે કહ્યું કે તે લાડુ કયાં ગયા ? તેણે જ્વાબ આપ્યો કે એ તો મુનિવરને વહેારાવી દીધે, ‘પાડાસણે કહ્યું- અરે ભુંડા ! તે લાડુ ખાવા જેવા હતા.” આમ સાંભળી પોતે Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ધમ દેશના લાડુવાળું પાત્ર તપાસ્યું તેા જરા લાડુના ભૂકા તેની અન્દર હતા, તે મેઢામાં નાંખતાં અપૂર્વ આનન્દ આવ્યો, અને આનન્દ આવતાં જ તેના સ્વાદ લેવાના લેાભ લાગ્યા. તે લેાભે તેની ભાવનાને નષ્ટ કરી, અને તે મમણુ શેઠના જીવને ઉન્માગના રસ્તા ઉપર લઇ ગયે, મુનિની પાછળ તે દોડ્યો, તથા વનમાં જતા મુનિવરતે રસ્તામાં રોકયા, અને કહેવા માંડયા કે જે લાડુ આપને વહેારાવેલ છે તે પાછે. આપે. સાધુએ કહ્યું:—ભાઇ! મુનિના પાત્રે પડેલુ અન્ન કદાપિ પાછું આપી શકાય નહિ,’ ઇત્યાદિ પ્રકારે શાંત વચનાથી સમજાયે, તથાપિ લાડુના લેાભથી પાછા હઠયા નહિ. મુનિરાજની સાથે ઝઘડા કરવા લાગ્યો, ત્યારે મુનિએ વિચાર્યું જે આ આહાર હવે મને ક૨ે નહિ, તેમજ આને પાછો અપાય પણ નહિ. આમ સમજી તેમણે તે લાડુ પેલા મમ્મણ શેઠના જીવ વૈશ્યની સમક્ષ રાખમાં ચાળી નાંખ્યું. તેથી તે વૈશ્ય નિરાશ થઇ પાછા વળ્યા. મુનિ, વનમાં જઇ મિતાહાર કરી સ્વાધ્યાય ધ્યાનમાં લીન થયા, મમ્મણ શેઠના જીવ મુનિને અંતરાય કરી, અંતરાય કર્મ બાંધી મરણ પામી મમ્મણ શેઠ થયા. લાડુના દાનથી દ્રવ્ય મળ્યું તો પણ ખાવાના અ ંતરાય કરવાથી પોતે તેલ ચેાળા સિવાય ખીજું કાંઈ ખાઇ શકે નહિ.” • આપણને પ્રત્યક્ષ અનુભવ છે કે કેટલાક પ્રાણીએ ધી, આંબાના રસ, દૂધ, દહીં વિગેરેની જોગવાઇ છતે પણ તે ખાઇ શકતા નથી; કારણ તે જીવાએ જરૂર તત્સમાંધ અંતરાય કર્મ બાંધ્યું હોવુ જોઇ એ. લેાભ કરનાર જીવાના બીજા પણ ઘણા દૃષ્ટાન્ત છે. દાખલા તરીકે ધવળ શેઠ કે જેણે પાપથી ન ડરતાં શ્રીશ્રીપાળને મારવા માટે અનેક પ્રપંચા કર્યાં, અંતે ધવળના અંત થયો. સીતા મહાસતીએ સુવર્ણ મૃગના લાભથી લાભાઇ જઇ પેાતાના સ્વામી રામચન્દ્રને તે હરિણ લાવવા પ્રેરણા કરી; તેથી પોતે વનમાં એકલી રહી, ત્યારે તેનું હરણ થયું અને મહા કષ્ટ પર પરા પામી. વિગેરે અનેક દૃષ્ટાન્તા છે તેને અહીં નહિ રજુ કરતાં પ્રત્યક્ષ રીતે જ આ દુનિયા લાભમાં એલ છે, તેની રચના યથામતિ અતાવવી ઠીક છે. દાખલા તરીકે એક જણ માલ વેચે છે અને બીજો જણુ તે ખરીદે છે. હવે તેની અન્દર Page #172 -------------------------------------------------------------------------- ________________ લોભને જય. ( ૭ ). જે કદાચ વધે પડે છે કે કલેશ થાય છે? શેઠ તથા નેકર વચ્ચે પણ પગાર સંબધી કલેશ પેદા થાય છે. તેના કેસ કેરટે ચડે છે. વળી મંત્રી તથા રાજા વચ્ચે લેભન જેરથી કલેશ પેદા થવાથી મંત્રીનાં ઘર રાજા લૂંટી લે છે. તે મંત્રી બીજા રાજાની સાથે મળી જઈ રા જ્યની પાયમાલી કરવા સાથે સ્વદેશની પણ પાયમાલી કરે છે. અંતે વિદ્રોહના દૂષણથી દુર્દશા ભેગવે છે. લાભ વશ પ્રાણુઓ જાતિનું અથવા દેશનું કદાપિ ભલું કરી શક્તા નથી. ગુરૂ શિષ્ય વચ્ચેને સંબધ આત્મ કલ્યાણ માટે થએલે હોય છે, તે તેમાં પણ જે કદાચ લભ મહાગ્રહ આવી પડે તે ગુરૂ પિતાની ગુરૂતા છેડી દઈ ધૂર્તતા ધારણ કરે છે, અને શિષ્ય પોતાના શિષ્યભાવને છેડી ઠગ બને છે. આ પ્રમાણે ધૂર્ત તથા ઠગની જોડી બની દાવપેચને ખેલે છે. આત્મ કલ્યાણને છેડી દ્રવ્ય કલ્યાણ ઉપર ચિત્ત ચેડે છે. પઠન પાઠન, ક્રિયાકાંડ, ધર્મોપદેશવિગેરે તમામ માયામિશ્રિત થઈ જવાથી દુર્ગતિનાં કારણ બને છે. કપૂજા તથા કીર્તિવાદ, લેભ રૂપ ધૂમકેતુના જોરથી નષ્ટ થાય છે. લેભ લાખ ગુણેને નાશક છે, લે આત્મ ધર્મને પકો દુશ્મન છે. લાભ પાપને પિષક છે. લેભ સંયમ ગુણને ચાર છે. લેભ, અજ્ઞાનાદિ મયૂરને આનંદિત કરવા મેઘ તુલ્ય છે, લેભ, મિથ્યાત્વરૂપ ઘુવડને સહાય કરવામાં રાત્રિ તુલ્ય છે. લેભ, દંભ-ઈષ્ય રતિ અરતિ શેક સંતાપ તથા અવિવેકાદિ જલજન્તુઓનું રક્ષણ કરવામાં મહાસમુદ્ર તુલ્ય છે. લેભ, કામ ક્રોધાદિ ચેરેને આશ્રય આપનારે એકૅ મહાન પર્વત છે. દીનતા રૂપ હરિણે તથા ક્રૂરતા રૂપ મહાસિંહોને રહેવા સારૂ લેભએક મહા અટવી સમાન છે. વળી લાભ, ચેરિ વિગેરે દુર્ગુણો રૂપી મહાસને રહેવાને રાફડે છે. તે લેભને જીતવા સારૂ ભવ્ય પુરૂએ લોભના કટ્ટા દુશ્મન, તથા સદાગમના સાચા પુત્ર રત્ન સતેષને પાસે રાખવા જોઈએ. સંતેષની સહાયથી લેભ પરાજય પામશે. સંતોષ તમને પોતાના પિતા સદાગમ પાસે લઈ જશે. ત્યાં લઈ જઈ તમને સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે થાય તે રસ્તે બતાવશે. પૂર્વોકત રીતે કેધ, માન, માયા તથા લેભને સંબંધ તથા તેની નિસા ૧૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૮) ધમે દેશના રતા સમજાવ્યા બાદ ભવ્ય સને વૈરાગ્ય રસનું આસ્વાદન કરવાની અભિલાષા થશે, તે અભિલાષાને સદાગમ વીર વચને દ્વારા તૃપ્ત કરી શકશે. તેટલા સારૂ સદાગમના પુત્રરત્ન સંતોષની પ્રથમ સંગત કરવા પ્રયત્ન કરે. એટલી જ પ્રસંગોપાત ભલામણ કર્યા બાદ લેભાધિકાર અહીંજ પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ પ્રકરણ સમાપ્ત * * કરજ છે જ Page #174 -------------------------------------------------------------------------- ________________ द्वीतीय प्रकरण. ઉપાદ્યાત. == ; ++ જગમાં જેમ ઉપદેશકોની સંખ્યા થઈ શકવી મુશ્કેલ છે, તેમજ મતાની ગણુતરી પણ અલ્પજ્ઞાથી થવી અસ ંભવિત છે. આપણે સાંપ્રતકાળમાં ભરતક્ષેત્રના વિચાર કરીશું તે જણાશે કે તે પ્રાયઃ સત્યપદેશથી વંચિત છે, જેના મનમાં જે વિચાર ઉદ્ભન્યા તે તુરતજ જનસમાજની આગળ ધરવામાં આવે છે, અને તે વિચાર જો દેશ વીશ માણસાને અનુકૂળ થયે તો જાણવું કે તેને પણ એક નવે પ્રવાહ શરૂ થાય છે. આજકાલ કેટલાક ઉપદેશકે પેાતાના દેશાચારને જલાંજલી આપી કાટ, પાટલૂન, છૂટ આદિકમાં મશગુલ ખનતા જોવામાં આવે છે. રમણીવર્ગને સાથે લઇ, સમાજમાં જઇ, આપસ આપસમાં ધન્યવાદ ઇ, એ ચાર ગીત ગાઇ, ઘેાડી સંગીત કળાના આવાદ લઇ વિદાય થાય છે; જ્યારે કેટલાકે જમાનાને અનુસાર પાંચ પચાસ શબ્દો ખેલી વાહવાહ કહેવડાવવામાંજ કૃતાર્થતા સમજે છે; કેટલાક બિચારા મહમૂઢ બની પોતે ઇશ્વરનું સ્વરૂપ નહિ સમજ્યા છતાં, અન્યને ઇશ્વરનું સ્વરૂપ સમજાવવા કોશીશ કરે છે. કેટલાક ઉપદેશકે કૃત પ્રત્યક્ષ પ્રમાણનેજ પ્રમાણભૂત માની, જે પ્રત્યક્ષ દેખવામાં આવે તેજ પદાર્થને સ્વીકારે છે, અને બીજાઓને પણ તેવાજ ઉપદેશ આપે છે; કેટલાક જડવાદી પંચ સ્કન્ધ માની, આત્માદિ વાસ્તવિક પદાર્થના અપલાપ કરે છે, ત્યારે કેટલાક બૃહસ્પતિના સમધીઓના દાવે રાખનારાઓ પોતે મદ્યપાન, માંસાહાર, સ્ત્રી સેવા આદિ ભ્રુગુપ્સનીય દુષ્કૃત્યને ધર્મરૂપ માની ભૂલા ભમે છે, અને અન્યને પણ ભ્રમમાં નાંખે છે, કેટલાક જનસેવા કરનાર દેવેનેજ દેવ માને છે, અને ગૃહસ્થ થી પણ ઉતરતા દરજ્જાવાળાને ગુરૂ માને છે. અર્થાત્ જેએ અનીતિ ભરેલી રીતે સ્ત્રીઓને એવા ઉપદેશ કરવા પણ ચૂકતા નથી કે, · આ વૃન્દાવન છે, મને મધુસૂદન માન, અને તારા આત્માને રાધિકા માની Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ધર્મદેશના. લે, અને ત્યારબાદ નિશંક થઈને વિહાર કર.” ઉપર પ્રમાણે ગણુંવેલા હજારે, લાખો ઉપદેશકે પોતે સંસાર સાગરમાં ડૂબેલા છે, એટલું જ નહિ, પણ અન્યને ડૂબાવી દે છે, વર્તમાન સમયની અંદર મેટા શહેરમાં તમે રવિવાર જેવા દિવસે તપાસ કરશે તે સેંકડે સભાઓ. થતી હશે, તેની અંદર ફિલણીની વાતે જોવા જશે તો તે નવી નવી કલ્પનાઓ અને વિચાર ભિન્નતા સિવાય અન્ય કાંઈ જણાશે નહિ. પૂર્વકાળમાં ત્યાગી વગ જે ઉપદેશ કરતું હતું, તે સ્વયં તેઓ ધર્મને આદર કરી, બીજાઓની પાસે તેને પ્રકાશ કરતા હતા; પરન્તુ આજકાલની માફક નહિ. આજ કાલ તે – पएिकत नये मशालची, वाताँ करे बनाइ પ્રૌન ગાલા , ઝપ અભ્યારે ના. શ્રીમન મહાવીરદેવ આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિદ્યમાન હતા. તે સમયે બુદ્ધ, પુરાણકાશ્યપ, મખલી ગશાલ, કદકાત્યાયન, અજીતકેશક બેલ, સંજયબેલાણપુત્ર વિગેરે ઉપદેશક હતા. પરન્તુ તેઓને આપસમાં વૈરવિધ બહુજ ઓછો હતે. શ્રીમન મડાવીરદેવ પતે રાગ દ્વેષ રહિત અને સર્વજ્ઞ હેવાથી તેમણે ભવ્યજીને કેવળ આત્મયને માટે ઉપદેશ કરે છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપાદિની પુષ્ટિ શાંતિ પૂર્વક કરવામાં આવેલી છે. કેઈ કોઈ વાર બુદ્ધાદિએ શ્રીમન મહાવીર સ્વામીના વિષયમાં રાગદ્વેષ પ્રકટ કરેલ છે, જે વાત બોદ્ધના પિટકાદિ ગ્રંથેથી માલુમ પડે છે, પરંતુ શ્રીવીરપ્રભુએ કઈ પણ રીતે રાગદ્વેષની પરિણતિ બતાવેલી નથી. તેજ શ્રી મહાવીર પ્રભુના ઉપદેશની વાનકી આજ આપ શ્રોતાજને સમક્ષ રજુ કરું છું, આ ઉપદેશ, સાધુઓને અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપસર્ગ પરિસહ. સમભાવ પૂર્વક સહન કરવા બાબતને છે, અને કેવળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની નિર્મળતા કરવા પરત્વે છે. પિસ્તાલીસ આગ ચાલુ સમયમાં વિદ્યમાન છે, તે માટેના સૂયગડાંગ સૂત્રના બીજા અધ્યયનને પ્રથમ ઉદેશે અહિં માત્ર વિવેચન સહિત બતાવીશ. તેવી જ રીતે પ્રસંગોપાત્ત સૂત્રને આસ્વાદ ભવ્ય પ્રાણીઓ લઈ Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ખાધ. (૧૧) શકે એવી ભાવનાને મને મન્દિરમાં સ્થાન આપવા પૂર્વક બીજી પ્રકરણ શરૂ કરીશ, પ્રથમ પ્રકરણની અન્દર ક્રોધ, માન, માયા અને લાભથી થતા દુર્ગુણા તથા તેના પરિહારથી થતા ગુણા બતાવવામાં આવ્યા, હવે ખીજા પ્રકરણમાં વૈરાગ્યજનક ઉપદેશ, સયમ કર્મ ક્ષયનુ કારણ છે તે, તથા તેમાં થતા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસૌનુ પ્રતિપાદન કરનાર વૈતાલિક અધ્યયનના સારાંશ શ્રાતૃજન આગળ મૂળ સુદ્ધાં રજુ થાય છે. ++ : વિવિધ એધ. संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच उल्हा | જો દૂવામંતિ રાફેશ્નો, નો મુલાં ઘુળરવિ નીવિષે ॥ ? ।। महरा बुढाय पासह, गब्जत्था विचियंति माणवा । सेणे जह वयं हरे, एवमाक्खयम्मि तुट्टई ॥ २ ॥ ભાવાર્થ—હું ભળ્યે ! સમજો, સમજતા કેમ નથી ! પરલેાકમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે, ગયા કાળ પાછે મળનાર નથી, મનુષ્ય જીવન ફ્રી ફ્રી મળવું મુશ્કેલ છે. કઇક બાલ્યાવસ્થામાં તા કઈએક વૃદ્ધાવસ્થામાં, અને કેટલાએક જન્મ સમયેજ મરણને શરણ થાય છે આયુષ્યની સમાપ્તિ થતાં જીવન કઈ રીતે ટકી શકતું નથી. શ્વેન પક્ષી જેમ ચરકલાં પ્રમુખ ક્ષુદ્ર જીવોનો નાશ કરે છે, તેમ કાળ, જીવાના સહાર કરે છે. વિવેચનઃ—દુષ્ટ કાળ કરાળ પિશાચની દૃષ્ટિ જ્યાં જરા વાંકી થઇ, ત્યાં ધન્વંતરી વેદ્ય અથવા મત્રવાદી તંત્રવાદી ગમે તે હાય, પણ તેઓનુ કાંઇ તેની આગળ ચાલતુ નથી. આ વાત સૈા કાઇના અનુભવની છે કે જયારે ઇષ્ટ વસ્તુના વિયેાગ અથવા વલ્રભ પ્રાણીનું મરણુ થાય છે, ત્યારે જીવ આકુળ વ્યાકુળ બની જાય છે. પરંતુ જ્યાં એ કલાક ચાર કલાક અથવા પાંચ પચીસ દહાડા વીત્યા કે ભાઇ હતા તેવા ને તેવા, એ લેતુ અને એજ લુહાર, ખાદ પૂર્વના જરા પણ ખ્યાલ રહેતા નથી. શાસ્ત્રકારો તા મુક્તકઠથી પાકાર કરીને કહી રહ્યા છે કે જે જે ભાવ વડેતમારી ભાવના દઢતાને પામતી હોય તેભાવને કદાપિ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના wananmunaa (૧૦૦) છેડશે નહિ, પરંતુ આ બહુલ સંસારી જીવ ઉલટા વિચાર વમળમાં પડે છે. અને વિચારે છે જે “સાધુજનની પાસે વિશેષ જવું સારું નહિ; કારણ કે તેઓ ધન્ધ તે સંસારને અસાર બતાવવાનું રહે, તે ન માલુમ કઈ વખત કે એ સમય હોય, અને કદાપિ વૈરાગ્ય રંગ લાગી જાય તો તે ઠીક નહિ, માટે સાધુઓની પાસે જવું નહિં. વળી કોઈ અન્ય જન જતું હોય તે તેને પણ વારે અને કહેવું કે શું ભાઈ ! સંસારમાં ધર્મરાધન થતું નથી?” . ઈત્યાદિ વિચાર કરનાર માણસ જન્માંતરમાં સમ્યકત્વની પ્રાપ્તિ કરી શક્તા નથી, તે પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે મોજ કયાંથી? તેટલાજ સારૂ માતા પિતાદિકના સ્નેહમાં પડવાનું નિષેધતા થકા ભગવાન્ કહે છે કે – मायाहिं पियाहिं बुप्पश् नो सुलहा सुगई य पेचओ। __ एयाइं जयाई पहिया आरंना विरमेज मुव्वए ॥३॥ जमिणं जगती पुढेाजगा कम्मेहि लुप्पति पाणियो। सयमेव कडेहिं गाहणो तस्स मुच्चेज पुठ्ठयं ભાવાર્થ–માતા પિતાના મેહ વકે મહિત થએલ જીવ પર લેકમાં સુગતિને ભાજન થતું નથી. પ્રત્યુત દુર્ગતિને પ્રાપ્ત કરે છે. દુર્ગતિમાં છેદન, ભેદન, તાડન, તર્જનાદિ દુખે જોઈ આરંભાદિ ક્રિયાથી વિરમેલ જીવ સુવ્રતી ગણાય છે. જેઓ આરંભથી નિવૃત્ત થતા નથી તેવા પ્રાણીઓ આ અનિત્ય અને અશરણ જગમાં સ્વકર્મ વડે એકલા લેપાય છે અર્થાત્ નાશ પામે છે, કારણ કે કરેલું કર્મ ફળ આપ્યા વિના છેડતું નથી. વિવેચન–અન્ય લેહમય સાંકળે શારીરિક બળથી તેડી શકાય, પરંતુ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ધન, બધુ રૂ૫ અલેહમય શેખલાઓ બળથી ટૂટી શકતી નથી. તેને તેડવામાં પરમ વૈરાગ્ય રૂપ તીણ કુઠારની અપેક્ષા છે. મેહમાં મસ્ત બનેલે મનુષ્ય પાકમાંજ દુર્ગતિ પામે છે. એટલું જ નહી, પરંતુ આ ભવમાં પણ તે સુખે Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ બેધ, ( ૧૦૩ ) ^^^^ આહાર નિદ્રા કરી શકતા નથી. પ્રતિ સમય હાય-વેયમાંજ વખત નિર્ગમન કરે છે. પ્રથમ જે કાર્ય શતમુદ્રાની આશાએ શરૂ કરે છે તે કાર્ય પૂરું થતાં ભાગ્યયોગે શતમુદ્રાની પ્રાપ્તિ થઈ તે હજાર મેળવવા માટે ચિત્ત ચંચળ થાય છે. હજાર પણ મળ્યા તે લાખ લક્ષ્યબિન્દુ બંધાય છે, તે પણ ભાગ્યે દયથી પ્રાપ્ત થયા તે કેટીશ થવા કેડે ઉપાય કરાય છે, કેટીશ થયા છતાં પણ સન્તોષ સરદારની કૃપા તેના પર થતી નથી, ત્યારે કેટીશનું મન રાજ ઋદ્ધિ પર લલચાય છે, તે મને રથ પણ સિદ્ધ થયે તે મન ચકવત્તીની સાહિબી ચાહે છે. તે પણ પૂર્ણ ભાગ્યેાદયથી સાંપડે, તે વિચારે છે જે મનુષ્યના ભેગે તે દેવભેગે આગળ તુચ્છ છે માટે હું દેવ થાઉં તે ઠીક. કાકતાલીય ન્યાયે કદાચ દેવ પણ શુભ કર્મ યેગે થયે, તે ચંચલ ચિત્ત સુરપતિ થવાની ચાહના કરે છે. અંતમાં ઈચ્છા આકાશની ઉપમાવાળી હેવાથી તેને અંત આવી શકતા નથી. મરથ ભટની ખાડી કદાપિ પુરાતી નથી. માટે સંતોષ નરાધિપની રાજધાનીમાં વાસ કરે. જ્યાં આગળ ઔચિત્ય રૂપ નગર છે, ઉપશમ રૂપ સુંદર મંદિરે શેલી રહ્યાં છે, સભાવના રૂપ સ્ત્રી વર્ગ જ્યાં રમણ કરે છે, જ્યાં તપ રૂપ રાજકુમારે કીડા કરે છે, જ્યાં સત્ય નામને મંત્રી સર્વ પ્રજાવર્ગને આનંદ ઉત્પન્ન કરી રહ્યા છે, તથા જેમાં સંયમ રૂપિણું સેના નિવાસ કરે છે, તેવી નીતિમતી રાજધાનીમાં રહેનારને દેવદાનવ, નરાધિપ, દેવેંદ્રાદિ તમામના સુખ કરતાં અનંત ગણું સુખ, સંતોષ નરેશના નિષ્કટક રાજ્યમાં પ્રાપ્ત થાય છે. લૈકિક કહેણું પણ છે કે “અસત્ય જેવું કંઈ પાપ નથી, શાંતિ જે કઈ તપ નથી, પરોપકાર જેવું કે પુય નથી, ત્યારે સંતેષ જેવું કંઈ સુખ નથી. માટે હે ભસતેષ સરદારની સંગત કરે, મેહમમત્વને છોડે, અલ્પકાળના સુખાભાસ માટે સાગરેપમ જેટલાં દુઃખ શામાટે વેરે છે? તમે જે કુટુંબ માટે પ્રયત્ન કરે છે, તે કુટુંબ તમારી સાથ ચાલનાર નથી. જે કુટુંબીઓ તમારી સાથે ચાલનાર છે, તેને માટે જે થોડા પ્રયત્ન કરશે તે વાસ્તવિક સુખી થશે. સ્વકૃત કર્મ તમામ જીવે ભેગવે છે, અન્ય કે ભેગવવા આવતું નથી. અર્થાત્ દુઃખ Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ધર્મદેશના. સમયે કઈ ભાગ લેનાર નથી. કર્મની સત્તા સર્વ જી પર પ્રવર્તે છે કર્મ, સ્વસત્તાને ઉપયોગ કર્યા સિવાય છૂટતાં નથી, કર્મના પ્રાધાન્ય માટે જૂઓ, નીચે લખેલ ગાથાઓ શું કહે છે? ==ા કર્મનું પ્રાધાન્ય, देवा गंधव्वरक्खसा, असुरा नूमिचरा सिरिसिवा । राया नरसेट्टिमाहणा, ठाणा ते विचयति इक्खिया ॥५॥ कामहिं य संथवेहिं य गिघा कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुए एवं आउक्रकयंम्मि तुट्टति ॥६॥ ભાવાર્થ–પિતાના કરેલ કર્મની સત્તા વડે દુખિત થએલા તિષ્ક, વૈમાનિક, ગંધર્વ, રાક્ષસ તથા વ્યંતરાદિક અને અસુર કુમારાદિ દશ પ્રકારના દે, તથા ભૂચર, સર્પાદિ તીર્ય, રાજા,ચકવર્યાદિક સામાન્ય પ્રકૃતિવાળા મનુષ્ય તથા શ્રેષ્ઠીઓ તેમજ બ્રાહ્મણ વિગેરે તમામ સ્વસ્થાન છેડી જાય છે. (૫) વિષયવાળા વડે તથા માત પિતાદિના સ્નેહ વડે, અથવા સાસુ સસશદિન સ્નેહ વડે લુબ્ધ થએલા આવે, કરેલ કર્મ જ્યારે ભેગવવું પડે છે ત્યારે, આકુલ વ્યાકુલ થઈ, “હા! માતા ! હા! તાત!” ઈત્યાદિ શબ્દ બેલતા થકા પર લકને માર્ગ પકડે છે. જેમ તાલવૃક્ષ ઉપરથી ટૂટેલ ફળ ભૂમિ ઉપર પડે છે. તેમજ પ્રાણ રહિત શરીર પણ ભૂમિસાત્ આયુષ્યના અભાવમાં મરણ પામે છે. (૬) વિવેચન –સર્વ પ્રાણીઓને પ્રાણ તજતી વખતે મોટું દુઃખ થાય છે, કારણકે, તે સમયે અસહ્ય વેદના અનુભવવી પડે છે. શાસ્ત્રકરેએ મરણ વેદનાને, જન્મ વેદનાના કરતાં અધિક બતાવેલ છે. જન્મ સમયે જીવ ભારે કષ્ટ સહન કરે છે. જેમ કારીગરો રૂપાના વાળાને યંત્રમાંથી ખેંચી કાઢી લાંબે કરે છે, તેમ નિદ્વારા જીવને બહાર આવવું પડે છે. કેટલાક જીવે તે જ સમયે પ્રાણ ત્યાગ કરી જાય છે. જન્મ સમયે વેદના કેવી થાય છે તેને માટે એક દષ્ટાંત આપેલું છે કે–૧૬ વર્ષને એક તરૂણ કેળના ગર્ભ જેવા સુકમાલ શરીર Page #180 -------------------------------------------------------------------------- ________________ કર્મનું પ્રાધાન્ય. (૧૦૫) www x xxxxxxxxxxxxx^^^^^^^^^^^^ વાળ જે પુરૂષ, સદા સુખમાં ઉછરેલો હોય તેના જેમ રેમની અંદર તપાવેલી સેય ઘચવાથી જે વેદના તેને થાય, તેના કરતાં આઠ ગણી વેદના જન્મ સમયે જીવ ભેગવે છે. તેથીજ શાસ્ત્રકારે જન્મ દુઃખ, જરા દુઃખ તથા મરણ દુઃખનું વારંવાર ઉચ્ચારણ કરે છે. તેની અંદર પણ મરણ દુઃખ અધિક છે. રેગી ગમે તેવે અશક્ત હય, વળી જેના હાથ પગ સ્વયં ચાલી શકતા ન હોવાથી અન્ય જ્યાં ઉપાડીને મૂકે ત્યાં પડ્યા રહેતા, એવા જીવને પણ પ્રાણ ત્યાગ સમયે બારીક દષ્ટિથી તપાસવામાં આવે તે તેના અંગે ફરતા માલૂમ પડશે, કે જે જોઇને જેનારને ક્ષણવાર જરૂર વૈરાગ્ય પેદા થશે. તેવા તેવાં અનેક કર્મે ગાથામાં ગણવેલા દેવ દાનવાદિક સમથે જીવેએ પણ સહ્યાં; તે આપણ જેવા પામરેની શી ગતિ છે? આ પ્રકારનું સામાન્ય જ્ઞાન હોવા છતાં જીવે મેહરૂપ મદિરાના પાનથી ઉલટી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પૂર્વ સંસ્તવ જે માતાપિતાદિ તથા પશ્ચાત્ સંસ્તવ જે સાસુ સસરાદિ, તેઓના અવારતવિક સંબંધને વાસ્તવિક માની લઈ જ વિષય વાંછામાં દેરાઈ જાય છે. જે વિષયવાંછા અનાદિકાળ થયાં દુઃખ દેતી આવે છે, અને ભવિષ્યકાળમાં નરકાદિ દુર્ગતિ આપશે, તેને સ્વકર્તવ્ય રૂપ સમજી લઈ, જીવ ભ્રાંતિમાં પડે છે. કેટલાક જીને એ અભિપ્રાય હોય છે કે, માત પિતાદિ કુટુંબને દશ પાંચ વર્ષ પાળી, તથા વિષય તૃષ્ણને ઉપભેગથી શાંત કર્યા બાદ આત્મશ્રેય કરશું, પરંતુ જાણવું જોઈએ કે વિષયતૃષ્ણા, મધ્યાહુનેત્તર કાળની છાયા જેવી છે. અર્થાત જેમ બપોર પછીની શરીરની છાયા, તેની પછવાડે ગમે તેટલા દેડે તે પણ આગળને આગળ વધતી જાય છે, તે જ પ્રમાણે મેહુજન્ય સંબંધ તથા વિષય તૃષ્ણ દિનપ્રતિદિન વધ્યાંજ જાય છે, અને તેને પરિણામે થતાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે. કર્મને કેઈની શરમ આવે તેમ નથી. જુઓ આ વાતને દઢ કરનાર ગાથા હવે રજુ કરવામાં આવે છે जे यावि बहुस्सुए सिया धम्मिय माहण निक्खुए सिया। अजिणूमकडेहिं मुछिए तिव्वं से कम्मेहिं किञ्चति ॥७॥ ૧૪. Page #181 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના. ભાવાર્થ:—જે કાઈ મહુશ્રુત એટલે કે, શાસ્ત્રના પારગામી હાય અથવા તે ધાર્મિક હંમેશાં નિત્ય નિયમ કરનાર હાય, બ્રાહ્મણુ હોય ચાહે સાધુ હોય, તાપણ મૂર્છાવડે કરેલ કર્મથી તેઓ છૂટી શક્તા નથી, અર્થાત્ કરેલ કર્મ તેઓને જરૂર લાગવવાં પડે છે, ( ૧૦ ) વિવેચનઃ-શાસ્ત્રકારો પ્રરૂપે છે કે, કર્મની સત્તા તેજ સંસારની સત્તા છે, અને કર્મના અભાવ તેજ સંસારને અભાવ સમજવા, લિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પણ શ્રીમાન કુમારપાળ ભૂપાળને આ પ્રમાણે ઉપદેશે છે: कर्म कर्तु च जोक्तृ च श्राद्ध ! जैनेन्द्रशासने । આ વાકય જો કે જેના મુખ્યત્વે કરીને સ્વીકારે છે, તેની સાથે ખીજાએ પણ તેજ ન્યાયની સીધી સડક પર આવે છે, જે રામચંદ્રઅને કેટલાક લોકો ઇશ્વર તરીકે સ્વીકારે છે, તેને પણ કર્માનુસાર ચાલવુ પડયુ છે, જેમકેઃ— यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाच्युपैति । प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती सोsहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥ १ ॥ જે વિચારમાં આવેલું હોય છે તે આ મનુષ્ય ભવની અંદર અત્યંત ક્રૂર ભાગે છે, અને જે નહિ વિચારેલ તે નજીક આવી ઉભું રહે છે. હું જાણતા હતા કે સવારમાં મોટો ચક્રવતી થઈશ, પરંતુ કર્મની ગતિ વિચિત્ર છે, અને તેજ હું અત્યારે તાપસ અનીને વનમાં જાઉં છું. આ વચન ખુદ રામચદ્રજીનુ' છે,અન્ય કવિએ પણ આજ પ્રમાણે કહે છેઃ कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुना ग्रहाः । वशिष्ठदत्तमोऽपि रामः प्रत्रजितो वने ॥ १ ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મનું પ્રાધાન્ય. (૧૦૭). કર્મનું પ્રધાનપણું છે. શુભ ગ્રહે તેમાં શું કરી શકે ? વશિષ્ઠ જેવા મહાત્માએ લગ્ન આપેલ છતાં, તેજ લગ્નમાં રામચંદ્રજીને વનવાસ જવું પડયું. વળી કમેં હરિશ્ચંદ્ર રાજાની કેવી વિડંબના કરી? सुतारा विक्रीता स्वजनविरहः पुत्रमरणं સુતારાદેવીને વેચી, કુટુંબને વિરહ, પુત્રનું મરણ, અધ્યા નગરીને ત્યાગ, જ્યાં ઘણું દુમને રહે છે. તેવા દેશની અંદર ગુપ્ત રીતે વિચરવું, તથા કેવળ પેટને માટે નીચને ઘરે પાણી ભરવું. અહા! એક ભવમાં જેની આવી અનેક અવસ્થા! અહા ! કર્મની ગતિ વિષમ છે. જેના ઘરમાં સ્વભાવે છત્રીસ રાગરાગણીવાળાં નૃત્યે થતાં હતાં જેના ઘરની આગળ હાથીઓના મદના ઝરવાથી કિચડ બનેલ હતું, તેના ઘરની પણ શૂની દશા કેને કંટાળે ન આપે? ઈત્યાદિક કર્મકૃત વિચિત્રતા આપણે હજાર સ્થળમાં અનુભવીએ છીએ, તથાપિ “ઈશ્વરની મરજી” એમ કહી મૂળ વાતથી વંચિત રહીએ છીએ. કર્મ જે કરે તે કઈ કરતું નથી. કર્મ જને ભૂમંડળમાં નવા નવા વેષ ધારણ કરાવી મરજી મૂજબ નાચ નચાવે છે. કર્મ એક ભવનાટકને સૂત્રધાર છે. આ દુનિયારૂપી રંગમંડપમાં તમામ જીવ પાત્ર છે. તેઓની પાસે રાશી લાખ ભિન્ન ભિન્ન નાટકે તે કરાવે છે. તે સૂત્રધાર તમામ ઠેકાણે મનાએલ છે. જેને કર્મ કહે છે, ત્યારે અન્ય કેઈ માયા, પ્રપંચ, પ્રારબ્ધ, સંચિત, અષ્ટ આદિ નામેથી પોકારે છે કર્મ રામચંદ્રજી જેવા મહાપુરૂષને ભેગવવાં પડયાં, તે ઈતર જીવને માટે કહેવું પણ શું? કર્મ, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સમજાવે છે. તથા વાસ્તવિક વાતને ભૂલાવે છે. સાંભળે કહ્યું છે કે – अह पास विवेगमुट्टिए अवितिने इह जासइ धुवं । पाहिसि आरं को परं वेहासे कम्मेहिं किञ्चति ॥ ७॥ ભાવાર્થ–પરિગ્રહના ત્યાગપૂર્વક કેટલાક સંસાર છોડી ઉભા થએલ છે, પરંતુ વાસ્તવિક મુકિતનું કારણ જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) ધર્મ દેશના. તેને નહી જાણતા હોવાથી, કલ્પિત ચેગમાર્ગને મુક્તિનું કારણુ ખતાવે છે. મનમાં સમજે છે કે અમે કરીએ છીએ તેજ મેાક્ષમાર્ગ છે. તેમ હે શિષ્ય ! તુ પણ તેઓના માર્ગ પ્રત્યે ચડીશ, તે સ ંસાર તથા મોક્ષ, આ ભવ તથા પરલેાક અને ગૃહસ્થભાવ તથા સાધુભાવના જ્ઞાનથી વચિત રહીશ, એટલે કેઅધવચ રહ્યા છતા કર્મ વડે પીડિત થઇશ. વિવેચનઃ—જ્યાં સુધી સમ્યક્ જ્ઞાન હોતુ નથી ત્યાં સુધી તમામ કટ્ટાનુષ્ઠાન ભવ ભ્રમણનુ કારણ છે. ફાગઢ સાધુપણાના ગર્વ વહન કરી, પૂજા સ્તુતિના અભિલાષી બની, અનેક પ્રકારના કૂડ કપટ કરી આજીવિકા ચલાવે છે, મુકિત માર્ગનું જ્ઞાન કદાચ ઘુણાક્ષર ન્યાયે થાય. કોઇ વાર તેને સત્ય માને પણ ખરા. પરંતુ, મિથ્યાત્વ વાસના અંતઃકરણ રૂપે મંદિરમાં ઘુસેલી હાવાથી નિરવદ્ય અનુષ્ઠાન કરી શકે નહીં. સાવધક્રિયા—સ્નાનાદિ, સુખની સાધનભૂત હોવાથી તે કરે, કાઈક રાજય વર્ગાદિની અભિલાષાથી કષ્ટ ક્રિયા કરે, પરંતુ તે મુકિતપ્રદ નથી, કેવળ સંસાર વૃદ્ધિનુ કારણ છે. અહીં કોઇ શંકા કરે જે કાઈ એક જૈનેતર, ત્યાગી, વૈરાગી, નિષ્પરિગ્રહી, ઉગ્ર તપ કરનાર હોય તે તેને મુક્તિ થાય કે નહિ ? તેના ઉત્તરમાં સમજવું કે નિર્માયી હોય તે વલ્કલ ઋષિની માફ્ક સમ્યગ્ જ્ઞાન દ્વારા મુકિત થઇ શકે. પરંતુ જો કષાય કરનાર હોય તે અગ્નિશર્માની માફ્ક ઘણા ભવ ભમે કહ્યું છે કે: मासमंतसे । । जइ वियगिणे किसे चरे जइ विय झुंजिय जे इह मायावि मिज्जइ आगंता गन्जाय एतंसो ॥ ए ॥ ભાવાર્થ જો કે નગ્ન તથા કૃશ શરીર થકા વિચરે, મહિના મહિનાને આંતરે આહાર કરે, તથાપિ માયા ન છૂટે તે તે અનન્ત વાર ગર્ભાવાસ કરશે. વિવેચનઃ–કેટલાકએક તાપસાદિ, ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરી, નગ્ન થઇ ભૂમડળમાં ફરે છે, તપસ્યા વડે શરીરને કૃશ કરે છે, પરંતુ માયા કષાયાદિ અભ્યંતર પરિગ્રહ વિદ્યમાન હાવાથી તમામ Page #184 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ઉપદેશ. ( ૧૦૯ ) કટ્ટાનુષ્ઠાન ભવ જ જાળને વધારનાર થાય છે. ભલે, મહિના મહિનાને આંતરે તુચ્છ અને નિરસ આહાર લે, ભલે ઉભા ઉભા જન્મ વીતાવે ચાહે, ગંગા નદીની સેવાલથી પેટ ભરે, અગર નર્મદા નદીની માટીથી નિર્વાડુ કરે, તેમજ એક પગે ઉભા રહી, હાથ ઉંચા રાખી કષ્ટ કરે, પરતુ જ્યાં સુધી માયા ( કપટ ) છૂટતી નથી, ત્યાં સુધી અનત જન્મ મરણુ કરવાં પડે છે. ગમે તે વૈષ્ણવ હેાય,ચાહે માદ્ધ હોય, ચાહે જૈન પરંતુ સરલ પ્રકૃતિ વિના કલ્યાણ થનાર નથી, શાસ્ત્રમાં મહાપુરૂષ એ સ્વાનુભવ તથા શાસ્ત્રદૃષ્ટિ દ્વારા અનુભવ પૂર્વક કહ્યું છે કે~~~ सुत्यजं रसलाम्पय्यं सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामजोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ॥ १ ॥ ષસ ભાજનાદિકને ત્યાગ કરવા સુગમ છે, કડા કુંડલાદિ સુંદર આભૂષણાને તજી દેવા પશુ સુકર છે, તેમજ અનેક પ્રકારના કનક કામિની સંપાદિત ભાગો છેડવા સુલભ છે, પરંતુ કપટનું સેવન તજવું દુષ્કર છે. ++ સામાન્ય ઉપદેશ. જયાં દભ ક્રિયા રહેલી છે ત્યાં ક્રોધાદિ કષાયે પણ આવી ઉભા રહે છે, જે કષાયે કરેલ ધર્મને નષ્ટ ભ્રષ્ટ કરી વેષધારી પુરૂષોને ૬તિ આપે છે, તે ઇતર પુરૂષોની શી ક્યા ? આજ કારણથી પ્રભુ ઉપદ્વિશે છે કેઃ पुरिसो रम पावकम्मुणा पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया मोहं जंति असंवुमा नरा ॥ १० ॥ ભાવાર્થ:- હું ભળ્યે! તમે પાપ કર્મથી નિવૃત્ત થાઓ. કારણકે મનુષ્યાનુ ઘણામાં ઘણુ આયુષ્ય ત્રણ પત્યે પમનુ છે,તેમાં વળી સંયમના અધિકારી તે પૂર્વ કાટી વર્ષમાં ન્યૂન આયુષ્યવાળા છે. તે થાડા કાળમાં વિષયમગ્ન થઇ અવ્રતી પુરૂષો મેહ પામેછે. વિવેકી અને વિનયી જના ધર્મોનુષ્ઠાન વડે થોડું પણ જીવન સફળ કરેછે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ધમ દેશના. વિવેચન:-મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાળની અપેક્ષાએ ભરત ક્ષેત્રમાં પૂર્વ કાટી વતુ હતુ, પરંતુ પાંચમ કાળમાં ૧૦૦વર્ષનું આયુષ્ય વ્યવહારથી ગણાય છે. તે પણ જે કાઇક ભાગ્યશાળી, નિશ્ચિન્ત, રોગ શાક રહિત હોય તેને વેદનીય કર્મની ન્યૂનતામાં હાયછે. અન્યથા વર્તમાન સમયમાં ૫૦ કે ૬૦ વર્ષની ઉમ્મરમાં મરે છે, તેને લોકો, ભાગ્યશાળી માનેછે. કેટલાક જીવા તે બાલ્યાવસ્થામાંજ મરણાધીન થાયછે, કેટલાક તરૂણાવસ્થામાં તરૂણી વશવત્તી ખની પેાતાને હાથે આયુષ્ય ચંદનને વિષયાગ્નિથી ભસ્મસાત્ કરે છે. વાસ્તવિક આયુષ્ય રૂપ અમૂલ્ય ચન્દ્રનને પરિભોગ ધર્મધ્યાનમાં વ્યતીત કરવા વાજબી છે. સાંસારિક તુચ્છ સુખાની આશાને લઇને જે કષ્ટો સહન કરવામાં આવેછે, તે પર લક્ષ રાખી જો જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ માટે ઉપસર્ગ રિસહે સહન કરાય તે અતુલ લાભ થાય તે દર્શાવે છેઃ— विता अहमेव लुप्प लुप्यंति जोसि पाणिणो । एवं सहिहिं पास से पुट्ठे अहियास ॥ ११ ॥ ( ૧૧૦ ) ભાવાર્થ :—પસિહ, ઉપસર્ગ વડે હું જ દુઃખી નથી, પરંતુ આ અસાર સંસાર ચક્રમાં અનેક જીવા પરવશતા ભાગવતા થકા દુઃખા સહન કરે છે. એમ સમ્યક્ પ્રકારે વિચાર સહિત પરિસહ ઉપસર્ગ વડે દુઃખિત થયા છતા, સમભાવ પૂર્વક સહન કરે પરંતુ ફ્લેશભાવ ન કરે. વિવેચનઃ——કાઁધીન જીવે પ્રતિ સમય દુઃખ સહે છે, પરંતુ કેટલાક દુઃખા સા થઇ ગયાં છે, જેથી જીવાને દુઃખ થતું નથી. મનુષ્ય, દેવ, તિર્ય ંચ અને નરક ગતિના જીવે અનેક કષ્ટ પરંપરા સહે છે. પરંતુ જે કષ્ટ સહન થાય છે તે અજ્ઞાનતા પૂર્વક અથવા પરવશતા પૂર્વક થતુ હાવાથી લાભ થવાને બદલે ઉલટુ નુકશાન થાય છે. જો સમતા સહિત જ્ઞાનપૂર્વક વૈરાગ્ય દશાથી કષ્ટ સહન થાય તે ઘોા લાભ થાય, કેટલાક ધનાશાવાળા તથા અશકત પુરૂષ દુજ નાનાં વચનાખાહ્ય દ્રષ્ટિથી સહન કરે છે, કેટલાક લેાકેા વિદેશગમન અથવા રાગાદિને કારણે ઘરનુ' સુખ તજી દે છે, પરંતુ સતેષ પૂર્ણાંક તજી શકતા નથી, Page #186 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ઉપદેશ. ( ૧૧૧) તથા આશા નિખદ્ધ કેટલા એક જીવે નહિ સહન કરવા લાયક તાપ ટાઢ, ઝેરી પવન વિગેરે કલેશે સહે છે, સમુદ્ર યાત્રાદિ સમયે દુઃખ સહે છે, તેમજ દ્રવ્યના લાભી જના રાત દિવસ ચંચલ દ્રવ્યની ચિંતા એકાગ્ર ચિત્ત કરતાં છતાં દિનભર ભૂખ્યા રહે છે, તેજ પ્રમાણે જો પૂર્વોકત કા ધર્મ નિમિત્તે થાય તે કાંઈ ખાકી રહે ખરૂ ? શિક્ષા રૂપ ગુરૂ વચના સહન કરવા પૂર્વક રૂપ, રસ, ગંધ, સ્પર્શ શબ્દાદિ વિષયાને સતાષ પૂર્વક ત્યાગ કરવાથી અને અન્ય પુરૂષોના લેશે સૃષ્ટિમાં રાખી સુનિધમ પાળનાર મહાપુરૂષો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મની ઉજવલતા સાથે ઉપસર્ગ રિસહ સહન કરે છે. તેમ કરવાથી લેકિક અને લેાકેાત્તર શાભા છે. પાત્રમાં આવેલા અગુણા પણુ ગુણ રૂપ થાય છે. જેમ કે, ભિક્ષા માગવી લાકમાં હલકી ગણાય છે, પરંતુ સાધુને તે ભા ભૃત છે, ભૂમિશયન જો કે દરિદ્રતાનું સૂચક છે તે પણ સાધુને તે ભૂષણ રૂપ છે. તેવીજ રીતે અનેક વસ્તુઓ જે ગૃહસ્થાવાસમાં દૂષણ રૂપ છે તે સાધુ ભાવમાં ભૂષણ ભૂત છે અને અંતમાં સુખ રૂપ છે. તેવા માર્ગ થાડાજ પુરૂષોને રૂચે છે, જ્યારે અહીં દુઃખ તેમજ પરલેાકમાં દુઃખ એમ ઉભય લાક જ્યાં દુઃખમય છે તે વાતને ઠીક માનનાર ઘણા જીવે છે. વસ્તુતઃ જે સુખને પતે દુઃખ રહેલું છે. તે સુખ નથી, પણ દુ:ખજ સમજવું, જ્યારે જે દુ:ખને પતે સુખ છે તે દુ:ખ નથી પણ સુખ છે. મુનિ ધર્મ દ્રવ્યથી દુઃખમય દેખાય છે, પણ ભાવથી સુખમય છે; જેમઃ— नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानासिकपूजा प्रशमसुखमयः प्रेत्य नाकाद्यवाप्तिः श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १॥ સાધુ દશામાં દુષ્ટ કર્મ ના પ્રયાસ નથી, કુટિલ સ્રી તથા અવિનયી પુત્ર તથા સ્વામીનાં કટુ વચનોના ભય નથી,રાજાદિ વને પ્રણામ કરવાના સમય નથી અશન (ભાત પાણી ) વિગેરેની ચિંતા નથી, અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ છે, લેાકા પૂજે છે, પરલેાકમાં સ્વર્ગાદિ Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨) ધર્મ દેશના. શુભ ગતિ મળે છે તથા પ્રશમ સુખ કે જે નરેશ દેવેશને પણ મળતુ નથી તે સાધુને મળે છે. તે સાધુતામાં હે બુદ્ધિ જીવે ! તમે યત્ન કરી. સાધુ વાસ્તવિક સુખી છે. કહ્યુ` છે કેઃ— સાધુ સ્હેજે સુખીયા, દુખિયા નહિ લવલેશ; અષ્ટ કર્મને જીતવા, પહેર્યાં સાધુના વેષ. સાધુએ તપના મુખ્ય ગુણ રાખવા જોઈએ તે બતાવે છેઃ— घुणिया कुलियं च लेववं किस देहमणासणा इह । विहिंसा मेव पव्व णुधम्मो मुणिया पवेदितो ॥ १२ ॥ ભાવાર્થ જેમ ભીંત ઉપર ચૂના કે છાણ વિગેરે ચીજોથી લગાવેલ લેપ ગયે છતે ભીંત નિર્બળ ( જીણું ) થાય છે, તેમ અનશનાદિ બાહ્ય તપ વડે કરીને દેહ કૃશ કરતાં છતાં કર્મ પણ પાતળાં થાય છે. પછી સર્વજ્ઞ શ્રીવીતરાગ પ્રભુએ પ્રરૂપેલ સર્વાંત્તમ અહિંસા પ્રધાન ધર્મના સ્વીકાર કરે છે. વિવેચનઃ- તપેવિધાન ત્યાગીવર્ગ માટે શ્રેષ્ઠછે, તપ વિના બ્રહ્મચર્યની યથેાચિત પરિશુદ્ધિ થવી જરા દુર્ઘટ છે, ગૃહસ્થા, જ પ્રભુએ પ્રરૂપેલ પાંચ તિથિ વૈષધાદિકની ક્રિયા કરે તે દ્રવ્ય તથા ભાવ અને રામની શાંતી થાય, દ્રવ્ય રોગની શાંતિ માટે મોટા મેટા ડાકટરો પણ ઉપવાસ કરવાની ભલામણ કરેછે. કારણકે ઉદરમાં હંમેશાં અનેક પ્રકારની વિજાતીય ચીજો નાંખવામાં આવતી હાવાથી તે વિજાતીય દ્રવ્યે ના મળવાથી વિક્રિયા ઉત્પન્ન થાયછે, જો આઠ દિવસ ખાદ્ય અથવા પંદર પંદર દિવસ પછી નિયમાનુસાર ઉપવાસ કરવામાં આવે તે વિજાતીય દ્રવ્યથી થવાવાળી વિક્રિયા થવાનો સંભવ નથી, કારણ કે તમામ દ્રવ્ય જઠરાગ્નિના જોરથી ખળીને ભસ્મ થઇ જાય છે. રાગ્નિને ખારાક તે જોઇએ તેથી તે ઉત્તર માંહેના અવશિષ્ટ રહેલ વિજાતીય દ્રવ્યને ખાઇ જાયછે. આજકાલ કેટલાએક વૈષયિક સ્વતન્ત્રતામાં Page #188 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ઉપદેશ. ( ૧૧૩ ) ડૂબેલા પુરૂષ. પદર પંદર દિવસે જીલાખ લે છે, તેમાં કષ્ટ છે. કારણ કે વારંવાર જંગલ જવું તથા ચાલતી પ્રકૃતિ અને મદ્ધકાશને છોડવા જેવુ થાયછે, તથા તેમાં હજારો જીવાના સહાર થાયછે, જ્યારે ઉપવાસમાં તમામ પ્રકારના ગુણા છે, કદાચ કોઇ એવી શંકા કરે કે ઉપવાસ કરવાથી હજારે જીવાની હાનિ થાયછે, કારણ કે પેટની અંદર જે ક્ષુદ્ર જ તુઓ રહેલા છે, તે ઉપવાસ કરવાથી મરી જશે. તે તેના ઉત્તરમાં સમજવુ` કે ક્ષુદ્ર જંતુએ ૭રદિન સુધી કાઇએક પુરૂષ આહાર ન લે તેપણ મરતા નથી, કારણકે તેઓ ઉદરસ્થ ચીજોના આહાર કરેછે. તેએ તમામ જો કદાચ આહારવિના મરી જાય, તે પુરૂષ પણ મરણુને શરણુ થાય, તપસ્યા, રાગને નાશ કરવાનુ સર્વોત્તમ કારણ છે. જેને તાવ આવેછે તેને વૈદ્ય લાંઘણુ કરાવે છે. કારણ કે વૈદ્યાના સિદ્ધાંત • અનીબનવા રોગાઃ ' એ પ્રકારના છે. તેજ કારણથી કહેછે કે બંઘને પર્યંતે કન્નર: ઇત્યાદિ અનેક વાગ્યેથી ઉપવાસ-તપ જેમ દ્રવ્યરોગના નાશ કરે છે, તેવીજ રીતે ભાવ રોગ જે રાગાદિ તેને પશુ નાશ કરેછે, તપ સિવાય કર્મ નાશ થતાં નથી. માટે મૂળ સૂત્રમાં અનશનાદિ તપ વડે શરીરને કૃશ કરવાનું બતાવેલ છે. અન્યથા વ્યવહારમાં કહેવાય છે કે, શરીરમાથું વધુ ધર્મસાધનમ્ પરંતુ ધાર્મિક તપસ્વી વર્ગ પૂર્ણાંકત વાકયથી ઉલટુ બેલે છે, જેમ રામાયં વધુ પાપસાધનમ્ । જે આપણે ક્ષણવાર તત્ત્વટષ્ટિથી વિચારીએ તે ધાર્મિક વર્ગના વિચારો વાજબી જણાશે, જે શરીર માટે આ દુનિયામાં અનર્થ થાયછે તે શરીર અહિં આં પડયું રહેછે, અને આત્મા પરલેાકમાં જઇ દુ:ખી અનેછે, જ્યાં જશે અને પૂછશે. તે ઉત્તર એજ મળશે કે મારૂં શરીર ઠીક નથી, હજી સ્નાન કરવું છે, ભેાજન કરવું છે, કલાક સૂઇ રહેવુ છે, ઇત્યાદિ ક્રિયાએ કેવળ શરીર માટે થાયછે, પરન્તુ આત્મા માટે થતી નથી, માટે શરીરને પાપનું કારણુ ખતાવ્યું તે વાજખી છે, દુનિયામાં જે માણસ અમુક માણસથી ઢગાય છે તે પછી તે ઠગ માણસના વિશ્વાસ કરતા નથી, તે પછી ભવાભવ ઠગનાર તથા દુતિને આપનાર શરીર ઉપર મૂર્છા કરનાર કેવા ભેળા અને ૧૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ધમ દેશના. વિશ્વાસુ પુરૂષ છે? તેને જરા પણ વિશ્વાસ કરવા લાયક નથી, કારણ કે કોણ જાણે કે સમયે તથા કેવી સ્થિતિમાં આ શરીરરૂપ દુર્જન, આત્મારૂપ સજ્જનને છોડશે, તેની ખબર નથી. તેટલાજ સારૂ મનિવરે તપસ્યા વડે શરીરરૂપ દુર્જનને દુર્બળ કરે છે. વળી વીર પરમાત્માએ પ્રરૂપેલ અહિંસા ધર્મને સ્વીકાર કરે છે, તે ઘણુંજ અને વિચારવા લાયક કાર્ય છે. મુનિવરે અહિંસા ધર્મ ઘણું સૂફમટષ્ટિથી પાળે છે. ત્રસ અને સ્થાવર જીવેને મન, વચન તથા કાયાએ કરીને બચાવે છે એટલું જ નહિ, પરંતુ હિંસા કરાવતા નથી અને કરનારને સારે માનતા નથી. અન્ય પુરૂષ અથવા અન્ય જીવેનું અંત:કરણ દુઃખાવવું તેને પણ હિંસા માને છે અને સર્વથા શાંતિપૂર્વક તપ જપાદિ કરે છે; અહીં નન્દનબષિનું દષ્ટાંત લખવું ઉચિત જણાય છે. ->ક નન્દન ઋષિનું દૃષ્ટીત - નન્દનઋષિ સંસારાવસ્થામાં ઘણુજ દુખી હતા, તેની લાંબી કથા અહીં નહિ રજુ કરતાં કેવળ ઉપયોગી વિભાગ આપવામાં આવે છે. કાલા ફિ વૈરાળું થાશુદિગવા આ વાક્ય આ મહામુનિના વર્તનથી ખરેખર ચરિતાર્થ થાય છે. મહામુનિશ્રી નન્દન ઋષિજી જ્યારથી સાધુ થયા તે દિવસથી લઈને મરણપર્યન્ત તેમણે સાધુ સેવાની પ્રતિજ્ઞા કરી હતી અને મહિના મહિનાના ઉપવાસ બાદ પારણું કરતા હતા. તેમણે કુલ ૧૧૮૦૪૯૫ ખમાસણ કર્યા હતા. તે તમામનાં પારણાં શાંતિ પૂર્વક, તથા મુનિ સેવા રૂપ પ્રતિજ્ઞાનું યથાસ્થિત પાલન કરવા પૂર્વક આવી પવિત્ર જીદગીને ગાળનાર મહાપુરૂષ, કર્મને ક્ષય કરે તેમાં બિલકુલ આશ્ચર્ય નથી; વળી દેવ તથા દાનવે ભક્ત થાય તેમાં પણ નવાઈ નથી. એક દિવસ સધર્મેન્દ્ર સભામાં બેઠા હતા, તે અવસરે અવધિ જ્ઞાન વડે પૂર્વોક્ત મહા પુરૂષની દૃઢતા, પવિત્રતા અને ઉગ્ર તપસ્યા જોઈ, ઇન્દ્રને શિરકંપ થયો અર્થાત્ ઈન્ડે પિતાનું માથું ધુણાવ્યું. તુરતજ દેવતાઓ ઈન્દ્રની પાસે હાથ જોડી બેલ્યા “હે મહારાજ ! આ સમયે Page #190 -------------------------------------------------------------------------- ________________ નન્દનઋષિનું દૃષ્ટાન્ત, ( ૧૧૫ ) એવુ' કોઇ પ્રયોજન નથી, કે જેથી આપને શિરઃકપ થાય વાસ્તુ આપના શિરક'પથી અમે શક્તિ થયા છીએ,વાસ્તે કૃપા કરી જણાવા કે શિરક પનુ કારણ શુ છે? ઇન્દ્ર ખેલ્યા- “ હે મહાનુભાવે ! મેં ભરત ક્ષેત્રની અ ંદર એક મહાપુરૂષના અવધિજ્ઞાન વડે દર્શન કર્યાં, અને તેની અચળ તથા અટળ પ્રતિજ્ઞા જોઇ મારા મનમાં ભારે આશ્ચર્ય થયું. મેં' મનદ્વારા તેને વદન કર્યું. ધન્ય છે આવા મહાપુરૂષોને, કે જેઓની હયાતીને લીધે મનુષ્ય લેાક, દેવલાક કરતાં શૈાભિત અને ભાગ્યવાન છે. ” ઇત્યાદિ વચના ઇન્દ્રનાં સાંભળી મિથ્યાત્વ દોષ દૂષિત એ દેવા ખેલ્યા ‘ મહારાજ ! આપ અમારા નાથ અને નેતા હોવાથી અમે હા હા કરીએ છીએ, પરંતુ કોઇ પણ મનુષ્યમાં આવી અદ્ભુત શક્તિ હોય એ વાત અમારા અંતઃકરણમાંસ્થિર થતી નથી, અમે તે મુનિવરની પાસે જઇ તે વાતના નિર્ણય કરીએ પછી અમે તે વાત માનીશું, એમ કહી તે ઇન્દ્રસભાથી વિદાય થયા, તે સમયે પૂર્વોક્ત મહામુનિને પારણાને સમય હતા, જેથી આહાર લાવી આલોચના કરી જેવામાં આહાર કરવાની શરૂઆત કરે છે, તેવામાં એ દેવમાંના એક દેવ સાધુના વેષ લઇ ત્યાં આગળ આવી નન્દન ઋષિને અસહ્ય અને કંઠાર વચના નીચે પ્રમાણે કહેવા લાગ્યું ઃ– હે દુષ્ટ ! હે ઉદર ભ૨િ! હે કપટપટુ ! આ પ્રમાણે ઠગાઇ કરીનેજ લેાકાની અન્દર કીતિ લતાને વધારે છે કે ? એક અતિશય ગ્લાન સાધુ અગીચામાં છે, તેને ઔષધ આહારાદિકની જરા પણ સગવડ કરી આપ્યા સિવાય માલ પાણી ઉડાવવા માંડયે છે, તેથી ધિક્કાર છે તને અને તારા જન્મને ! તેમજ ધિક્કાર છે તારી પ્રતિજ્ઞાને! ’ ઇત્યાદિક વચના સાંભળી નન્દન ઋષિ હાથમાં કાળી હતા, તે પાત્રામાં મુકી ઓલ્યા− મહાનુભાવ! શાંતિ રાખો, હું ચાલુ છુ. પાઠક! ખ્યાલ કરવાની જરૂર છે કે આવા વિકટ સમયની અન્દર પારણા વખતે વિના કારણુ નાહક તિરસ્કાર કરનાર ઉપર ભાવ દયા સાથે આહાર છેડી દઇ સેવામાં ચિત્ત લગાડીને શાંતિ પૂર્ણાંક કયે વીર પુરૂષ પરોપકાર માટે જાય વાર્ ? મુનિવર અહારને ઉંચે લટકાવી કૃત્રિમ સાધુ સાથે ચાલ્યા, જ્યાં ગ્વાન મુનિ છે, ત્યાં ગયા, એટલે ગ્લાન મુનિએ પણ તેમને દશ વીસ Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) ધર્મદેશના + w ww.k, સ્વસ્તિ સંભળાવી દીધી અને નહિ કહેવા જેવાં વચને કહ્યા, પરંતુ શાંત સુધાનિધિ મુનિવરના એક રૂંવાડામાં પણ વિભાવ થયે નહિ, ઉલટ એ વિચાર છે કે આ મુનિને શાંતિ કેવી રીતે પમાડું? તુરત તે મહામુનિ ઔષધ તથા આહાર લેવા સારૂ ગામ ભણી સંચર્યો, પરંતુ પેલે બીજે દેવ પ્રત્યેક ઘરમાં આહારને અશુદ્ધ કરી નાંખે છે. શુદ્ધ આહારને ઉપયોગ કરવા મહિનાના ઉપવાસી મુનિવર બરાબર એક પ્રહર સુધી ભમ્યા; ઘણુ મહેનતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થઈ, તે લઈને પેલા ગ્લાન મુનિની પાસે ગયા, તેવામાં તે કૃત્રિમ મુનિ ભારે કધ કરી છે જે આટલી બધી વાર? નન્દનષિ બેલ્યા જે શુદ્ધ આહારની પ્રાપ્તિ કરતાં વાર લાગી. ત્યારે તે કૃત્રિમ મુનિએ દવે કહ્યું-“વાહ દુરાચારી ! કપટી! બીજાને માટે તે શુદ્ધ આહાર લેવે જ્યારે પોતાને માટે મન ગમતે, આ તે કેવે ન્યાય? ઈત્યાદિક મર્મ ભેદક વચને સાંભળતાં છતાં શાંતિ મહાદેવી તેમના મનમંદિરમાં નિરૂપદ્રવ રહી છે. દેવે વિભંગદ્વારા તે તપાસે છે, તે જરા પણ ફારફેર દેખતાં નથી. ત્યારબાદ મુનિપ્રવર કહે છે જે “હે મહાનુભાવ! તમે શહેરમાં ચાલે, ત્યાં દવા આહાર વિગેરેની જોગવાઈ ઠીક થશે આ પ્રમાણે નંદન ઋષિનાં વચને સાંભળતાં ગ્લાન સાધુ બેત્યે જે સ્વામી માણસને પરના દુઃખ ઉપર ધ્યાન રહેતું નથી, મારી તેવી અવસ્થા નથી કે હું એક પણ પગલું ચાલી શકું. આવા સ્વાર્થબ્ધ સાધુને વૈયાવચ્ચ કરનાર કોણે બનાવ્યા હશે? ખેર! પિતાને હાથે છાપ લીધી જણાય છે.” ઈત્યાદિ વચને કર્ણનેચર થયા છતાં ધીર, વીર અને ગં. ભીર મહામુનિને મનોભાવ જરાપણ ગ્લાન થયે નહિં. પરંતુ ગ્લાનને શાંતિ કરવા મનભાવ અને સદવિચારની શ્રેણીમાં આરૂઢ થયા છે. તેમણે ગ્લાન સાધુને કહ્યું “મહારાજ! તમે મારા સ્કન્ધ પર બેસે, હું, તમને જરા પણ ઈજા ન થાય તેવી રીતે ઉયાશ્રયે લઈ જાઉં.' કૃત્રિમ ગ્લાન સાધુ સ્કંધ ઉપર ચડયે, જ્યારે બીજે કૃત્રિમ સાધુ તેની સાથે સાથે ચાલ્યું. જેમ જેમ તે મહા તપસ્વી આગળ વધે છે તેમ તેમ તે ગ્લાન સાધુ દેવશકિત વડે ભાર વધારતેજ જાય છે. નન્દનષિ ભારને લીધે એકદમ નીચા વળી ગયા. તે પણ મને Page #192 -------------------------------------------------------------------------- ________________ નન્દનઋષિનું દૃષ્ટાન્ત (૧૭) બળવડે આગળ વધે છે. તેવામાં શહેરને મધ્ય ભાગ આવ્યે, કે જ્યાં આગળ હજારે મનુષ્ય વેપાર વિગેરે કામ માટે ગમનાગમન કરે છે. તથા જ્યાં આગળ મોટા સાહુકારોની દુકાને છે તે ચેકની અન્દર પેલા દેવ સાધુએ નન્દનછષિના સ્કન્ધ ઉપર અતિ દુર્ગધમય વિષ્ટા કરી, જેથી ઋષિવરનું તમામ શરીર ખરાબ થયું લોકે તે દુર્ગ ન્યથી કંટાળી પિતાને ધંધા રોજગાર છેડી ભાગવા લાગ્યા. હાહાકાર મચી રહે, પરન્તુ નન્દનર્ષિ શુદ્ધ અન્તઃકરણથી વિચાર કરવા લાગ્યા જે “અહો! આ મુનિ ભારે રેગી છે. વાસ્તવિક રીતે તે કોધી નથી. પરંતુ રેગે ઉપદ્રવ કરી કેદી બનાવેલ છે. હવે શી રીતે તેમના રેગની શાંતિ થાય? ઈત્યાદિ વિચાર શ્રેણીમાં ચડેલા મહામુનિ, આ ગળ વધે છે તેવામાં દેવે તેને નિશ્ચયભાવ જોઈ ચક્તિ થયા. તરતજ સ્કન્ધને છોડી મુનિવરની આગળ દિવ્ય રૂપ ધારણ કરી તે દે ઉભા રહ્યા અને કહેવા લાગ્યા–“હે મહામુનિવર! અમે સુધમાં દેવલેકવાસી દે છીએ. અત્યાર સુધી આપની અવજ્ઞા કરી મેટું દુખ દીધું, તેને માટે ક્ષમા ચાહીએ છીએ. આપની પ્રશંસા સિધર્મેન્દ્ર કરી તેના ઉપર અમારી શ્રદ્ધા ન લાગવાથી અમે પરીક્ષાથે આવેલા હતા, જોકે ઉત્તમ પુરૂષે પરીક્ષણીય હોઈ શકે જ નહિ, તથાપિ અમારી જેવા અલ્પજ્ઞ અને તુચ્છ છ પ્રત્યક્ષ થયા સિવાય સંતોષ પામતા નથી.” ઈત્યાદિ કહીને વિષ્ટારૂપ જે પુદગલે મુનિવરના શરીર ઉપર માલૂમ પડતા હતા, તેને ચન્દન બનાવી મુનિને વન્દન કરી સ્વર્ગપ્રત્યે ગયા. મુનિવર હષ શેક રહિત, શાંતવૃત્તિ પૂર્વક માસક્ષમણુનું પારણું કરી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયા.” દાંતને સારાંશ એ છે જે તપ શાંતિ પૂર્વક થવાથી યાચિત ફળને આપી શકે છે, તપસ્વી સાધુ કર્મને ક્ષય કરે છે, તે સંબંધમાં નીચેની ગાથા બતાવે છે– सनणी जह पंसुगुमिया विहुणिय धंसय सियं रयं । एवं दविओवहाणवं कम्मं खवा तवस्सी माहणे ॥ १५ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) દમ દેશના. ભાવાર્થ-જેમ પક્ષી પિતાના શરીર ઉપર લાગેલી ધૂળને પાંખ કંપાવવા વડે દૂર કરે છે, તેમજ મુક્તિ ગમન એગ્ય મુનિએ તપસ્યા વડે પૂર્વ જન્મમાં બાંધેલાં કમને ક્ષય કરે છે. વિવેચનઃ–પક્ષીઓ ગમે તેટલા મેલા થયા હોય, પરંતુ જે વારે પાંખ ફફડાવે છે, ત્યારે મેલ દૂર થાય છે, અને પિતે સ્વચ્છ, નિર્મળ વર્ણવાળા સુશોભિત માલુમ પડે છે, તેજ પ્રમાણે જે મુનિવરે મુક્તિ ગમન એગ્ય વિવિધ પ્રકારની જિક્ત કિયા કરે છે તથા યથાશક્તિ તપ કરે છે, તેવા સુસ્થિર મુનિવરને અનુકૂળ ઉપસર્ગો કે જે ભલભલાને પણ ધર્મભ્રષ્ટ કરે છે, તે પણ તેઓને ભ્રષ્ટ કરી શકતા નથી. - = અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. — કહ્યું છે કે – नट्ठिय मणगारमेसणं समणं ठाणं प्रियं तवस्सिणं ।। महर बुट्टा य पत्थए अवि सुस्से ण य तं लभेज णो॥१६॥ ભાવાર્થ–સંસાર છોડી સાધુ ધર્મ પ્રત્યે ઉભા થએલ, તથા નિર્દોષ આહારનું ભજન કરનાર, તેમજ નાના પ્રકારના તપ કરનાર અણગારને અનુકૂળ ઉપસર્ગો સંયમના ઉત્તરેત્તર સ્થાનથી જરા પણ પરિભ્રષ્ટ કરી શકતા નથી. બાળકે તથા કુટુંબીઓ કદાચ પ્રાર્થના કરે જે અમે આપથી પાળવા લાયક છીએ, અથવા તમે અમારાથી પાળવા લાયક છે, માટે અમને છેડી આપ ચાલી નીકળે, તે વાજબી નથી. ઈત્યાદિ કાલાવાલા કરી તે લેકે થાકે, પણ સાધુ ચલાયમાન થાય નહિ. તેવી જ રીતે સ્ત્રી પુત્રાદિક પણ અનુકૂળ ઉપસર્ગ કરે છે, જેમ કહ્યું છે કે – जश कालाणियाणि कासिया जइ रोयंति पुत्तकारणे । दवियं निक्खुसमुट्टियं णो लन्जति ण संग वित्तए ॥१७॥ जइ विय कामेहिं बाविया जाणं जाहिण बंधनो घरं । जइ जीवित नावकखए जो लभंति ण संठवित्तए।॥ १८ ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૧), ભાવાર્થ-જે કે માતપિતાદિક કરૂણાજનક વચને કહે અથવા સ્વયં પુત્ર નિમિત્તે રૂદન કરે, પરંતુ મુકિતગામી સાધુ તેને વશ ન થાય, તથા ચારિત્રના સ્થાનથી પરિભ્રષ્ટ ન થાય. ૧૭. જો કે તે સ્વય સંબંધી જને ઈન્દ્રિયેના વિષયની આશાએ આપે, અર્થાત્ અનુકૂળ ઉપસર્ગ કરવા જેવું કરે અને તેમ છતાં ન માને તે બાંધીને ઘેર લઈ જાય તથાપિ વીર્યવાન સાધુ સંયમથી ભ્રષ્ટ ન થાય. અસંયમ જીવિતની ઈચ્છા રાખે નહિ, એટલે કે મરણ સ્વીકારે પણ સ્વીકૃત ચારિબને છેડે નહિ. સ્વજને તેને વશ ન કરી શકે તથા સંજમના અધ્યવસાયથી પાડી ન શકે. વળી પણ કહ્યું છે કે – - सेहति य णं ममाश्णो माया पिया य सुया य भारिया । पोसाहिण पासो तुम लोगपरंपि जहासि पोसणो ॥१॥ ભાવાર્થ–માતા પિતા પુત્ર તથા સ્ત્રીઓ, નવદીક્ષિત અથવા દિીક્ષા લેવા સારૂ તૈયાર થએલ પ્રત્યે સ્નેહ કરે, જે તું અમારે છે, અમને દુખિતેને જે તે સૂક્ષ્મદશિ છે, જેમાં લાભ જણાય તે કર. જે તું અમારે ત્યાગ કરીશ તે ઉભય લકથી ત્યાગ થઈશ. વિવેચન –ઉપસર્ગ બે પ્રકારના છે. [૧] અનુકૂળ [૨] પ્રતિકૂળ. અનુકૂળ ઉપસર્ગ, પ્રતિકૂળ ઉપસર્ગ કરતાં અધિક બળવાન છે. ગમે તે પુરૂષ હેય, પરંતુ અનુકૂળ ઉપસર્ગથી હારી જાય છે. કારણ કે મેહનીય કર્મ અનાદિ કાળથી જીવને સંસાર તરફ ખેંચે છે. ગમે તેવું લેતું હોય તે પણ ચમક પાષાણને ખેંચી શકે છે. તેમાં માત્ર એટલેજ ફેર છે કે જે ચમક પાષાણુ ના હોય અને લેહું મોટું હોય, તે તેને તે ખેંચી શકતું નથી, જે કે થેડી અસર થાય તે જ પ્રમાણે છેવમાં કેઇ એક સંગેને લઈ આત્મવીર્ય પ્રકટેલ હોય તે માતા પિતાદિના સનેહના કારણે તે ધર્મથી ચૂક્તિ નથી. અન્યથા જરૂર ચૂકી વાસ્તવિક ઉભય લેકથી વંચિત બને છે, તેને અધિકાર આ ગાથા પછી આપવામાં આવશે. વળી માતા પિતાદિક નવદીક્ષિત સાધુને સંસારમાં લઈ જવા સારૂ અનેક ઉપાયે કરે છે, તેને વિસ્તાર સ્વયં સૂત્રકારે બીજા અધ્યયનથી લઈ ત્રીજા અધ્યયનના અંત સુધી બતાવેલ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ધર્મ દેશના છે, તેનું ટુંકમાં દિગદર્શન અહીં કરાવવામાં આવે તે અયોગ્ય ગણું નહિ શકાય. કેટલાક પુરૂષે દીક્ષાના સંબંધમાં સાધુઓ ઉપર ઘણીવાર ચીડાઈ જાય છે તથા તેમને ગાળો દે છે. પરંતુ તેમાં આશ્ચર્ય નથી. કારણ કે વીર પ્રભુના સમયમાં પુત્રપર રાગદષ્ટિને લીધે વિવેક અને વીર વચન પર આસ્થા વાળા છે પણ તે પ્રમાણે કરતા. તેને જ લઈને ભદ્રામાતાએ એવંતિ સુકુમાળના વૈરાગ્ય સમયે આ પ્રમાણે કહ્યું હતું કેણે તને ભેળવ્ય, કેણે નાંખી ભૂરકીરે ઈત્યાદિ. મેહજન્ય અજ્ઞાન જેટલી ચેષ્ટા ન કરાવે તેટલી ઓછી છે, મેહમાતંગ સંસારસ્થ જી પાસે નહિ કરવાનાં કાર્યો કરાવે છે, તેથી કરીને દીક્ષા લેનારના માતપિતા જેટલું ન કરે તેટલું ઓછું જાણવું. દીક્ષા લેનારના તથા દીક્ષા લીધેલાની પાસે માતા, પિતા, સ્ત્રી પુત્રાદિ પરિવાર આવી અને ક અનુકૂળ ઉપસર્ગ કરે છે. તેમ છતાં ન માને તે પ્રતિકૂળ ઉપસર્ગ કરે છે. તે વિષે થોડે ઇશારે પ્રથમ લખાએલ ગાથામાં આવી ગયેલ છે. તે પણ અત્યારે ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાંથી અનુકૂળ ઉપ સર્ગની કેટલીક બીના સામાન્ય તથા વિશેષ ભદ્ધિક પ્રકૃતિના મનુષ્યના ઉપકારને માટે અહીં લખવામાં આવે છે – - દીક્ષા લીધેલને અથવા દીક્ષા લેનારને માતા પિતાદિ પરિવાર વીંટીને રૂદન કરતાં છતાં કહે છે, ભાઈ ! બાલ્યાવસ્થાથી આજ સુધી અમોએ તારું પિષણ કરેલ છે, છતાં જ્યારે અત્યારે તું અમને પિષવા લાયક થયે ત્યારે ઘર છોડી ચાલ્યા જાય છે. હવે અમને કેણ પાળશે? તારા વિના કેઈ પાળનાર નથી, હે તાત ! અર્થાત્ હે પુત્ર! તારે પિતા શતાયુ થએલ છે, થોડા દિવસને મેમાન છે. તારી બેન હજુ કુંવારી છે, આ તારા ભાઈએ સર્વથા પાળવા લાયક છે, આ તારી માતા વિગેરે વર્ગનું પોષણ કર. જેથી તારે આ લેક કીતિ વાળે થશે અને પરલેક પણ સુધરશે. નીતિ શાસ્ત્રમાં કહેલું છે કે – गुरवो यत्र पूज्यन्ते यत्र धान्यं सुसंस्कृतम् । अदन्तकलहो यत्र तत्र शक ! वसाम्यहम् ॥१॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૨) annammmmmmmmmmm ભાવાર્થ-જ્યાં માતા પિતાદિક ગુરૂજનોની પૂજા થાય છે, તથા જ્યાં શુદ્ધ થએલ ધાન્ય પુષ્કળ છે, તેમજ દન્ત કલેશ જ્યાં થતું નથી. ત્યાં હે શકેહું વાસ કરું છું. અર્થાત્ લક્ષમી શકને (ઈંદ્રને) કહે છે કે પૂર્વોક્ત ત્રણ વસ્તુઓ જ્યાં વિદ્યમાન હોય ત્યાં મારે વાસ છે. માટે હે પુત્ર! અમારા ઘરના રસ સ્વરૂપ તું જઈશ, તે અમારે હમેશાં કલેશ સહન કરે પડશે, અને કલેશના સમયમાં લક્ષમી રહેતી નથી, તે અમે સર્વથા દુઃખી થઈશું.ઈત્યાદિ. હે પુત્ર! તારાં બાળકે નાનાં નાનાં છે, તારી સ્ત્રી નવાવના છે, કદાચ તું તેને ત્યાગ કરીશ અને તેનાથી કુળની મર્યાદા ન બની શકી તે લેકમાં તારી અને અમારી હેલના થશે. અર્થાત્ લોકેાવાદરૂપ દૂષણ લાગશે. અમે જાણીએ છીએ જે તું પાપભીરૂ હેઈને સંસારરૂપ કારાગ્રહથી ઉદ્વિગ્ન થએલ છે. તથાપિ હમણું તું ઘેર ચાલ. તું આરંભ સમારંભનું કઈ કામ કરીશ નહિ, કેઈ નવું કાર્ય આવશે તે અમે સહાયક થઈશું. એકવાર કાર્યથી થાકી જવાથી કામ ચાલે નહિ! બીજી વાર કાર્યમાં જોડાવું તને સર્વથા ઉચિત છે. માટે અમારું વચન માની ઘેર ચાલ. વળી અન્ય પ્રકારે સમજાવે છે. હે પુત્ર! એકવાર ઘેર ચાલ, સ્વજન વર્ગને મેળાપ કરી પાછો ચાલ્યા આવજે.એટલામાં અસાધુ નહિ થઈ જાય; તું ઘરનું કામ કરીશ નહિ. ઈચ્છિત ધર્માનુષ્ઠાન કરતાં તને કેણ રોકનાર છે? અથવા તું યેગ્ય સમયે દીક્ષા લેજે કે જેથી કરીને કામાદિ ઈચ્છાઓ તને બાધા ન કરી શકે. હે પુત્ર! અમે જાણીએ છીએ કે તારે માથે ઘણું દેણું થએલ છે, તેથી તું ચાલી નીકળેલ છે, પરંતુ તારે જરા પણ તેની ચિન્તા ન કરવી. અમે દેવું પતાવી દીધું છે, હવે તને વેપારમાં ઉપયોગી જે દ્રવ્યાદિક હશે તે દેશું, જરા પણ ભય ન રાખીશ. ઈત્યાદિ અનેક પ્રકારે અનુકૂળ ઉપસર્ગ કરે છે, પરંતુ દઢ ધમભા તથા શૂરવીર જને તેવા ઉપસર્ગથી પડતા નથી. કાયર પુરૂષ ૧૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) ધર્મદેશના. પાછા ઘર તરફ દોડે છે, તેઓ ઉભયથા અપમાનને પામી દુર્ગતિના ભાગી થાય છે. પૂર્વોક્ત અધિકાર બીજા અંગ સૂત્રકૃતની અન્દર છે. શ્રીષભદેવના ૯૮ પુત્રે જે સમયે વૈરાગ્ય પામ્યા હતા, ત્યારે તેઓ કેઇની આજ્ઞા લેવા ગયા ન હતા. કારણ કે ભક્તને અને જગને અનાદિ કાળનું વેર છે. જગત્ ભક્તને વિઘકર છે. સર્વ આસ્તિક શાસકારે વૈરાગી પુરૂષને ભલામણ કરે છે કે, પંડિત પુરૂએ જલદી શું કાર્ય કરવું? તે તે પ્રશ્નના ઉત્તરમાં એજ જણાવવામાં આવે છે કે સંસાર સંતતિને છેદ કરે. તેમાં વિલંબ ન કરે. કહ્યું છે કે – त्वरितं किं कर्तव्यं विषा संसारसन्ततिच्छेदः । કેવળ જેનેજ તેમ કહેતા નથી, પરંતુ વેદમતાનુયાયી જ કહે છે કે જે વારે વિરક્ત ભાવ આવે તેજ વખતે દીક્ષિત થવું– यदहरेब विरज्येत तदहरेव प्रव्रज्येत । વૈિરાગી પુરૂષ સંસાર છોડવામાં વાર કરતા નથી, વાર કરે તે વારની વાર સમજવી. કેટલાક ભાગ્યશાળી છે સંસાર છોડવામાં જરા વિલંબ કરવા ગયા, તેવામાં તેઓ વિલંબમાન થઈ ગયા. આ સંબંધમાં એક લૈકિક દષ્ટાન્ત લક્ષમાં રાખવા જેવું છે કે – એક મેટ ખાઈ છે, તેને પાર કરવા વાસ્તે બે પુરૂષોએ એવે નિર્ણય કર્યો કે આપણે ખાઈને પેલે પાર જવું. ખાઈસે હાથ ઉંડી છે, તેમજ દસ હાથ પહોળી છે, હવે બન્ને જણાએ ખાઈથી કેટલેક દૂર જઈ દેટ મૂકી. એક જણાએ તે બરાબર વેગ સાથે કૂદકે માર્યો, તેથી તે ખાઈને પેલે પાર જઈ પહોંચે. જ્યારે બીજા દેડતાં રસ્તામાં વિચાર કર્યો જે હું કૂદી શકીશ કે નહિ? આ વિચાર આવતાં જ વેગ ભંગ થયે, અને ખાઈને કિનારે આવી ઉભા થઈ રહ્યું. તે જ પ્રમાણે સંસારસ્થ જીવ વૈરાગ્યરૂપ વેગમાં ને વેગમાં પાર થઈ ગયે તે ઠીક પર તુ જરા વિચારશીલ થયે કે તરત વૈરાગ્યવેગ મંદ થઈ જવાથી ત્યાને ત્યાંજ પડી રહેવાને. પછી ગમે તેવી બાધા યા પ્રતિજ્ઞા કરી હોય, તે તમામ ધીમે ધીમે વિપર્યાસ દશાને પ્રાપ્ત થાય છે. તેટલાજ Page #198 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ—પ્રતિકૂળ ઉપસ ( ૧૧૩ ) સારૂ શાસ્ત્રકારોએ વિરાગ પઢવી મેળવવામાં વિલંબ નહિ કરવાનુ સૂચવેલ છે. હવે કેટલાએક જના માતાપિતાદિના અનુકૂળ ઉપસર્ગ વડે પરાભવ પામી ધર્મ છોડે છે, તેના સમધમાં કહેવું છે કેઃ— अहिं मुच्छिया मोहं जंति नरा असंवुमा । विसमं विसमेहिं गाहिया ते पावेहिं पुणो पगन्निया. ॥२०॥ ભાવાર્થ:---અપ પરાક્રમ વાળા જીવા માતા પિતાકિ પરિવાર વડૅ ઉપદ્રવિત થએલ. છતાં મેહુ પામે છે. સમસ્ત પ્રકારની મર્યાદા રહિત અનીને ગૃહસ્થાવાસ અંગીકાર કરે છે, અને ગૃહસ્થાવાસમાં જઇ ફરીને ક્રૂર કર્મવડે કખ ધ કરે છે. અર્થાત્ ફરી જે અવસ્થા થાય છે તેની અન્દર પૂર્વાવસ્થા કરતાં વિશેષ ધીઢ અને છે. : વિવેચનઃ—ઊંચી ભૂમિ ઉપર ગએલ જે પુરૂષ પડે છે, તેને વિશેષ હાનિ થાય છે; અગ્યારમે ગુણુસ્થાનકે ગએલાના પાત પ્રથમ શુગુસ્થાનકે સ્થિર થાય છે. સંયમ ભાવથી પરિભ્રષ્ટ થએલ જીવ પ્રાયઃ શ્રાવકના વ્રતથી પણ પતિત થાય છે. લૈાકિક કહેવત છે કે, વટલેલ બ્રાહ્મણી, તરકડીમાંથી જાય ? તેમ પતિત જીવા વિશેષ ધીઠું અને છે, તેટલા સારૂ સાધુઓએ દૃઢ રહેવુ, એ પ્રકારને ઉપદેશ સૂત્રકાર નીચે મૂજબ આપે છેઃ - तम्हा दवि इक्ख पंरिए पावाओ विरतेनिनिव्वु । पण वीरे महाविहिं सिद्धिपहं नेत्र्यायं धुवं ॥ २१ ॥ ભાવાર્થ :-અનુકૂળ ઉપસ↑ કાયર પુરૂષોને ધર્મ ધ્યાનથી પરિભ્રષ્ટ કરનાર હોવાથી હું મુકિતગમન ચેગ્ય સાધે ! તુ તત્ત્વાતત્ત્વને વિચાર ક઼ર, સંસારસ્થ જીવા મહા કર્મ કરે છે, તે કર્મના વિપાક અતિ કટુ થાય છે તેને તુ જો, અને સ્વયં પાપથી શાંત થા, તથા પાપના કારણ જે પ્રાણાતિપાતાદિક આશ્રવે છે, તેનાથી તું નિવૃત્તિ કર, તેમજ સસદ્ વિચારમાં કુશળ થયા છતા કર્મ શત્રુના નાશ કરવા વીર ત્રત ધારણ કર, અને ચુકિત યુકત જે મુક્તિમાર્ગ છે તેમાં લીન થા, અર્થાત્ સદનુષ્ઠાનમાં તત્પર રહે, તેજ વાત આગલી ગાથાવડે બતાવેછેઃ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) ધર્મદેશના. वेयात्रिय मग्गमागो मणवयसाकायण संवुमो । विचावित्तं च णायओ आरंभं च सुसंवुझे चरेज्जासि ॥२॥ त्ति बेमि ભાવાર્થ –કમને નાશ કરનાર જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ તેને પ્રાપ્ત થયે છતે, મન, વચન અને કાયાના દંડ રહિત પણે, પરિગ્રહને તથા કુટુંબ પરિવારને વૈરાગ્ય ભાવનાથી છેડી, વળી સાવધ વ્યાપારને ત્યાગ કરી તેમજ ઇદ્રિના વિકાર રહિત બનીને વિચરે. એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છેહે જંબુ! હું સ્વમત કલ્પિત કહેતું નથી, જેમ શ્રી મહાવીર પાસે સાંભળેલ છે તેમ કહું છું. વિવેચન – શ્રી વીર પ્રભુને ઉપદેશ કેવળ મોક્ષ પરત્વે છે. સૂયગડાંગ સૂત્રના બીજા અધ્યયનના પ્રથમ ઉદેશામાં ૨૧મી અને રરમી ગાથામાં જે ઉપદેશ આપેલ છે તે આદરણીય અને માનનીય છે, તેની અન્દર ફરવા એ શબ્દ ભારે રહસ્ય સૂચક છે તેને અર્થ “જે એટલે વિચાર કર એ થાય છે. આ જગમાં છે પિતપતાના કરેલા કર્માનુસાર રાશી લાખ જીવાયેનિમાં પરિભ્રમણ કરે છે. તમામ દર્શન નકારે કર્મ તથા કર્માનુસાર ફલને માને છે. કેવળ કર્માનુસાર ફળ આપનાર ઈશ્વરને માનનારન્યાયદર્શનકારાદિ છે તે સિવાય અન્ય તે કમનુસાર ફળને સ્વીકાર કરે છે, વાસ્તવિક વાત પણ તેમજ છે. ઈશ્વર, રાગ, દ્વેષ, મોહ, માયા, કામ, ક્રોધાદિ દૂષણે રહિત હેવાથી, દુનિયાને વ્યાપાર વેરે નહિ, કારણકે દુનિયાને વ્યાપાર કરવાનાં કારણે તેમને નથી, અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય એ અટલ સિદ્ધાંત છે જેમકે, यादृशं क्रियते कर्म तादृशं नुज्यते फलम् । જેવું કર્મ કરાય છે તેવું જ ફળ ભેગવાય છે, તેમાં દષ્ટાંત यादृशमुप्यते बीजं तादृशं प्राप्यते फन्नम् ।। Page #200 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૫) જેવું બીજ વાવવામાં આવે, તેવું જ ફળ મળે છે. જેમ યવ વાવી ઘઉં પમાય નહિ, જે વાવેલું હોય તેજ ઉપલબ્ધ થાય, તેમ કર્મનું પણ સમજવું. તેટલા સારૂ કર્મ બાંધતી વખતે વિચારશીલ થવું કે જેથી કરીને તેના વિપાકને ઉદય થયે છત,હાય ય કરવાને વખત આવે નહિ. શાસ્ત્રકારે અનેક યુક્તિ પૂર્વક જીને પકાર કરીને સમજાવે છે કે હે જીવ! જરા તત્વષ્ટિએ સ્વહિતને વિચાર કરજે શુભાશુભ કર્મ કરીશ તે તારે ભેગવવાનાં છે. અન્ય કઈ ભાગીદાર થતું નથી. હાં અલબત, પાપથી એકઠું કરેલ ધન લેવા તેઓ તૈયાર થશે, પરંતુ પાપજન્ય દુઃખ લેવા કેઈ તૈયાર થશે નહિ. કેઈ અતિ પ્રેમને વશ થઈ કહે જે “હું ભાગ લઈશ” પણ તેમ થનાર નથી. કારણ કે કૃતનાશ અને અકૃતને આગમ સત્યમાર્ગની અંદર હોતે નથી. માટે હે મુને! તું પ્રત્યક્ષ જગને વિચિત્ર ભાવ જોઈ લે. આ અસાર સંસાર રૂપ પારાવારમાં જે આદિ, વ્યાધિ અને ઉપાધિમાં ગુંથાએલા છતાં સ્વજીવનને દુઃખમય નિર્ગમન કરે છે. જે તે જીવન જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયની આરાધનામાં ગાળ્યું હેત તે કલ્યાણ માર્ગની પ્રાપ્તિમાં કાંઈ વાર લાગત નહિ; પરંતુ મોહ માતંગ શિરપર બેઠેલ હોય, ત્યાંસુધી જીવેને આગળ વધવાને વિચાર થતું નથી. શું સંસારમાં રહેલ છે સંસારને ઠીક માને છે? કદાપિ નહિ. તથાપિ મેહ મહામલ્લ જેવા વેશ પહેરાવેતેવા પહેરે છે, જેવી રીતે નચાવે તેમ નાચે છે. જેમ બકાવે તેમ બને છે. અર્થાત્ મેહ વશ થએલા જીવને કઈ વાત અકરણીય અથવા અનાદરણીયનથી. સર્વને કૃત્ય રૂપ સમજે છે. તેટલાજ સારૂ સૂત્રકાર “પંડિત” પદ સાથેજ આપે છે. કેવળ વિચારથી કાર્ય ન થાય, અને મેહમાતંગ નિર્બળ ન થાય. વાસ્તવિક તત્ત્વજ્ઞાન થવાથી જ્યારે મેહના મર્મો અને તેની ચેષ્ટાઓ માલૂમ પડે છે, ત્યારે કલ્યાણકાંક્ષી વીર પુરૂષે સ્વસત્તાને ઉપયોગ કરે છે, અને પરસત્તાને તિલાંજલી આપે છે, ત્યારે જ પંડિત ગણાય છે. શાસ્ત્રકારો સાફ લખે છે “યા શિયાવાન સ વ પતિ જે કિયાવાન હોય તેને જ પંડિત જાણવે. તે સિવાય અન્ય, કેવળ નામધારી છે તે જ વાતને ઉપદેશ શતકકાર બતાવે છે – Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ધર્મદેશના. विधांसो न परोपदेशकुशलास्ते युक्तिनाषाविदो नो कुर्वन्ति हितं निजस्य किमपि प्राप्ता पराज्यर्थनाम् ॥ तस्मात्केवलमात्मनः किल कृतेऽनुष्ठानमादीयते मययः सुकृतैकवाननिपुणैस्तेच्यो नमः सर्वदा ॥१॥ ભાવાર્થ–પોપદેશ દેવામાં કુશળ માણસેને વિદ્વાન ન ગણથ, તેઓને કેવળ ભાષા યુક્તિના જાણુ સમજવા, જેઓ જરા પણ સ્વહિત કરતા નથી. તેઓ પરની અભ્યર્થન પામે છે, અર્થાત બીજાના કિંકરે બને છે. તેટલા સારૂ સુકૃતના અસાધારણ લાભમાં જે ચતુર પુરૂષ, કેવળ આત્મકલ્યાણને માટે શુભાનુષ્ઠાન સ્વીકારે છે તે પુરૂજે ખરેખર વંદનીય છે. શાસ્ત્રકાર કહે છે કે તેવા પુરૂષને મારે સર્વ દા નમસ્કાર હે. કિયાવાન પંડિત ગણાય છે. કેવળ થી ભણું કુતર્ક કરનાર, અથવા અન્યને ઉપદેશ દઈ સ્વયં અલગ રહેનારને પંડિત ગણું શકાય નહિ. વળી શતક્કાર કહે છે કે – हितं न कुर्यानिजकस्य यो हि परोपदेशं स ददाति मूर्खः । ज्वान्न मूवं स्वकपादयोश्च दृश्येत मूढेन परस्य गेहम् ॥१॥ જે પુરૂષ સ્વહિત કરતું નથી અને અન્યને ઉપદેશ આપે છે તે મૂર્ખ માણસ પિતાના પગમાં બળતે દાવાનળ જેતે નથી, પરંતુ બીજાનું ઘર બળતું જુએ છે. અર્થાત્ જે માણસ પોતાના આત્મા. પર ધ્યાન નહિ દેતાં બીજાને ઉપદેશ કરે છે તે પંડિત નથી. જે પિતાનું યાણ કરવા પૂર્વક બીજાનું કલ્યાણ કરવા ઉમ કરે છે તેનેજ પંડિત જાણુ, અને મેહને જીતનાર પણ તેજ નીવડે છે. તેટલા સારૂ ગાથામાં “વીર” એવું વિશેષણ આપેલું છે. અન્ય વીર પુરૂષની અપેક્ષાએ આ વીર વાસ્તવિક વીર છે. જગતને જીતનાર, દેવ નામધારી કેટલાક દેવેને પણ સ્વાજ્ઞાવશવસ્તી બનાવનાર, તથા મુક્તિ સોપાન પર આરૂઢ થનાર મુમુક્ષુ જનને સં Page #202 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૨) સારાવર્ણમાં ફેંકી દેનાર જે મેહ રાક્ષસ છે તેને તિરસ્કાર કરનારા ખરે વીર ગણાય છે. ઈતર પાપ કર્મમાં આસક્ત હોય છે, જ્યારે આ વિરને માટે તે પાવાઓ વિર એવું વિશેષણ આપેલ છે. પાપ કર્મથી વિરત, એટલે કઈ પણ પાપકર્મ નહિ કરનાર. સંસારમાં તે કઈ જીવ નથી કે જે પ્રતિ સમય કર્મ બંધ ન કરતે હેય. પરન્તુ વીર પ્રભુના કેટલાક એવા અણગારે હેય છે કે જેઓ નવાં કર્મને આવવા દેતા નથી. અને પુરાણો કર્મને નાશ કરે છે. પૂર્વે એવી પ્રતિજ્ઞા કરી છે કે સંસારમાં તેવા કેઈ જીવે નથી, કે જેઓ પ્રતિસમય કર્મબંધ ન કરે, તેટલા વાસ્તે એવભૂત નયની દ્રષ્ટિમાં જ્યાં સુધી સિદ્ધ થએલ નથી, ત્યાં સુધી સંસારસ્થ કહેવાય છે, તેથી શ્રી વીર પ્ર ના સાધુએ સંસારસ્થ લેવા જોઈએ, અને જ્યારે એમ છે તે કર્મ બંધ થ ઈએ. અને તેમ ન માને તે સંસારસ્થ જીવ પ્રતિસમય કર્મબંધ કરે છે એ વાત ઠીક ઠરતી નથી. તેના ઉત્તરમાં જાણવું જોઈએ કે જરૂર તેઓ કર્મબંધ કરે છે, પરંતુ તે અલ્પતર હોવાથી અબંધરૂપ છે. જે પ્રમાણે કેવળી એક સમયે બાંધે અને તે શાતા વેદનીય કર્મ બીજે સમયે ભગવે તેથી તે બંધરૂપ નથી. તેમ શુભાશય, અકષાયી, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયને આરાધક એ અપ્રમત્ત ભાવમાં વર્તતે મુનિ કર્મબંધ અલ્પતર કરે છે, અને વિશેષ નિર્ભરે છે, તેથી અબંધક કહેવામાં હરક્ત જેવું નથી. કર્મ શુભ અને અશુભ બે પ્રકારનું છે. અહીં અશુભ કર્મથી વિરત એમ બતાવેલ છે. શુભ કર્મને બંધ, મુક્તિને કથંચિ. તુ પ્રકારે સાધક છે. અનુત્તર વિમાનના દેવેનું નામ સતલવા છે તેનું કારણ એ કે તેઓ શ્રેણિમાં આરૂઢ થયા છે. જે સાત લવ આયુષ્ય શેષ હોત તે તેઓ જરૂર મુક્તિ નગરીમાં વાસ કરત; પરન્તુ સાત લવ આયુષ્ય શેષ ન હોવાથી પુણ્ય પુંજ બાકી રહી ગયે તેથી ૩૩ સાગરેપમના આયુષ્યવાળા દેવ થયા છે. અહીં પુણ્ય મુક્તિનું પ્રતિબંધક થયું છે, પરંતુ મુક્તિની છાપ એકાવતારીપણાએ સિદ્ધ કરી આપી છે. ઇન્દ્રાદિ પદવી પુણ્યથી મળે છે, ઇન્દ્રાદિ તથા ત્રિષષ્ટિ શલાકા Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) ધર્મદેશના. દિ પુરૂષોને મુક્તિની છાપ લાગેલ છે, તેજ કારણથી પુણ્ય પણ મુક્તિ પ્રાપ્ત થવામાં શુભ સાધન છે, અન્તમાં તેના ક્ષય છે, જેમ મનુષ્યગતિ મુક્તિનું કારણ માનેલ છે, તેના પણ અંતમાં ક્ષય છે; અર્થાત્ અંતમાં ક્ષય થનાર કારણુ થઇ શકે છે. અક્ષય જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ કારણ છે, અને પુણ્ય પર પરાથી કારણ છે, જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર અનતર કારણ છે, માટે ‘ પાપથી વિરત ’ એ વિશેષણ આપેલ છે; અન્યથા કર્મથી વાત કહેત, જેથી પુણ્ય ધના ત્યાગ કહેવાત. અભિનિવૃત્ત એટલે કષાય જે ક્રોધ, માન, માયા, લાલ તેનાથી શાંત થએલ, ક્રોધાદિકથી અશાંત પુરૂષ પાપથી નિવૃત્ત થઇ શકતા નથી. હવે પૂર્વોક્ત વિશેષજી વિશિષ્ટ પુરૂષ ન્યાયયુક્ત તથા યુક્તિયુક્ત જે મુક્તિમાર્ગ તે પ્રત્યે પ્રાપ્ત થાય છે, તેટલા માટે પદ્ એવું વિશેષણ આપેલ છે, એના અર્થ એવા છે કે સત્ય માને પ્રાપ્ત થએલ છે. સમસ્ત પ્રકારના પરિગ્રહને છેડી વૈરાગ્ય પદ્મવીને અનુસરેલ છે. અહીં વાંચકવગે સમજવું જે આત્મ કલ્યાણ રૂપ કલ્પવૃક્ષનાં ફૂલ રૂપ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, તે આત્માદ્ધિ ગણાય છે. ઋદ્ધિઆના ઉપયાગ સ્વયં તે કરતા નથી, કેવળ શાસનન્નતિના કારશુમાં તેઓ તેના ઉપયોગ કરે છે, તે ઋદ્ધિનું દિગ્દર્શન અહીંકરાવવામાં આવે છે. તપસ્વી મુનિવરના નાસિકાદિના મેલ ઔષધ રૂપ થાય છે.જેમ ચંદ્રની કાન્તિ વડે પર્વતની વનસ્પતિએ ઓષધરૂપ થાય છે, તેમ તેમના શ્લેષ્માદિના લવમાત્ર યુક્ત યદ્ઘિ કુષ્ટિનુ શરીર થાય તે તેને રોગ સર્વથા નષ્ટ થાય છે, અને કેર્રટરસ વડે જેમ તામ્રરાશિ સુવર્ણ થાય છે, તેમ રેગીનું શરીર કંચન જેવું થાય છે, કાન નેત્રાદ્ધિથી ઉત્પન્ન થએલ તથા શરીરથી ઉત્પન્ન થએલ મેલ કસ્તૂરિકાના પરિમલ જેવા સુગધી સર્વ રેગિએના રોગને નાશ કરવા સમર્થ થાય છે. તે મુનિવરોના શરીરના સ્પર્શમાત્રથી પ્રાણીઓ ગમે તે રોગવાળા હોય પણ નિગ થાય છે. જેમ વીજલીના સ્પર્શથી વાયુ નાશ પામે છે, Page #204 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૨) જેમ ગંધહસ્તીના મદના ગંધ વડે અન્ય હસ્તીઓ પલાયન થાય છે, તેમ ગમે તેવું વિષમિશ્રિત અન્ન તેઓ મુમુક્ષુઓના પાત્રમાં અથવા મુખમાં આવ્યું છતું અમૃત થાય છે. જેમ મંત્રાક્ષરના સ્મરણથી વિષ નાશ પામે છે, તેમ તે વાચથના વચન શ્રવણ માત્રથી મહાબધા બાધિત જીવની સમસ્ત વ્યાધિઓ શાંત થાય છે. નખે, કેશે, દાંત અને બીજાં પણ શરીરના અવયવ ઔષધપણાને પામે છે. જેમાં સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં ગયું છતું મેતી થાય છે, તેમજ પાત્ર વિશેષમાં વસ્તુ અમૂલ્યતા અને નિમૂલ્યતાને પામે છે. સ્વાતિ નક્ષત્રનું પાણુ શુક્તિમાં મોતી, સર્પના મુખમાં વિષ અને વાંસની અન્દર વંશલોચન ઈત્યાદિ ભાવને પાત્રને લઈને પામે છે, તેમ શરીરના અવયે જે કે સ્વભાવથી અસુન્દર છે, તે પણ તપસ્તેજ વડે જરૂર પૂર્વોક્ત મહિમાને પામે, તેમાં જરા પણ સંશય કરવા જેવું નથી. આજ કાલના જીવે પૂર્વોક્ત વાતને હસી કાઢશે, પરંતુ તેઓ જ્યારે ગ પ્રકમપર દષ્ટિ દેશે તે તેઓને જણાશે કે તમામ દર્શનકારે ચગના મહિમાનું વર્ણન કરતાં અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ બતાવે છે, જે પ્રત્યક્ષ પ્રમાણથી વ્યવહાર કરનાર મનુષ્યને બુદ્ધિગમ્ય નથી, છતાં વસ્તુતઃ સાચી હોવાથી શાસ્ત્રકારોએ યથામતિ વર્ણવેલ છે, તેનું સંક્ષેપ સ્વરૂપ અહીં લખું તે અનુચિત ગણાશે નહિ. તે વાતને નહિ માનનારાઓના ડરથી ન લખવું તે મૃગના ભયથી જવ ન વાવવા જેવું છે, અથવા તે કહે કે યૂકા (જૂ)ના ભયથી કપડાં નહિ પહેરવા જેવું છે, કેઈ શંકા કરે યા તર્ક વિતર્ક કરી અસદ્દભૂત માને, તેને ડર ન રાખતાં શાસ્ત્રવિહિત વાતે પ્રદર્શિત કરવી કે જેથી કરીને જિજ્ઞાસુઓને કાંઈક જ્ઞાન થાય. શાસ્ત્રમાં પદાર્થ બે પ્રકારના છે, કેટલાક હેતુસિદ્ધ છે, જ્યારે કેટલાક હેતુગમ્ય નથી જે પદાર્થો હેતુગમ્ય નથી તેમાં આપણું પામરની બુદ્ધિ કયાં સુધી કાર્ય કરશે? પ્રથમ વિચાર એટલે કરે જોઈએ કે શાસ્ત્રોને કહેનાર કેણ છે? તેની પૂર્ણ મીમાંસા થઈ ચૂકી હેય તે તે વાત અક્ષરશઃ સત્ય છે, તે અણિમાદિ અષ્ટ સિદ્ધિઓને કહેનાર, રાગ દ્વેષ રહિત સર્વજ્ઞ અને સર્વદશ શ્રીમહાવીર દેવ છે, તથા તેજ દેવનું અનુકરણ ૧૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. કરનાર બુદ્ધ, પતંજલિ વિગેરે છે, તેઓ તમામ ગ રૂપે કલ્પવૃક્ષના પૂષ્પ સ્વરૂપ અણિમાદિને માને છે, અને તેનું ફળ વાસ્તવિક કેવળ જ્ઞાન છે, તથા તે ફળને આસ્વાદ સંપૂર્ણ નિવૃત્તિ છે કે જે કદાપિ નાશ થનાર નથી. અણિમા, મહિમાપ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, લધિમા, ચત્રકામાવસાયિત્વ અને પ્રાપ્તિ એ આઠ સિદ્ધિ ઉપરાંત બીજી અનેક મહા ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેને છેડે અર્થ અહીં ટાંકવામાં આવે છે – (૧) અણિમા–એટલે મોટા રૂપને અણુસ્વરૂપ બનાવે, અર્થાત્ સોયના છિદ્રમાંથી દોરાની માફક પેલે પાર જઈ શકે. (૨) મહિમામેરથી પણ ઉચ્ચતર શરીર કરવાનું સામર્થ્ય થાય. (૩) પ્રાકામ્ય શક્તિ એટલે ભૂમિપર જેમ ચાલે તેમ જળમાં ચાલવાની શક્તિ અને જેમ જળમાં ચાલે તેમ ભૂમિમાં ચાલવાની શક્તિ. () ઈશિત્વ શક્તિ –જેના વડે તીર્થકર, ચકવર્યાદિકની રદ્ધિ કરવા શક્તિમાન થાય તે. (૫) વશિત્વ શકિત–જેના વડે કૂર જતુઓ વશવત્તી થાય તે. (૬) લઘિમા શકિત–જેના પ્રતાપે વાયુ થકી પણ હલકું શરીર થાય તે. (૭) યત્રકામાવસાયિત્વ શકિત-જેનો મહિમા વડે ઈચ્છિત નાનાં પ્રકારનાં રૂપ થઈ શકે છે. (૭ પ્રાપ્તિ શક્તિ-જેના જોરથી મેરૂ પર્વતાદિ અથવા સૂર્ય મંડળને સ્પર્શ કરવાની શકિત ઉત્પન્ન થાય છે તે, બીજી પણ અનેક ઋદ્ધિઓ છે, જેને વિસ્તાર એગશાસ્ત્ર તથા બાષભદેવ ચરિત્રથી જેવા ભલામણ છે. આટલું પ્રસંગોપાત્ત કહી હવે બીજા ઉદ્દેશાને લખવાને ઉદ્યમ કરું છું. સૂત્રકૃતાંગના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાની વ્યાખ્યા - માપ્ત. Page #206 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મની દૃઢતા. ! સાધુ ધર્મની દૃઢતા. ક પ્રથમ ઉદ્દેશામાં શ્રી ઋષભદેવ ભગવાને પોતાના પુત્રાને જે ઉપદેશ આપેલા છે તેનેજ ટ્રીને દઢ કરવાને વાસ્તે તેમજ ઉપશમ ભાવની વિશેષ વૃદ્ધિને સારૂ હવે બીજા ઉદ્દેશામાં ઉપદેશે છે કેઃ— ( ૧૩૧ ) तय सं च जहाइ सेश्यं इति संखाय मुणी ण मज्जइ । गोयन्नतरेण माहणे, सेयर नसिं खी ॥ १ ॥ जे परिजव परं जणं संसारे परिवत्त महं । खलिया पाविया इति संखाय मुणी उ मज्जइ ॥ २॥ ભાવાર્થ:——જેમ સર્પ કાંચળી છોડી તેનાથી દૂર થાય છે, તેમ મુનિવરો કર્મના ત્યાગ કરે છે; કારણાભાવથી કાર્યના પણ અભાવ છે, એમ સમજીને મુનિ ગોત્ર અથવા જાતિ કુલ રૂપાદિના મદવડે ઉન્મત્ત થાય નહિ; તથા સાધુ વળી ખીજાની અત્રેયસ્કરી નિન્દા કરે નહિ. (૧) જે જીવે અન્યને પરાભવ કરે છે તેઓ દીર્ઘ સંસારરૂપ કાંતારમાં પરિભ્રમણ કરે છે. પનિન્દ્રા એ મહા પાપનુ કારણ છે અને તેટલાજ સારૂ પાપિની એવું વિશેષણ તેને આપેલુ છે, તેમ જાણીને પાતે મદ કરે નહિ. (ર) વિવેચનઃ—હે ભવ્ય! શ્રી વીતરાગ દેવના ઉપદેશ ખરેખર ધ્યાન દેવા લાયક છે. તેઓ શું કહે છે? જેમ સર્પ, કાંચળી ત્યાગ કરવા લાયક હોવાથી તેના ત્યાગ કરે છે, અને જો તેમ ન કરે તેા દુર્દશા પામે, તેમજ મુનિના મુખ્ય ધર્મ, કર્મના નાશ કરવાના છે; ક્રોધાદિક કષાયને મુનિએ કર્મનુ કારણ સમજે છે, કર્મને અને કષાયને અન્વય વ્યતિરેક છે; એટલે કષાયની સત્ત્વદશામાં કર્મની સત્તા અને કષાયના અભાવમાં કના અભાવ છે, તેમ જાણીને મુનિરત્ના ખિલકુલ કષાય કરતા નથી. તેમજ આઠ મદ માંહેના કોઇ પણ મદને મનામન્દિરમાં પ્રવેશ કરવા દેતા નથી, શ્રી તીર્થંકરોએ કર્મની નિર્જ રા સંબંધી મને પણ વારેલ છે, તે અન્ય મનુ તે કહેવું પણ શું ? વળી મુનિવરોએ બીજાની નિન્દા કદાપિ કરવી નહિ, પની નિન્દા Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ધર્મ દેશના. થવાના સમયને ઉપસ્થિત કરનાર મદાવસ્થા છે જ્યારે મનમાં ઉત્કર્ષભાવ થાય છે, ત્યારે પરની નિન્દા કરવાનો સમય આવે છે. પરનિનદા સમાન બીજું પાપ દુનિયામાં ભાગ્યે જ હશે. પરનિન્દા કરનાર સ્વયં મહાનિન્દનીય કર્મ બાંધી સંસાર કાંતારમાં પશુની માફક પરિભ્રમણ કરે છે, અને અનન્ત જન્મ મરણાદિ કષ્ટ સહે છે, તેજ કારણથી સૂત્રકારે નિન્દાને પાપિણું એવું વિશેષણ આપેલ છે. તે મને હાનુભાવ! જે સ્વાત્મકલ્યાણની અભિલાષા રાખતા હે તે જાગૃતાવ સ્થા તે દૂર રહી, પરંતુ સ્વપ્નમાં પણ પરેનિન્દા કરવી નહિ. નિન્દા કરવી જ નહિ, છતાં નિન્દા કરવાનું વ્યસન પડ્યું હોય તે સ્વનિન્દા કરે, જેથી કોઈ વાર ઉદ્ધાર થઈ શકે, વાસ્તવિક રીતે તે સ્વાત્મનિદાને પણ નિષેધ છે, કારણ કે આત્મા તે સ્વાભાવિક રીતે નિર્મલ છે, પરંતુ ભાવિક દશાને લીધે જડીભૂત થએલ છે. માટે સાધુ, મન, વચન અને કાયાથી પરપરિભવને ત્યાગ કરે. મનથી એમ ન ચિન્તવે જે કઈપણ સૂત્ર સિદ્ધાન્તને જાણકાર નથી, મારા જે કઈ તપસ્વી નથી, અથવા કુલવાન નથી તેમજ રૂપવાન મારા જે કઈ નથી, ઈત્યાદિ પ્રકારે મનમાં વિચાર ન કરે; અથવા વચનથી પણ તેમ બેલે નહિ; શરીરથી પણ વદન નેત્રાદિ દ્વારા તેવી ચેષ્ટા ન કરે. કારશુકે તેમ કરવાથી ભારે કર્મ બંધાય છે, શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં આ પ્રમાણે કહે છે, જુઓ પૃષ્ઠ ૩૧ શ્લેક ૧૦૦: परपरिजवपरिवादादात्मोत्कर्षाच बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकनवकोटिर्मोचम् ॥ १॥ - ભાવાર્થ –જેમાં પરને તિરસ્કાર છે એવી પરનિન્દાથી તથા આત્માના ઉત્કર્ષ ભાવથી નીચોવકર્મ બન્યાય છે, તે ભવભવ ઉદય આવે છે, તેનું જોર અનેક ભવટી સુધી દુખેંચ થઈ પડે છે, અર્થાત્ ભાગ્યે જ છૂટી શકે છે, તેટલા સારૂ પૂર્વોક્ત પરનિન્દા તરફ ખ્યાલ આપ, અને અભિમાનને જલાંજલિ આપવી જોઈએ. હવે તેજ વાતને દઢાવતા થકા સૂત્રકાર કહે છે – जे यावि अणायगे सिया जे विय पेसगपेसए सिया। जे मोणपयं जवट्ठिए को बजे समयं सया यरे ॥३॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મની દઢતા. (૧૩૩) समअन्नयरम्मि संजमे संसुद्धे समणे परिव्वए । जे आवकहा समाहिए दविए कालमकासि पंमिए ॥४॥ ભાવાર્થ –જે સ્વયં નાયક અર્થાત્ નાયક રહિત ચકવતી પ્રમુખ તેમજ દાસને દાસ એ બનેએ મૈનીંદ્રનું પદ સ્વીકારેલ છે અર્થાત ચારિત્ર અંગીકાર કરેલ છે તે તેઓ લજજાને છેડી શિષ્ટ વ્યવહારની પાલન કરે. અર્થાત્ જે રંક પુરૂષે ચકવતીના પહેલાં દીક્ષા લીધી હોય તે ચકવતી રાંકને સરળ ભાવથી નમસ્કાર કરે. (૩) કારણકે સામાયિક, છેદપસ્થાપનીયાદિ ચારિત્રના સ્થાનમાં રહે છતે તથા સમ્યક્ પ્રકારે શુદ્ધ ભાવવાળ થયે , તેમજ તપસ્વી, દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત, સુસમાહિતાદિ વિશેષણ વિશિષ્ટ યાવજીવ લજજા, મદ વિગેરેના ત્યાગ પૂર્વક ચારિત્ર ધર્મની પાલન કરે. [૪] વિવેચન –તીર્થકર મહારાજના શાસનમાં પક્ષપાતને જલાજલિ આપેલ છે. જૈન શાસન જાતિપ્રધાન નથી પણ ગુણપ્રધાન છે. જે કઈ પુરૂષ પવિત્ર જેનધર્મને માન આપે તે જેન જાતિઅંતર્ભત થઈ શકે છે. તમામ વર્ગને ધર્માધિકાર સરખે છે. મનુસ્મૃતિની માફક શુને ધર્મોપદેશ ન કરેઈત્યાદિ કપિલ કલ્પિત કથન વીતરાગના શાસનમાં નથી. ભલે ચકવતી હોય કે રાંક હોય, પરંતુ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રથમ સ્વીકાર કરે તે વંદનીય ગણાય છે, અને તેજ પ્રમાણે વ્યવહાર થાય છે. જાતિ, ધન અને વયનું પ્રાધાન્ય નથી, પરંતુ ગુણનું પ્રાધાન્ય છે. ક્ષત્રિય જાતિ સર્વોત્તમ ગણવામાં આવેલ છે, તે કેવળ આત્મવીર્યને લઈને જ. જે તેમાં આત્મવીર્ય નથી તે તે પણ નામ માત્ર છે. ઇતર ધર્મોમાં પક્ષપાત વિશેષ જોવામાં આવે છે ગમે તે સંન્યાસી મહાત્મા હોય તે પણ તેને શાસ્ત્ર શ્રવણ કરાવવાને અધિકાર નહિ તે તેનું ધ્યાન કરે. ઇત્યાદિ અનેક વાતે છે. બ્રાહ્મણએ સમય મેળવીને જે એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરી હતી તે હવે જવા લાગી છે, જોકે તત્વજ્ઞાન સમજવા લાગ્યા છે. કેટલાએક જિજ્ઞાસુ બન્યા છે અને પક્ષપાતને તિરસ્કારે છે. વાસ્તવિક રીતે પક્ષપાત અને ગતિ કરનાર છે. જૂએ પશ્ચિકુલમાં પક્ષ કહેતાં પાંખ, તેને પાત Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) ધર્મદેશના નામ પડવું તે નીચે પડવાનું સૂચવે છે, અને તે જ પ્રમાણે ભારતભૂમિમાં આપણે તેજ પ્રત્યક્ષ મામલે અનુભવીએ છીએ. કહ્યું પણ છે કે पक्षपातो नवेद्यस्य तस्य पातो भवेद् ध्रुवम् । दृष्टं खगकुलेष्वेवं तथा नारतनूमिषु ॥ १ ॥ આને અર્થ ઉપર લખેલ હકીકતમાં આવી ગએલ છે. વિશેષ ન લંબાવતા ભવ્ય પુરૂષને ધર્મ કૃત્યમાં લજજા તથા મદ ન રાખવા ભલામણ કરી સૂત્રકાર પ્રકારાન્તરે લજજા અને મદને ત્યાગ કરવા ઉપદેશ કરે છે – दूरं अणुपस्सिया मुणी तीतं धम्ममणागयं तहा। पुढे परुसहि माहणे अविहणणु समयम्मि रीया ॥५॥ पण्ण समत्ते सया जए समताधम्ममुदाहरे मुण।। मुहमे उ सया अबूसए णो कुज्जे णो माणि माहणे ॥६॥ ભાવાર્થ–સમ્યક ધર્મ વિના મોક્ષની પ્રાપ્તિ નથી. તેને, તથા ગયા કાળમાં અને ભવિષ્ય કાળમાં જીની શુભાશુભ ગતિને વિચાર કરી બ્રહ્મચારી મુનિએ કઠોર વચન અગર મ્લેચ્છના પ્રહાર વડે જરા પણ કષાય રહિત થઈ બંધક શિષ્યની માફક શાંતિમય જૈન શાસનાનુસાર વિચરે. (૫) સુન્દર બુદ્ધિવાળે સાધુ ભાવ શત્રુઓને સદા જીતે, અથવા પ્રશ્ન કરનારથી હારે નહિ. ઉત્તર દેવામાં કુશળ એવે તે, શાંતિ પૂર્વક અહિંસાદિ લક્ષણ ધર્મને પ્રકાશ કરે. સૂક્ષમ દ્રષ્ટિ પૂર્વક સંયમના આરાધક એવા તે સાધુને કે મારે તે પણ કોઇ ન કરે, કઈ પૂજે તે અભિમાન પણ ન કરે. (૬) - વિવેચન—દૂર શબ્દથી સૂત્રકારે મોક્ષને અર્થ કરેલ છે તે બરાબર છે, તે ખરેખર દૂર છે, અનેક પ્રકારનાં તપ, જપ,જ્ઞાન ધ્યાનાદિક શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞા પૂર્વક થાય તે મુક્તિ નગરને શુદ્ધ માર્ગ જે સભ્ય જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યગું ચારિત્રરૂપ માર્ગ મળે છે. જ્યાંસુધી જીવેની શુભાશુભ પ્રવૃત્તિનું જ્ઞાન, ભૂત Page #210 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મની દૃઢતા. ( ૧૩૫ ) ભવિષ્યકાળનું થાય નહિ, ત્યાં સુધી સ્વકર્ત્તવ્યમાં દઢ થવાતું નથી; તેટલાજ સારૂ જીવાની કર્મ કૃત શુભાશુભ ગતિ તથા વિચિત્ર વર્તન તુ જો, એ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે, જગત ભગતને અનાદિકાળનુ વેર હાવાથી સાધુને કાઈ દાદના માર મારે અથવા કઠોર વચન કહે તે સાધુ દ્વેષ ન કરતાં નીચે લખેલ ભાવનાથી ભાવિત અંતઃકરણ વાળા થાય. જો કોઇ નિનિમિત્ત ઉપદ્રવ કરે તેા સાધુએ વિચારવું જે મારા ખરેખર ભાગ્યેય છે કે જેથી અનાયાસ મારા કર્મની નિર્જરા થશે, મારા તિરસ્કારથી લોકોને આનન્દ છે, તેનાથી અધિક આનંદ થવાને મને સમય છે. કારણકે જો તે થોડા સમય શાંતિપૂર્વક સહન થશે તે અનાદિ કાળનાં મારાં દુઃખદાયક ક્લિષ્ટ કર્મો નાશ પામશે, મને મારવાથી લેાકાને સુખ ઉત્પન્ન થાય છે તે ભલે લેાકેા સુખી થાય, એકને અલ્પ દુઃખ અને અનેકને સુખ થાય છે તે તેના કાણુ મૂર્ખ નિષેધ કરે ? આ કંઠાર વચન કહેનાર મારા પરમ મધુ છે, કારણકે કર્મ રૂપ દૃઢ ગાંઠ મારા હૃદયકાશમાં બંધાએલ છે તેને આ લોકો ખારા વચન રૂપ ઔષધથી ગાળે છે. મારૂં તાડન તન ખૂબ કરો; સુવર્ણ ઉપર લાગેલ મેલ અગ્નિ વિના સાફ થતા નથી, તેમ આત્મા ઉપર અનાદિકાળથી લાગેલ કર્મ મેલ ઉપસર્ગ પરસહ રૂપ જળના પ્રવાહ વિના શાંત થનાર નથી. મને દ્રવ્યથી દુઃખ દેનાર અને ભાવરોગને હરણ કરનાર મારા મિત્ર પર હું કોપ કરૂં તો કૃતા ગણાઉ, કારણકે તેઓ મને દુર્ગતિના ખાડામાંથી કાઢે છે અને સ્વયં તે તેમાં પડે છે. પેાતાના પુણ્યના વ્યય વડે મારા પર જે અનાદિકાળનુ દેણુ છે તેને જે ચૂકાવે છે તેવા પરોપકારી ઉપર હું કદાપિ કાપ કરી શકું ખરે કે ? વધ મ ધનાદિક મને હર્ષને માટે છે, કારણકે તેએ સંસાર રૂપ કારાગૃહથી મુકિતનાં કારણ છે. કેવળ વધ ધનાદિ કરનારને થતી સંસારવૃદ્ધિ મને અક્સાસ કરાવે છે. આ દુનિયામાં કેટલાએક પુરૂષ પરને સતાષવા ધન, શરીરાદિના ત્યાગ કરે છે. તા કેવળ મને દુઃખ દેવાથી આ લેક ખુશી થાય છે તે થવા ઘા, મને આક્રોશ તાડન તર્જનાદિ શા હિસાબમાં છે ? વળી મુમુક્ષુ પુરૂષોએ ભાવના કરવી જે Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) ધર્મ દેશના. મારો ફલાણાએ તિરસ્કાર કર્યાં પણ મને માર્યાં તે નથી ? અને મા હાય તા એવી ભાવના કરવી જે મને દાદ વડે હણ્યો પણ જીવથી તા મારી નાંખ્યું નથી ? ધારો કે પ્રાણ લેશે પણ મારે ધર્મ તો લઇ શકવાના નથી, કલ્યાણુના અથી પુરૂષોએ સમભાવથી વધ, બંધન, તાડન, તર્જન આક્ષેપાદિ સહન કરવા ઇત્યાદિ વિચાર કરવાથી કદાપિ સાધુને કષાયના ઉદય થાય નહુિ, ખંધક મુનિના ૪૯૯ શિષ્યોને એક અલવ્યે જીવતા ને જીવતા ઘાણીમાં પીલ્યા, છતાં જરા પણ ક્રોધ વશ ન થયા, માટે તેવા સાધુ સંયમને સંપૂર્ણ આરાધક છે, તેજ વાસ્તવિક અહિંસા ધર્મને પાલનાર, તથા તેનેજ અહિંસાના ઉપદેશક જાણુવા, સાધુ, ધર્મના ઉપદેશક હોય છે તે વાત હવે જણાવે છે— बहुजणमम्मि संवुको सम्बद्वेहिं परे पिस्सिए । हर व साविजे धम्मं पाडरकासि कासवम् ॥ ७ ॥ हवे पाणा पुढो सिया पत्तेयं शमयनवेदिया । जे मोणपदं वद्विते विरंतिं तथ्थ प्रकासि पंमिए ॥ ८ ॥ ભાવાર્થ:—માહ્ય તથા અભ્યન્તર પરિગ્રહથી મુકત, મહાદ્દદની માફ્ક સદા સ્વચ્છ હૃદયવાળા, ઘણા પ્રકારના ધૌની વચ્ચે સમાધિ પૂર્વક આતિ ધર્મના પ્રકાશ કરનાર (૭) પ્રત્યેક પ્રાણિએ સ્વકર્માંનુસાર પૃથક્ પૃથક્ રહેલા છે તે તમામ પ્રાણિએ સુખના અભિલાષી તથા દુઃખના દ્વેષી છે, એ પ્રમાણે જોઇ જિનેન્દ્ર ધર્મ સ્વીકારી તેમાં નિયમ કરે જે કોઇ જીવને હું મારૂ નહિ, મરાવું નહિ, તથા મારે તેને ઠીક જાણું નહિ તેજ પંડિત ગણાય. (૮) વિવેચનઃ—સૂત્રકારે સાધુને મહાદ તુલ્ય બતાવ્યા છે તે ખરાખર છે, મહાન્નઇમાં મત્સ્ય કચ્છપાદિ જંતુઓ રહે છે, તથાપિ મહાહૃદ જરા પણ મિલન જળવાળા થતા નથી, તેમજ ક્ષેાભ પણ પામતે નથી તેવીજ રીતે ઉપસર્ગ પરીસાદના સંસર્ગમાં મહા મુનિએ જરા પણુ ક્ષેાભ પામતા નથી, ઘણા પ્રકારના ધર્મ દુનિયામાં વિદ્યમાન છતાં ક્ષાન્ત્યાદિદશવિધ ધર્મના પ્રકાશ કરે છે, જેથી કરીને લેાકેા વા Page #212 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મની દહતા. (૧૩૭). સ્તવિક ધમી થઈ સ્વર્ગપવર્ગનાં સુખ અનુભવે. જ્યારે અવાસ્તવિક ધર્મવાળા તે ઘણા જીવે છે, તેના ઉપર એક દષ્ટાન્ત નીચે પ્રમાણે છે. મગધ દેશમાં આવેલી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા એક દિવસ અભયકુમાર સહિત સભામાં બેઠે હતું, તેવા સમયમાં અન્યાન્ય વાર્તાલાપ થતાં ધર્મસંબંધી ચચી નીકળી. સભામાં બેઠેલા મનુષ્ય બેલ્યા, જે દુનીયામાં ધમી પુરૂષે ઓછા છે અને અધમી ઘણું છે. સર્વ કેઈએ આ વાત કબૂલ કરી, પરંતુ તેવામાં ચાર બુદ્ધિના ભંડાર શ્રી અભયકુમારે સભા સમક્ષ નીચે પ્રમાણે કહ્યું “હે સભાજને તમે ભૂલ છે, દુનીયામાં ધમી ઝાઝા છે અને અધમી છેડા છે. આ વાતની પ્રતીતિ તમને એકદમ થશે નહિ માટે એક વખત તેની પરીક્ષા કરે. સભાએ પરીક્ષા કરવાની ખુશીથી હા પાડી. આ પ્રમાણે નિશ્ચય થવાથી અભયકુમારે એક કાળે અને એક છે એવા બે પ્રાસાદ તૈયાર કરાવ્યા, અને શહેરમાં ઉદ્દઘોષણા કરાવી કે “જેઓ ધાર્મિક હોય તેઓ ધળ પ્રાસાદમાં પ્રવેશ કરે, અને તે સિવાય અન્ય લેકેએ કાળા પ્ર. સાદમાં પ્રવેશ કરે. આ પ્રમાણે હેવાથી સર્વ લેકે ધેળા પ્રાસાદ. માં પડા, જ્યારે કાળા પ્રાસાદની અન્દર ફક્ત બે શ્રાવકે પેઠા. હવે અભયકુમારાદિ સમસ્ત રજવર્ગ તથા અન્ય જેઓ પરીક્ષકનીમાએલા હતા તેઓ પ્રાસાદના મુખ આગળ આવી ઉભા રહ્યા, અને માણસે જેમ જેમ પ્રાસાદમાંથી બહાર નીકળતા ગયા તેમ તેમ પ્રશ્ન પૂછતા ગયા કે “બોલે તમે શું સુકૃત કરેલ છે?” ઉત્તરમાં ખેડુત બેત્યે જે “હું ખેડકરૂં છું, ઘણા જનાવરે મારું ધાન્ય ખાઈ જીવે છે, તથા કેટલાએક ભિક્ષુઓને હું દાન આપું છું. બીજે બે કે “હું બ્રાહ્મણ છું, " કર્મ વડે ખ્યાતિ પામેલ છું, વેદ વિહિત કર્મ કરું છું અને કરાવું છું; તેમાં કેઈવાર પશુઓને અને પશુ મારનાર બનેને સ્વર્ગના ભાગી કરું છું. ત્રીજે જે “હું વણિપુત્ર છું, વેપાર કરી કુટુમ્બનું પિષણ કરૂં છું.” એ બોલ્ય જે હું ભંગી છું, કુલાચારને પાળું છું, જેથી અનેક માંસાહારી પશુ પક્ષીઓ માંસ ખાઈ મારાથી જીવે છે, માટે હું ધમી છું ઇત્યાદિ અનેક પ્રકારે તમામ લેકે ૧૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ધર્મદેશના. - - * * * * * * * * ~ ~ ~~~ પિતા પોતાની મનકલ્પિત વાતને ધર્મ માની ધમી બન્યા. હવે તેઓ કાળા પ્રાસાદના મુખ આગળ ગયા, તે વારે બે શ્રાવકે તેમાંથી બહાર નીકળ્યા. અન્ય કઈ પણ તે પ્રાસાદમાં હતું નહિ. રાજા તથા અમાત્ય વર્ગ તેઓને જોઈ ચક્તિ થયે. જે આ બન્ને જણા ખરા ધર્મશીલ હોવા છતાં શા સારૂ અધર્મના પ્રાસાદમાં પેઠા હશે? આ પ્રમાણે આશ્ચર્યમાં મગ્ન થયેલ પરીક્ષક વર્ગ તેઓ બન્ને જણને પૂછે છે જે “ તમે શું અધમ કરેલ છે?” તે વારે બન્ને ભાઈઓ સાથુલોચન બેલે છે, જે “અમે મદ્યપાનને ત્યાગ કર્યો હતે,પરતુ એક વખત મદ્યપાન વિરતિને ભંગ કર્યો છે, તે જ કારણથી અમે અધર્મ સેવી હેવાથી આ પ્રાસાદનો આશ્રય લીધું છે. ખરેખર અમે अवाप्य मानुषं जन्म बब्वा जैनं च शासनम् । कृत्वा निवृत्ति मद्यस्य सम्यक् सापि न पालिता ॥२॥ અતિ દુર્લભ મનુષ્ય જન્મને તથા જિનેન્દ્ર શાસનને પ્રાપ્ત કરીને મદ્યપાનની અમે જે નિવૃત્તિ કરી હતી તેને પણ રૂડી રીતે પાળી નહિ. अनेन व्रतनङ्गन मन्यमाना अधार्मिकम् । अधमाधममात्मानं कृष्णप्रासादमाश्रिताः ॥ १ ॥ આ વ્રતને ભંગ થવાથી આત્માને અમે અધમાધમ માનતા છતાં, કાળા પ્રાસાદને આશ્રય લીધેલ છે. કારણકે શાસ્ત્રકારેએ રાવત પુરૂષેનું જીવન વ્યર્થ પ્રાયઃ માનેલ છે. જેમકે – वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापि नग्नं चिरसञ्चितत्रतम् । वरं हि मृत्युः सुविशुद्धचेतसो न चापि शीलस्खलितस्य जीवितम् ॥ १ ॥ બળતા અગ્નિમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે. પરતુ ચિરકાળથી પાળે લ વ્રતને ભંગ કર શ્રેષ્ઠ નથી, વિશુદ્ધાતઃકરણ પૂર્વક મરણસ્વીકાર કરવું સુન્દર છે, પણ શીલથી પરિભ્રષ્ટ થએલ પુરૂષનું જીવન ઠીક નથી, ઇત્યાદિ પ્રકારે શાસ્ત્રોના કથન મુજબ અમે ધાર્મિક જન ના હેવાથી કાળા પ્રાસાદના અધિકારી છીએ.” Page #214 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ. (૧૩) આ જગતમાં વાસ્તવિકરીતે ધાર્મિક મુનિવર્ગ છે, બાકીના જે ધાર્મિક બને છે તે આડંબર છે આજકાલને જમાને મહાત્માને અમહાત્માની પંક્તિમાં મૂકે છે, અને ગૃહસ્થને મહાત્માના ઇલકાબ સમર્પણ કરે છે, અર્થાત્ તેવા શબ્દોથી પોકારે છે. અને તેઓ ધર્મનું સર્વસ્વ થઈ બેઠેલ છેઆ પણ કલિકાળને જ મહિમા છે. આ ગાથામાં દીપિકાકારે સ્પષ્ટ લખ્યું છે, જે ગાથામાં ગણવેલા ગુણેને ધારણ કરનારા સાધુએજ ધર્મોપદેશમાં અધિકારી છે, ગૃહસ્થ નથી આ વાત યુતિયુક્ત ઠરે છે, કારણ કે ત્યાગી વર્ગ સિવાય અન્ય કેઈ, લેકેને વાસ્તવિક ત્યાગધર્મ બતાવી શકે નહિ. અને ત્યાગધર્મ સિવાય અન્ય કઈ મેક્ષમાં જવાનો રસ્તો નથી. જ્યારે આજકાલ વિપરીત રીતભાત માલૂમ પડે છે. તેથી આ લેખકને દિલગીરી છે અને સાથે સાધુઓને પણ ભલામણ કરવામાં આવે છે જે ગુરૂવાસમાં રહી આત્મશ્રેય કેમ થાય તેને સારૂ પ્રયત્ન કરે છે મુનિવરે ! આત્મશ્રેય કરવા સાથે શ્રી વિરપ્રભુના શાસનની ઉન્નતિમાં આત્માને ભેગ આપે. આટલું કહી આગલના સૂત્રમાંજ સાધુઓને ઉપદેશ કરેલ છે તે અહીં ટાંકી બતાવું છું --સાધુઓને ઉપદેશ કMधम्मस्य य पारए मुणी आरंजस्स य अंतए टिए । सोयंति य णं ममाइणो णो बन्नति णियं परिगहं ॥ए॥ इह लोग उहावहं विऊ परलोगे य उहं उहावहं । विछसणधम्ममेव तं इति विजं को गारमावसे ॥१०॥ ભાવાર્થ–મૃતધર્મ અને ચારિત્ર ધર્મને પારગામી તેમજ આ રંભ, સમારંભ અને સંરંભથી જે દૂર રહેલ હોય તેને મુનિ કહેવાય. પરન્તુ જે લોકે એવા નથી દેતા અર્થાત્ પૂર્વે કહેલા ધર્મને જેઓ નથી કરતા તેઓ મારું મારું કરી શકકરતાં છતાં નષ્ટ વસ્તુને પામતા અને મરણ પામી દુર્ગતિ જાય છે [૯] ધન ધાન્યાદિ પરિગ્રહ આ લેકની અન્દર દુઃખ દેનાર છે, એટલું જ નહિ પરંતુ પરકમાં પણ Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) અત્યન્ત દુઃખ આપનાર છે. વળી ગ્રહ છે, આ પ્રમાણે જાણીને કચે સેવે ! [૧૦]. ધુમ દેશના. ધર્મના નાશ કરનાર પણ પરિગ્રહ બુદ્ધિમાન માણસ ગૃહસ્થાવાસને વિવેચનઃ—પ્રથમ બે પદની અંદર સત્ય સાધુ કાને કહેવાય તેનું સ્વરૂપ ખતાવવા પૂર્વક ઈડુ લેાક તથા પરલોકમાં પણ સાધુ સુખી છે, પરંતુ તેનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જીવે દુઃખી છે, તેમ મતાવેલ છે. કારણ કે પરિગ્રહ દુઃખનું કારણ છે, એ વાત સ્પષ્ટરૂપે સમ જાવવી પિષ્ટપેષણ તુલ્ય છે; કારણ કે તમામ લોકોને અર્થના ઉપા ર્જનમાં, રક્ષણમાં તેમજ ખર્ચમાં જે દુઃખનો અનુભવ થાય છે તે કાંઇ પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષજ છે તેજ કારણથી નીતિના જાણકાર પુરૂષાએ અર્થ નામના પુરૂષાર્થ ને ધિક્કારેલ છે; જેમકે કહ્યું છે કેઃ—— अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । ये दुःखं व्यये दुःखं धिगर्थान् दुःखभाजनान् ॥ १ ॥ વળી પરિગ્રહ ગ્રહુ ધર્મના પણુ નાશક છે, દાખલા તરીકે વક્ર ગ્રહુ જેના શિર ઉપર આવે તેને અનેક વિપદાએ ભાગવવી પડે છે. તેજ પ્રમાણે મમત્વ રૂપ ગ્રહ સર્વથા દુઃખ આપનાર છે, એટલુજ નહિ પણ વહાલામાં વહાલા મનુષ્યની સાથે વૈરભાવ કરાવનાર પણ તેજ છે, વળી લાભાવિષ્ટ પુરૂષ, માતા પિતા ભાઇ બેન વિગેરેના પ્રાણ પલ કમાં લઈ લે છે, તેના પ્રત્યક્ષ અનેક દાખલાએ લોકોમાં વિદ્યમાન છે. પરલેાકમાં પણ પરિગ્રહ ગ્રહ જીવને શાંતિ પામવા દેતા નથી, વધારે શુ કહીએ ? આશાને તત્ત્વવેત્તાએ વિષની વેલડી બતાવે છે, પરંતુ ખરૂ કહીએ તે વિષ વેલડીનું પાન આ ભવમાંજ દુઃખી કરનાર છે, જ્યારે આશા લતાનું પાન કરનાર ઉભય ભવની અ ંદર દુઃખી થાય છે. લેભિયા લોકો દુનિયાના દાસ છે. લાભ વશવી માણસાને કોઈ પણ અકૃત્ય નથી, આમ જાણતા છતા કાણુ વિદ્વાન માણસ ગૃહસ્થાવાસમાં વાસ કરે ? કારણકે કોઇ માણસ જાણી જોઇને કેદી અને નહિ, જ્યારે સંસાર તે સંપૂર્ણ રીતે કેદખાના જેવા છે તે બતાવે છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ A સાધુઆને ઉપદેશ. प्रियास्नेहो यस्मिन्निगमसदृशो यामिकनटोपमः स्वीयो वर्गो धनमनिनवबन्धनमिव । महामेध्यापूर्ण व्यसन बिल संसर्ग विषमं. जयः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥१॥ ભાવાર્થ.જેની અંદર સ્ત્રીઓના સ્નેહ એડી સરખા છે, વળી સંસારી જીવ રૂપ કેદી ભાગી જવા પામે નહિ, તેટલા સારૂ કુટુંબ વર્ગ ચાકીદાર છે. ધનધાન્યાદિ પરિગ્રહ મજબૂત ખંધન છે, તેમજ વિષ્ટા મૂત્રાદિથી પણ મહા દુર્ગન્ધિ વ્યસનરૂપ મોટા ખાડો જેમાં છે; તેવા સંસારરૂપ કારાગૃહમાં બુદ્ધિમાન પુરૂષોને કોઇ ઠેકાણે સુખ થાય ખરૂ ? અપિ તુ નજ થાય. સંસારને જ્ઞાની પુરૂષોએ અનેક ઉપ માએ આપેલી છે, જેમકે તેને શ્મશાનરૂપ ખતાવેલ છે તે કહે છેઃ— महाक्रोधो गृध्रोऽनुपरतिश्रृगाली च चपला स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोका निस्तत अपयशो जस्म परितः ( ૧૪૧ ) श्मशानं संसारस्तदतिरमणीयत्वमिह किम् ॥ १ ॥ જેની અન્દર મહા ક્રોધ રૂપ ગૃધ્ર પક્ષીઓ રહેલા છે, અશાંતિ રૂપ ચંચળ શૃગાલીએ જેમાં વસે છે, કામદેવ રૂપ ઘુવડા જેની અન્દર દુસ્સહ કટુ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, શકરૂપ મડ઼ા અગ્નિ જેની અન્દર સળગી રહી છે, વળી જેમાં વિસ્તારવાળા મહા અપયશ રૂપી ભસ્મનાં ઢગલા પડેલા છે તેવા સંસાર સાક્ષાત્ શ્મશાન તુલ્ય છે, સુન્દરતા શું છે તેની કાંઇ ખબર પડતી નથી, તેની અન્દર બુદ્ધિમાન તેમજ નિર્બુદ્ધિ અને વર્ગ સપડાય છે, ખરૂ કહેવા ઘે! તેા માહુરાજા ઉલટુ જ્ઞાન કરાવે છે, જેમકે કહ્યું છે કેઃ— दाराः परिजवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोsयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ॥ १ ॥ પરાભવ કરવામાં સ્ત્રીએ કારાગૃઢ તુલ્ય છે, અન્ધુજના અન્યન રૂપ છે, તેમજ વિષયા વિષ સશ છે, છતાં મનુષ્યને આ શે। મેહુ Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ધર્મદેશના. છે કે જે શત્રુઓમાં મિત્રની ભ્રાંતિ કરાવે છે, ખરૂં છે કે મિથ્યાજ્ઞાન શક્તિની અન્દર ચાંદીને ભ્રમ પેદા કરાવે છે. સૂત્રકાર હવે વિશેષ - પદેશ કરે છે. महयं पलिगोव जाणिया जा विय वंदणप्यणा हं। सुहमे सो पुरुघरे विनमंता पयहिज्ज संथवं ॥ ११ ॥ एगे चरे गणमासणे सयणे एगे समाहिए सिया । जिक्र उवहाणवीरए वश्गुत्ते अजत्तसंवुमो ॥१॥ ભાવાર્થ –લેકપુજા અને વન્દ્રણાદિક મુકિતમાર્ગમાં કિચ્ચડરૂપ છે, તેને વિદ્વાન પુરૂષ સૂક્ષમ શલ્ય જાણું દૂરથી ગૃહસ્થને પરિચય તજે, તથા એક્લો રાગદ્વેષ રહિતપણે ભૂપીઠ ઉપર વિહાર કરે. કાઉસગ્નનું સ્થાન, આસન, શયન વિગેરે દરેક જગ્યા પર સમાહિત રહે, વળી તપે વિધાનમાં આત્મવીર્યને નહિ ગેપવતે થકે વાગ્રુતિ તથા અધ્યાત્મમાં ચિત્ત લગાવતે છતે વિચરે. વિવેચન-સત્કાર પરિસહ સહન કરે ઘણે દુષ્કર છે જોકે લેકનિંદા સહન થાય, તે પણ પૂજા તથા સ્તુતિ સહન થવી ઘણું મુશ્કેલ છે, તેટલાજ સારૂ સૂત્રકારે અભિમાનને મુક્તિનગરના માર્ગ માં કિચ્ચડ સમાન બતાવેલ છે. વળી સ્વાધ્યાય, તપ જપાદિ ઉત્તમ કાર્યોને કલંક્તિ કરનાર છે, તેટલા સારૂ સાધુઓએ વંદના તથા પૂજાદિ સત્કાર પરિસહુથી દૂર રહેવું. આસન, શયન વિગેરેમાં એકલો એટલે કે રાગદ્વેષ રહિત એમ સમજવું, પરંતુ અન્ય સાધુઓને અભાવ એમ સમજવું નહિ. કારણ કે સાધુને એકલા રહેવામાં અનેકવિપત્તિએને સંભવ છે. શ્રીદશવૈકાલિક સૂત્રમાં અપવાદ પદે એકલાને વિહાર કરવાની આજ્ઞા આપેલ છે, તેની સાથે નીચે લખેલ શબ્દ કહેલા છે. સમાન ગણવાન અથવા ગુણાધિક શુભ સહાયક ન મળે તે કામદેવની તમામ ક્રિયાથી દૂરતર રહી, આરંભ સંરંભાદિ પાપનાં કાર ને ત્યાગ કરી વિહાર કરે, જેમકે દશવૈકાલિક દ્વિતીય ચૂલિકા ગાથા ૧૦ માં કહ્યું છે કે Page #218 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ. (૧૪૩) णया अनेजा निनणं सहायं गुणाहियं वा गुणो समं वा। इको वि पावाई विवज्जयंतो विहरिज कामेसु असन्जमाणो। આ ગાથાને ભાવાર્થ ઉપર આવી ગયું છે. તેવી જ રીતે ગ્ય મેળવેલ ગુરૂની આજ્ઞાથી એકલ વિહારીપણે વિચરે, પરંતુ અન્યને માટે પ્રભુની આજ્ઞા નથી, તેમ છતાં ચતુરાઈ કરી તે પ્રમાણે વિચરે તે તેને પ્રભુની આજ્ઞાની બહાર જાણ. આજ કાલ કેટલાએક બહુલ સંસારી જી સમુદાયમાં ન રહેતાં જુદા વિચરી બાહ્ય ત્યાગ વૃત્તિ દેખાડી ભદ્રિક જીને પોતાના રાગી બનાવે છે અને પૂજાય છે, એટલું જ નહિ પણ સમુદાયમાં રહેલ સાધુના અછતા દેશે બતાવે છે, તેઓ સ્વયં સ્વચ્છન્દી હેવાથી અવન્દનીય છે, જેમકે શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પ્રરૂપે છે કે – સEા મનાવોપરીતૈિઃ વિશ્વાિિ . संविग्नरप्यगीतार्थैः परेन्यो नातिरिच्यते ॥ वदन्ति गृहिणां मध्ये पार्श्वस्थानामवन्यताम् । यथाच्छंदतयात्मानमवन्धं जानते न ते ॥ કેટલાક વૈરાગ્યવાન પુરૂષ સમુદાયની અન્દર અશુદ્ધ આહારદિક તથા ન્યૂનાધિક કિયા રૂપ અલ્પ દોષથી ડરી જઇ સ્વેચ્છાવિહારી બને તે અગીતાર્થ પ્રથમ વર્ણન કરેલા શિથિલાચારીથી અધિક નથી બલકે શિથિલવિહારી છે. ગ્રહની આગળ, સમુદાયમાં રહેલ નરમ ગરમ સાધુને અવંદનીય ઠરાવતે તથા સ્વયં સ્વછંદપણે વિચરતે છતે, પિતાના આત્માને અવંદનીય જાણતા નથી. વિહાર ગીતા અને ગીતાર્થની નિશ્રા તળે છે, અન્ય વિહાર માટે પ્રભુની આજ્ઞા નથી. જે ગમે તેમ વિચારવા માંડે તે વર્તમાન કાળે ૫૦ લાખ બાવાઓની જે દુર્દશા આપણે નજરે અનુભવિએ છીએ તે દશા વિરના સાધુની થાય તેમાં શંકા કરવા જેવું નથી. વર્તમાન કાળમાં કેટલેક અંશે સાધવર્ગની અન્દર કિયા, ચેતના, ભાષા, શ્રાદ્ધ જન સાથે વ્યવહાર વિગેરે જરા વિપરીત માલૂમ પડે છે, તેથી ગ્રહસ્થોએ સાધુની સાથે જે વિનયભાવ કરવો Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ધર્મદેશના. જોઈએ તે તેઓ કરતા નથી, ઉલટું પ્રસંગે પાત્ત મન, વચન અને કાયાથી સાધુની આશાતના કરે છે. એટલું જ નહિ, પરંતુ જરા અપમાન થતાં સાધુને દુઃખ દેવા તેમજ ફજેત કરવા તૈયાર થાય, તેજ કારણથી ગૃહસ્થના પરિચય ત્યાગને ઉપદેશ સૂત્રકારે કરેલ છે. રાગ, દ્વેષ રહિત સાધુ યથાશક્તિ તપ કરે. તપ વિના કર્મને નાશ થતું નથી. તપ સાથે વચનગુપ્તિની પણ રક્ષા કરે. કારણ કે પ્રાયઃ જીવેનાં પુણ્ય કમ હોવાથી તપસ્યા કરનારને ક્રોદય જલદી થાય છે, તેટલા સારૂ વચન ઉપર કાબુ રાખવે. હવે પ્રસંગોપાત્ત જિનકલ્પી સાધુ સંબંધી થોડી વાત સૂત્રકાર જણાવે છે. णो पिहे ण या वपंगुणे दारं सुन्नघरस्स संजए । पुढेण उदाहरे वायं ण समुच्चे को संथरे तणं ॥१३॥ जत्थत्थमए प्रणाजले समविसमाई मुणी हियासए । चरगा य उवावि भेरवा अजुवा तत्थ सरीसवा सिया ॥१३॥ ભાવાર્થ- જે શૂન્ય ઘરની અન્દર સાધુ શયન નિમિત્તે રહે તે ઘરનું બારણું ઉઘાડે નહિ, તેમજ બન્ધ પણ કરે નહિ. કારણકે ઉઘાડવાથી અને બંધ કરવાથી અકસ્માત્ જીવહત્યા થાય, તેમજ રસ્તામાં ચાલતા કેઈ પ્રશ્ન કરેતે તેને ઉત્તર ન આપે અને ઉત્તર આપવા જેવું હોય તે અસત્ય વચન ન બેલે, પરન્તુ સત્ય ઉત્તર આપે. જિનકલ્પી તે બેલેજ નહિ, તેમજ પડેલ રજાદિકને સાફ ન કરે તથા ઘાસ વિગેરેને પાથરે પણ નહિ. જે જગ્યાયે સૂર્ય અસ્ત પામે ત્યાંજ યાનસ્થ રહે, ઉપસર્ગ પરિસહ વડે જરા પણ ડરે નહિ. સાગરની માફક ગં. ભીર રહે. જગ્યામાં ખાડાખડીઆ હાયતા સમભાવ પૂર્વક સહન કરે તથા દેશમશકાદિ, ભયંકર ભૂત પિશાચાદિ તેમજ સર્પ વિગેરેના ઉ પદ્ર સહે, લગાર પણ રાગ દ્વેષ કરે નહિ; જેમ કહ્યું છે કે – तिरिया मणुया य दिव्वगा उसग्गा तिविहा हियासिया। સોમાલિશે પિ D સુ િયુનાનાગ મહામુtel Page #220 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ. अनिकंखेज्ज जो वियं नो विय पूयपत्थर सिया । अन्त्यनुर्विति नेवा सुन्नागारगयस्स जिक्खुणो ॥ १६॥ ભાવાર્થ:—સિંહુ વ્યાઘ્રાદિએ કરેલ ઉપસર્ગી, મનુષ્યએ કરેલ અનુકૂળ પ્રતિકૂળ ઉપસગો તથા વ્યન્તરાદિક દેવે એ કરેલ ઉપસર્ગાને શૂન્ય ઘર વિગેરેમાં રહેલ મુનિ પ્રવર સમભાવ પૂર્વક સહન કરે, રમ માત્ર પણ ફરકાવે નહિં, ઉપસર્ગ સમયે જીવિતની ઇચ્છા રાખે નહિ, અથવા આ ઉપસથી હું મરી જઇશ એવી ભાવના ન કરે, તેમજ ઉપસર્ગ દ્વારા પૂજા પ્રભાવના પણ ચાહે નહિ, ત્યાગાર અથવા મશાનાદિમાં રહેલ મુનિ વારંવાર થતા ઉપસગાને સહન કરે. ( ૧૪૫ ) વિવેચન:પૂર્વોક્ત ચાર ગાથાઓ જિનકલ્પી મુનિવને આશ્રયીને છે, જિનકલ્પ વ્યવહાર સાંપ્રત કાળમાં બુચ્છિન્ન થએલ છે, કિલષ્ટ કર્મ ખપાવવા સારૂ પ્રથમ સાયણ આદિક સામગ્રીને ચેગે મુનિમત ગજો જિનકલ્પના આદર કરતા હતા, જ્યારે વર્તમાન કાળમાં કેવળ સ્થવિરકલ્પ છે. જિનકલ્પીના વિશેષ વિસ્તાર વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્ધાર તથા પચવસ્તુ વિગેરે ગ્રન્થાથી જા ણવા, હવે સાધુઓને સામાન્ય ઉપદેશ કરે છે— वणीयतरस्स ताइणो जयमाणस्स विविक्रमासं । सामाइयमाहु तस्स जं जो अप्पा जण दंसर ॥ १७ ॥ उसिलोदगतत्तनोइणो धम्मनियस्स मुणिस्स हीमतो | संगसाहु राईहिं समाही उ तहागयस्स वि ।। १८ ।। ભાવાર્થ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અન્દર પોતાના આત્માને જેણે પ્રાપ્ત કર્યો છે એવા તેમજ સ્વપરના રક્ષક, સ્ત્રી, પશુ અને નપુસક રહિત સ્થાનની અન્દર રહેનાર, તેમજ ઉપસર્ગ સહેાથી જે કરે નહિ તેને સામાયિક રૂપ ચાત્રિની પ્રાપ્તિ છે. ચારિત્રધર્મમાં સ્થિર, અસ યમથી લાજનાર, ત્રિદ ડાત્કલિત જે અચિત્ત જળ તેને ઉપચેગમાં લેનાર, અથવા તે ગૃહસ્થના ઘરથી જેવું આવેલ તેવુ જ જલ પીનાર, માટીના ભાજનમાં ઠારે નહિ, તેવા સાધુઓ પણ રાજાદિના ૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬) ધર્મદેશના. સંસર્ગ કરવાથી અસમાધિનેજ પામે. સ્વાધ્યાય ન કરી શકે. અર્થાત્ અસંગ સાધુઓ કઈ ગ્રહસ્થને પરિચય ન કરે, તેમજ રાજાને વિશેષથી પરિચય ન કરે. કારણકે સાધુને રાજાની દાક્ષિણ્યતાથી ધર્મ ક્રિયાને સમય વ્યતીત કરે પડે. વિવેચન–જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંયુક્ત પુરૂને પણ ઉત્તમ કારણે સેવવાની શ્રી વીતરાગદેવ ભલામણ કરે છે કે સ્ત્રી પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહે. જ્યારે આજકાલના શુષ્કજ્ઞાનીઓ સ્ત્રી પાસે રહીને બ્રહ્મચર્ય પાળવાની પ્રેકટિસ કરાવા સૂચવે છે તે કેવું મિથ્યાત્વ છે? ભલા, સ્ત્રી પાસે રહી બ્રહ્મચર્ય પાળનાર શ્રીલિભદ્ર, સુદર્શન શેઠ તથા વિજયશેઠ જે કઈ થયે છે? અથવા થશે? થાય તે સાચો ગણાય છે. જૂઓ દશવૈકાલિકસૂત્ર અધ્યયન આઠમું પ્રદ, પર૬–૨૮માં લખ્યું છે કે – जहा कुक्कुपोअस्स निच्चं कुललओ जयं । एवं खु बंजयारिस्स इत्थीविग्गहओ जयं ॥५४॥ चित्तनितिं न निज्माए नारिं वा सुअतंकियं । જવવાં શિવ gિ Èિ પરિણા છે પણ हत्थपायपनिच्छिनं कन्ननासविगप्पियं । अवि वाससयं नारिं बंजयारी विवजए ॥५६॥ ભાવાર્થ-જેમ કકડાના બચ્ચાને બિલાડીને સર્વદા ભય રહે છે, તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીના શરીરથી બ્રહ્મચર્ય નાશ થવાને ભય છે. (૫૪) પૂર્વોક્ત વાત હેવાથી શ્રી વીતરાગ દેવે ચિત્રામણની સ્ત્રી જેવાને નિષેધ કરેલ છે અથવા તે સારી રીતે અલંકૃત સાક્ષાત સ્ત્રીને પણ જેવી નહિં. કેઈ કારણસર સ્ત્રી દષ્ટિગત થઈ હોય તે સૂર્ય પર જેમ દષ્ટિ કરતી નથી, તેમ દષ્ટિ ખેંચી લેવી. (૫૫). હાથ પગ તથા કર્ણ નાસિકા પણ જેનાં કપાએલ હેય તેમજ જેની સે વર્ષની અવસ્થા હોય એવી સ્ત્રીને પરિચય પણ બ્રહ્મચારી તજે. તે પછી તરૂgવસ્થાવાળીની તે વાત જ શી ? આ વાતને ભાગવત તથા મન Page #222 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ. ( ૧૭ ) સમૃતિ પણ મળતી થાય છે. ભાગવતના અગ્યારમા સ્કલ્પના ચાદમા. અધ્યાયમાં અને મનુસ્મૃતિમાં કહ્યું છે કે— स्त्रीणां स्त्रीसंगिनां संगं त्यक्त्वा दूरत आत्मवान् । देमे विवक्त आसीनश्चिन्तयेन्मामतन्धितः । मात्रा स्वस्रा उहित्रा वा न विविक्तासनो भवेत् । बसवानिन्जियग्रामो विधांसमपि कषेति ।। સ્ત્રીઓને તથા સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષોને સંગ દૂરથી છેડી આત્મ સત્તાવાળે થઈ કલ્યાણમાં એકાન્ત બેઠા છતાં મારૂ ધ્યાન કર માતા, બહેન અને પુત્રી સાથે એકાંત સ્થળમાં કદાપિ એકાસન થવું નહિ, કારણ કે બળવાન ઇન્દ્રિય સમૂહ વિદ્વાનને પણ વિષય તરફ ખેંચી જાય છે. પૂર્વોક્ત ભાગવત તથા મનુસ્મૃતિના કે બહુજ ઠીક છે. અર્થાત્ જ્યાં સ્ત્રીને સંસર્ગ હોય ત્યાં બ્રહ્મચારી વાસન કરે, એટલું જ નહિ પરંતુ જૈન સિદ્ધાંત પશુ અને નપુંસકેના સંસર્ગમાં રહેવાની સખત મનાઈ કરે છે, કારણ કે પશુઓને એવા પ્રકારનું જ્ઞાન નથી હતું કે આ મહાત્મા બેઠા છે. માટે તેની દષ્ટિ સન્મુખ વિષયસેવન ન કરવું તેઓ તે જરૂર અનાદિ કાળથી સ્વશિર પર લાગેલ મૈથુન સંજ્ઞાને આધીન થએલ ચેષ્ટાઓ કરશે. તેવી ચેષ્ટાઓ અપૂર્ણ તત્વજ્ઞાનીઓ જેવી નહિ. જ્યારે પૂર્ણ તત્વજ્ઞાની સર્વજ્ઞ તે સર્વ જગને જૂએ છે, પરંતુ તેઓને રાગદ્વેષને સર્વથા અભાવ હોવાથી કેઈ દોષ નથી. ઈતર મહા ત્મા પુરૂષને સંસારી જીવે કરતાં રાગ ઓછા હોય છે, પરંતુ સર્વથા. તેને નાશ નહિ હેવાથી જરૂર વિપ્રતિપત્તિને ભય છે તેજ કારણથી શ્રીવીતરાગ ભગવાને તત્ત્વદષ્ટિથી જોઈ, સ્ત્રી પશુ અને નપુસંક રહિત વસતિમાં રહેવાની આજ્ઞા આપેલી છે. જ્યારે વ્યાધ્રાદિના ભય માટે નીડર રહેવા ભલામણ કરે છે, કારણ કે તે ભયે તે આ ભવ સંબંધી દ્રવ્ય પ્રાણને જ નાશ કરનાર છે. પરંતુ પૂર્વોક્ત સ્ત્રી આદિ ભય ભવ પ્રાણુને નાશ કરનાર હોવાથી નિષેધેલ છે. વળી તપ્ત જળ પીવાની આજ્ઞા કરવામાં આવેલ છે તે તપેલ જળ જેવું તેવું નહિ, પરંતુ વિદડેસ્કલિત અર્થાત્ ત્રણ વાર ઉ. Page #223 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ધર્મદેશના, ફાળે ચડેલ હેવું જોઈએ. નામ માત્ર ગરમ કરેલ જળ અહીં સમજવું નહિ; અથવા તે રાત્રીએ ચૂલા ઉપર રાખેલું પાણી સવારે પીવું તેમ પણ નહિ. સાયન્સવેત્તાઓ પણ જળમાં અમુક ડીગ્રી તાપલાગે, ત્યારે તેને નિર્જીવ માને છે. સૂત્રકારને આશય યથાર્થ સમજીને ધુરં ધરાચાર્યોએ ટીકા દ્વારા તેને પ્રકાશિત કર્યો છે, તે જ કારણથી ટીકાકારેને પણ ભગવાનની ઉપમા આપેલ છે. છતાં અફસેસને સમય છે કે કેટલાએક અગુરૂકુલસેવી જને, સૂના સ્વમિત કલ્પિત અર્થ કરી સ્વપરને દેષિત કરવા પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેમ નહિ કરતાં આ ત્માથી પુરૂએ સત્યની શોધ કરવી વાજબી છે. ખ્યાલ કરવાની જરૂર છે કે સૂત્રની ટીકા બનાવનાર કોણ છે? વળી કેવા સમયમાં તે થએલ છે? કદાચ કઈ વાદની ખાતર કહે કે ટીકાકારે શિથિલાચારી હતા, તે તે પ્રશ્ન જરા પણ સાંભળવા લાયક એટલે કે ધ્યાન દેવા લાયક નથી. તથાપિ તુષ્યતુ તુ એ ન્યાય વડે ક્ષણ વાર માની પણ લઈએ, તે તરતજ એજ સવાલ ઉભું થાય છે કે શિથિલાચારી હોય તે તેઓ કદાપિ ત્રણ વાર ઉફાળે ચડેલ જળ પીવા સંબન્ધી કથન કરત નહિ. કેમકે પાણુને વધુ ગરમ કરવાથી તેને મૂળ સ્વભાવ ચાલે જાય છે, જ્યારે શિથિલાચારીઓ તે ભેગ સંગના અભિલાષી હોય છે. દેખે, નજર કરે કે સાંપ્રતકાળમાં જેઓ શિથિલાચારી છે તેઓ પ્રાયઃ ગરમ પાણી પીતા નથી. ઉલટા તેઓ તે સ્વચતુરાઈ કરી ગરમ પાણને દૂષિત કરવા તૈયાર થાય છે. એટલું જ કહેવું બસ થશે કેશીલાંગાચાર્ય જેવા ધુરન્ધર પુરૂષ ઉપર અસદ્દભૂત કલંકન આપતાં ભાઈઓ ! પિતાના કર્મને જ દેષ સમજે, કે જેને લીધે પૂર્વ પાપે. દયને પરિણામે તેવા સંગમાં પડી અભક્ષ્યને ભક્ષ્ય તથા અપેયને પેય માને છે. પરંતુ તેમ માનનાર ચારિત્ર પાત્ર ગણાય ખરા કે? આચાર્ય તીર્થકર તુલ્ય ગણાય છે, જેઓ સમ્યક્ પ્રકારે જિનમતના પ્રકાશક હોય છે, તેવા આચાર્યોનાં વચન સિવાય અન્ય કઈ ગતિ નથી. કારણ કે સૂત્રે અલ્પ છે, અને રેય અનન્ત છે. કેઈ પણ તીર્થ કરના સમયમાં સમગ્ર વાત સિદ્ધાન્તોમાં ગુંથાએલ નથી. સંવિરા અશફ ગીતાર્થની પ્રવૃત્તિ તથા આચરણ પણ માર્ગ પ્રકાશક છે. જે Page #224 -------------------------------------------------------------------------- ________________ સાધુ આને ઉપદેશ. www.www "#"Ja ( ૧૪૯ ) પ્રમાણે જિન વચન માર્ગ પ્રવક છે, તેમ ગીતાર્થની પ્રવૃત્તિ સર્વથા માન્ય છે, જેણે ગીતાર્થની પ્રવૃત્તિને માન આપેલ નથી, તેણે તીર્થંકરના વચનના અનાદર કરેલ છે એમ કહેવામાં કાંઇ ખોટુ નથી, શ્રીમદ્ ઉપાધ્યાયજી યશે વિજયજી મહારાજે આ પ્રમાણે કહ્યું છે કેઃ— द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः । जीतस्यापि प्रधानत्वं सांप्रतं श्रूयते यतः ।। ખીજા’ પ્રમાણાના અનાદર થયે તે પ્રથમ જે જિનવચન તેને પણ અનાદર થાય છે, કારણ કે વર્તમાન કાળમાં જીતપનું પ્રધાનપણ છે. આજ પ્રકારનું વચન ધર્મરત્ન પ્રકરણમાં પણ છેઃમળ્યો પ્રાનબીડ઼ે બ્રા સંવિગ્ન વરુનાન્નિ—માર્ગ આગમ પ્રમાણે જાણવા, અથવા તે સવિગ્ન અહુ જનેથી આકીણું જાણવા, મૂળસૂત્ર માત્રને પ્રમાણુ ગણનાર કેટલાક ખાળ બુદ્ધિ જીવા ઉપરની હકીકતથી મૂળ સૂત્રને અનાદર કરનાર છે. વીતરાગના શાસનમાં સુવિહિતાચાર્યના એ મત છે કે જે સૂત્રે કહેલ નથી તથા નિષેધ નથી, ઘણા કાળથી જનસમૂહમાં પ્રવૃત્તિ ચાલી આવે છે, તેને સ્વમતિ વડે દૂર કર્યાં છે દોષો જેણે એવા ગીતાર્થ પુરૂષો પોતાની મતિ વડે ષિત કરતા નથી, દુષિત કરવાથી પૂર્વાંકત મહાન દોષના ડર રહે છે. માટે સ્વમતિની કલ્પના છેડી વીતરાગની આજ્ઞાનુસાર ધર્મસ્થિત, અસયમ પ્રતિ લજ્જા ધારણ કરનાર મુનિપ્રવર રાજાદિના સંસર્ગમાં નહિ પડતાં સ્વાત્મકલ્યાણ કરે, જ્યારે ગચ્છનાયક, કવિત્રતિમાન તથા વાદલબ્ધિસ'પન્ન પુરૂષ ખુશીની સાથે રાજદને સંસર્ગ કરે, જે પ્રમાણે સિદ્ધસેન દિવાકર, મદ્યવાદી પ્રભૂતિ થઇ ગયા કે જેઓએ વીરશાસનની પ્રભાવના પૂર્વક રાજાઓને સત્યમાર્ગગામી કર્યાં હતા. શ્રી સિદ્ધસેન દિવાકર સબન્ધી ઘેાડી હકીકત અહીં વાંચકવર્ગ સન્મુખ રજુ કરૂ છુઃ—— Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ધર્મદેશના છ સિદ્ધસેન દિવાકરનું દ્રષ્ટાન્ત પછી ગ્રામનુગ્રામ વિહાર કરતા શ્રીસિદ્ધસેન દિવાકરજી એક વખતે ઉજેણે નગરીમાં પધાર્યા. તે વખતે રાગ દ્વેષ પરવશ થયેલ કેટલીક બ્રાહ્મણ જાતિ, જૈન મન્દિરની પ્રતિષ્ઠા થવા દેવામાં જરા વધે નાંખતી હતી. શ્રાવકેએ આચાર્ય મહારાજ સન્મુખ પ્રાર્થના કરી જે આપ સ્વપર સમયના સંપૂર્ણ જાણ તથા કવિત્વ શક્તિ તેમજ તત્વ વિદ્યામાં સમુદ્ર રૂપ હોવાથી, દ્વેષીવર્ગના કથન પરથી રાજાના મનમાં જે વિપ્રતિપત્તિ થવા પામે છે તેને શાંત કરે, તે અમારે ઘણા દિવસને કલેશ શાંત થાય. રાજા પણ કેવલ ઈતર જજોના વિશ્વાસથી સત્યધર્મ પર ઉદાસીન રહે છે, તેને પણ લાભ થાય.”ઇત્યાદિક શાવકેની યુતિયુક્ત વચન સાંભળી આચાર્ય પુંગવ ચાર લેક હસ્તકમળમાં લઈ રાજદ્વાર આગળ આવી ઉભા રહ્યા. નિયમાનુસાર દ્વારપાળે રોક્યા, તેથી આચાર્ય મહારાજે જલદી એક શ્લેક બનાવી દ્વા૨પાળના હાથમાં આપે, અને કહ્યું કે આ શ્લેક રાજા વિક્રમાદિત્યના કરકમળમાં આપે. તે ક આ પ્રમાણે હતે – दिवाचिरेकोऽस्ति वारितो धारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किं वाऽऽगच्छतु गच्छतु? ॥ ચાર શ્લોકને હાથમાં લઈ દ્વારપાળ વારિત એક સાધુ આપની મુલાકાત કરવાની ઈચ્છાથી દ્વારમાં ઉભેલ છે, તે આવે કે જાય? પૂર્વેકત ક જોઈ ગુણજ્ઞ રાજાએ ચમત્કાર પામી એક નવીન ગ્લૅક દ્વારપાળના હાથમાં આવે, તે ક આ પ્રમાણે – दीयन्तां दश लदाणि शासनानि चतुर्दश । हस्तन्यस्तचतुःश्लोको योऽऽगच्छतु गच्छतु ॥ દશ લાખ સેના મહેર તથા ચાદ શાસન આપે. જેમના હાથમાં ચાર શ્લોક છે એવા સાધુજી, મરજી હેય તે આવે અને મરજી હોય તે જાય. આ પ્રમાણે રાજા વિક્રમાદિત્યની ઉદારતા તથા વચન Page #226 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત, (૧૫) ગોરવ જોઈ આચાર્યપુંગવ ભારે પ્રસન્ન થયા અને બેલ્યા જે ગ્રામ અથવા ટકાનું કાંઈ પ્રજન નથી, એમ કહી રાજસભા પ્રતિ પ્રયાણ કર્યું જેવામાં સભાસમ્મુખ ગયા તેવામાં ચાર દ્વારવાળા સિંહાસન ઉપર રાજાને પૂર્વ દિશા સમ્મુખ બેઠેલ જે સિદ્ધસેન દિવાકરજી આ પ્રમાણે લેક બેલ્યા अपूर्वेयं धनुर्विद्या नवता शिक्षिता कुतः ?। मागणौषः समन्येति गुणो याति दिगन्तरम् ।। હે રાજન ! આપ આવી અપૂર્વ ધનુર્વિદ્યા કયાંથી શીખ્યા ? કારણ કે ખરી રીતે તેની અંદર બાણે (માર્ગણ સમહ) દૂર જવાં જોઈએ, અને ધનુષ્યની દેરી (ગુણ) પાસે રહેવી જોઈએ. પરંતુ અહીં તે તેનાથી તદ્દન ઉલટું અનુભવાય છે. અર્થાત્ માર્ગણુ સમૂહ (યાચકે) આપની સમીપ આવે છે, અને ગુણ દિગન્તરમાં જાય છે. આ લેષાર્થ જાણુ ભારે ખુશાલીમાં આવી રાજા વિક્રમાદિત્ય પૂર્વ દિશાને ભાગ છેડી દક્ષિણ દિશા તરફ બેઠે. એટલે કે પૂર્વ દિશાનું રાજ્ય તેણે સૂરિવરને અર્પણ કર્યું. હવે આચાર્ય મહારાજ દક્ષિણ દિશા તરફ જઇ આ પ્રમાણે બીજે ક્લેક બેલ્યા – सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः । नारयो लेजिरे पृष्ठं न चक्षुः परयोषितः॥ હે રાજન! “હમેશાં તું સર્વ આપનાર છે એ પ્રમાણે પંડિત તારી મિથ્યા સ્તુતિ કરે છે, કારણકે રણમાં દુશ્મને તારી પીઠને ચાહે છે, તથા પરસ્ત્રીએ તારી દષ્ટિની ચાહના કરે છે, પરંતુ તેઓ તેને મેળવી નહિ શકવાથી તેઓના મનોરથ પૂર્ણ થતા નથી. આ લેક સાંભની રાજા દક્ષિણ દિશાને છેડી પશ્ચિમ તરફ સિંહાસનને ભાવવા લાગ્યું. તે વારે સૂરીશ્વર તે દિશા તરફ જઈ ત્રીજે ક આ પ્રમાણે બેલ્યા – आहते तव निःस्वाने स्फुटित रिपुहृद्घटैः । गलिते तस्मियाने। राजश्चित्रमिदं महत् ॥१॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) ધર્મ દેશના. 11. / ...,..' - હે રાજનૢ આ તે માટું આશ્ચર્ય છે કે તારી યાત્રાભભાના તાડન માત્રથી તારા શત્રુના હૃદય રૂપ ઘડા ફૂટી ગયા, અને તેથી તારા શત્રુઓની સ્ત્રીઓના નેત્રે જળવાળાં થયાં ! આમ સાંભળી રાજા પશ્ચિમ સિહાસન છેડી ઉત્તર દિશા તરફ સિહાસન પર આરૂઢ થયે તત્કાળ સૂરિમવર તે તરફ જઇ ચેાથે શ્લોક આ પ્રમાણે ખેલ્યાઃ— सरस्वती स्थिता वक्त्रे लक्ष्मीः करसरोरुहे । કવિતા રાનન્ ! યેન ફેશાંતર થતા ? ।। નીતિ આપના મુખકમળમાં સરસ્વતી રહેલી છે. કર પકજમાં લક્ષ્મી વાસ કરે છે તે જોઇને હું રાજન ! શું કીર્તિ કુપિત થઈને દેશાંતરમાં ચાલી ગઇ છે ? આ પ્રમાણે ચાર શ્લાક સાંભળી રાજા ભારે સંતુષ્ટ થયે અને સિંહાસન પરથી ઉતરી આચાર્ય મહેાયનાં ચરણ કમળમાં વિનય પૂર્વક મસ્તક નમાવી અર્પણ કરેલ છે. હવેઆપ સાપના આ સેવકને જે આજ્ઞા કરવી હોય તે કરો.તે વારે આચાર્ય મડારાજ ખેલ્યા જે ‘હું વિક્રમાર્ક ! મણી તથા તૃણુ પત્થર અને કાંચન એ બધાને તુલ્ય માનનાર અમને રાજ્યનું શું પ્રયેાજન છે ? હવે સૂરિમહેદય નીચે મૂજબ સ્વાચાર પ્રગટ કરતા થકા રહે છે पदज्यामध्वनि संचरेय विरसं भुञ्जीय जैद सकृजीर्णसिग् निवसीय भूमि झये रात्रौ शयीय क्षणम् । निस्संगत्वमधिश्रयेय समतामुवासयेयाऽनिशं ज्योतिस्तत्परमं दधीय हृदये कुर्वीय किं नूभुजा ॥ પાદચારી છું, એક વાર ભિક્ષાનુ વિસ ભાજન કરૂં છું, જીણું વસ્ત્ર પહેરૂં છું, ભૃપીઠ ઉપર રાત્રિ સમયે ક્ષણવાર સુ છે, અસંગ ભાવનાના આશ્રય કરૂં છું, રાતદિવસ સમતા દેવીને ઉદ્ભસિત કરૂં છું, Page #228 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત. (૧૫૩) તથા પરમ તિને હૃદયાદશમાં ધારણ કરૂં છું, તે હવે હું રાજા થઈને શું કરું? વળી શાસ્ત્રમાં મુનિવરેને આચાર સવિસ્તર પ્રકટ કરેલ છે તે પણ તેમાંથી સક્ષેપ રીતે બતાવું છું-- पद्भ्यां गलपानद्न्यां संचरन्तेऽत्र ये दिवा । चारित्रिणस्त एव स्युन परे यानयायिनः ॥ તથા ૨केशोत्तारणमटपमपमशनं निर्व्यञ्जनं नोजनं निद्रावर्जनमहि मजनविधित्यागश्च जोगश्च न । पानं संस्कृतपाथसामविरतं येषां किलेत्यं क्रिया तेषां कर्ममयामयः स्फुटमयं स्पष्टोऽपि संदीयते ॥१॥ દિવસે ઉઘાડે પગે જે મહાપુરૂ ઉપગ પૂર્વક સપ્રયજનગમનાગમન કરે છે, તેઓને ચારિત્રપાત્ર જાણવા. વાહન પર ચડી ગમનાગમન કરનાર ચારિત્રપાત્ર નથી. વળી જેઓ શાસ્ત્રવિધિ પૂર્વક કેશકુંચન કરે છે, શાક રહિત અ૫ અલપ ભજન કરે છે, દિવસે સૂતા થી, સ્નાન વિધિને ત્યાગ, ભેગને પણ ત્યાગ, તથા ત્રિદંડેત્કલિત અચિત જલના સેવનાર, એ પ્રમાણે નિશે જેઓ પૂર્વોક્ત ક્રિયા કરે છે, તેવા પુરૂષને અષ્ટવિધ કર્મ રૂપ રેગ વિદ્યમાન હોય તે પણ જરૂર ક્ષય થાય છે. આ પ્રમાણે સ્વાચાર કહી સંભળાવવા છતાં રાજા રાજપ્રદાનને આગ્રહ છેડતે નથી, તે વારે આચાર્ય મહારાજે કહ્યું કે હે રાજન! અમને ઉત્તમ ભેજન લેવાની પણ ઈચ્છા નથી તે પછી રાજ્યની તે વાત જ શી ? કહેલું છે કે – शमसुखशीतितमनसामशनमपि पति किमु कामाः ? । स्थलमपि दहति झपानां किमङ्ग ! पुनरुज्ज्वलो वह्निः ॥ १॥ શમ સુખ વડે યુક્ત જેનું મન છે, તેવા પુરૂષને ભેજનપર પણ ૨૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) ધર્મદેશના. V\', '* * * * * * * * * * * * * * દ્વેષ છે, તે કામાભિલાષની તે વાત જ શી મસ્પેને સ્થળ દુખ દેના૨ છે, તે પછી અગ્નિની વેદનાને માટે તે કહેવું પણ શું? મહારાજ! આપના રાજ્ય કરતાં અમને અધિક સુખ છે, રવિતંત્ર અને સ્વાભાવિક સુખને છેડી પરતંત્ર વૈભાવિક સુખની કેણ ચાહના કરે! જૂઓ મુનિવરેનું લેટેત્તર સુખ કેવું છે ? नो पुष्कर्मप्रयासोन कुयुवतिसुतस्वामिवाक्यजुःखं राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । झानाप्तिऊकपूजा प्रशमसुखरसः प्रेत्य नाकाद्यवाप्तिः श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यनं कुरुध्वम् ॥ સાધુપણામાં દુષ્ટ કમની આવદાની નથી, કુભાય કુપુત્ર અથવા શેઠ સ્વામિના કઠેર વચનનું દુઃખ નથી, રાજાદિ વર્ગને પ્રણામ કરવાનું કામ નથી, સ્વયે રાજાદિકે સાધુઓને નમસ્કાર કરે છે, વળી ભેજન, વસ્ત્ર, ધન, રહેવાની જગ્યા વિગેરેની ચિન્તા નથી, અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ, લેકપૂજા અને વળી શાંતભાવથી અપૂર્વ સુખને આનન્દ પણ પ્રાપ્ત થાય છે, વળી પરલોકમાં સ્વગદિને લાભ મળે છે, માટે હે સુમતિવાળા પુરૂષે! સાધુતામાં પૂર્વોક્ત ગુણાવળી છે, માટે સાધુભાવની પ્રાપ્તિમાં ખૂબ યત્નશીલ થાઓ. સાધુ રાજા કરતાં સુખી છે તે વાતને નિશ્ચય કરાવનારાં આ વિગેરે અનેક પ્રમાણે છે, તે અહીં નહિ રજુ કરતાં આપના સંબંધી શ્રીભતૃહરિજી આ પ્રમાણે કહે છે मही रम्या शय्या विपुलमुपधानं नुजलता वितानं चाकाशं व्यजनमनुकूमोऽयमनिवः । स्फुरदीपश्चन्यो विरतिवनिता सङ्गमुदितः सुखं शान्तः शेते मुनिरतनुजूतिनृप इव ।। રાજાની માફક જેને અતુલ ઋદ્ધિ છે એવા શાંત મુનિ સુખપૂર્વક શયન કરે છે. એટલે કે રાજા સચિન્ત સૂએ છે, જ્યારે મુનિ Page #230 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત. (૧૫૫) નિશ્ચિત્ત સૂએ છે. રાજાના સુખની સાથે મુનિના સુખની સરખામણી કરતા છતાં કેઈએમ શંકા કરે કે રાજા તે શય્યામાં શયન કરે છે તે સુખ મુનિને કયાંથી હોય? તેના ઉત્તરમાં કવિ કહે છે કે, રાજાની શા તે નકર તૈયાર કરે ત્યારે થાય, પરંતુ મુનિઓને માટે પૃથ્વીરૂપ મનહર શમ્યા હમેશને માટે તૈયાર છે. વળી રાજાને ઓશિકા હેય છે તે મુનિઓને ક્યાં છે? એ પ્રમાણેની શંકાના સમાધાનમાં કહે છે કે ભુજલતા એજ ઓશીકું છે કે જે સૂતી વખતે મસ્તક નીચે રહે છે. રાજાના ઓશિકા તકિયા વિગેરેમાં તે માંકડ વિગેરેને ઉપદ્રવ રહે છે, પરન્તુ અહીં તેને બિલકુલ સંશય નથી. વળી રાજા જ્યાં સૂએ છે, ત્યાં રંગબેરંગી ચાંદણ (ચંદ્ર) રહે છે તે મુનિઓને ક્યાં છે? તે તેના ઉત્તરમાં જાણવું જે સ્વચ્છ નિર્મળ તેમજ ગ્રહ, નક્ષત્ર તારાદિ રત્નજડિત રંગબેરંગી આકાશરૂપ ચંદ્ર હમેશને માટે તૈયાર છે. રાજાને ત્યાં પંખા ચાલે છે તે મુનિઓને દશ દિશાઓને અનુકૂલ પવન સદાને માટે ખુલ્લી રીતે પંખે છે. રાજાને પંખે ચલાવનાર માણસ પ્રમાદાધીન થાય તે તે પંખે ક્ષણવાર બંધ થાય પરંતુ તે ડર મુનિઓને બિલકુલ નથી. એ બધું તે ખરૂં, પણ દવા વિના અંધારું, તે દી મુનિવરેને કયાં છે? જાણવું જોઈએ કે દેદીપ્યમાન ચંદ્ર એજ મુનિવરેને માટે સ્વાભાવિક દીવે છે. ચંદ્રમાને કાયમ દીવે માનવામાં કદાચ અસતેષ હેય તે તત્ત્વાર્થધ રૂપ દીપકલિકા મુનિવરોને હમેશને માટે પ્રકાશ આપે છે. રાજાને દીવે જમીનને શ્યામ કરનાર તથા પ્રયત્નસાધ્ય છે, જ્યારે મુનિઓને દીવે તેથી ઉલટા ગુણવાળે છે. રાજાની સેવામાં કામિની વગ રહે છે તે મુનિઓ પાસે તે હોયજ કયાંથી? તેના જવાબમાં પણ જણાવે છે કે વિરતિ, શાંતિ, સમવૃત્તિ, દયા, દાક્ષિણ્યતા આદિ સ્ત્રી પરિવારથી વીંટાએલા મુનિ સદાને માટે સુખી છે. રાજાને તે કેઈજ સ્ત્રી વર્ગથી આપત્તિને સંભવ છે. દાખલા તરીકે અમુક સ્ત્રી કેઈ કારણસર કુપિત થઈ, તે તેને ચાટ વચનવડે પ્રસન્ન કરવી પડે છે, વળી આપસમાં ટટે જાગે તે રાજાના બુરા હાલ થાય. એક કવિએ ઠીકજ કહ્યું કે Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) ધર્મ દેશના बहुत वणिज बहु बेटियां, दो नारी जरतार; उसका है क्या मारना, मार रहा किरतार ॥ હૈ ક રાજાથી મરેલને શેશ મારવા ? તેવું દુઃખ મુનિવરને નથી, માટે રાજા કરતાં મુનિજન અધિક સુખી છે. હું રાજન્! અમે રાજ્યને શુ કરીએ ? ? wanam ઇત્યાદિક કથનથી રાજા પ્રસન્ન થઇ આચાર્ય મહારાજના ભક્ત થયા. આકારમાં જે મન્દિર, દ્રેષિવર્ગ નહિ થવા દેતા હતા, તે વિશ્ર્વ દૂર કરાવ્યુ, અને વીરશાસનની વિજયપતાકા ભૂપીઠપર અખંડ નંદ પ્રકાવી.’ આવા પ્રભાવિક પુરૂષને રાજાને સંગ ફ્લપ્રદછે, પરન્તુ સામાન્ય પ્રકૃતિવાળાને રાજાદિના સગ લપ્રદ નથી, પૂર્વોક્ત મહાપુરૂષ કાઇવાર લેકટષ્ટિએ શિથિલ પણ થાય, પરન્તુ કારણુ મળ્યે છતે પાછા તેવાને તેવા, ઇતર જનાના જરા સત્કાર થયા તેા અંતમાં રાજાના કિંકર થાય, રાજાની આજ્ઞા ઉઠાવવા માંડે, અને સર્વ પ્રકારે પતિત થાય. કેટલાક પંડિત રાજાની દાક્ષિણ્યતાથી ધર્મને છેડી હિંસા રૂપ અધના પણ સ્વીકાર કરે છે, પરન્તુ ખરા તત્ત્વવેત્તા પુરૂષો રાજાને હિતકર વાગ્યે શાંતિપૂર્વક કહે છે, ભલે પછી તેને તે રૂચે યા ન રૂચે. કારણ કે દ્વિતં મનોદા િ ટુર્સમ વત્તઃ। માટે આત્મતારક મુનિવરો રાજાદિના સંસ કરે નહિ. એ પ્રમાણે સૂત્રકારે કહેલુ' છે. વળી સૂત્રકાર આગલી ગાથાઓ વડે સાધુઓને ઉપદેશ કરતાં છતાં જણાવે છે કેઃ— * * સાધુઓને ઉપદેશ ચાલુ. हिगरणकमस्स निक्खुणो वयमाणस्स पसज्झ दारुणं । परिहायति बहु हिगरणं न करेज्ज पएिमए ॥ १७ ॥ सो पण अपमिस्स लवावस पिणो । सामाइ साहु तस्स जं जो गिमित्तसणं न जुञ्जति ||२०|| લેશ કરનાર તથા ક્લેશનું કારણુ જે કંઠાર વચન તેને ખેલનાર સાધુ ઘણા કાળથી ઉપાર્જન કરેલ મુક્તિનું કારણ જે ચારિત્ર Page #232 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ ચાલુ. (૧૫૭) તેને નષ્ટ કરે છે. તે કારણ માટે સદસ‚ વિવેકી મુનિ કાર્રાપ ક્લેશ કરે નહિં (૧૯) સચિત જળને કાઇ પણુ કામમાં નહિ લેનાર, નિયાણું ન કરનાર, કર્મ મધથી ડરનાર અર્થાત્ જે કાર્ય કમ ખંધનું કારણ હૈય તેને નહિ કરનાર, તેમજ ગૃહસ્થના ભાજનમાં ભાજન નહિં કરનાર સાધુ ચારિત્રવાન છે, ઇતર નહિં (૨૦) વિવેચન—જેણે આધિ વ્યાધિ તથા ઉપાધિને દૂર છેડેલ છે, તથા કેવળ આત્મશ્રેય માટે જે વિરાગ પદવી પ્રત્યે પ્રર્વતેલ છે તેવા પુરૂષને કલેશ થવાનુ કઇ કારણ નથી, છતાં કલેશ કરે કરાવે તે મહામાહના ઉદય સમજાય છે, તેજ કારણુથી શાસ્ત્રકારોએ ક્રોધ કરનાર સાધુને પૂર્વકાટી વર્ષ સુધી પાળેલ સ ંયમના નાશક બતાવેલ છે. સજ્જન પુરૂષ સ્વમુખ કમળથી કઠોર વચના કાઢતા નથી. જે વારે સજ્જનના મુખકમળમાંથી કઠોર વચન રૂપ અગ્નિ નીકળે તો તેને સુખકમળ નહિ, પરંતુ મુખદાવાનળ સમજવુ જોઇએ, કંઠાર વચન સામા માણુસના હૃદયકમળને દગ્ધ કરી મરણુ ઉત્પન્ન કરાવે છે. શસ્ત્રના ઘા રૂઝાય છે, પરંતુ માર્મિક વચનના ઘા ઘણા કાળે પણ રૂઝાતા નથી. માટે સજ્જનની પંક્તિમાં રહેલ ગૃહસ્થાએ અસભ્ય વચનને પ્રયાગ કરવા ઉચિત નથી, તે પછી સાધુ મહાત્માઓએ તો ઘણીજ ખારીક દૃષ્ટિથી વચનવણા કાઢવાની જરૂર છે; કે જે વચના કષાય કલુષિત મનુષ્યોને શાંતિ આપવામાં ચ ંદન રૂપ થાય, ધ દાવાનળના ઉપશમ કરવામાં જળરૂપ થાય, સમ્મેહ રૂપી ધલને દૂર કરવામાં વાયુ સમાન થાય, તેમજ મેહુ મહામūને છેદ કરવામાં શસ્ત્રતુલ્ય થાય; અલખત, તે મહાનુભાવ, દેવાનુપ્રિય, હે ભદ્ર, હે ધર્મશીલ, ઈત્યાદિ વચને અસપ નહિ હેાવાની સાથે પરમાર્થભૂત હાવાં જોઇએ. પ્રથમ તે મુનિ શબ્દને અર્થજ માનનું સૂચન કરે છે, અર્થાત્ વિના પ્રયોજન એટલે નદ્ધિ. અને જે કાંઈ ખેલે તે હિત, મિત અને પૃથ્ય વિશેષણ વિશિષ્ટ ખેલે, પન્નવણા સૂત્રમાં ભાષા પદની અંદર ભાષા ખેલનાર માટે સૂક્ષ્મ વિચાર છે. એક મણક મુનિને માટે શય્ય લવ સૂરિવરે સિદ્ધાંતમાંથી સાર ખેંચીને દશવૈકાલિક સૂત્રની અ ંદર Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) ધર્મ દેસના. ભાષાના સબ ંધમાં જે સાતમુ અધ્યયન આપેલ છે, તેની અંદર સાફ્ જણાવેલ છે કે ચારને ચાર તેમજ કાણાને કાણા ઈત્યાદિ વચના પણ આલે નહિ. કારણકે તે પરને પીડા કરનાર હોવાથી મૃષાવાદ રૂપ છે, તથા આજ સૂત્રના આચારપ્રણિધિ નામના આઠમા અધ્યયનમાં એવું લખેલું છે કે જે વચનથી લેકને અપ્રીતિ થાય અર્થાત્ સામે માણસ કાપ પામે એવી અહિતકારિણી ભાષા સાધુએ કદાપિ એલવી નહિ, જેમ કહ્યુ છે કેઃ— पति जेए सिया सु कुपिज्ज वा परो । सव्वसो तं न जासिज्ज जासं दिगामि ॥ १ ॥ दशवैकासिक अध्ययन ८ गाथा ४० ઉપર મુજબ આ ગાથાનેા અર્થ લખાઇ ગયા છે. નીતિમાં પણ નામૂળ મૂળ ઇત્યાદિક યુક્તિ યુક્ત કથન છે; ક્લેશ કરનાર તથા કલેશકર વચન ખેલનાર મનુષ્ય અન્યને અહિતકર થાય છે એટલુંજ નહિ પરંતુ સ્વયં ચારિત્રરતને કૃષિત કરી દુર્ગતિગામી થાય છે. તેજ કારણથી સૂત્રકાર કહે છે જે પ ંડિત કલહ કરે નહિ તથા ઉપલક્ષણથી કલડુ ન કરાવે અને કલહ કરનારને અનુમાઇન ન આપે, કેવળ સાધુપણામાં રહી કર્મ ની નિર્જરા કરે. વળી પ્રકારાન્તરથી ઉપદેશ આપે છે. ---- य संखयमाहु जीवियं तह विय बालजो पगब्जइ । बाले पाहिं मिज्जति इति संखाय मुलि ए मज्जति ॥ २१ ॥ बंदे पाले इमा पया बहुमाया मोहेण पाउमा । वियमेण पार्श्वेति माहणे सीजएह वयसा हियासए | २२ || તેમ ભાવાર્થ:—ત્રટી ગએલ જીવનને સાંધવાને કાઇ ઉપાય નથી, જાણવા છતાં પણ બાળજન ધીઠાઇ કરે છે, અને પાપકર્મ વડે તે ખાળ ડૂબેછે; આમ જાણી. મુનિ કદાપિ મદદ કરે નહિ. લેક પોતાનાજ અભિપ્રાય પ્રમાણે શુભાશયવાળા થાયછે, એટલે કે કેટલાક જને જીવહિંસાથી ધર્મ માનેછે, કેટલાક વળી આરભાદિથી દ્રવ્ય મેળલી Page #234 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને ઉપદેશ ચાલુ (૧૫૯) કુટુંબનું પેષણ કરવું તેને જ ધર્મ માને છે, તેમજ કેટલાક માયા પ્રપંચ વડે લેકેને ઠગે છે. પરંતુ હે મુને! તારે તે નિમયિપણે કાર્ય કરીને વર્તવું તથા શીત ઉષ્ણદિ પરિસહ મન વચન તથા કાયાએ કરીને સહન કરવા. વિવેચન ચંચળ દ્રવ્ય માટે કેટલાક પુરૂષે વિકટ અટવીમાં જાય છે. કાળા પાણુને ઓળઘે છે, વચન કમને છેડે છે, અસેવ્યને સેવે છે તથા અકૃત્યને કૃત્ય સમજે છે એટલું જ નહિ પરંતુ જ્યાં બેસે છે ત્યાં ભારે ચિન્તા સહિત રહે છે; દાખલા તરીકે કેઇ એક પુ. રૂષ જેલમાં અથવા સ્ટીમરમાં બેઠેલે છે, ધારે છે તેની કમરમાં અથવા ખીસામાં કેઈ જોખમવાળી ચીજ છે, તો તે માણસ સુખેથી નિદ્રા લેતે નથી, કદાચ જરા નિદ્રા આવી ગઈ તે પોતે વિશ્વાસપાત્ર જનેના સમહમાં બેઠેલા હોવા છતાં તરત કમર ઉપર અથવા ખીસા ઉપર હાથ જશે. એટલેથીજ સતેષ માનશે એમ નહિ પરંતુ બરાબર તપાસ કરશે. જૂઓ વિચાર કરવાની જરૂર છે કે ચંચળ દ્રવ્યને માટે આટલી બધી કાળજી રાખવી પડે છે, જ્યારે જે જીવન કેટી રૂપીઆ ખર્ચવા છતાં એક ઘડી માત્ર પણ મળી શકે તેમ નથી તે જીવન, પ્રમાદ વિકથા અને વિનેદાદિકમાં ચાલ્યું જાય છે, તેની તેને બિલકુલ દરકાર નથી. જે મનુષ્યનું આયુષ્ય સુતિ રૂપ નગરમાં પહોંચવાને માટે એક સાધન તુલ્ય છે તેને માટે જરા પણ વિચાર સરખે પણ નથી. તેટલાજ સારૂ સૂત્રકારે બાળ એ શબ્દ આપેલું છે. બાલની અજ્ઞાનજન્ય ક્રિયાને જોઈ વિચારીને મુનિઓએ બાળ થવું નહિ, તે પ્રમાણે ભલામણ કરેલ છે. જોકે અધર્મને ધર્મ માની હિંસા કરે છે, તથા મેહને લીધે કુટુંબ પોષણને સુપાત્રદાન સમજે છે તે પણ મિચ્યા છે. કેટલાક લેકે માયા વડે ભદ્રિક પુરૂષને ઠગે છે. તેઓ વસ્તુતઃ સ્વયં ઠગાય છે. માટે હે સાધે! તું જરા પણ માયા કરીશ નહિ. માયા કરનાર પુરૂષ હજાર કષ્ટાનુષ્ઠાન કરે પણ તે નકામું છે. નિર્માયી થઈ સમભાવ પૂર્વક સુખ દુઃખને સહન કરવા. સુખ આચ્ચે જીવવાની આશા ન કરવી, દુઃખ આવ્યે મરણકાંક્ષા ન કરવી, શીત ઉષ્ણદિક પરિસહેને સહન કરવા ઈત્યાદિક હિતશિક્ષા આપી. હવે દષ્ટાંત પૂર્વક સાધુઓને શ્રીવીતરાગના ધર્મ ઉપર દૃઢ રહેવા ઉપદેશ કરે છે Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) ધર્મદેશના. * * * * * * * * * कुजए अपराजिए जहा अक्वेहिं कुसोहि दीवयं । कममेव गहाय णो कविं नो तियं नो चेव दावरं ॥ २३ ॥ एवं लोगमि तारणा बुझए जे धम्मे अणुत्तरे । तं गिएह हियं ति उत्तम कममिव सेसवहाय पंमिए ॥श्वा ભાવાર્થ – પાશા વડે અથવા કેડી વડે રમતો ધૂતકાર અન્ય ધૂતકાર વડે જીવાત નથી, કારણ કે જે દાવથી તેને જ થયે હેય તે દાવને તે અંગીકાર કરે છે, ઉદાહરણ તરીકે ચેકા વડે જીતેલ હોય તો એકાદુઈ ઈત્યાદિકને હાથ ધરતા નથી; દષ્ટાંત કહી હવે દાણીન્તિક કહે છે. જેમ જુગારી જીતેલ દાનેજ ગ્રહણ કરે છે, તેમ લોકની અંદર જેમાં અહિંસા પ્રધાન છે એવા તથા શ્રીવીતરાગે પ્રરૂપેલા સર્વોત્તમ ક્ષાજ્યાદિ દશ પ્રકારના ધર્મને સાધુ સ્વીકારે છે કે જેના વડે કરીને અનંત જીવે વિજયી થયા છે. જેમ તે જુગારી ચેકા વિના બીજા દાને પરિહરે છે, તેમ સાધુ પણ ગૃહસ્થ ધર્મ, પાસસ્થાદિને ધર્મ તથા મિથ્યામાર્ગનુગામિના ધર્મને પરહરે છે. કેવળ અહિંસાદિ ગુણગણ વિભૂષિત ધર્મને જ સ્વીકાર કરે છે. વિવેચનઃ—ધર્મ શબ્દને વ્યવહાર ઉચ્ચ નીચ તમામ જાતિઓ કરે છે, આસ્તિક તથા નાસ્તિક ધર્મ માટે લડે છે, જેના ખંડન મંડનની અંદર લાખ બલકે કેડે ગ્રન્થની રચના થઈ છે, તથાપિ સત્ય ધર્મની પરીક્ષા જગજજતુ કરી શક્યા નહિ; જેણે પરીક્ષા કરી તેને રાગદ્વેષને અભાવ થશે, જેથી સર્વ જી સત્યધર્મગામી થાઓ યા નહિ તેની દરકાર નહિ કરતાં કેવળ ભાષા પુદ્ગલેને ખપાવવા ઉપદેશ કર્યો, તે સમયે જેને ભાગ્યેાદય હતે તેઓ તે મિથ્યાત્વ ભાવને છોડી સમ્યકુત્વ દશામાં આવ્યા. જ્યારે કેટલાક દુર્ભ તે ઉલટા શ્રેષાનલમાં પાપાત કરી તેમજ સત્ય ધર્મની નિન્દા કરી ગાઢ મિથ્યાત્વી થયા. જગમાં અનાદિ કાળને રીવાજ પણ ચાલ્યો આવે છે જે સત્યાન્વેષી થડા હોય છે, જ્યારે મિથ્યાડંબરી ઘણા દેખાય છે, તે સાથે પિતાને કકકે ખરે કરવા સારૂ મિથ્યાશાસ્ત્રોની રચના પણ કરવામાં આવે છે વળી તે મિથ્યાશાસ્ત્રને પ્રચાર કરવા સારૂ સત્ય વાતને અ૫લાપ થાય છે. આપણે અહીં માત્ર એકજ દુષ્ટાન્ત લઈશું કે Page #236 -------------------------------------------------------------------------- ________________ yyy, સાધુઓને ઉપદેશ ચાલુ न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा नूतानां निवृत्तिस्तु महाफला ॥१॥ (મનુસ્મૃતિ અધ્યાય પાંચમાને ક.). પૂર્વોક્ત શ્લોક, પૂર્વ અને ઉત્તરાદ્ધમાં ભારે વિરેાધભાવને વહન કરે છે. ઉત્તરાદ્ધમાં તે નિવૃત્તિ કરવાની બાબતને મહાફળવાળી બતાવી પરંતુ વિચાર કરવાની જરૂર છે કે ભલા, જે પ્રવૃત્તિમાં દેવ ન હોય તે નિવૃત્તિમાં મહાફળ કયાંથી? સંસાર દેષગ્રસ્ત છે, તેટલા જ માટે નિર્વાણ નિર્દોષ ઠરે છે. વળી વિષય દુર્ગતિનું કારણ છે ત્યારે બ્રહ્મચર્ય સ્વર્ગનું કારણ છે. તેવી જ રીતે જે પ્રવૃત્તિ સદેષ ઠરે તેજ નિવૃત્તિ મહાફળવાળી ગણાય. આ વાત બંધબેસતી ત્યારેજ થઈ શકે કે જે વારે તે ક્ષેકના પૂર્વાદ્ધને અર્થ બાલબુદ્ધિ પૂર્વક ન કરતાં જરા તત્વષ્ટિ પૂર્વક થાય. એટલે કે ર માં મળે તો એ પદની અન્દર માં મળે અને તો એ બે શબ્દની વચ્ચે દ્વસ અકાર કાઢીને એ પદને અર્થ કરે. એટલે કે એ અર્થ કર કે માંસભક્ષણમાં ગોષો ન કિન્તુ દેષ જ છે, તેમજ મદ્યપાનમાં પણ ગોપ નથી પરંતુ દેષ છે, વળી - યુનમાં પણ ગયો નથી પણ દોષજ છે. કારણ કે પ્રાણુઓની પ્રવૃત્તિ અનાદિકાળથી અજ્ઞાનજન્ય છે તેથી જે નિવૃત્તિ કરે તે મહાફળ છે. આ પ્રમાણે અર્થ કરવાથી ઠીક થાય છે. જે કદાચ કદાગ્રહ કરવામાં આવે જે નહિ, મનુજીનું વાક્ય છે કે પરિણા પૂતાનાં નિરિતુ મહારા. અને તે વાકયને અર્થ એ જ છે કે પ્રવૃત્તિમાં દેષ નથી, પણ નિવૃત્તિમાં ફળ છે” આ પ્રમાણે જે કહેવામાં આવે તે તે વાક્ય તટસ્થ માણસના મને મંદિરમાં પ્રવેશ કરશે નહિ. આ અર્થની અન્દર ક્યારે મનુજીને આ લેક પ્રામાણિક ગણાય છે. કિઈ મધ્યસ્થ નીચેના કે કહે છે તે પણ પ્રામાણિક કેમ નહિ ગણી શકાય? જેમકે – क्रोधे लोने तथा दम्ने चौर्ये दोषो नहि नृणाम् । प्रवृत्तिरेषा जूतानां नित्तिस्तु महाफला ॥१॥ જs છે Page #237 -------------------------------------------------------------------------- ________________ धभशना. گیر کرده حموم" पैशून्ये परनिन्दायां माने दोषज्रमोऽपि न । प्रवृत्तिरेषा नूतानां निवृत्तिस्तु महाफला ॥२॥ असत्ये दोषसत्ता न देवाज्ञाखएमने तथा । प्रवृत्तिरषा नूतानां निवृत्तिस्तु महाफला ॥३॥ कृतघ्नत्वे न वै दोषो मिथ्याधोपदेशके । प्रवृत्तिरेषा नूतानां निवृत्तिस्तु महाफला ॥४॥ शूद्रवृत्तौ न वै दोषो म्लेच्छवृत्तौ तथैव च । प्रवृत्तिरेषा नूतानां निवृतिस्तु महाफला ॥५॥ विप्रघाते च नो दोषो गोवधे नृवधे तथा ।। प्रवृत्तिरेषा नूतानां निवृत्तिस्तु महाफना ॥६॥ शंकरोत्थापने दोषो नहि पितृवधे तथा । प्रवृत्तिरेषा नूतानां नितिस्तु महाफमा ॥७॥ श्राधाकृतौ न स्याद् दोषो विस्मृते चात्मकर्मणि । प्रवृत्तिरेषा जूतानां निवृतिस्तु महाफना ॥७॥ कियद् वच्मि महानाग! पापे नैवास्ति दूषणम् । प्रवृत्तिरेषा जूतानां नित्तिस्तु महाफला ॥ए॥ ઈત્યાદિ કે શું પ્રામાણિક ગણાય ખરા કે? જે તે પ્રામાણિક ગણાય તે સંસારમાં પાપને સર્વથા અભાવેજ થાય. અને કેવળ પુણ્ય પ્રકર્ષજ અનુભવાય. પરંતુ તેવું તે નજરે જોતા નથી, તેમજ અનુભવતા નથી. જગતું વિચિત્ર ઢંગવાળું અનુભવાય છે, અને જેવું કૃત્ય કરે તેવું ફળ અનુભવે છે, માટે જ જેની અન્દર હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર સસ્પૃહતા જોવામાં આવે તે અધર્મ અને તેનાથી વિપરીતને ધર્મ સમજે. પરંતુ ખંડન મંડન અને બખેડાઓમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી. કદાચ કેधन २४ म तभेन मांसभक्षणे दोषो त्या पायाने दाईને અત્યાર સુધી બેલી ગયા, તે ખંડન નહિ તે બીજું શું છે? તેના Page #238 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધમાર્ગ સેવન. ઉત્તરમાં સમજવું જોઈએ કે તે ખંડન નથી, પરંતુ તે તે માત્ર લેકને યથાર્થ મતલબ બતાવવાને માટે પ્રયત્ન માત્ર છે. ધમી વર્ગ હિંસા કરવા ખુશી નથી, છતાં કઈ માણસ તેવાં વાક ઉપર વિશ્વાસુ બની ફસાય નહિ તેટલા સારૂ યથામતિ બતાવવા પરિશ્રમ કરવામાં આવ્યું છે. છતાં અંધ શ્રદ્ધાને આગળ કરી હિંસાદિક દુષ્ક કરે તે તેના ભાગ્ય. શ્રીવીતરાગ દેએ તેજ કારણથી સાધુઓને દષ્ટાન્ત પૂર્વક વિશુદ્ધ માર્ગને જ પકડવાને ઉપદેશ કરે છે. હવે સાધુઓને વિશુદ્ધમાર્ગના સેવન માટે શાસ્ત્રકાર ઉપદેશ કરે છે. કવિશુદ્ધમાર્ગ સેવન —उत्तरमाणुयाण आहिया गामधम्मा इश मे प्राणुस्सुयं । जसि विरता समुठिया कासवस्स प्राणुधम्मचारिणी ॥२५॥ जे एयं चरंति आहियं नाएणं महया महेसिणा। ते नट्टिय ते समुट्ठिया अन्नोन्नं सारंति धम्मो ॥१६॥ " ભાવાર્થ–સુધમાં સ્વામી જંબુસ્વામી પ્રત્યે કહે છે, હે. જંબુ! પ્રથમ રાષભદેવે પિતાના પુત્રને કહ્યું, ત્યારબાદ શ્રી મહાવીર દેવે મને કહ્યું, તે વાત હું તને કહું છું, તે એ છે જે ઇન્દ્રિયના વિ. ષ મનુષ્યને અતિ દુર્જાય છે. શબ્દાદિક તેના ર૩ વિભાગ પાડેલા છે. તે વિષયથી જે વિરાગ પામેલ હોય તેઓજ શ્રીજિનક્ત ધર્મના કરનાર અથવા પાલનાર સમજવા. પૂર્વોક્ત ગ્રામ ધમને જે જ્ઞાન પૂર્વક છેડે છે, તેઓજ કાશ્યપ ધર્મની સેવા કરે છે, એટલે તેને એને શ્રીષભદેવ તથા શ્રી મહાવીરસ્વામીના ધર્મના અનુચારી જ. ણવા. તેઓજ સંસારથી ઉદ્વેગ પામેલ, અત્યન્ત વિરાગ પામેલ અથવા સમ્યક્ ઉઠેલ પણ તેજ સમજવા. તેઓ અને અન્ય, સારણું વારણ, ચાયણ પડિયણ ઈત્યાદિક કરે. - વિવેચન—ઇન્દ્રિય પાંચ છે, (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) બેન્દ્રિય; પૂર્વોક્ત પાંચ ઈન્દ્રિયેના વેગે જીવ પંચેન્દ્રિય સંજ્ઞાને પામે છે. ન્યૂન ઈન્દ્રિયવાળા જીવ અનુક્રમે એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ. Page #239 -------------------------------------------------------------------------- ________________ Awwwww (૧૬) ધર્મદેશના. રિજિયાદિ સંજ્ઞાને પામે છે. ઇન્દ્રિયનાં જેમ નામ આપેલ છે તેમ ઈન્દ્રિય અનુક્રમે વધારે જાણવી. દષ્ટાન્ત તરીકે એકેન્દ્રિયને કેવળ સ્પેશેન્દ્રિય હોય છે, દ્વિીન્દ્રિયને રસેન્દ્રિય વધે, તેમ અનુક્રમે એક એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી. અંતમાં પંચેન્દ્રિયને શ્રેત્ર (કાન) હેાય છે. કેટલાક જીવોને કાનના સ્થાને કેવળ મીંડા જેવું હોય છે. જેમાં કહેવત છે જે “મીંડા એને ઈડા “કાન તેને થાન” (સ્તન) હોય છે. દુનિયામાં છે અનેક ભેદવાળા હોય છે, તે વાત તીર્થકરના સમય સિવાય અન્યશાસ્ત્રમાં નથી એવું કહેવું નથી, પરંતુ તે વિસ્તાર અન્યત્ર નથી એમ હું પક્ષપાત રહિત કહી શકું છું. જ્યાં સુધી છવા જીવનું જ્ઞાન નથી ત્યાં સુધી જીવદયાના હિમાયતી થઈ શકાતું નથી. કારણ કે, જ્યાં સુધી કારણશુદ્ધિનું જ્ઞાન નથી ત્યાં સુધી કાર્ય શુદ્ધિ થવી દુર્ઘટ છે. પ્રથમ તે જગમાં જીવે કેટલા પ્રકારના છે? તેને વિચાર સૂમ દષ્ટિ પૂર્વક કરે આવશ્યક છે. કેવળ સ્થૂલ બુદ્ધિ પૂર્વક ચેરાશી લાખ જીવાનિ કહેવાથી જીવદયા પળતી નથી. ચેરાશી લાખ કેવા પ્રકારે છે, તેને વિસ્તાર વેદમાં નથી. છે તે શેડો ઘણે પુરાણેમાં છે. મારી માન્યતા પ્રમાણે કેટલાક ભાગે પુરાણની અન્દર જે કહેવામાં આવ્યા છે, તે જૈનશાસ્ત્રાનુસાર કહેવાએલા છે, જ્યારે અસંભવ હકીક્ત તે મન કલ્પિત હોય તે ના નહિ. આજકાલ વેદાનુયાયિ જનેની શ્રદ્ધા પુરાણેથી હટતી જાય છે, તેનું મૂળ કારણ પ્રણેતા પ્રામાણિક નહિ એમ સમજાય છે. તીર્થકર મહારાજને નિર્વિકારી પરસ્પર વિરૂદ્ધ વાકયે રહિત કેવળ આત્મય માટે ઉપદેશ થએલ છે. જેમાં કર્મ જીવે ઉપર કેમ લાગે છે? કર્મ કેટલા પ્રકારના છે? તથા તે કર્મને નાશ કેવી કરણ કરવાથી થાય છે? ઈત્યાદિ વિવેચનથી ભરપૂર જૈનાગમ છે. પરંતુ ખેદ માત્ર એટલેજ કે વર્તમાન કાળમાં છ ઈન્દ્રિયસુખમાં લંપટ થઈ જરા કઠિન કરહણી જેઈ કે તરત શક્તિ થાય છે અને વિચારે છે જે આવી કષ્ટકિયા કરવાથી શું? પરિણામ સુન્દર રાખવે. ભાઈઓ ! વિષયને છેડયા સિવાય કદાપિ પરિણામ સુન્દર થાય ખરે? તેજ કારણથી Page #240 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધમા સેવન. (૧૬) શ્રી વીતરાગ પ્રભુએ શબ્દાદિ વિષયાને જીતવા સારૂ સાધુને પ્રથમ ઉપદેશ કરેલે છે, એટલે કે જે શબ્દાદિ વિષયને જીતે તેજ સાધુ કહેવાય. તથા પરસ્પર ધર્મની ચર્ચા કરવાનુ કહેલ છે તે ઘણીજ સુન્દર વાત છે. કારણ કે જે સમુદાયમાં સારણા–વારણાદિક નથી તે ગચ્છ સાધુએ છેડી દેવા, વળી જે ગચ્છની અ ંદર સારણાવારણાદિક હાય ત્યાં ગુરૂઆદિક ક્દાચ ઈંડાદિથી તાડના કરે, તે પણ તે ગચ્છના ત્યાગ કરવો નહિ. જો સારાવારા ન હોય તે વમાન કાળમાં હિન્દુ ખાવાઓની જે દશા છે તેજ દશા વીતરાગના શાસનમાં વતા મુનિએની થાય. જરૂર હિતશિક્ષાદિ પૂર્વક ધર્મચર્ચા હોવી જોઇએ. વળી વિષયના ત્યાગ માટે ઉપદેશ કરે છે:-- मा पेह पुरा पणाम निकंखे नवाह धुणित्तए । जे दूमा तेहिं णो णया ते जाणंति समाहिमाहियं ॥ २७ ॥ ो काहिए होज्ज संजए पासणिए य संपसारए । नचा धम्मं णुत्तरं ककिरिए ए याचि मामए ॥ २८ ॥ ભાવાર્થ:—પૂર્વે ભાગવેલ વિષયાને જો નહિ. ભવિષ્યકાળમાં વિષયની પ્રાપ્તિના અભિલાષ કર નહિ, માયાને દૂર કર, જે પુરૂષા દુષ્ટ મનથી વિષયાધીન થતા નથી, તે સર્વોત્તમ સમાધિ ધર્મને જાણેછે એ પ્રમાણે તત્ત્વને જાણનારા કહે છે. ગોચરી માટે ગએલ સાધુ ગૃહસ્થાના ઘરમાં કથા કરે નહિ; પ્રાશ્તિક ન થાય એટલે કે પ્રશ્નના ઉત્તર ન આપે, ગુરૂ આદિક સમ્યક્ પ્રકારે ઉત્તર આપશે, તેમજ કેાઈ વરસાદ વિષે અથવા વસ્તુના ભાવ વિષે પૂછે તે તે કહે નહિં, શ્રીવીતરાગના ધર્મ સર્વોત્તમ છે એમ જાણી સમ્યક્ અનુષ્ઠાનમાં તત્પર થાય; અને શરીરાદિમાં મમત્વભાવ ન કરે. વિવેચનઃ-જે વસ્તુને યાદ કરવાથી અથવા જોવાથી મનોવૃત્તિ વિપરીત થાય તે વસ્તુને યાદ ન કરવી તથા જેવી પણ નહિ, એ સામાન્ય નિયમ પ્રાઃય સર્વ મનુષ્યેના અનુભવમાં હશે, તેમાં વિશેષે Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ધર્મદેશના કરી આત્મશત્રુ શબ્દાદિ વિષયે તે આત્મા સંબધી શાશ્વતી ઋદ્ધિના ચેર હોવાથી તેના પર દૃષ્ટિ દેવી નહિ. તેમ તેને સ્મૃતિપથમાં પણ લાવવા નહિ. ભવિષ્યકાળમાં પણ તેને સંબંધ ન થાય તે માટે સાવચેતી રાખવી. માયા તથા અષ્ટ પ્રકારના જે કર્મ તેને દૂર કર. તાત્પર્ય એ છે જે માયા કમનું કારણ છે, માટે માયાને દૂર કરવાથી કર્મ સ્વાભાવિક રીતે જ દૂર થશે. જે પુરૂષે ખરાબ વિચાર વડે વિષય વિવશ થયા નથી, તેઓનેજ જગમાં શૂરવીર, તત્ત્વજ્ઞ તથા સમાધિ ધર્મના જાણકાર સમજવા જોઈએ. સાધુ ગૃહસ્થના ઘરમાં જઈ કથા ન કરે, તેને મૂળ ઉદ્દેશ એ છે જે વિકથા ન કરે, અથવા ગ૫ ન હકે. કદાચ એ પ્રસંગ હોય અને ગૃહસ્થના ઘરમાં કથા કરે, તે બે ત્રણ સાધુ સાથે હોવા જોઈએ, સ્ત્રીવર્ગ પણ બહેળે હવે જોઈએ, અને સાથે પુરૂષે પણ હય, અને તેમ ન હોય તે ધમકથા પણ ન કરે. પ્રશ્નનો ઉત્તર આપવાની શકિત હોય છતાં ગુરૂઆદિનું બહુમાન રાખવા સારૂ તેઓને ગુરૂ પાસે આવવાનું કહે. કદાચ કઈ એજ સમય હોય કે પ્રત્તર નહિ આપવાથી શાસનની હેલના થાય તેવું હોય, અથવા લેકે અનેક કલ્પનાઓ કરે તેમ હોય તે ઉત્તર શાંત ચિત્તથી તથા ગભીર સ્વભાવ પૂર્વક આપે. પરંતુ વૃષ્ટિ વિગેરે સાવધ પ્રશ્નને તે ઉત્તર આપેજ નહિ તેવા પ્રશ્નમાં અનેક અનર્થો રહેલા છે. કારણ કે શુભાશુભ કહેનાર પ્રત્યક્ષ રીતે આર્તધ્યાનવાળે થાય છે. દાખલા તરીકે એમ કહ્યું હોય કે અમુક દિવસની અંદર અથવા અમુક દિવસે વૃષ્ટિ થશે, અને કદાચ ધારે કે તેમ ન થાય તે ભારે સંતાપ થાય; વળી કથન કરેલ દિવસની અંદર હમેશાં આકાશની સામે જેવું પડે, વળી બહાર જઈને પવનની પરીક્ષા પણ કરવી પડે. તેજ પ્રમાણે વસ્તુઓને ભાવ કહેનાર પણ તેજ પ્રકારે દુર્બાની રહે છે, પિતાનું વચન સત્ય થવા ખાતર હજારે જીવેને નુકસાન થાય તેનું ધ્યાન રહેતું નથી. લેકમાં કેવળ વચનસિદ્ધિ થવા ખાતર મંત્રાદિકને જાપ એકાગ્રચિત્ત કર પડે પરંતુ જે તેવું જ ધ્યાન આત્માને અર્થે થાય તે રાગદ્વેષ જે Page #242 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધમા સેવન. (૧૬૭) અનાદિકાળના શત્રુએ છે તેના ક્ષય થતાં વાર લાગે નહિ, પરંતુ તેવા ભાગ્ય હાય કયાંથી ? ઉલટુ જે ધ્યાનથી રાગદ્વેષ વૃદ્ધિ પામનાર છેતે ધ્યાન પર મન વચન અને કાયા વડે લીન થવાય છે, તેટલાજ સારૂ જિનરાજ દેવે સાધુએ ને ભવિષ્યકાળના શુભાશુભ ફળ કહેવાની મનાઇ કરેલી છે. સર્વ જાણે ખરા, પરન્તુ કહે નહિ. જેએ સ્વદેહમાં નિઃસ્પૃહ છે તે ચશાવાદ, કીર્તિવાદ, અથવા તો આ મારા ભક્તા છે, હું તેના ગુરૂ યા સ્વામી છું એવો આગ્રહુ ખરા સાધુને હાય નિહ. વળી સાધુઓને ક્રોધાદિના ત્યાગપૂર્વક આત્મહિત કરવા ફરી ભલામણ કરે છેઃ नंच पसंस को करे न य नकोस पगास माहणे । तेसिं सुविवेगमाहिए पाया जेहिं सुजोसियं धुयं ॥ ३७ ॥ हे सहिए सुसं धम्म वहाण वीरिए । विहरेज्ज समाहि इंदिए प्रातहि खु उहे लग्नइ ॥३०॥ ભાવાર્થ :--લક્ષણથી લયાના એધ કરાવવા પૂર્વક ઉપદેશ કરે છે. પ્રથમ છન્ન એટલે માયા, કારણ કે માયાવી માણસ સ્વાભિ પ્રાયને છાના રાખે છે, તેને હું મુને ! તુ ન કર. વળી પ્રશસ્ય એટલે લેાભ, જગજ તુ લેાભને માન આપે છે માટે તેનું નામ પ્રશસ્ય છે તેને પણ ન કર, તેમજ ઉત્કર્ષ માનનુ નામ છે તેને ન કર, મુખ વિકારાદ્ધિ ચેષ્ટા જેના ઉદયને કરે છે તે પ્રકાશ અર્થાત્ કય . તેને પણ ન કર. પૂર્વોક્ત માયા, લાલ, માન અને ક્રેાધ જેએ નથી કરતા તેઓને સુવિવેકી જાણવા, તે મહા પુરૂષાએ સંયમની સેવા કરેલી છે. અસ્નેહ એટલે કે મમત્વરહિત અથવા તે સિહે વડે પરાજિત નહિ થએલ; અથવા તે અદ્ અર્થાત્ અનઘ નિષ્પાપ, જ્ઞાનાદિ ગુણુ ચુક્ત; તેમજ સ્વહિત એટલે આત્મહિતકારક, ભલે પ્રકારે સવૃતેન્દ્રિય તેમજ મનેવિકારરહિત; ધર્મોથી; ઉપધ્યાન, સૂત્રવિધિ પ્રમાણે ચેાગવડુનાદિ ક્રિયા કરનાર; તથા વશીકૃતેન્દ્રિય એવે પૃથ્વીતલમાં વિચરે. કારણ કે, આત્મદ્ગિત ઘણું દુર્લભ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના અ', v . , * , , , , , , , , , , * * * * * * * * કf * * વિવેચન-માયા મહાદેવીએ જગતમાં અનન્ત જીને ભેગ લીધે છે તથાપિ તે તેવી ને તેવી જ તૃષ્ણાવાળી છે. શ્રી યશોવિજયજી મહારાજ આઠમા પાપસ્થાનકના સ્વરૂપનું વર્ણન કરતા આ પ્રમાણે કેશ લેચ મલ ધારણું, સુણે સંતાજી, ભૂમિશણ્યા વ્રતયાગ, ગુણવંતા; સુકર સકલ છે સાધુને, સુણે સંતાજી, દુક્કર માયાત્યાગ, ગુણ તાજી. નયન વચન આકારનું, સુણે સંતાજી, ગોપન માયાવંત, ગુણવંતાજી, જેહ કરે અસતી પરે, સુણે સંતાજી, તે નહિ હિતકર તંત, ગુણવંતાજી. ઇત્યાદિ કથન વિવેકી પુરૂએ વિચાર કરવા જેવું છે. કેશલુચન કે જેને કેટલાક વૈરાગ્યરંગ રંગિતાંતકરણ કરી શકતા નથી, તથા મલધારણ અતિ દુસહ છે, વળી ભૂમિ પર સુવું, વ્રતનું પાળવું એ બધું દુષ્કર છે તે પણ તેને સુકર બતાવેલ છે, પરન્તુ માયાને ત્યાગ અતિ દુષ્કર બતાવેલ છે. વાત પણ ખરી છે, કારણ કે અનાદિ કાળને દુશ્મન મેહરાજા સ્વમંત્રી માનને મનુષ્ય રૂપ પિતાની પ્રજા પાસે મેકલે છે. આ માન મંત્રી પિતાની પુત્રી માયા સાથે સંબંધ કરાવી પછી નિશ્ચિત્તભાવથી રહે છે. ગમે તે ત્યાગી હેય પરન્તુ એક વખત તે માયાદેવી જરૂર ચક્કર ખવરાવે. માટેજ શાસ્ત્રકરે નિમયી થવા વારંવાર ઉપદેશાંતર કરે છે. પરંતુ જ્યાં સુધી મનુબે કીર્તિ, પૂજાદિકના અભિલાષી હોય છે ત્યાં સુધી લેકરજનને સારૂ ઉત્કૃષ્ટ કિયા કરે છે, તે પણ તે કિયા સંસારની હાનિ કરવાને બદલે સંસારની વૃદ્ધિ કરનાર થાય છે. અસતીની અતુરાઈ દુર્ગુણની વૃદ્ધિ કરનાર છે. સાધુએ પિતાને વ્યવહાર શુદ્ધ રાખ જોઈએ. લેક પૂજે અગર ન પૂજે તેની દરકાર નહિ. કાંઈ લેકને માટે ક્રિયા કરવી નહિં. જે કાંઈ કરવું તે આત્મા માટે. તેટલાજ માટે સાધુઓ Page #244 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધમાર્ગ સેવન. હમેશાં એક વૃત્તિવાળા કહ્યા છે. એકાન્તમાં હે યા જનસમુદાયમાં હે રાત્રી હે યા દિવસ હે; ગામ હે યા અરણ્ય હો; સર્વત્ર સમભાવ ભાવિતાત્મા રહેવું, અન્યથા કિયા કણરૂપ છે. તે ને માટે દષ્ટાન્ત – “કુસુમપુરની અંદર એક શેઠને ઘેર બે સાધુએ આવ્યા. એક ઉપરની ભૂમિકામાં રહે, અને બીજો રો નીચે. ઉપર રહેલ સાધુ પંચમહાવ્રતધારી, શુદ્ધાહારી, પાદચારી, સચિત્તપરિહારી, એકલવિહારી વિગેરે ગુણગણવિભૂષિત હતું, પરંતુ કેવળ લોકેષણામગ્ન હતે. બીજે શિથિલાચારી હતા, પરંતુ ગુણાનુરાગી તેમજ નિયી હતો. હવે ભકત લેકે જ્યારે નીચે સાધુને વંદણુ કરી ઉપર ગયા ત્યારે તે વાતની ઉપલા સાધુને ખબર પડતાંજ તરત તેણે નીચેના સાધુની નિન્દા શરૂ કરી અને કહ્યું કે પાસસ્થાને વંદનું કરવાથી પાપ લાગે છે, પ્રભુની આજ્ઞાને ભંગ થાય છે, ઇત્યાદિ જેમ મનમાં આ વે તેમ બે લી શ્રાવકે પાસે નિન્દા કરી. શ્રાવકેએ તે પાછા નીચે આવી નીચે રહેલ સાધુને તમામ વૃત્તાન્ત જણાવ્યું ગ્રેડ પ્રાયઃ મીઠું મરચું ભભરાવીને એક બીજાની વાત કરવામાં કુશળ હોય છે. તે પણ નીચે રહેલ સાધુ ગુણાનુરાગી હોવાથી શાન્તભાવથી બેલ્ય, જે હે મહાનુભાવ! ઉપર રહેલા પૂજ્યવર્ય ઠીક કહે છે. હું અાંદની છું. જ્યારે તેઓ ભાગ્યશાળી, સૂકસિદ્ધાંતના પારગામી, ચરિત્રપાત્ર તેમજ શુદ્ધાહાર લેનાર છે. હું તે મહાવીરના શાસનને લજવનાર કેવળ વેષધારી છુ. ઇત્યાદિ વચને સાંભળી અહીંની વાત ત્યા કરનારા શ્રાવકે ચક્તિ થયા. એવામાં કઈ કેવળજ્ઞાનીનું ત્યાં આવવું થયું. પેલા બન્ને મુનિ સંબંધી વૃત્તાન્ત કહી પૂછ્યું કે હે ભગવન્! તે બેમાંથી હલકા કર્મવાળ કેણ છે? જ્ઞાની પુરૂષે કહ્યું નિન્દાના કરનાર દંભીના ઘણા ભવ છે, જ્યારે પેલે બીજે પરિમિત ભવમાં કર્મમુક્ત થઈ મુક્તિમંદિરમાં જશે.” વાંચકે! માયા મહાદેવીના ચરિત્રનું વર્ણન હજાર પાનાં રેકે તેપણું પૂરું થાય નહિ, માત્ર તત્વજ્ઞાન થી તે પૂરું થઈ શકે એમ ૨૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) ધ દેશના. છે, માયાના જન અભિમાન માહુના મંત્રી છે. મંત્રી વશ થયે તે રાજા પણ અનુકૂળ થાય છે, તેમજ લેબ અને ક્રોધ પણ આત્માના દુશ્મન છે. અને મહરાજાના સુમટો છે. વિવેકી પુરૂષ એ દુશ્મના ની સેવા ન કરવી, સૂત્રકારે આત્મહિત અતિ દુર્લભ બતાવેલ છે. ભવભ્રમણ કરતાં કરતાં આ જીવે અનન્ત જન્મ મરણાદિ અસહ્ય દુઃખા સહ્યાં છે, ઘણીવાર અપમાનને પામેલ છે, કાર્ડિને અન તમે ભાગે વેચાએલ છે, તેમજ ચારે ગતિમાં પુણ્યના અભાવે પરંપરા પામે છે જેમકે કહ્યું છે કે: अस्मिन्नसार संसारे निसर्गेणातिदारुणे । अवधिर्नहि दुःखानां यादसामिव वारिधौ ॥ १ ॥ જેમ સમુદ્રમાં જલજંતુની સંખ્યા નથી, તેમ સ્વભાવથીજ અતિ ભયંકર એવા આ અસાર સ'સારમાં દુઃખની સીમા નથી, દુઃખમય સ’સાર, પ્રથમ નરકગતિના દુઃખો ઉપર જ્યારે આપણે શ:સ્ત્રાધારે દષ્ટિ દઇએ છીએ, ત્યારે શરીર ઉપર સાડા ત્રણ કરોડ રામસિજ ઉભી થાય છે. હૃદય કંપે છે તેમજ શરીર શિથલ થઇ જાય છે; નેત્રયી જલપ્રવાહ વહે છે, તેમજ મનમાં એમ થાય છે જે આવા છેદન ભેદન તાડન તનાદિ અસહ્ય વેદનાવાળાં દુઃખા આ જીવ કેવી રીતે સહુન કરી શકશે ? એમ વિચાર થાય છે, પરન્તુ નરકગતિનાં કારણેા જે મૃષાવાદ, વિષય સેવન, મૂર્છા, પરપીડાત્પદ ઇત્યાદિક છે તેને તજવા આ જીવ ઇચ્છા કરતા નથી, કારણના અભાવ સિવાય કાર્યના અભાવ થાય નહિ. મનુષ્યની ઉલટી પ્રવૃત્તિ રૃખી, એક કવિએ યથાજ સુભાષિત કહ્યુ છે કેઃ—— धर्मस्य फलमिच्छन्ति धर्म नेच्छन्ति मानवाः । फ नेच्छन्ति पापस्य पापं कुर्वन्ति सादराः ॥ १ ॥ ધર્મનાં ફળ જે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થવાપણુ, શરીરની તંદુરસ્તી, પુત્રપરિવાર, ઋદ્ધિ, જનમાન્યતા, બુદ્ધિ, વૈભવ, રાજ માન્યતા ઉચ્ચ પ્રકારના ટાઇટલા તથા પરલેાકમાં દેવત્વ ઇત્યાદિકની ચાહના Page #246 -------------------------------------------------------------------------- ________________ દુઃખમય સંસાર. (૧૭૧) કરે છે, પરન્તુ ધર્મ કરતા નથી. વળી પાપનાં ફળો જે દુતિગમન, પરવશતા, દરિદ્રતા, લેાકાપમાન, સ્ત્રીપુત્રાદિથી અસતેાષ, અથવા સ્ત્રીપુત્રાદિના અભાવ, રાગોત્પત્તિ, ચિત્તની વિકલતા, વિવેકશૂન્યતા, પરદાસવ ઇત્યાદિક છે, તેની કેઈ ચાડુના કરતું નથી, પરન્તુ પાપને તે આદર સહિત કરે છે. પ્રત્યક્ષ આ ઉલટી રીતિ છે. દરેક સમજે છે કે જે કરશે તે હારશે, પરન્તુ માહમાતગના સબધથી આત્મશુદ્ધિ (પવિત્રતા) ને હારી મલિનસ્વભાવથી અને છે. તિય 'ચગતિમાં પ્રાય: ધર્મ કર્મ નથી હાતું, ત્યાં કેવળ દુ:ખદાવ નજલ જોવામાં આવે છે, જેમકે, जना दिशस्त्रादिनवं तिरथां सर्वतो जयम् । सरं स्वस्वकर्मबन्धनिबन्धनम् || || १ || પોતપોતાના કબંધ જેમાં કારણ છે તથા જેને પ્રસાર અલગ્ન છે, એવુ તેમજ જલાદિક તથા શાસ્ત્રાદિકથી ઉત્પન્ન થએલ ભય સર્વ પ્રકારે તિર્યંચાને છે. તાત્પર્ય એ છે જે તિય ચાના જન્મ પ્રાયઃ દુઃખમય છે. જલચર સ્થલચર અને ખેચર એ ગણુ ભેદ માંહેના પ્રથમના બે ભેદના તિર્યંચા અંદર અંદર પરસ્પર ભક્ષણ કરે છે. તેમાંથી ખર્ચ તે માંસાશી ક્રૂરાત્માએ અનેક પ્રકારે તેને પકડી દુઈ શાપૂર્વક મારે છે. જેના ચિતાર શ્રીમદ્ હેમચન્દ્રાચાયે ઋષભદેવચરિત્રમાં સર્ગ પહેલામાં આપેલ છે, તેના વિસ્તાર અહીં ન આપતાં તે પુસ્તકનુ પૃષ્ટ ૨૧ મું જોવા ભલામણ્ કરૂ છું. મનુષ્યના સમ્મધમાં પણ એકાંત સુખ નથી, દુઃખમિશ્રિત સુખ છે. જેમ કહ્યું છે કેઃ मानुष्यकेऽपि संप्राप्ते जायन्ते केऽपि जन्मिनः । जन्मान्धवधिरा जन्मपङ्गवो जन्मकुष्ठिनः ॥ १ ॥ મનુષ્યજન્મ મળ્યે તે કેટલાક જીવે જન્માંધ, જન્મથી બહેરા, જન્મથી પાંગળા તથા જન્મથી કાઢીઆ થાય છે, એટલુ જ નહિ પરન્તુ એક વિવિધ પ્રકારની વ્યાધિ, કોઈને મન સંબંધી આષિ તે કોઇને કુટુંબ પરિવારની ઉપાધિ લાગેલ હોય છે, જયારે કેટલાએક મનુષ્ય પશુની માફક ભાર વહન કરી જીવન પૂરૂ કરે છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) ધર્મદેશના જ્યારે કેટલાએક પરવશ થયા છતાં ભૂખ તૃષાદિક સહન કરે છે. દેવે પણ એકાન્ત સુખી નથી તે બતાવે છે – परस्परपराभूतिक्लिष्टानां द्युसदामपि ।। स्वस्वामिनावबछानां दु:खमेव निरन्तरम् ॥ રવામી સેવક ભાવ વડે બદ્ધ થએલા તથા પરસ્પર પરાભવથી કિલષ્ટ થએલા દેવને નિરંતર દુઃખ જ છે, તાત્પર્ય એ છે જે તમામ જી હવામી થવા ચાહે છે. અને ઉત્કૃષ્ટ ઋદ્ધિની ચાહના તમામ રાખે છે, પરંતુ સ્વામિવ તથા ત્રાદ્ધિ પુણ્ય સિવાય મળતી નથી. જન્માન્તરમાં પુણ્ય કરતાં જરા વીર્યાતિચાર લગાવેલ, તેથી સંપૂર્ણ સામગ્રીના અભાવમાં જરૂર દુઃખ હોય છે. વાસ્તવિક સુખી તે જિન અણગાર વિના બીજું કઈ નથી. સુખી પુરૂષ પ્રાયઃ ધાર્મિક ક્રિયામાં ચિત્ત લગાવી શકે છે. અહીં વર્તમાન કાળની સ્થિતિ જોઈને જરૂર મધ્યસ્થ પુરૂષને શંકા થશે કે સુખી પુરૂ ધર્મ કરતાં નથી, જેરલાઓ ધર્મ કરે છે, તેઓ પ્રાયઃ દુઃખી પુરૂ હેવાથી દુઃખતે દુર કરવા ધર્મ કરે છે, પરંતુ તેના ઉત્તરમાં સમજવું જોઈએ કે જેઓ જડ ચીજ પર પ્રેમ કરી જગમાં સુખી દેખાય છે, તેઓ સુખી નથી ખરી કી સંક૯પ રહિત પુરૂષ સુખી છે, તે સુખી પુરૂષ ધાર્મિક ક્રિયામાં વિજયી નિવડે છે. તે જ કારણથી આચાર્યએ પુણ્યાનું બંધી પુણ્યને કથંચિત્ મુકિતનું કારણ માનેલું છે. સાક્ષાત્ મુકિતનું કારણ તે પુણ્ય પાપને અભાવ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના કરતાં કર્મની નિર્જરા થાય છે. તીર્થ કરેને પુણ્યાનુંબંધી પુણ્ય હેવાથી સામાન્ય કેવળી, ભગવાનની દેશના સમયે સમવસરણમાં આવે છે. તેઓ કૃતકૃત્ય છે, તીર્થંકર તુલ્ય જ્ઞાનવાળા હોવા છતાં તેઓ વ્યવહાર નયને માન આપે છે, કેવળીની પરિષ અગાડી છદ્મસ્થ ભાવવાળા ગણધરે બેસે છે, તેનાં બે કારણ છે. એક તે પ્રશ્નોત્તર કરનાર ગણધરો છે, બીજું તેઓ પદાર્થ છે. આ તમામ વ્યવહાર પુણ્યાનું બંધી આભારી છે. કેટલાક ગ્રંથકારો ગ્રંથની અંતમાં સ્પષ્ટ લખે છે કે આ ગ્રંથથી જે પુણ્ય બંધાએલ છે, તેથી Page #248 -------------------------------------------------------------------------- ________________ દુઃખમય સંસાર. (૧૭૩) મારા અનાદિના ખરા શત્રુએ રાગ દ્વેષાદ્વિ ક્ષય થાઓ. ત્યારે કેટલાક આચાર્યાં ઉદાર ભાવથી એમ કહે છે, જે આ ગ્રંથથી જે પુણ્ય થએલ છે તે પુણ્ય વડે ભવી જીવા સુખી થાએ, પુણ્ય અને પાપને માટે ચભંગી આ પ્રમાણે છેઃ-પુણ્યાનુષ શ્રી પુણ્ય. પાપાનુધિ પુણ્ય, પાપાનુöધિ પાપ, પુણ્યાનુબંધિ પાપ, જેવા અઘ્યવસાય વડે કા થાય છે તેવેાજ અંધ થાય છે. તેટલાજ સારૂ પ્રભુજી સાધુએને વારવાર ઉપદેશ કરે છે, જે તમે કદાપિ ક્લેશ કંકાસ કરશે નહિ, સદા અપ્રમત્ત ભાવમાં વિચરે, આત્મ કલ્યાણુ મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય છે, હવે ઉદ્દેશાની સમાપ્તિ કરતાં છતાં ઉપદેશ આપે છે. કેઃ— एहि पूण पुरा अणुस्मृतं वा तं तह को समुटितयं । ( वा वितणो अणुहियं इति पाठान्तरे ) मुलिया सामाइ हितं नाणं जगसव्वदं सिणा ॥३१॥ एवं मत्ता महंतरं धम्ममिणं सहिया बहू जला । गुरुणोदात्ता विरया तिन महोबमाहितं ||३२|| त्ति बेमि સમભાવલક્ષવાળું સામાયિક ( ચારિત્ર ) કે જે સદશી અને સર્વજ્ઞ શ્રી વીતરાગે કહ્યું છે, તે કદાપિ પૂર્વકાળમાં પ્રાણીઓના સાંભળવામાં આવ્યુ નથી, અને કદાચ સાંભળવામાં આવ્યુ હાય તેા યથ સ્થિત અનુષ્ઠાનમાં આવ્યુ નથી. પાઠાન્તર યથાર્થ અનુષ્ઠાન નદ્ધિ થવાથી આત્મહિત થવું પ્રાણીએને દુર્લભ છે, એ પ્રકારે આત્મહિત દુર્લભ માની મનુષ્યત્વ, આય દેશ ઇત્યાદિક, સનુષ્ઠાનનું કારણુ સમજી ધર્મ ધર્મની અંદર માટું અંતર છે, માટે વિશેષ ધર્મ જે જ્ઞાન, દર્શીન, અને ચારિત્ર ધર્મવાળા ગુરૂની આજ્ઞા વશવી હજારો જીવા સંસાર મહાસાગર તર્યાં એમ હું તને કહું છું, એમ નહિ, પત્તુ શ્રી ઋષભા વન્દે તીર્થંકરા કડી ગયા છે તેમ કડું છું. આ વચન શ્રીમહાવીરનુ છે તેને લઇ સુધર્માંસ્વામી જ ખૂસ્વામીને કહે છે. વિવેચનઃ-કેવળ જગજ્જ તુહિતાવહ પુરૂષાના ઉપદેશ તત્ત્વથી ભરપૂર હોય છે, આ અવસર્પિણી કાળમાં તીર્થંકરો ચાવીશ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) ધર્મદેશના. થયા તેઓ તમામને ઉપદેશ એકાકાર હોય છે, શબ્દ રચનામાં ભલે ફરફેર હોય. પરંતુ અર્થોશમાં કેઈન વિભેદભાવ નથી. શબ્દરચના તે દેશ કાળને અનુસરીને થાય છે. વીરપરમાત્મા સંસ્કૃત ભાષાને જાણતા હતા, સર્વભાષાવિદ હતા, છતાં બાલ, સ્ત્રી મંદ પ્રકૃતિવાળા પુરૂષ તથા ચારિત્ર ધમાભિલાષી જીના ઉપકાર માટે સિદ્ધાંતની રચના પ્રાકૃતમાં થઈ જેમ કહ્યું છે કે – વાલીમંpi કૃvi વારિત્રાિળાના अनुग्रहार्थ तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ १॥ પૂત હેતુથી સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ થયે. શ્રી મને હાવીર દેવના ઉપદેશમાં શાંતિની વૃદ્ધિ સિવાય અન્ય ઉપદેશ નથી. શ્રી મહાવીર દેવનું શાસન હજુ સુધી વિરોધભાવ રહિત ચાલ્યું આવે છે, જે મતમતાંતર ગચ્છ વિગેરે થયા છે તે પ્રાયઃ પદાર્થ વિલેપી નથી. કિયાકાંડમાં ભેદ છે. તે ભલે સ્વસ્વગચ્છાનુસાર કરે. જેની કરણ કષાયભાવરહિત હશે, તેને ફળ મળનાર છે. આત્મકલ્યાણને માટે મિથ્યાદષ્ટિ અથવા સમ્યદ્દષ્ટિ જે કાંઈ ક્યિા કરે તે બન્નેને સકામ નિર્જર બતાવેલ છે. હા અલબત, સકમ નિર્જરામાં ન્યૂનધિક ભેદ પડશે. ૫ રંતુ ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રિયનિગ્રહ, તપ વિધાનાદિક ગમેતે જીવ આગ્રહ તથા નિદાનરહિત કરે છે તે જરૂર કર્મચ્ચિાને સાફ કરવામાં જળ રૂપ છે. પછી સ્વલપ જળરૂપ યા પ્રવાહ રૂપ છે. તત્વવેત્ત એના વચન સરળ, સુન્દર અને પક્ષપાત રહિત હોય છે. જૈન શાસ્ત્રમાં પણ લેખ છે જે તાંબર હો યા દિગંબર, બુદ્ધ હે યા અન્ય કેઈ કપિલાદિ હે; પરંતુ જે સમભાવ વડે આત્માને ભાવે અત્ કષાયભાવને જલાંજલિ આપે તે જરૂર મુક્તિગામી થાય. તેજ કારણથી જેનસિદ્ધાંતમાં પંદર ભેદે સિદ્ધ કહેલા છે. અન્યલિંગી પણ મેક્ષમહેલમાં પહોંચી શકે છે. કારણકે વસ્તુતઃ દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા તેમજ પદાર્થતત્વનું યથાર્થ જ્ઞાન એજ મુકિત રૂપ વૃક્ષનું અધ્ય બીજ છે, જેનસિદ્ધાંત વર્તમાન કાળમાં ૪૫ ઉપલબ્ધ થાય છે. પ્રાયઃ કેટલાક સિદ્ધાંત પર ભિન્ન ભિન્ન આચાર્યોએ અનેક ટીકા બનાવી છે. મૂળસૂત્રને આશય Page #250 -------------------------------------------------------------------------- ________________ દુઃખમય સંસાર. (૧૯) તમામે એક સરખી રીતે પ્રરૂપ્યા છે જો કે સ્વચ્ચે પશમાનુસાર વિશેષાધિક યુકિતના વિસ્તાર કરેલ છે, તોપણ કોઈએ મૂળ સૂત્ર વિરૂદ્ધ વ્યાખ્યા કરેલ નથી. આથી તેઓનું પ્રમાણિકપણું તથા ભવભીપણુ સહજ ભાવથી સિદ્ધ થાય છે. જ્યારે આપણે, જૈનેતરમતાનુયાયીએએ એક ખીજાનુ' કરેલું ખંડન જોઇએ છીએ ત્યારે દુઃખ થાય છે. તે મતાનુયાયી અંતરમાં શ્રદ્ધારહિત અથવા સશયશીલ અને છે. અને તેથી કેટલાએક મહાશયેએ ગભરાઇને નીચે પ્રમાણે વાકય ઉચ્ચાં છે. જેમકેઃ— श्रुतिश्व जिन्ना स्मृतयश्च भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गतः स पंथाः ॥ १ ॥ શ્રુતિએ ભિન્ન છે તેમજ સ્મૃતિએ ભિન્ન ભિન્ન છે, એવા કાઇ મુનિ નથી કે જેનુ' વચન પ્રમાણ ભુત થાય, અને ધર્મનુ તત્ત્વ તે ગુફામાં સ્થાપન કરેલુ છે. તેથી મહાજન જે મા જાય તે મા સમજવા’, ઇત્યાદી વાકયા સ શય ભાત્રને સૂચવેછે. ડીકજ છે. સન દર્શન (સવાય અન્યદર્શનમાં પરસ્પર વિરોધાદિ દોષો માલૂમ પડેછે. તેના ઉલ્લેખ અહીંમાં નહિ કરતાં અન્યત્ર કરીશ, ભગ્યે ! સૂ યગડાંગ સૂત્રના બીજા અધ્યયનના બીજો ઉદ્દેશ સમાપ્ત થયા, હવે ત્રીજા ઉદ્દેશા તરફ દષ્ટિપાત કરૂ' છુ. સૂયગડાંગ સૂત્રના બીજા ઉદ્દેશાની અંદર એમ બતાવવામાં આન્યું છે કે ચારિત્રવત જીવા મુકિત નગરીમાં નિવિન્ન રીતે પહોંચી શકે છે, છતાં ચારિત્ર રત્તની રક્ષા કરતી વખતે રિસહાને લીધે અનેક વિન્ને ઉભાં થાય છે, તે પણ સાત્ત્વિકશિરામણી મુનિરત્ના પરિસહાને છતી વિજયી બને છે; દુનિયાની વક્ર ભૂલવણીમાં ન પડતાં આરમવીના મળથી પરિસહ ફાજને હઠાવી દઇ સુભટ શ્રેણીની પરીક્ષામાં પાસ થઇ કર્મ શત્રુને પરાજય કરે છે, તેમજ સત્ય સ્વરૂપની ક સોટીમાં કસાઈ રવજીવનની રૂપરેખા નિષ્કલ’ક રીતે જાળવી રાખી, સ્વસત્તાના ઉપભોગ કરે છે, તે બાબત ત્રીજા ઉદ્દેશામાં ક્રમશઃ ખતાવવામાં આવે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ધર્મદેશના. == અગોચર સ્ત્રી ચરિત્ર - संवुमकम्मस्स निक्खुणो जं मुखं पुढं अबोहिए । तं संजमओ वचिज मरणं हेव्य वयंति मिया ॥१॥ વં વિનવણા અનોફિયા સંતિહિં સાં વિદ્વાદિયા. तम्हा जति पासहा अदक्खुकामाइरोगवं ભાવાર્થ –કર્મબંધના કારણે જે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને જે તેનાથી નિવૃત્ત થએલ, તેમજ ભિક્ષા કરનાર, અજ્ઞાન વડે બાંધેલ કર્મને સંયમ વડે ક્ષય કરી તથા મરણદિકનો ત્યાગ કરી મુક્તિ પ્રત્યે જાય છે એ પ્રમાણે પંડિત કહે છે. જે સ્ત્રીના પાસમાં પહેલું નથી, તે સંસારપારગામીની તુલ્ય છે, તેટલા સારૂ ઉર્વ જે મોક્ષ તેને તમે જુએ. જેઓ કામને રોગની માફક જુએ છે, તેઓ પણ મુકત તુલ્ય છે. વિવેચન–કમબંધના કારણને અભાવ કર્મને અભાવ સૂચવે છે. કેમકે કરણની સત્તામાં કાર્યની સત્તા છે, કર્મબંધનાં કારણથી દૂર રહેનાર જલદી કર્મોથી દૂર થાય છે. દાખલા તરીકે જેમ તળાવ પાણીથી ભરપૂર હોય તે પણ જે આવદાની બંધ કરી વપરાશ શરૂ રાખવામાં આવે તે ચેડા કાળમાં તળાવ ખાલી થાય છે. તેજ પ્રમાણે આત્મ રૂપ તળાવ, કર્મ રૂપ જળથી ભરપૂર છે. પરંતુ જે કર્મબંધનાં કારણે રોકવામાં આવે તે નવાં કર્મની આવદાની બંધ કરવા સાથે પુરાણું કર્મો તપ, જપ, જ્ઞાન થાનાદિથી નિર્જ રે છે, અને જ્ઞાન ભાવથી બઘાએલાં કર્મો બદ્ધ સંજ્ઞાને પામે છે, તેજ કર્મ સ્પષ્ટ નિધત્ત અને નિકાચિત અવસ્થાને પામે છે. જેમ જેમ પરિણામની ધારા કિલ, કિલષ્ટતર, કિલષ્ઠતમ તથા શુભ, શુભતર તેમજ શુભતમ હેય, તેમ તેમ બદ્ધ કર્મને અનુક્રમે સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કરે છે. જગતમાં તત્ત્વવેત્તાઓ બંધ સમયે ચેતવા સૂચવે છે. જે માણ સ કર્મથી મુક્ત થાય છે, તેના શિર પર જન્મ, જરા અને મરણદિ દુઃખ પરંપરા રહેતી નથી. વારતવિક સુખના અભિલાષી તથા સાંસારિક સુખષી પુરૂષે જગત માં પુરૂ ગણાય છે. પુરૂષમાં ૭૨ કળા Page #252 -------------------------------------------------------------------------- ________________ - - - - અગોચર સ્ત્રી ચરિત્ર (૧૭૭) છે, ત્યારે સ્ત્રીમાં ૬૪ છે, છતાં કુભાયએ પિતાના ચરિત્ર વડે પુરૂષને દબાવે છે, વગેવે છે, જગતની દષ્ટિ આગળ તુચ્છ બનાવે છે, કિંકરની માફક પુરૂષ ઉપર હુકમ ચલાવે છે, આપત્તિ સમયે મનગમતી ચીજો મગાવી વિશેષ ચિન્તામાં નાંખે છે, તે ઘેર બેઠી ચેન ઉડાવે છે, એટલું જ નહિ પરંતુ પતિવ્રતા ધર્મને જલાંજલિ દઈ અનેક કુકર્મ કરવા જરા પણ સંકેચ પામતી નથી. તેવી કુભાર્થીઓને સંગ તજ તેજ સુખનું સાધન છે, પરંતુ વિષય લંપટ પુરૂષે અંધની ઉપમાને વહન કરે છે. અધ માણસ પણ હૃદયાદર્શમાં જ્ઞાનચક્ષુથી પ્રકાશવાળ રહે છે, પરંતુ કામાંધ પુરૂષ કદાપિ પ્રકાશવાળે તે નથી. જેને લીધે તેની દષ્ટિ સન્મુખ ઉપસિથત થએલ તત્વજ્ઞાનને પણ ઓળખી શકતા નથી, ફકટ ફાંફાં મારે છે. સ્ત્રીના ગહન અને અગોચર ચરિત્રને પ્રેમભક્તિ સમજે છે, વળી પૂર્ણ ઉપકારી માતપિતાને પણ તિરસ્કાર કરવા ચૂકતા નથી. તેમજ કષ્ટ નિવારક બંધુવર્ગ સાથે સ્ત્રીનાં વચનથી વિરોધ કરે છે. દેવગુરૂની આજ્ઞા કરતાં સ્ત્રીની આજ્ઞાને અધિક માન આપે છે, તથાપિ સ્ત્રી પોતાના સ્વભાવને છેડતી નથી. પ્રિય પાઠક! જેમ પાણીમાં ચાલતા મીની પગપતિ જાણવી મુશ્કેલ છે, આકાશમાં ચાલતા પક્ષિઓની પદપંક્તિનું જ્ઞાન દુર્લભ છે, તેજ પ્રમાણે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવાં દુર્લભ છે. તે સંબંધમાં એક નાનકડું દષ્ટાંત અહિંઆ લખવું યોગ્ય જણાય છે તે આ પ્રમાણે – એક પંડિત, સ્ત્રીના નવ લાખ ચરિત્ર અમુક એક કાશી જેવા સ્થળે ભણીને સ્વદેશ તરફ વિદાય થયે. રસ્તામાં એક મહાટી રાજધાની આવી. બ્રાહ્મણે વિચાર્યું જે રાજા પાસે જઈને આશીર્વાદ આપું. જેથી રસ્તામાં જે ખર્ચ થયો અને થશે તે નીકળી જાય. આમ વિચારી રાજા પાસે ગયે, રાજાએ સન્માનપૂર્વક દાન આપ્યું, અને પૂછયું જે આપ ક્યાંથી આવે છે? પંડિતે ઉત્તર આપે કે કાશીજીથી. રાજાએ પૂછ્યું–કાશમાં કેટલાં વર્ષ રહ્યા? શું અભ્યાસ કર્યો? તથા વર્તમાનમાં કયાં જાઓ છે? २३ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) ધર્મદેશના. પંડિત ઉત્તરમાં જણાવ્યું–કાશીમાં લગભગ ૧૪ વર્ષ રહ્યા છું. નવ લાખ સ્ત્રી ચરિત્ર ભણ્યો છું. હવે દેશમાં જઈ આજીવિકાને માટે ઉદ્યમ કરીશ. રાજાએ કહ્યું –કદાચ અહીંઆજ બોબસ્ત થઈ જાય તે રહેવા વિચાર છે? પંડિતે જણાવ્યું હા! અમારે બ્રાહ્મણ ભાઈને જ્યાં વૃત્તિ લાગે ત્યાં દેશ. હવે રાજાએ પગાર આપી પંડિતજીને રાખ્યા. હમેશાં તેની પાસેથી સ્ત્રી ચરિત્ર સાંભળવા લાગ્યું. રાજા જેમ જેમ દત્તચિત્ત થ. ઈને સ્ત્રી ચરિત્રને બુદ્ધિમાં ધારણ કરે છે, તેમ તેમ સ્ત્રીઓ પરથી તેની રાગદ્રષ્ટિ કમ થવા લાગી, હમેશાં એક રાણીને ત્યાગ કરવા લાગ્યું. આમ એક એક કરતાં ૪૦૦ રાણીઓ છેડી, ત્યારે શહેરમાં તથા અતઃ ઉરમાં એવી ચર્ચા ફેલાવ્યું કે રાજા સ્ત્રી વર્ગ ઉપર અવિશ્વાસુ બનેલ છે, અને ધીમે ધીમે સર્વ સ્ત્રીઓને ત્યાગ કરી અંતમાં જેગી થશે. આ વાત પટરાણુના કાનમાં પડી. પટરાણીએ પહેલ વહેલા પેલા બ્રાહ્મણ ભટને શિક્ષા કરવા નિશ્ચિય કર્યો. બુદ્ધિમાન માણસ મૂળ કારણને નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. દાસીને તુરત હુકમ આપે –“જા, પેલા ભટને બેલાવી લાવ.” દાસી ગઈ, પરંતુ ભટ દાસીનાં વચન સાંભળવાથી દૂર રહ્યા. અને જરા પણ તે તરફ લક્ષ્ય પણ આપ્યું નહિ. ત્યારે દાસી પાછી આવી બેલી જે “બાઈજી! ભટ જરા પણ તમારાં વચનેને સાંભળતે નથી, તે પછી આવવાની તે વાતજ શી? તે તે મહા દઢ વિચા- * રવાળે જણાય છે.” આવા પ્રકારનાં દાસીનાં વચને સાંભળી બુદ્ધિમતિ રાણીએ વિચાર કર્યો કે બ્રાહ્મણે પ્રાયઃ લેભીઆ હેય છે. અને એ સામાન્ય ન્યાય છે કે કચેન સર્વે વાિનો ઘન્નિા દ્રવ્યવડે તમામ લેકે વશ થાય છે. આમ ધારીને દાસીને ૨૦૦ સેનામહેરે આપી, Page #254 -------------------------------------------------------------------------- ________________ અગોચર સ્ત્રી ચરિત્ર. (૧૭) ^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ અને એવું કહીને રવાના કરી કે પ્રથમ સોનામહ ભટની આગળ મૂકજે, જેથી ભટ જરૂર તારું નામ ઠામ પૂછશે. દાસીએ જઈને તેજ પ્રમાણે કર્યું. ચલતી સેનામહે રે જોઈ ભટ ચમક્યા અને બેલ્યા “આપ કેણ છે? અને શા કારણથી આ વેલ છે ?? - દાસી બેલી-મહારાજ! હું રાજરાજેશ્વરની પટરણની દાસી છું. અમારી બાઈ આપના જ્ઞાનથી તથા આપની ચતુરાઈથી ઘણું ખુશી થયાં છે. આપની પૂજા કરવાને માટે સમસ્ત સામગ્રી તૈયાર કરેલી છે. એક થાળ સેનામહેરને ભરીને તૈયાર રાખે છે” ઈત્યાદિ દાસીનાં વચન સાંભળી ભટ લેભાયા. પાઘડી પહેરી તથા ખભે દુપટે લઈ ચાલ્યા. રાણી પાસે આવ્યા. રાણીએ અસરણીથી ભરેલે ચળક્ત સેનાને થાળ ભટની આગળ રાખે. ભટ હવે મનમાં વિચાર કરે છે, જે આખા જન્મ સુધી નોકરી કરીએ તે પણ આટલું દ્રવ્ય મળે નહિ. વાંચકે યાદ રાખવું કે પ્રથમ મળેલી ૨૦૦ સોનામહાર પણ ભટ સાથે લાવેલ છે. હવે રાણીએ એક સુન્દર વાર્તાવિનોદ શરૂ કર્યો, તેની અંદર કાળ જતાં જણાયે નહિ. ભટજી મહારાજ વાર્તા તથા લેભના આવેશમાં તમામ વિચારને ભૂલી ગયા. રણુએ દાસીની પાસે મહેલનાં તમામ બારણાં બંધ કરાવ્યાં. એટલામાં રાજા બહારથી સંતપ્ત થઈ આવી લાગ્યા. અને પૂછ્યું જે પંડિત કયાં ગયા ? પંડીત પાસેથી બે ચાર દષ્ટા તે સાંભળીને આનંદિત થાઉં; એવા વિચારથી પંડિતજીની તપાસ કરાવી, પરંતુ પંડિતજીને પત્તે લાગે નહિ. ત્યારે રાજાએ પેતાના હજુરી પુરૂષને મોકલી તપાસ કરાવવા માંડી, તે વારે પત્તે મળે જે પંડિતજી પટરાણના મહેલમાં ગએલ છે. આમ સાંભળતાંજ રાજાને એકદમ કેધ ચઢયે કે પંડિત મને તે વારંવાર ઉપદેશ કરે છે જે, સ્ત્રીની સાથે બોલવું નહિ, ને નેત્ર મેળવવાં નહિ, તેની સન્મુખ ન ઉભું રહેવું અથવા તે તેને ણીનાં વચન સાંભળવા નહિ. ઈત્યાદિ અનેક પ્રકારે દૃષ્ટાન્ત પૂર્વક મને તે સમજાવતું હતું, છતાં આજ સ્વયં રાણી પાસે ગયે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ * * (૧૮૦) ધર્મદેશના. આમ વિચાર કરતાં રાજાએ મનમાં નિર્ણય કર્યો કે આવા પરોપદેશ કુશળની તે હવે બરાબર ખબર લેવી તે પણ ધર્મ છે. ક્ષણવારમાં હાથમા તરવાર લઈ સપાટા પૂર્વક રાણીના મહેલની સીઢી ઉપર ચડ. રાણું સમજી ગઈ કે રાજા આવે છે. તેવામાં રાજાએ કહ્યું કે –“બાર ઉઘાડે, પેલે દુષ્ટ વિસંવાદી અને દુરાચારી કયાં છે?' આવાં વચન સાંભળતાં જ ભટ ગભરાયા અને હાથ જોડી રાણુને કહેવા લાગ્યા -“હે માતાજી! મરણના કષ્ટમાંથી બચાવે. હમણાં રાજા મારે પ્રાણ લેશે.” રાણીએ કહ્યું હું શું કરું?, પવનના જોરથી બારણું બંધ થયાં હશે, તેવામાં રાજા આવી ચડે, હવે રાજાના મનમાં પૂર્ણ શંકા થઈ હશે. તેથી બચવાનો કોઈ ઉપાય નથી. તેમ છતાં એક નાનકડી પેટી છે તેની અંદર આપ પેસી જાઓ તે હું મારી કાંઈક કારીગરી ચલાવું.” જગમાં પ્રાણથી વલ્લભ કોઈ પણ ચીજ નથી. પેલે ભટ પિટીમાં પેઠે. દાસીઓએ હાથ પગ મરડી પેટી મહા મુશીબતે બંધ કરી. પેટીને ત ળું દઈ કુંચી રાણુજીને આપી. રાણીએ કુંચી બાજુએ મૂકી દાસીઓને હૂકમ આપ્યું કે બારણું ઉઘાડે. બારણું ઉઘાડયાં, તે વખતે રાજા કે ધાંધ થઈ બે પેલે ભટ અહીં આવ્યું હતું? રાણું બેલી-હા રાજા બોલ્યા “કયાં છે?” રાણી બેલી- આ પેટીમાં રાજા એ “કૂચી કયાં છે?” રાણુએ તુરતજ સે ચાવીને એક ડે ફેંક. રાજા તે ગુડ લઈ પેટી પાસે પગ પછાડતે પછડતે ગમે તેટલામાં પેલે બ્રાહ્મણ ડરને માથે છેતીમાં મૂતરી પડયે. રાણું બેલી–“રાજાના જેવા કાનના કાચા છ જગમાં બહુજ ચેડા હશે. અરે મૂર્ખ રાજા! જે તેને પેટીમાં પૂર્યો હોત તે હું બતાવત ખરી કે ? કુંચી પણ આપત કે? આતે તમારા પગ વડે પેટી નીચેનું પાટીયું હલવાથી પેટી માંહેના ગંગાજળ Page #256 -------------------------------------------------------------------------- ________________ અગાચર શ્રી ચરિત્ર. (૧૧) ~~www. તથા અતરના શીશા કુટી ગયા, જે શીશા તમાને સ્નાન કરાવવા વાસ્તે રાખ્યા હત'. આમ સાંભળતાં રાજાએ વિચાર્યું" કે રાણી ખર્ ક્યુંછે. પેટીમાં હાય તે તે બતાવે નહિ. દાસીઓ તુરતજ ઊભી થઇ, અને પેલું ભટનુ મૂત્ર રાજાને શરીર ચાન્યુ. મૂત્ર જરા ખારૂ હાવાથી રાજાને શરીર ચટપટી થઇ, ત્યારે રાણીએ ઉત્તર આપ્યા જે અત્તર ઘણું ઊંચી કિ ંમતનુ" હોવાથી એવુ લાગતું હશે, એ પ્રમાણે સમ જાવી રાજાને સ્નાનઘર તરફ્ દાસીએ લઇ ગઇ. હવે પેટી ઉઘાડી રાણીએ ભટને કહ્યું ‘ મહારાજ ! નવ લાખ ચરિત્રની અંદર આ ચરિત્ર તમે ભણ્યા છે ? જા, હવે વેલાસર ઘર ભેગા થાઓ. ૩ wwwwwwwwwwww પેલેા ભટ્ટ ઘર તરફ ગયા અને પ્રતિજ્ઞા કરી જે આથી હવે શ્રી ચિરત્રનુ" નામ લેવું નહિ.’ "9 સજ્જના ! ખ્યાલ કરે કે જ્યારે સ્ત્રીચરિત્ર, ભણેલને પણ ભૂલને તેા પછી અભણુના શા હાલ? શાસ્ત્રકારાએ સ્ત્રીના સ્ă પાશથી મુકાયેલને મુક્ત તુલ્ય કહ્યા છે તે ખરાખર છે. ધ રત્ન તે ફકત ભાગ્યવાનનેજ મળેછે તે વાત હવે આગલી ગાથાવડે જણાવે છે: गं वणिएहिं आदियं धारंति राइणिया इह | एवं परमा महव्वया अक्खायान सराइभायणा ॥ ३ ॥ ભાવાઃ—જેમ વેપારી લેાકેા દેશાંતરથી અમૂલ્ય રત્ના લાવી રાજા, મહારાજા, શેઠ, સાહુકારને આપે છે, અને પછી જેમ તેઓ રત્નાના ભાગ કરેછે, તેમ આચાર્ય મહારાજે બતાવેલા પરમ રત્નભૃત જે રાત્રિભાજન વિરમણુ રૂપ વ્રત સહિત પંચ મહાવ્રતને નિટ ભવી ધીર પુરૂષાજ ધારણ કરી શકેછે, અલ્પ સા તે તુચ્છ પદ્માથમાં મુ ઝય છે. जे इह सायालुगा नरा प्रज्जोववन्ना कामेहिं मुच्छिया । किवणेण समं पगब्जिया न विजाति समाहिमा हिअं ॥४॥ ભાવાર્થ :——જે પુરૂષષ આ અસાર સંસારમાં ઋદ્ધિ, રસ, Page #257 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. namamannannmann અને શાતા સારવમાં આસક્ત, વિષયરસમાં મગ્ન થએલ, ધીમે ધીમે ધીઠ બને છે તેઓ કૃપણની દશાને અનુસરતા વીતરાગ ભગવાને બતાવેલ સમાધિને જાણતા નથી. વિવેચન –ત્રીજી ગાથામાં મહાસત્તવ પુરૂની રીતિ બતાવી છે, અને એથી ગાથામાં અલ્પસત્વ પ્રાણીઓની વાતો બતાવેલી છે. મહાપુરૂષે સર્વત્ર વિજયી અને સુખી થાય છે. અમૂલ્ય રત્નાદિકનો ભેગ કરી પાછા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છે. લીમીથી દાન ગઈ શકે છે, અને દાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી પુણ્યથી લક્ષમી જાને લક્ષ્મીથી દાન એ પ્રમાણે પરંપરાએ શુભ જેગે મુક્તિ પણ થાય છે. તેવી રીતે ચારિત્ર રત્નથી સ્વર્ગ, સ્વર્ગથી મનુષ્યભવ, ત્યાં પણ ચારિ. ત્રધર્મ અને ચારિત્રધર્મથી કર્મની નિર્જરા, અને યાવત મુક્તિ સુખની પ્રાપ્તિ થાય છે. મહાપુરૂષે વાસ્તવિક સુખને લાભ મેળવે છે, ત્યારે અલપસ હાય ય કરી જન્મ ગુમાવે છે. તે દશા કપણપણને છોડતી નથી. કદાચ કાકતાલીય ન્યાયે રત્નની પ્રાપ્તિ થઈ જાય, પરંતુ થોડામાં તે ગુમાવી દે છે. ઉદાહરણ તરીકે કે પુરૂષને ચિન્તામણી રત્ન અનાયાસ મળ્યું, પરંતુ તેણે તેની ઓળખાણ નથી. કેવળ ચિન્તામણું રત્ન ના જેરથી તેને જે જે વિચારે કર્યા તે પાર પડ્યા, તેવામાં ચિન્તામણી રત્નને અધિષ્ઠાથી દેવ પરીક્ષાને અર્થે કાગડાનું રૂપ લઈ તે પુરૂષ જ્યાં પિતાના મિત્રની સાથે બાજી રમતું હતું ત્યાં આવી ખરાબ શબ્દથી બેલવા લાગે. પેલા નિર્ભાગ્ય શિરમણીએ તેને ઉડાડે પણ ઉડયે નહિ. તે વારે પોતાના હાથમાં જે ચિન્તામણિ રત્ન હતું તે ફેંકયુ, કે તરત તેને લઈ તે વિદાય થયે. ભાઈએ જે વિચાર કર્યા હતા, અને ચિન્તામણિના મહિ. માથી સિદ્ધ થયા હતા, તે તમામ હવે ઈન્દ્રજાળ જેવું થયું. પાછળથી જ્યારે સમજવામાં આવ્યું જે ચિતામણી રત્ન હાથમાં આવ્યું હતું, પરંતુ કાગડાને ઉડાડવામાં તે ખાયું. ત્યારે તેને પશ્ચાત્તાપને પાર રહે નહિ. Page #258 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને સદાચાર જ્ઞાન અને સદાચાર હવે કેટલાએક સુખશીલીઆ જીવા ઇંદ્રિય સુખને આધિન થઇ ચારિત્રરત્નને કૃષિત કરે છે. અપવાદ સેવનને ધર્મ" સમજી પ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્રિયામાં શિથિલ થઇ લાક આગળ લવ રા શરૂ કરેછે જે‘ તુચ્છ ક્રિયામાં શું પડયું છે? સર્વોત્તમ તે જ્ઞાનયોગ છે. જ્ઞાન સૂર્ય સમાન છે. ક્રિયા તે આગિયાજીવ જેવો છે. હમેશાં પ્રતિક્રમણુપ્રતિલેખનાદિ ક્રિયા કરનાર કપટ કરે છે. અમને તેમ આવડતુ નથી. અમે તા તેવા ઢોંગ નથી કરતા. જે કરવુ' તે શુદ્ધ કરવુ'. અશુદ્ધ કરવાથી ભવપરપરા વધે છે. તેવી ક્રિયા ભવનું કારણ છે. ' ઇત્યાદિ યુક્તિઓ ભદ્રિક જીવાને બતાવી લેાકપૂજાના ચાહનારને ખરેખર અઠુલસ'સારી ગણીએ તે વાંધો નથી. જીવા પેાતાના દૂષણને સમજી શકતા નથી. (૧૮૩) દૂષણને ભૂષણ રૂપ સમજનાર જીવ પ્રથમ ગુણુસ્થાનકે રહેતા હાય એમ કહેવામાં કાંઈ આશ્ચર્ય નથી. જીવાએ આ સંસાર રૂપ વિશાળ મ’ડપની અંદર અનેક પ્રકારના વેષા ધારણ કર્યાં છે, પરંતુ ફક્ત એક શુધ્ધપદેશકના વેષ પહેરેલા નથી. જો તે વેષ પહેરવામાં આવે તા જરૂર વીતરાગદેવ પ્રરૂપિત તત્ત્વમાં રૂચિ રૂપ-મુક્તિ નગરમાં જવાની ટીકીટ–મુદ્રામુદ્રિત મળે, જેથી કાંઇ પણ રોક ટોક થાય જ નહિ. આ જગતમાં જીવા ભિન્ન ભિન્ન રૂચિવાળા છે. કોઇ જ્ઞાનરંગી તા કોઇ ક્રિયાકુશળ, કોઇ ધ્યાનમગ્ન તે કાઇ તપસ્વી, કોઈ ભજનાની તા કાઈ શાસનપ્રેમી વિગેરે વિગેરે ગુણામાં અનુરાગ વાળા હોય છે. પરંતુ તેઓએ ઇતરાંશને નિંદી એક ગુણની એકાંત રીતે પુષ્ટિ કરવી જોઇએ નહિ, પૂર્વોક્ત તમામ મુક્તિનાં સા ધન છે. દાખલા તરીકે સંસારમાં જેમ જીવે માત્રનું લક્ષ્યબિ પૈસા ઉપાર્જન કરવાનું છે. પરંતુ તે મેળવવા સારૂ ઉદ્યમ અનેક છે. ખર્થાત્ સા‚ એક પર’તુ, તેનાં સાધન અનેક હોઈને ગમે તે માર્ગ દ્રવ્યસિદ્ધિ કરવાની છે, તેજ પ્રમાણે મુમુક્ષુ વગે પણ મુ ક્તિની પ્રાપ્તિ હરકોઇ પ્રકારથી કરવાની છે; જ્ઞાનથી ધ્યાનથી માં તે ક્રિયાથી અથવા તપેાખળથી મુક્તિ નગરીમાં પહોંચવાનુ Page #259 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના, છે. તેટલા સારૂ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞા રૂપ દેરીને હાથમાં રાખવી, જેથી કરીને તમે તમામ વસ્તુને બાંધી શકશે. જુઓ શ્રી આવશ્યક નિર્યુક્તિની અમુલ્ય ગાથાઓ શું કહે છે? हयं नाणं कियाहोणं हा अन्नाणो किया । पासंतो पंगुलो दम्ढो धावमाणो अ अंधश्रो ॥२॥ संजोगसिद्धी फलं वयंति न हु एगचक्केण रहो पया। अंधो अपंगू अवणे समिचा ते संपनत्ता नयरं पविदा ॥२३॥ ભાવાર્થ–ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને જ્ઞાન રહિત કિયા ફેગટ છે. જેમકે દાવાનલમાં દેડતે છતે આંધળે બળી મરે છે, અને પાંગળે દેખતે છતે મરણ પામે છે. ક્રિયા સહિત જે અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય તે પણ તે જ્ઞાની છે. જ્ઞાન સહિત ક્રિયા ફેલવતી છે. એક ચથી રથ કદાપિ ચાલતું નથી. કદાચ કઈ ચલાવવા હિંમત કરે તે અકસ્માત્ પડે. પત આંધળે તથા પાંગળે અલગ અલગ હેવાથી જે અનર્થ પામે છે, તેઓ બેઉ જે ભેગા થાય તે ઈચ્છનગરમાં પહોંચે, તેજ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા જે કઈ ઠેકાણે એકત્ર થાય ત્યાં નવનિધિ અને અષ્ટમહાસિદ્ધિ પૂર્વક મુક્તિનગરની પ્રાપ્તિ થાય. ભાઈએ! કદાપિ એકાંત પક્ષમાં જવું નહિ. લેકપૂજા તથા કીર્તિ માટે વાસ્તવિક કીર્તિને નાશ ન કર. જેટલું બને તેટલું ધર્મધ્યાન કરવું, પરંતુ ફેગટ ઓળઘાલ બનવું નહિ. જુઓ, શિથિલાચારીઓના હાલ સૂત્રકારક દષ્ટાન્ત પૂર્વક બતાવી ત્યાગમાર્ગને ઉપદેશ કરે છે. જેમકે, वाहेण जहा व विच्छए अबने होइ गर्व पचोइए । से अंतसो अप्पयामए नाइवह अबले विसीयति ॥५॥ एवं कामेसणं विन अन्जसुए पयहेज संथवं । कामी कामेण कामए लके वावि अलकाहरु ॥६॥ ભાવાર્થ–જેમ પારધી મૃગઢિ જંતુઓને દેહાવી દેડાવીને થકવી દઈ અબળ કરે છે, અથવા ગાડી હાંકનાર ગાડીવાન Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને સદાચાર.. (૧૮૫) જે બળદને પરણા વડે, આરથી અથવા ચાખકથી વારવાર પ્રેરણા કરીને થકવી નાંખે છે, તે પછી વિષમ જગ્યા પર ચલવા સમર્થ થતા નથી, મરણને કબૂલ કરે છે. પરંતુ આગળ ચાલી શકતા નથી. તેજ પ્રમાણે ઇન્દ્રિયના વિષયની તલાસમાં નિપુણ એવે સાધુ કામ રૂપ કિચ્ચડમાં ડૂબી જાય છે, સમય સમય પર વિચારશીલ થાય છે, જે આજ કાલ અથવા પરમ દિવસ વિષયસંગને! ત્યાગ કરીશ, પરંતુ ગલીયા બેલની માફક તે વિષય રૂપ કિચડમાંથી બહાર નીકળી શકતા નથી. ત્યાં ને ત્યાંજ મરણને શરણ થાય છે. તેજ કારણથી શ્રીીતરાગ દેવ ઉપદિશે છે. જે પ્રાપ્ત વિષયને અપ્રાપ્ત તુલ્ય સમજી દૂરથીજ વિષયની વાંછા છેડા. વિવેચનઃ—વિષય જીવાને વિષ કરતાં પણ અધિક દુ:ખદાયી છે, વિષયવાંછા ધર્મ વાંછાને નાશ કરે છે, તેમજ ચારિત્રરત્નની પ્રાપ્તિ થવા દેતી નથી, જ્ઞાનગુણના લેપ કરે છે, દર્શન શુદ્ધિમાં વિઘ્ન નાંખેછે, કીર્ત્તિ લતાને દુગ્ધ કરેછે, કુળમાં કલ`ક લગાડે છે, વ્યવહારમાં લ'પટતાનું ટાઇટલ આપેછે, સ્ત્રી યા પુરૂષ ચાહે કૈાઇ હા, પરંતુ તેની સર્વ જનમાં હલકાઇ કરેછે, આઝું શું લખવું? વિષચવાંછા પુરૂષાથી તમામ પુરૂષાર્થ ને દૂર રાખેછે, તેજ કારણથી શાસ્ત્રમાં તત્ત્વવેત્તાએ પાકાર કરીને કહ્યુંછે જે હે ભવ્ય ! જો સંસાર રૂપ જંગલને છેડી તું મુક્તિ રૂપ નગરમાં જવા ઇચ્છા રાખતો હા તો વિષય રૂપ વિષવૃ ક્ષની છાયા તળે ક્ષણવાર પણ વિશ્રામ કરીશ નહિ, કારણકે વિષય રૂપ વિષ વૃક્ષેની છાયા ઘેાડા કાળમાં વિસ્તાર પામેછે, તે છાયામાંથી મનુષ્ય એક પગલુ` પણ આગળ વધવાને શકિતમાન થતા નથી. વિષયાસકત જીવ રાતિદવસ આપ્ત રીદ્રધ્યાનમાં પરાયણ રહેછે. અષ્ટમી, ચતુર્દશી, પાંચમી યા એક દશીનું જ્ઞાન તેના મતેામદીરમાં રહેતુ નથી, તપ, જપ, દેવપૂજા, ગુરૂભકિત, સામાયિક, તથા પ્રતિક્રમણાદિ ક્રિય કાંડ વિષયી પુરૂષને વિટબના રૂપ લાગેછે. ગુરૂશિક્ષા દવ નળ જેવી પ્રતિભાસે છે, શાસ્રશ્રવણ કાનમાં શૂળ જેવુ જણાય છે. અરે! વધારે શું લખવું? ઘણા વર્ષ સુધી પાળેલ ચારિત્રરત્નને પણુ ગુમાવી દઇ લજ્જાને નેવે મૂકે છે, તેટલાજ સાર્ શ્રીવીતરાગ ભગાન સાધુઓને વિષયવાંછા છેડવાના ઉપદેશ પુનઃ આપે છે. २४ Page #261 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) ધર્મદેશના. પ मा पच्छ असाधुता नवे अचेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयती संथणइ परिदेवइ बहु ॥७॥ शह जीवियमेव पासह तरुणे एव वाससयस्स तुट्टइ इत्तरवासे य बुज्झह गिधनरा कामेसु मुच्छिया ॥॥ ભાવાર્થ–મરણ સમયે અથવા ભવાંતરને વિષે કામગની સેવા થકી રખેને અસાધુતા થાય, તેટલા માટે હે મુને! કામને સંગ છેડ તથા આત્માને શિક્ષા કર જે ખરાબ કામ કરનાર, પરલોકમાં નરક તીર્થંચાદિ નીચ ગતિમાં જઈ પરાધીનતા ભેગવે છે, પરમાધાર્મિ કાદિની વેદનાના માર્યા રૂદન કરે છે, આ અસાર સંસારમાં બીજી ચીજ તે દૂર રહી, પરંતુ જીવિત પણ અનિત્ય છે. કેટલાક તરૂણાવસ્થામાં ચાલી નીકળે છે. વર્તમાન સમયની અંદર એ વર્ષનું આયુષ્ય સાગરોપમની આગળ કાંઈ હિસાબમાં નથી. છતાં વિષયમૃદ્ધ જીવે કામમાં આસકત થાય છે. વિવેચન –જેઓએ ધર્મ નથી કર્યો છે, તેઓ મરણ સમયે અમે ધર્મ ન કર્યો હવે અમારું શું થશે? ઈત્યાદિ ભારે પશ્ચાત્તાપમાં પડે છે; ભવાન્તરમાં નરક તીર્યચદિ ગતિમાં પરાધીનતા પૂર્વક હજારે કષ્ટ સહન કરવા પડશે. જે અહીં થોડું કષ્ટ ધર્મ નિમિત્તે સહ્યું હત તે અન્ય વિટંબના થાત નહિ, પરંતુ મેહ તથા અજ્ઞાનને વશ પડી અનેક અનર્થદંડની સેવા કરી મહાપાપનાં કારણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-મહારંભાદિ કરી મનુષ્યને જન્મ વ્યર્થ કર્યો હવે હાય હાય કરવાથી શું વળે ? જેણે ધર્મ કરેલ હોય તેને મરણ એક વિવાહાદિ ઉત્સવ જેવું થઈ પડે છે, કારણકે અને સાર પદાર્થને વિયેગથી તેને સાર પદાર્થ પ્રાપ્ત થાય છે. લેકમાં નજરે જોવામાં આવે છે કે કેઈ પુરૂષને ખરાબ ઘરમાંથી નીકળી સુંદર ઘરમાં રહેવાને હુકમ મળે છે તે ખુશી થાય છે. તે પ્રમાણે જેણે પુ ણ્યકર્મ કર્યા હોય એવા પુરૂષને મર્યાનિથી દેવનિ મળે તે તેને બિલકુલ અસેસ થાય નહિ. મનુષ્યનિધી નરકાદિક ગતિ મળવાની હોય ત્યારેજ વિલાપને સંભવ છે. માટે શાસ્ત્રકારે મનુષ્યને ફરમાવે છે જે વિષયને ત્યાગ કરે; પિતાના આત્માને શિક્ષા આપે જે ક્ષણ Page #262 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને સદાચાર, (૧૮) વારના સુખ માટે સાગરેપમનાં દુઃખ ન વેરે, અમૂલ્ય ચારિત્રરત્નને સુખાભાસ માટે હારી જાએ નહિ. નરકની ક્ષેત્રવેદના, પરમાધાર્મિકકૃતવેદના, પરસ્પર યુદ્ધ જન્ય વેદના એમ વિવિધ પ્રકારની વેદના નારકીના છ સહન કરે છે, તે વેદનાઓને કામાધીન સાધુ પવભવ. માં સહે છે. જેઓએ વ્રતભંગ કર્યો હોય છે, તેઓ વળી તીર્યચ ગતિમાં જાય છે. ત્યાં અતિભાર, ગાઢ પ્રહાર, તૃષા, ક્ષુધા, તથા પરાધીનતા આદિ અનેક કષ્ટ સહે છે. લેકે તેવા પશુઓનાં કષ્ટ દેખી ત્રાસ પામે છે. પરંતુ સ્વયં દૂર કર્મો કરતાં થાક્તા નથી. સર્વત્ર પ્રસાદ અશુભ ફળ આપે છે. શાસ્ત્રકારે તેટલા સારૂ પ્રમાદને ત્યાગ કરવા અનેક પ્રકારે ઉપદેશ કરે છે. પ્રમાદી માણસ પોતાનું ઉદર ભરવામાં પણ આળસુ બને છે. કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ અનુભવાય છે કે પ્રમાદી દિનભર ભૂખ્યા રહે છે, અથવા પાણી પાનાર કેઈ ન મળે હેય તે બે કલાક સુધી તરસ્ય રહે છે. ઈત્યાદિ તમામ કાર્યમાં તેની દુર્દશા નજરે અનુભવાય છે, તેમજ ધર્મકાર્યમાં પ્રમાદી જીવ શુન્ય. ચિત્તે બેસી રહે, પરંતુ સમય સમયની ક્રિયા કરે નહિ. ગપ્પા મારવા હોય તે શૂરે પૂરે, પરંતુ પ્રતિલેખન, પ્રતિક્રમણાદિ ક્રિયાને સમય આવે કે તરત સુસ્ત બને. થોડા કાળમાં જે કાર્યસિદ્ધિ થનાર હતી, તેને પ્રમાદી માણસ દીર્ઘકાળે થનારી બનાવે છે, તે ઘણેજ ખેદને વિષય છે. લગ્ન સમય નિદ્રામાં જાય તે પછી અન્ય સમય નિદ્રામાં જાય તેમાં આશ્ચર્ય પણ શું ? જે આત્મ સાધનને તથા કમ નિજ, રાને સમય હોય તેજ સમય કર્મ બંધ થાય તે સમજવું કે હજુ ભવસ્થિતિ ઘણું લાંબી છે. અક્કલ વિનાના આળસુ જી રતનચિન્તા. મણીને ત્યાગ કરી કાચને સ્વીકાર કરે. ભવસમુદ્રમાં નૌકા સમાન જે ચારિત્ર તેને છોડી પથર તુલ્ય વિષયનું આલંબન કરવા સાથે પિતાની કીર્તિ રાખવા સારૂં જે કષ્ટ સહે છે તેજ ક જે આત્મને માટે સહન થાય તે કાંઈ બાકી ન રહે. પરંતુ કર્મરાજા જેમ ભવચકમાં નચાવે તેમ નાચે છે. સૂત્રકાર વળી પ્રકારાન્તરે ઉપદેશ કરે છે અને તે સાથે એમ પણ સૂચવે છે કે અત્યન્ત પ્રમાદી માણસ અંતમાં નાસ્તિક બને છે – Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) ધર્માં દેશના. ज इह आरंभ निस्सया आत्तदंगा एंगतबूसगा । गंता ते पावलांगयं चिररायं सुरियं दिसं Ku यसंखमाहुजीवितं तह विय बालजणो पगब्जइ । पच्चुप्पत्रेण कारियं को दहं परलोकमागते ॥१०॥ ભાવાર્થ :—જે કોઇ માણસ આ લેકમાં આરભ સમાર ભાતિમાં શુ થાએલ હાયછે, તે પેાતાના આત્માને ઈંડે છે તથા એકાંત હિંસકની પતિમાં ગણાય છે, પરલેાકમાં નરકાદિંગ તને પ્રાપ્ત થાય છે. કદાચ જે પંચાગ્નિતપ ભાલતપાદિ ક્રિયા કરે છે, તે અસુર ગતિ એટલે કે ીચ દેવા થાય, ત્યાં દેવ ધમ મની ઘણા કાળ દુ:ખમિશ્રિત કાઢે છે, તુટેલા આયુષ્યતા સાંધા થઈ શકતે નથો આયુષ્યની સત્તામાંજ ધર્મસાધન કરવાનુ છે; છતાં બાળ જીવા ધીડાઇ કરી અકૃત્યને કરતા લાજતા નથી. પાપ કર્મ કરનારને કદાચ કોઇ ધર્માત્મા પ્રેરણા કરે તે તે શ્રી ઉત્તર આપે છે, જે વત્તમાનકાળમાં જે દેખાય છે તે સાથે અમારે પ્રયે જન છે, શુ' કાઇ પરલોક જોઇ આવેલ છે ? અર્થાત્ પરલેક છે તેમાં શું પ્રમાણ છે ! વિવેચનઃ--જ્યાં આરંભ છે, ત્યાં યા રહેતી નથી, અને દયા ગઇ ત્યાં સ ગયું, એમ સમજવુ. જ્યાંસુધી વીતરાગ દેવની આજ્ઞાયુકત દયાદેવી મનેામ ંદિરમાં જાગતી છે, ત્યાંસુધી સવ` ધર્મોનુષ્ઠાન છે. તેજ કારણથી સૂત્રકારે આરંભમાં આસકત પુરૂષને એકાન્ત હિંસક કહ્યા. છુટક ગાથામાં પણ તેવેજ ભાવાથ દેખવામાં આવે છે જેમકે, આમે નસ્થિ ત્યા । આરંભમાં દયા નથી. જીવહિંસા કરનાર ગમે તેવા ક્રિયા કરનાર હાય, પરંતુ તે ઉચ્ચ ગતિ પામતા નથી. નરકે જાય છે. કદાચ મળતપનું જોર હોય તે દેવલાકમાં જાય તો પણ કલ્મિષિ દેવ થાય. તેના જન્મ દેવગતિમાં પરાધીન તથા નીચ કમ કરવા પૂર્વક વ્યતીત થાય છે. પ્રથમ તે આયુષ્ય અલ્પ તે પણ સાત કારણથી તૂટેલ આયુષ્યના સાંધા થઇ શકતા નથી. આ વાત જાણવામાં હોય તા પણ કેટલાક અજ્ઞાની જીવા ખાલચેષ્ટામાં પડી સયમ રત્નને મલિન કરે છે, અથવા Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને સદાચાર (૧૮૯) તે તેને કાંકરાની કિંમતે વેચી દઈ નિર્ધન બને છે. કદાચ તેને કઈ ઉપદેશ આપે જે “હે મહાનુભાવ! ઉત્તમ સામગ્રી મળી છે છતાં પ્રમાદ કેમ કરે છે? ત્યારે તે આરભ પરિગ્રહ મગ્ન સાધુ ધીઠતા પકડી નાસ્તિક બની મનગમતે ઉત્તર આપે છે જે “પરલેક છે તેમાં શું પ્રમાણ છે? પરલેકથી તો કે ઈ આવેલ નથી. ફેકટ લેકેને ભ્રમમાં નાંખવા જેવું છે. કેઈએક માણસે પરલેક છે એમ ગપાટે માર્યો એટલે બીજા માણસે તે વાત વધારીને ચલાવી. જગમાં એવા ઘણા દાખલા છે. જેમકે એક માણસ, રાત્રીના સમયે સર્વ સૂઈ રહ્યા ત્યારે વાઘનાં પગલાં ચિતરી પિતે સૂઈ રહે. સવારમાં જે માણસ ત્યાંથી જત આવતા હતા, તેઓને તે પગલાં બતાવીને કહેવા લાગે જૂએ, આ શુ છે? કે બેલ્યા જે રાત્રિએ શહેરમાં કઈ વાઘ આવેલ હવે જઈએ. બીજાએ કહ્યું કે રાત્રિએ મારા મનમાં શંકા થઈ હતી કે વાઘ જેવું જનાવર દેખાય છે. ત્યારે ત્રીજો બે કે મેં વાઘના જે શબ્દ સાંભળે હતે. તે વારે ચેથાએ કહ્યું કે મેં વાઘ નજરે જે હતે. ઈત્યાદિ તમામ વાતો ચાલી ત્યારે નાસ્તિક બેલ્થ “હે ભદ્ર! તું જાણે છે કે વાઘનાં પગલાં મેં મારે હાથે કર્યા હતાં પરત કેટલી વધી વાત ચાલી? તેમ લેકે પણ પરલોકની વાત કરે છે-પ્રત્યક્ષ પ્રમાણથી જે સિદ્ધ થાય તે વસ્તુ છે, બાકી તમામ આળ ઝાળ પંપાળ સમજ. ખૂબ ખાઓ પીઓ, અને વિષય સુખ ભેગ. પરલેક ત્યારેજ હોઈ શકે કે જ્યારે પરફેકી આત્મા સિદ્ધ થાય, પરત તેજ નથી.” - ઈત્યાદિ નાસ્તિકના મતને આશ્રય સ્વાચારથી પરિભ્રષ્ટ થએલ માણસ કરે છે. નીતિમાં કહ્યું છે કે નાસિત ત્રણે વિવા. આ ચાર એજ પ્રથમ ધર્મ છે. હિંદુઓ પણ કહે છે કે આવારી ન પુનતિ વેગ આચાર હીન માણસને વેદે પણ પવિત્ર કરી શકતા નથી. જે મુનિમાંથી આચાર ગયે તે મુનિ નહિ પણ પિશાચ સમજ. સૂત્રકારે આચારને મુખ્ય માને છે, કારણકે આચાર વિનાવિચારે નષ્ટ થાય છે. પૂર્વોકત ગાથાની અંદર આચાર ભ્રષ્ટ થએલ નાસ્તિકનાં વચનેનું ઉચ્ચારણ કરે છે એમ કહ્યું છે, તે વાત વર્તમાનકાળમાં પણ અનુભવાય છે. પરિગ્રહધારી કેટલાક જૈન વેષ ધારણ કરનાર કેવા Page #265 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) ધ દેશના, અનથો કરેછે? આરંભ સમાર ભના તેએ સૂત્રધાર અને છે. મંત્ર તંત્ર જંત્ર જડીબુટી ઓષધાલયના અધિપતિ અની, નહિ કરવા લાયક કાર્ય કરેછે, તથા શુદ્ધ આચાર વિચારમાં લીન પુરૂષોની ન્યૂનતા કરવામાં બિલકુલ હુઠતા નથી. સ્વય ક્રિયાકાંડ છેડી અન્ય જીવેને ક્રિયાકાંડ થી હઠાવે છે. ચતુર્દશી જેવા અત્યુત્તમ દિવસે પણ રાત્રિ ભેજનાદિક ક્રિયાને છેાડી શકતા નથી. પાન સાપારીની વાતતે દૂર રહી પણ રાત્રે કઢેલ દૂધ પીવામાં પાપ માનતા નથી. સ્વાચારથી દૂર રહેલા જૈનનામધારી કેટલાક શ્રાવકે પણ કેવળ વાતામાં કલ્યાણ માની પરદૂષણ કાઢવા ચતુરાઇ ધારણ કરે છે. પરંતુ સ્વકલ્યાણુ કરવામાં મઢમતિ એવા તે આપડા જીવે અભક્ષ્યને છેડતા નથી, ૨ ત્રિભાજનાર્દિક તા એક વ્યવહારિક કૃત્ય જેવું થઈ પડયું હોય છે, પેતાનાં ખાળકોને રાત્રિએ સેવા દૂધ વિગેરે ખવરાવવાની ટેવ પાડે છે, સમ્ય ત્વમૂલ ખરવ્રતની રૂઢિને ભૂલીને વકથાની રૂઢિમાં પડેલ હાય છે. વળી પ્રતિક્રમણ તથા સામાયિકની રીતભાતને ભૂલી અવકાશ મળે તે મુનિવરાની તુલના કરવા માંડે, જે અમુક સાધુ તા . આટલું' ભણેલ છે, અમુક તા ક્રિયાપાત્ર, અમુક જ્ઞાની, અમુક યાની તથા અમુક ત ટાખોરી ઇત્યાદિ વાત્તા કરી મુનિપદ્મની હેલના કરી ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે. તેઓ એમ સમજે છે જે અમે મધ્યસ્થ બુદ્ધિથી વિચાર કરીએ છીએ, પરંતુ ખરી રીતે જો તેએને વિચાર કરવા હાયતા તેઓએ એમ વિચાર કરવા જોઇએ કે અમારા દિવસો કેવા પ્રકારના જાય છે ? અમારા પૂર્વજોએ કેવા કેવા પ્રકારનાં કામે કર્યાં હતાં? આજકાલ અમારી પ્રવૃત્તિ કેવી થઇ છે? ઇત્યાદિ. પરતુ પૂર્વાંકત વિચારોને ભુલી પવિત્ર મુનિવરોની કણી કરી ભારે કમી થાય છે. તે તમ:મ પેાતાના આચારમાં શિથિલતા થવાનુ કારણ છે. મનુષ્ય નવરા થાય ત્યારેજ વિકથામાં પડે, પરંતુ જો સાંસારિક કાર્યથી શાંત થયે કે તરત સામાયિક પ્રતિક્રમણાદિ કરેતા કોઇ હરકત ન ુિ. દુનિયામાં કહેવત છે કે નવરા બેઠા નખાદ વાળે.” શાસ્ત્રકારો આચારમાં લીન શ્વાના ઉપદેશ તેટલા સારૂ૪ કરે છે, જે પુરૂષ આચારને પાળે છે, તે કદાપિ અનર્થ કરનેા નથી, નાસ્તિક થને નથી, પરને અનર્થંકર થતા નથી, તથા સ્વાત્મકલ્યાણથી, વિમુખ થતા નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યોના ઉદાર ભાવ (૧૧) === જૈનાચાર્યોનો ઉદાર ભાવ, -- પ્રથમ શાસ્ત્રકાર નાસ્તિકને ઉપદેશ કરે છે, તે નીચે પ્રમાણે अदक्खु व दक्खुवाहियं सदहसु अदक्खुदंसण । हंदि हु सुनिरुद्धदसणे मोहणिज्जेण कडेण कम्मुणा ॥ ११ ॥ उक्खो मोहे पुणो पुणो निविदेजसि लोगपूयणं । एवं सहिते हियासए आयतुलं पाणेहिं संजए ॥१ ॥ ભાવાર્થ –કરેલ મેહનીય કર્મ વડે તારું વિશુદ્ધ દર્શન રકાએલું હોવાથી તું અસર્વજ્ઞ દર્શનાનુયાયી થએલ છે. તેજ કારણથી તારું સંબોધન સૂત્રકારે હે અંધતુલ્યએવા શબ્દથી કરેલ છે હજુ તું સર્વજ્ઞાગમને પ્રમાણ કર. અર્થાત્ સર્વજ્ઞ દર્શનને ગ્રહણ કર. દુઃખી પુરૂષ મેહ પામે, મેહવિકલ થઈને સંસારમાં પરિભ્રમણ કરે, વારંવાર મેહ, અને મેહથી દુઃખ થાય છે, તે જ કારણથી મેહને છોડી લેક પૂજામાં મૂંજાય નહિ, સહિત એટલે જ્ઞાનાદિ ગુણે સહિત અને સંજમી થકે સર્વ પ્રાણુને પિતાના આત્મા તુલ્ય દેખે અને કેઈ જીવને પીડા કરે નહિ.. વિવેચન –મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ મિથ્યાત્વ મેહતી. યની અપેક્ષાએ છે. મહાધીને પુરૂષ જેટલો અનર્થ ન કરે તેટલા ઓછા. સર્વજ્ઞ દર્શન ઉપર શ્રદ્ધા, પૂર્ણ પુણ્યને ઉદય હોય તેજ થાય છે. જયારે નાસ્તિકતા તે સહજ રીતે ઉત્પન્ન થાય છે, “પરલેકરી કેણ આવેલ છે?” ઇત્યાદિ વચને ઉચ્ચારી દશમી ગાથાની અન્દર શિથિલાચારીએ સ્વયં નષ્ટ થવા ઉપરાંત અન્યને શંકા કરવાના હેતુથી કેટલાક ઉગારે બહાર કાઢયા હતા, તેના ઉપર અગ્યારમી ગાથાની વ્યાખ્યા સૂકમ દ્રષ્ટિથી વિચારવામાં આવે તે, પવનથી તૃણ ઉડી જાય તેમ, પૂર્વોકત નાસ્તિકની વાત ઉડી જાય છે. પ્રથમ તે વાઘનાં પગલાં ચિતરવા સંબન્ધી જે દષ્ટાંન્ત આપી સત્ય પદાર્થને અપલાપ કરવા પ્રયત્ન કરવામાં આવેલ છે તે ક્ષણવાર તે બાલજીવને સંકાશીલ કરે તેમાં આશ્ચર્ય નહિ, પરંતુ પદાર્થ તત્ત્વના જાણકારને Page #267 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. તે આથી હાંસી થાય છે. ભલા? દુનિયામાં વાઘ છે તે તેની કલ્પના લેકેએ કરી. વસ્તુ ન હોત તે કદાપિ કલ્પના કરાત નહિ. જેમકે શશશૃંગની કલ્પના કઈ પણ કરતું નથી. પરલેક દુનિયામાં છે ત્યારે જ તેની કલ્પના પણ થાય છે. નાસ્તિકે પહેલેકના અભાવ સં. બધુમાં એમ બતાવેલ હતું જે “પરલોકી આત્મા જ નથી તે પરલેક ક્યાંથી સિદ્ધ થશે ? આ સંબન્ધ તેને એટલું જ પૂછવું બસ થશે કે પરફેકી આત્મા નથી એવું તને જ્ઞાન કયાંથી થયું? કારણ કે અરૂપી પદાર્થને જલદી નિષેધ કરી શકે એવું જ્ઞાન તે તેને છે નહિ. કદાચ તે એમ કહેશે કે “હું તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ વસ્તુને માનું છું, બાકી કઈ પદાર્થને માનતા નથી. તેના જવાબમાં એટહુંજ જાણવું જોઈએ કે વારૂ, પ્રત્યક્ષ પ્રમાણને જ માનનાર પિતા, પિતામહ, પ્રપિતામહ, ઈત્યાદિકની સત્તા સ્વીકારે તે પ્રત્યક્ષ પ્રમાણુથીતે સિદ્ધ થશે નહિ. અને વ્યવહારને લેપ થશે. વળી પ્રત્યક્ષ પ્રમાણુ જેને તે માને છે તે અપ્રમાણ છે કે પ્રમાણ? જે તેને અપ્રમાણ રૂપ માનશે તે અપ્રમાણથી કઈ વસ્તુને નિશ્ચય થશે નહિ. અને જે તેને પ્રમાણુરૂપ કહેશે તે ક્યા પ્રમાણથી તેને પ્રમાણ રૂપ કહેશે? પ્રત્યક્ષ પ્રમાણુથી જ તે પ્રત્યક્ષ પ્રમાણને, પ્રમાણ અથવા અપ્રમાણરૂપ કહેશે તે અનવસ્થા દોષ આવશે. અને કદાચ જે તેને અનુમાનથી પ્રમાણ રૂપ માનવા જશે તે અનુમાનથી પ્રમાણ રૂપ થયું આ પ્રમાણે અનુમાન પ્રમાણ સિદ્ધ થયા બાદ જીવાદિ પદાર્થ તમામ સિદ્ધ થાય છે. જીવ વિના જગત્ કેવળ જડરૂપ ગણાય. જગમાં પદાર્થ બે છે. એક ચેતન, બીજે જડ. જડ પદાર્થના સંબધથી મુક્ત થવા શાસ્ત્રકારે વારંવાર વિચારશીલ રહેવા ભલામણ કરે છે. બારમી ગાથાની અન્દર મેહથી દુઃખ અને દુઃખથી મેહ બતાવેલ છે. ઠીકજ છે. અજ્ઞાની માણસ દુઃખાવસ્થામાં વિશેષ મેહી બને છે અને માહી પુરૂષ પાપ કર્મમાં પ્રવૃત્તિ કરે છે. પાપ કર્મથી દુઃખ થાય છે. સૂત્રકાર કહે છે કે તમામ પ્રકારના મેહાને છેડીને જ્ઞાન ગુણ સહિત બને, અને આત્માને જેમ સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે તેમ જગતમાં તમામ જીવેને તેજ પ્રમાણે સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. માટે Page #268 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યોને ઉદાભાવ. (૯૩) કેઈને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરીશ નહિ, કેવળ આત્મહિત થાય તે પ્રમાણે વિચર, જે છેડે ધર્મ પણું સ્વર્ગનું કારણ છે તે સાધુ ધર્મ મેક્ષનું કારણ થાય તેમાં આશ્ચર્ય નથી. કદાચ મુક્તિ ન થાય તે સ્વગતે અવશ્ય થાય. જેમકે – गारं पि अावसे नरे अणुपुब्धि पाणेहिं संजए । समता सव्वत्य सुब्बते देवाणं गच्छे स लोगयं ॥१३ ॥ सोच्चा जगवाणु सासणं सच्चे तत्य करेज्जुवकर्म । सव्वत्थ विणीय मच्छरे उच्छं जिक्खु विमुफमाहरे ॥१४॥ ભાવાથી ઘરમાં રહેનાર ગૃહસ્થ પણ અનુક્રમે દેશવિરતિને પાળતે તેમજ સર્વત્ર સમભાવવાળે એ વતી પણ દેવલોકમાં જાય છે તે સાધુની શી વાત? વીતરાગ દેવનું અનુશાસન (આગમ) સાંભળી, ત્રિલેકના નાથે સ્વાનુભવ પૂર્વક પ્રકાશિત કરેલ સંયમ ધ. મની પ્રાપ્તિ કરવા ઉદ્યમ કર, પામેલ સંયમની રક્ષા કરવી, તથા રાગદ્વેષના ત્યાગ પૂવક શુદ્ધાહાર બેંતાલીસ દોષ રહિત લે અને તે આહારથી સંયમની ઉજવળતા વધે તેમ કરવું. વિવેચન –શ્રીવીરપરમાત્માના શાસનમાં પક્ષપાતને દેશવટે મળેલ છે, જે કઈ ચારિત્રધર્મની પાલન કરે તે મુકિતનગરમાં જઈ શકે. ગ્રહસ્થાવાસમાં રહેલ પ્રાણુ જે સમભાવમાં મગ્ન થાય તે તે પણ સ્વર્ગાદિ ગતિ પામી મુક્તિનગરમાં ધીમે ધીમે જઈ શકે છે. કદાચ ઉચ્ચ ભાવમાં આરૂઢ થાય તે ભાવચારિત્રના જેરથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરે. કેવળજ્ઞાન મળ્યા બાદ શાસનદેવે સાધુને વેષ અર્પણ કરે છે. કારણ કે ગ્રહસ્થાવાસમાં કેવળીનું કેઈ સન્માન ન કરે, અથવા પૂજે નહિ કિવા વાંદે નહિ તે, કેવળજ્ઞાનની આશાતના થાય. કારણ કે વ્યવહારનયની પ્રવૃત્તિ બળવાળી છે. ગૃહસ્થ ગમે તે જ્ઞાની થાય તે પણ તે ગુરૂપદને ગ્ય નથી. તેના થી ધર્મલાભની આશીષ દઈ શકાય નહિ. જ્યારે સાધુને વેષ ધારણ કરે ત્યારે તે ગુરૂપદને ચગ્ય તેમજ ધર્મલાભ દેવાને ચગ્ય ગણાય છે. શ્રાવક પ્રતિમાધારી હોય, સાધુની તુલ્ય આચાર પાળતે હેય ૨૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના અને ભિક્ષા કરતે હોય તે પણ ધર્મલાભ દે નહિ. ધર્મલાભની આ શિષ જે સ્વધર્મને હાનિકારક નથી તેમજ પરને અલાભકર નથી તે શુભાશીર્વાદ સાધુ આપે છે. પરંતુ વર્તમાનકાળમાં કેટલાક જૈન નામધારી બાપડા ધર્મલાભ દેતાં ડરે છે. કેટલાક શાસ્ત્રના પરિચય થી સમજવા શીખ્યા છે, તે બાપડા અન્ય પરંપરામાં પડેલા હોવાથી સાડાચાર અક્ષર બેલી શકતા નથી. કેટલાક તે વળી ધર્મલાભ કે જેને દરેક આચાર્ય મહારાજે સન્માનિત કરેલ છે તેને નિર્જે છે. તેઓ પણ કર્મ કિચ્ચડમાં ડૂબેલા છે. ધર્મલાભ સ્થળે સ્થળે સૂત્રની ટીકામાં આપેલ છે, તેના અક્ષરે સ્કુટ છે. દશવૈકાલિક સૂત્રના પિંડેષણધ્યયનની ૧૮મી ગાથાની ટીકામાં સહેતુક ધર્મલાભ આપ કો છે, તથા કાણુગ સૂત્રની વૃત્તિ તૃતીયાધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં ધર્મલાભ સાધુએ આપેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં અરતિ પરિસહ કથાનકમાં મહાસવનલાાિ ઇત્યાદિ સ્પષ્ટ લખેલ છે. તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રાદિમાં સાધુએ ધર્મલાભ આખ્યાને અધિકાર ઘણે ઠેકાણે છે. શ્રી નેમનાથચ. રિત્રના દ્વિતીયસગમાં ચારૂદત્ત સંબંધી એકલેક નીચે પ્રમાણે છે तत्रारुढेन दृष्टश्च कायोत्सर्गस्थितो मुनिः। वन्दितश्च मया धर्मलाभं दत्त्वाति सोऽब्रवीत् ॥ १॥ ઇત્યાદિક ધર્મલાભને અધિકાર છે. તથા દિગમ્બર પણ ધમલાભને પ્રમાણભૂત માને છે. કદાચ કઈ કદાગ્રહગ્રસ્ત કહેશે જે મૂળ સૂત્રમાં ધર્મલાભ ક્યાં છે? તેના જવાબમાં એટલું જ જણાવીશ કે મહાનુભાવે! મૂળ સૂત્ર પ્રમાણે તમામ કાર્ય કરતા હે તે મૂળ સૂત્રમાં તે છે કે નહિ એ તમારે પ્રશ્ન સર્વયા અલબત, માનવા લાયક છે. અન્યથા વિદ્વત્સમાજમાં ઉપહાસ્યને પાત્ર છે. શ્રીવીરદેવના શાસનમાં મૂળ સૂત્ર, તેમજ નિર્યુકિત, ભાગ્ય, સૂણી વિગેરે તમામ પ્રમા | ભૂત છે. પરમાત્માનું શાસન આપણને રાગદ્વેષ કમ કરવાનું સૂચ વે છે. ચાહે કઈ પણ વ્યકિત હોય, પરંતુ જે તે રાગદ્વેષથી મુક્ત હેય તે તેને મુક્ત સમજ. ભલે શવ, વૈષ્ણવ, બૈદ્ધ, સાંખ્ય, મીમાંસક કે જેન કેઈ પણ હે, પરંતુ સમભાવથી ભાવિતાત્મા જે હેાય તે Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યોને ઉદાર ભાવ, (૧૫) maananenannnnnnn મોક્ષ પ્રાપ્ત કરે એમાં સંદેહ નથી. એ તે જૈન દર્શનની ખૂબી છે. અને ફસોસ સાથે કહેવું પડે છે કે જૈનેતર દર્શનકાર શૂદ્રને ઉપદેશ આપવામાં પાપ માને છે એટલું જ માત્ર નહિ પણ શુદ્રને ઉપદેશ કરનાર નરકમાં જાય છે એ પ્રમાણે કહે છે, જુઓ– न शूद्राय मतिं दद्यानोच्छिष्टं न हविष्कृतम् । न चास्योपदिशेद्धर्म न चास्य व्रतमादिशेत् ॥ मनुस्मृति अध्याय ४, श्लोक ८० ॥ શૂદ્રને બુદ્ધિ આપવી નહિ, તથા (અદાસ) શુદ્રને એઠું આ પવું નહિ, (દાસ હોય તેને આપવું, આ આશય ટીકાકારે કાઢેલ છે) વળી તેને હમથી બચેલ આપવું નહિ તથા તેને ધર્મને ઉપદેશ કરે નહિ. અને વ્રતને આદેશનકર, કદાચ કોઈ કરે તે નરકે જાય, यो ह्यस्य धर्ममाचष्टे यश्चैवादिशति व्रतम् । सोऽसंत्रतं नाम तमः सह तेनैव मजति ॥ મનુસ્મૃતિ અધ્યાય ૪, શ્નો ૮૨ શૂદ્રને જે પુરૂષ ધર્મ કહે, અથવા વ્રતને ઉપદેશ કરે તે પુરૂષ અસંવત નામના નરકમાં તે શૂદ્રની સાથેજ ડૂબે, અર્થાત્ કહેનાર તેમજ સાંભળનાર બંનેને દુર્ગતિ થાય, પૂર્વોક્ત અર્થ ગગત્રાષિને પણ સમ્મત છે, જેમ કહ્યું છે – स्नेहाल्लोभाच मोहाच यो विप्रोऽज्ञानतोऽपि वा। शूद्राणामुपदेशं तु दद्यात्स नरकं व्रजेत् ॥ નેહથી, લેભથી, મોહથી અથવા અજ્ઞાનથી જે બ્રાહ્મણ શૂદ્ધને ઉપદેશ કરે તે બ્રાહ્મણ નરક પ્રત્યે જાય છે. સજન! પૂર્વોક્ત ત્રણ ગ્લૅક આપ જોઈ ગયા, તેમાંના પ્રથમના બે મનુસ્મૃતિના છે, અને ત્રીજો એક શ્લેક ગર્ગષિને છે. તે ત્રણે કે શુદ્રને બુદ્ધિ, ધમ તથા વ્રત રૂ૫ રનની પ્રાપ્તિ ન થવા દેવાને સારૂ ભારે વિઘભૂત છે, અથવા કલ્યાણ રૂપ વાટિકામાં જવા અટકાવવામાં એક કિલ્લા રૂપ છે. અથવા કહે કે બ્રાહ્મણના જુલમના Page #271 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ધર્મદેશના. એક નમૂના રૂપ છે. અહે! જેને ઉપદેશ દેવામાં નરક થાય, ત્યારે તે પછી તે શનું અન્ન ખાવામાં બાકી પણ શું રહેશે પરંતુ તેઓના પેટ ભરાણાં નહિ ત્યારે શુદ્ધનું અન્ન પણ પવિત્ર મનાયું, અને શુદ્રનું કલ્યાણ કેવળ બ્રાહ્મણેનું પેટ ભરવા ઉપર રહ્યું. હાય સ્વાથ! તે પરમાર્થ જે નહિ. નીતિ તને યાદ રહી નહિ. તું લેક વ્યવહારને ભૂલી ગયે. જમાને આગળ જતાં નીતિને આવશે તેની તને ખબર રહી નહિ. પૂર્વોક્ત ગ્લૅકેનો ટીકા કરનારે મનુના ઉપદેશથી ઉલટે અર્થ કાઢેલે છે, તે એવી રીતે કે વચ્ચે બ્રાહ્મણ રાખી ઉપદેશાદિ ત. મામ કાર્ય કરવું. આ પ્રમાણે એક જાતને દંભ સમજાય છે. કોઈ શુદ્ધ પ્રાયશ્ચિત્ત લેવા આવેલ, તે પુષ્કળ દ્રવ્ય આપવા તૈયાર થએલ હવે જોઈએ. હવે જે કઈ રીત ન કાઢે તે સ્વાર્થ સરે નહિ. વચ્ચે બ્રાહ્મણ રાખી કાર્ય કરવું એ વાત મનુજીને સમ્મત હોત તે તે એક શ્લેક બીજે લખી દેત. ગર્ગાચા તે સ્નેહથી, લેભથી, મેહથી, અજ્ઞાનથી કઈ પણ પ્રકારે ઉપદેશ કરે તે બ્રાહ્મણ નરકે જાય, એમ લખેલું છે. આ પ્રમાણે લખાણું પણ કેઈ કારણને લઈને થયેલ છે. જેમ બ્રાહ્મણને અને ક્ષત્રિયે વેર થયેલું હતું તે પ્રમાણે કઈ સમય પર શુએ બ્રાહ્મણનું કાર્ય કરેલું નહિ હોય તેથી શુદ્રોને ધર્માધિકારથી દૂર કર્યા હશે. થડા કાળ સુધી બ્રાહ્મણોએ હિંદુસ્થાનને ખૂબ લૂટેલ છે, તે વાત મનુસ્મૃતિથી સ્પષ્ટ થાય છે. જેમકે તેના અગ્યારમાં અધ્યાયમાં કહ્યું છે કે – यज्ञश्चेत् प्रतिरुद्धः स्यादेकेनाङ्गेन यज्वनः । ब्राह्मणस्य विशेषेण धार्मिके सति राजनि ॥ ११ ॥ यो वैश्यः स्यादपशु-नक्रतुरसोमपः । कुटुम्बात्तस्य तद् द्रव्यमाहरेद् यज्ञसिद्धये ॥१॥ રાજા ધાર્મિક એટલે કે તે ધર્મને અનુયાયી વિદ્યમાન હોય તે વખતે, અને એક અંગ વડે ક્ષત્રિય અથવા બ્રાહ્મણને યજ્ઞ કાલે હોય તે જે કઈ વૈશ્ય ઘણું પશુવાળે હેવા છતાં યજ્ઞ ધમ માનનાર ન હોય તથા સમપ ન હોય તે તેના કુટુંબથી તે વસ્તુ હઠ વડે Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યાંના ઉદાર ભાવ. (૧૯૫૭) અથવા ચારીથી હરણુ કરવી, આનુ કારણ એજ કે ફરિયાદ કરે તે પણ રાજા તે ધર્મ ના હોવાથી પકડાય નહિ, આટલેથીજ બ્રાહ્મણેા સતાષ નથી પામ્યા; તેજ અધ્યાયમાં આગળ જતાં ધાડ પાડવામાં પણ પુણ્ય ખતાવેલ છે, તે આવી રીતેઃ— योsसाधुभ्यो धनमादाय साधुभ्यः संप्रयच्छति । सकृत्वा लवमात्मानं संतारयति तावुभौ ॥ १९ ॥ જે અસાધુ કૃપણુ યજ્ઞાદિકમ હીન હૈાય તેની પાસેથી ધન લઈ સાધુ એટલે કે તે ઉત્તમ બ્રાહ્યણાદિકને આપે તે પુરૂષ પોતાના આત્માને તારવા સાથે તેઓ બેઉને પણ તારેછે. ઈત્યાદિક વાતા, અસજ્ઞના શાસ્ત્રમાં ઉપલબ્ધ થાય છે, વાંચકે ! જો ખલાત્કારથી ધમ થતા હોય તે યાદ રાખવું જોઇએ કે ઉન્મત્ત રાજાએ! પણુ હિંદુસ્તાનમાં થઈ ગએલ છે, જેઓએ હિંદુ જૈન તેમજ આદ્ધોનાં દેવાલયાને પાયમાલ કયા છે. તથા જોર સ્કૂલમથી જેએએ મનુષ્યને વટલાવ્યા તેની સદ્ગતિ થવી જોઇએ, પરંતુ જાણવુ જોઇએ કે અન્યાયથી ધર્મ થતા નથી. વીર પરમાત્માના ઉપદેશ એક વાર તટસ્પ થઇ અનુભવા તા અન્ય ઉપદેશ તુચ્છ લાગશે, પરન્તુ જે કુલધમ હોયછે, તેનુ ગમે તે પ્રકારે સમર્થન કરવા મનુષ્યની બુદ્ધિ થાયછે, નવીન મતાનુયાયી કેટલાક પુરૂષને શાસ્ત્રના અમુક ભાગ યા શ્વે કેઃ રૂચતાં નથી ત્યારે તેને ક્ષેપક કહી દૂર કરવા ચેષ્ટા કરેછે, અથવા અર્ધાં બદલવા પરિશ્રમ કરેછે; ભલા ! એટલા પરિશ્રમ ન કરતાં જે કલ્યાણુના અભિલાષી હા તા તેવા પરસ્પર વિરેધવાળા શાસ્ત્રને સંસ દૂર તો, જેથી ઝગડા રહે નડુિ, ધમ શાસ્ત્રમાં હિ'સા, મૃષાવાદ, અદત્તગ્રહણુ, મૈથુનસેવન, પરિગ્રહનું પ્રતિપાદન હેાતું નથી, પંચ મહા પાપનાં કારણુ અથવા પાપાનુ કાઇ પણ પ્રકારે કથન સભવે નહિ, જે તેનુ કથન માલૂમ પડે તે શાસ્ત્ર નહિ પણુ શસ્ત્ર સમજવુ. વીરપરમાત્માના શાસનમાં પૂર્વોક્ત પંચ આશ્રવને ત્યાગ કરવાને ઉપદેશ છે. કદાપિ આશ્રવાથી ધમ માનેલા નથી, જૈત સાધુએનેપાંચ આશ્રવાથી દૂર રહેવા સૂત્રામાં પ્રતિષદ ઉપદેશ કરેલ છે. ઉત્સર્ગ રક્ષા કરવા કોઇ સ્થાન પર જે અપવાદ બતાવેલ છે તે પણ પરલેશ કર નહિ Page #273 -------------------------------------------------------------------------- ________________ A ધર્મ દેશના. સાધુપદને ચારે વણું સ્વીકારી શકેછે, ગમે તે વર્ષોંને સાધુ થયા હોય પણ તમામને સરખા હક્ક છે. બ્રાહ્મણુ સાધુને બ્રહ્મષિ, અન્યને નહિ, તેમજ બ્રાહ્મણ તેજ દંડ ધારશુ કરે, અન્ય નહિ, એમ કાંઇ છેજ નહિ. ગમે તે સાધુ થાય પણ ગુણાધિક અધિક માનવામાં આવેલ છે. શરીરાધિક અથવા તે જાતિ અધિક તે અધિક માનવામાં આવેલ નથી. જેનામાં જ્ઞાન, દર્શન અને ચરિત્રાદિ ગુણા નિર્મળ દે ખાય તેનેજ પૂજ્ય, માનનીય, તથા સ્તવનીય ગણાયછે. બ્રાહ્મણેા કેવળ શકરાચાય સિવાય અન્યને નમસ્કાર કરતા નથી, જ્યારે બાપડા ખીજા સાધુએ બ્રાહ્યણાને નમસ્કાર કરેછે, ત્યારે બ્રાહ્મણેા ભણાવેછે, ભલા ! ગમે તેવા સાધુ હાય પરન્તુ ત્યાગી છે, ક ંચન કામિનીને સંગ છેડેલ છે, તેને નમાવવા ઉચિત ગણાય નહિ, પરન્તુ અતિ સર્વત્ર વર્જવા બતાવેલ છે, છતાં અતિ કરનાર માટે અતિ આચાર અનાચાર ગણાય છે. મહાનુભાવે ! ગુણનું માન થાય તેજ વ્યાજબી ગણુાય. વિના ગુરુ કલ્યાણ થાય તેમ નથી; જાતિ, શરીર, આત્મા, વર્ગુ યા કુળથો બ્રાહ્મણ કહેવાય નહિ. કદાચ હઠથી બ્રાહ્મણ કહેવરાવે તે તેમાં કાંઇ પણ કલ્યાણુ નથી. જે વારે શમ, દમ, વૈરાગ્ય, પરોપકાર, સન્તાષાદિક ગુણગણ પેદા થશે ત્યારે આત્મન્નતિ થશે, જેની આત્માન્નતિ થઇ તે વાસ્તવિક રીતે ઉચ્ચ જાતિવાળે થયેા. ગમે તે જાતિને હાય પરન્તુ ધપદેશમાં તેમજ વ્રતમાં સમાન અધિકારી છે, જે દર્શનમાં પક્ષ પાત છે તે દર્શન તેટલા વિચારમાં આગળ વધેલ નથી, ખાનપાન કરવું ન કરવું તે માટે મારો આગ્રહ નથી તે દેશાચાર પર છે. સમય પર છે. તેમજ પ્રેમ પર છે. ધર્મ સત્ર માટે છે; એવા પક્ષપાત ૨હિત ઉપદેશ વીરપરમાત્માના છે, ગમે તે જાતિના માસ ચારિત્ર પાળે તે સ્વર્ગા પવને પામે, તિને ઝગડા આપણે શાંત ચિત્તથી વિચારીએ તેા ચેડા કાળના છે. એક ઠેકાણે મે જોએલ-વાંચેલ છે જે પૂર્વે જગત્ એક વર્ણવાળુ હતુ, તે ગુણ ક્રિયાના વિભાગે ચાર ભાગમાં વ્યવસ્થિત થયું, ભલે ચારના ચાર સો ભાગ ભાગ થાય, તેની દરકાર નથી, પરન્તુ ધર્મ ક્રિયામાં અમુક અધિકારી નથી એમ કહેવુ તે બિલકુલ ગેરવાજબી લાગે છે, શૂદ્ર હા કે ક્ષત્રિય હા, બન્ને આત્મ (૧૯૮) Page #274 -------------------------------------------------------------------------- ________________ ri - ૧ - કમ ભેગવવામાં એકાકીપણું. (૧૯) વીર્યમાં સરખા છે. ઉત્તમ કુળ ક્ષત્રિયનું છે, તે જ કારણથી તમામ તીર્થકરને જન્મ તેજ કુળમાં થયેલ છે. તથાપિ શુદ્ર કુળને હક્ક કમ નથી. જે કઈ આત્મવીર્યને ઉપયોગ કરશે તે કર્મને ક્ષય કરશે અને થવા કર્મ બાંધશે. ધર્મ રસ્તે ઉપગ કરે તે મુક્તિ. અને અન્ય રસ્તે ઉપયોગ કરે તે ભક્તિ, બસ ! પ્રસંગે પાત્ત આટલું કહી પુનઃ શ્રીવીરપરમાત્માને અથવા રાષભદેવ પ્રભુને ઉપદેશ સંસારની અસારતાને સૂચક છે તે બતાવવામાં આવે છે. કક કર્મ ભેગાવવામાં એકાકીપણું, --- सव्वं नच्चा अहिठिए धम्मट्ठी उवहाणवीरिए । गुत्ते जुत्ते सदा जये आयपरे परमायतहिते ॥ १५ ॥ वित्तं पसवो य नाईओ तं बाले सरणं ति मन्नइ । एते मम तेसु वी अहं नो ताणं सरणं न विजई ॥१६॥ ભાવાર્થ-ડેય, ય તથા ઉપાદેય પદાથને જાણીને સત્ય સવશે કહેલા માર્ગનો આશ્રય લે, ધર્મથી તેમજ બળવીર્યને નહિ ગેપવતાં તપસ્યા કરે, વળી મન વચન તથા કાયાના અગ્ય વર્તનને રેકનાર, જ્ઞાનાદિ ગુણ સંપન્ન, આત્મા અને પર બેઉની ઉન્નતિ કરૂ વામાં સદા યત્નવંત, તથા મેક્ષાથી, (૧૫) વળી સુવર્ણાદિ દ્રવ્ય, બે મહિષી વિગેરે જનાવરે, તથા માતા પિતાદિ જ્ઞાતિઓને બાળ જીવ શરણ માને છે. એ મારા છે, હું તેને છું, એ પ્રમાણે સમજે છે. રેગના ઉપદ્રવમાં અથવા દુર્ગતિમાં ગમન કરતી વખતે પૂર્વોક્ત દ્રવ્યાદિ પ્રતિબન્ધક નથી, એ પ્રમાણે જ્ઞાનાભાવને લીધે સમજી શક્તિ નથી. (૧૬). વિવેચન --પંદરમી ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાની પુરૂષ જ્ઞાન વડે વસ્તુતત્ત્વને જાણું સર્વજ્ઞના માર્ગને પ્રમાણ કરે. પ્રમાણુ કરવા માત્રથી સંતોષ ન કરે, પરતુ ધર્માથી થઈ ચારિત્રધર્મ પ્રત્યે આત્મવિયને ઊપગ કરે. અર્થાત્ કમ ક્ષય કરવા સારૂ અમેઘ શસ્ત્ર રૂપ તપને આદર કરે. તે તપ પણ વિચાર પૂર્વક કે જેની અંદર અન્ય જીવને બિલકુલ પીડા થવા પામે નહિ. સંસારમાં ઘણા છ રાજ્યના, સ્વર્ગના તેમજ ધનના આકાંક્ષી બની સદેષ તપ Page #275 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ધર્મદેશના. કરે છે, કેટલાક તેા છકાય જીવની વિરાધના પૂર્વક પંચાગ્નિ તપ કરે છે, વળી કેટલાક અજ્ઞાનીએ તેા નર્મદા નદીની સેવાલ અને માટી ખાઇને રહે છે, તેઓને જ્ઞાનનેા અભાવ હૈાવાથી, મહા પાપ ખાંધે છે, સેવાલમાં તથા માટીમાં અનન્ત અને અસંખ્ય જીવા રહેલા હોય છે તેના તેઓ નાશ કરે છે. જો કે તે કષ્ટ ક્રિયા કરે છે, અને રસાદિકના ત્યાગ કરે છે, તેથી ભવાન્તરમાં રાજલક્ષ્મી વિગેરે પામે, ૫રંતુ પાપનુમન્ત્રી પુણ્ય હૈાવાથી તેવા રાજાઓને પણ સ્વાથી મનુષ્યના સંગ મળવાથી ધર્મ સાધનને બદલે અધમ સેવન કરે છે,અને આપડા નરકાદિ દુતિમાં જઇ જેટલુ સુખ અનુભવેલુ હાય છે, તે કરતાં અન્નત દુઃખ અનુભવે છે. તેથી તેવા સદોષ તપ અનર્થનું મૂળ થાય છે, તેથી તપસ્વી પુરૂષાએ અન્યને પીડા કરે એવા તપ કરવા નહિ, હમેશાં મનેાયેાગ, વચનયેાગ, અને કાયયેાગને અશુભ માગ થી મચાવી શુભ્ર માર્ગોમાં જોડવા, સદા સ્વપરના કલ્યાણ માટે પ્રયત્ન કરવે. તમામ સાંસારિક સુખાને ત્યાગ કરી મુક્તિના સુખ પર ધ્યાન દેવુ. તમામ સુખ નાશવત છે, તથા દુઃખ મિશ્રિત છે, તેટલા સારૂ જ્ઞાની પુરૂષ હેય ઉપાદેય વસ્તુને ધ્યાનમાં રાખી કરણી કરે. જે કરણી મુક્તિ માને સરલ કરે. જીવને મુક્તિમન્દિરમાં લઇ જાય, પરંતુ ૧૬ મી ગાથામાં લખેલ અશરણને શરણુ માનનાર જીવા જગમાં ઘણાએક છે. કનક, પશુ અને માતા પિતાદિ કાઇને શરણભૂત થયાં છે ? ભલા, સ્વકીય શરીર તે શરણ થતુ નથી, ત્યારે પછી અન્ય વસ્તુ તે ક્યાંથી શરણ થાય ? પરન્તુ અજ્ઞાન, જેવી રીતે જીવાને અન્યારામાં ભમાડે તેમ તેઓ ભમેછે, મેહ રાજા નવી નવી યુક્તિએથી જીવાને સાવી સ્વરાજ્યની બહાર તેાને જવા દેતા નથી. સંસાર છેડનાર કેટલાક પુરૂષા ખાપડા મેઢુના ફ્દમા સી, મૂળ માર્ગથી ખસી, ઉવટ માર્ગમાં જઇ પડેછે, ન તા સાધુ, અથવા ન તે ગૃહસ્થ, બન્ને પક્ષથી પરિભ્રષ્ટ થઈ સંસાર સમુદ્રમાં ગેથાં મારેછે, તેનું મૂળ કારણ આપણે ક્ષણ વાર શાંત ચિત્તથી નિહાળીએ તે અજ્ઞાનજ છે. અહુિઆ કેટ લાએક જીવાને શકા થવાના સમય છે કે કેટલાક સાધુ, સૂત્ર સિદ્ધાંતના જાણુ પદ્મવીશ્વનો પણ કોઈ વાર કના ચક્રમાં આવી અનર્થ કરે Page #276 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભાગવવામાં એકાકીપણું, (૨૦૧) છે. આ શંકાના સમાધાનમાં એમ સમજવુ જોઇએ કે તેઓને દ્રવ્યજ્ઞાન છે, પરન્તુ સ્પર્શી જ્ઞાન નથી. જેના હૃદય દશમાં સ્પજ્ઞાન પ્રતિબિંબિત થએલ છે, તે સાધુ કદાપિ અનર્થ કરે નહિ, કદાચ થઈ જાય તા તેવા વિષને વિષ સમજી છેડે. આર્દ્ર કુમાર, અરણિક મુનિ તથા નન્તુિષેણ જેવા પણ એકવાર કના ચેગે પતિત થયા, તે પણ પતિતાવસ્થામાં પણ અપતિત જેવા. તેઓ કેવળ ક રૂપ દેવ દેવા ખાતર રોગની માફક ભાગ લેગવતા હતા. તે પ્રમાણે વત્ત બાનકાળમાં થઈ શકવું દુષ્ટ છે. પરતુ જાગ્યા ત્યાંથી સવાર, એમ ધારી ચેતે તેનેજ જ્ઞાની તથા ધ્યાની સમજવા, પરન્તુ લેાકને ઠંગવા અસતીની માફક દંભ સેવે તેનું ઉ ભયલાકમાં અકલ્યાણ છે. કારણકે પાપીનું પાપ છાનું રહેતું નથી. પાપ પ્રગટ થવાથી આ ભવ ગયે તેમ પરભવમાં પણ તે પાપનાં કટુફળ ભોગવવાં પડે છે. જરા સ્વયં એકાંત એસી વિચાર કરે તે જીવ કદાપિ પાપ કરે નßિ. પરન્તુ ધકેલ પંચા દોઢસેાની માફ્ક ક રનાર જીવ અશરણને શરણુ માને છે, પરન્તુ શાસ્ત્રકાર તેને ભૂખ સમજે છે. જે વસ્તુને, સબન્ધી માનવામાં આવે છે, તે વાસ્તવિક રીતે સબન્ધી નથી, જેમ કહ્યું છે કે— रूद्धि सहावतरला रोगजराभंगुरं इयं सरीरं । दो वि गमणसीला णो किच्चि होज्ज सबंधा ॥ તેમજ વળી, मातापितृसहस्राणि पुत्रदारशतानि च । प्रतिजन्म निवर्त्तन्ते कस्य माता पितापि वा ॥ ઋદ્ધિ સ્વભાવે ચચલ, તથા રેગ જરા વડે વિનશ્વર શરીર એ એઉ પણ જવાના સ્વભાવવાળા છે, તેમાં કિંચિત્ માત્ર સઅન્ય થઈ શકતા નથી. દરેક જન્મમાં માતાપિતા દ્વિ ભિન્ન ભિન્ન હજારા થયા, તેમ પુત્ર સ્ત્રી પણ સેંકડા થયા, માટે કેાની માતા અને ક્રાના પિતા ? કેવળ ૨૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) ધર્મ દેશના.. કર્મ કૃત સ ંબન્ધ છે, તે શરણ થઇ શકે નહિ, તેજ વાત સૂત્રકાર કહે છેઃ— अभागमितं वा दुहे अहवा उक्कमिते भवंति ए । एगस्स गतीय आगती विदुमंता सरणं न मन्नइ ॥ १७ ॥ सव्वे सयकम्म कपिया अवियत्तेण दूद्देण पाणिणो । हिंडति भयाउला सढा जाई जरा मरणेहिं भिदुता ॥ १८ ॥ ભાવાર્થ :-પૂર્વોપાર્જિત અશાતા વેદનીય કર્મના જોરથી દુઃખ આપે તે, અથવા કારણેાથી આયુષ્યકર્મ ક્ષીણુ સમય અથવા મરણ સમય ઉપસ્થિત થયે છતે વિદ્વાન્ પુરૂષ વિચાર કરે છે જે જીવ કરેલાં કર્મો એકલેાજ ભાગવે છે. ગતિ આગતિ પણ કર્માનુસાર એકલાજ કરે. ધન, માલ, પુત્ર-પરિવાર, માતા પિતાદિ કાઇ રક્ષણ કરી શકતુ નથી, કેવળ માહનીય કર્મના જોરથી અશરણુને શરણ મનાય છે. જાણકાર પુરૂષા ધનાદિને શરણુ માનતા નથી. સવ જીવા સ્વ સ્વ કર્માનુસાર એકેન્દ્રિયાદિ ચેનિમાં પરિભ્ર મગુ કરે છે, ત્યાં અવક્તવ્ય દુઃખ વડે દુઃખી થતા પ્રાણીએ ભયાકુલ થઇને જ્યાં ત્યાં ભમે છે, જાતિ, જરા, મરણાદિ વડે ઉપદ્રવ પામતા મૂર્ખ પીડા પામે છે. વિવેચનઃ—દુઃખને સમયે દરેક જીવ પ્રભુને યાદ કરે છે, સ સારને અસાર સમજે છે, ત્યાગી પુરૂષને ધન્યવાદ આપે છે, અને ત્યાગ માગને પસંદ કરે છે, તેવીજ રીતે આયુષ્યની સમાપ્તિ સમયે અશ્રુપાત કરે છે. હાય! હવે મારૂં શું થશે? ધન, માલ, પુત્ર-પરિવાર કાઇ સાથે આવશે નહિ. કરેલ કનાં કટુફળ એકલાને ભાગવવા પડશે, કાઇ પણ મદદગાર બની શકનાર નથી, જેમકે एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्त्ते । तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥ ? જન્મ મરણ એકલાને થાય છે, ભવાવત્તમાં શુભાશુભ ગતિ પણ એકલેાજ કરે છે, તેજ કારણથી જન્મથી લઇ મરણ પન્ત એકલાએ આત્મહિત કરવું, તેમ જ Page #278 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભેગવવામાં એકાકીપણું, (૨૩) WWW एको करेइ कम्मं फलमवि तस्सिकउ समणुहवइ । एको जायइ मरइ य परलोयं एकओ जाइ ॥ એક કામ કરે છે, તે કર્મનું ફળ પણ એકલેજ અનુભવે છે, એકલે મરે છે તેમજ એકલે જન્મે છે, અને પરલોકમાં પણ એલેજ જાય છે. પૂર્વોક્ત વાત જીવે સ્વયં અનુભવેલ છે, પરંતુ સમયપર ભૂલી જાય છે. દુઃખના સમયે અથવા મરણ સમયે યાદ આવે છે તે શા કામનું? અગ્રિ લાગ્યા પછી કૃ દ કામને નથી. પ્રથમથી કરેલ કાર્ય કામ આવે છે, તેજ કારણથી શાસ્ત્રકારે ભવ્ય જીવોને નવી નવી યુક્તિ પૂર્વક સમજાવે છે, પરંતુ ભારે કમી છ સમજે નહિ. મરણ સમયે રૂએ તેથી શું થનાર છે? ઉલટું હાય હાય કરી બમણું કર્મ બાંધે છે, માટે બન્ધ સમયે ચેતવું, ઉદય સમયે શાંતિ પૂર્વક વેદવું. જીવે સહજ ભાવથી જે કર્મ બાંધે છે, તે રતાં પણ છૂટતાં નથી. અઢારમી ગાથામાં સ્પષ્ટ બતાવેલ છે જે આ સંસારરૂપ મહાસાગરમાં સ્વકૃત કર્માનુસાર એકેન્દ્રિય અવસ્થામાં અવ્યક્ત દુઃખ સહે છે. જે દુખ નારકીના જીવેથી અનન્તગુણ છે. ગતમ સ્વામીએ પ્રભુને પૂછયું જે મહારાજ! નિગદના જીને કેવું દુઃખ છે ! તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે હે ગતમ! નારકીના જીવે તીવ્ર અશાતા વેદનીય અનુભવે છે. તે કરતાં અનન્ત ગુણું દુઃખ નિગદના જીવ અનુભવે છે. તે નિવેદની અન્દર આ જીવ ઘણે કાળ રહ્ય, અનુક્રમે અકામ નિજેરાના જોરથી વધતા વધતા આ સમય આવ્યે. હવે જે ધારે તેમ કરી શકે તેમ છે પરંતુ ભાગ્ય વિના કાંઈ બની શકે નહિ. મળેલ સામગ્રી વ્યર્થ જાય તેમ તે નહિ, પરંતુ તેજ સામગ્રી પુણ્યહીનને ઉ. લટી પરિણમે છે. આજકાલના કેટલાક જીવે બાપડા ધર્મ કરણી તે દૂર રહી પણ કરનારને લેખ, વ્યાખ્યાન અથવા ગુપ્ત મિત્ર મંડળ દ્વારા નિર્જે છે, ત્યારે બીજા પ્રમાદાધીન થઈ સમય ચૂકે છે. આ ઉપર એક દષ્ટાંત નીચે મૂજબ છે – Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) ધ દેશના. - એક વેપારીની સ્ટીમર ચીકાગોથી હીરા, માણિક્ય, ચાંદી, સુવર્ણ વિગેરે ઉત્તમ પદાર્થોના એક અબજ રૂપીઆના માલ લઇને ઉપડી. રસ્તામાં અનેક ઉપદ્રવાને દૂર કરતી ખારામાં સહીસલામત આવી, આગોટ સલામત આવી પહેાંચવાની ખુશાલીમાં મ્હાર થયા તે શેઠે કાને સાંભળ્યા. તેના કપ્તાને શેઠને ઘરે જઇ ખબર આપી કે સ્ટીમર અંદરમાં આવી છે અને તેથી સામાન ઉતારવાને માટે શેઠને કહી ગયા. શેઠને તે વાતની ખુશી થઇ. પરંતુ તે સમયે શેઠ પોતાના મિત્રા સાથે સોગઠા બાજીની રમત રમતા હતા. તેથી કોઇ મુનીમને હુકમ કરી શકયા નહિ, આ માજી પૂરી કરી હમણાજ ઉઠું છું, એમ વિચાર કર્યાં, પર ંતુ આનંદમાં અને રમત ગમતમાં જે કાળ જાય છે, તેની ખખર રહેતી નથી, ઘેાડીવારમાં સૂર્ય અસ્ત થયા. દીવાખત્તી થઇ ગઇ. શેઠે વિચાયું... જે પ્રાતઃકાળ થતાં જલદી માલ ઉતારવાનુ કામ કરીશું, બીજું કામ નહિ કરીએ, એમ વિચારી ઘેાડી વાર ગપાટા હાંકી શેઠજી ભવનમાં શયન કરવા પધાર્યાં, રાત્રીના દશ વાગે અકસ્માત્ આંધી ચડી. વીજળી થવા લાગી. મેઘરાજા મટા શબ્દથી આકાશમાં ત્રાસદાયક ગ ના કરવા લાગ્યા, પવન વિચિત્ર ગતિવાળા થયા. જીણુ મકાનો જમીનદોસ્ત થયા, સમુદ્રના કલ્લેલે શૈલશૃ’ગની ઉપમા વ્હેન કરવા લાગ્યા. નાવ તથા સ્ટીમરે હીંચકાની માફ્ક ઝુલવા લાગી, છાંધેલ ખંધનથી મુકત થઇ ખદરની બહાર નીકળી પડી. પેલા ખેલા ડી શેઠની સ્ટીમર માલ સહિત ક્રીડા કરવા લાગી, એટલે કે એમ બતાવતીજ હાયની ! કે મારી શેઠ રમે છે, તે હું પણ કેમ ન રમુ ? શેઠની નિદ્રા ગઇ અને વિચાર વમળમાં પડયા કે આ તફાનમાં ટીમર ખચવી મુશ્કેલ છે, છતાં ખચે તે એક લાખ રૂપીઆનુ દાન ગરી ખ લે.કાને કરીશ, એક લાખ રૂપીઆ દેવની ભક્તિમાં તથા એક લાખ રૂપીઆ શુરૂ ભક્તિમાં, એક લાખ ધર્માંન્નતિમાં અને એક લાખ વિ દ્યાર્થીવર્ગની સહાયતામાં એમ પાંચ લાખ રૂપીઆ ખરચીશ, હું પ્રભે ! હું શાસનદેવે ! કોઈ રીતે મારી સ્ટીમર સહીસલામત રહે. ઈત્યાદિ વિચારમાં પડેલ છે, તેટલામાં સ્ટીમરના રક્ષકા શેડ પાસે ખરા Page #280 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભાગવવામાં એકાકીપણું. (૨૦૫) unnnn ખર ૧૧ા વાગ્યે આવ્યા. અને સમાચાર આપ્યા કે મહારાજ સ્ટીમર ખરાથી બહાર નીકળી ગઈ, તેના કાંઇ પત્તા નથી કે કઇ દિશામાં ગઇ ? અમે એક કલાક સુધી મરણનેા ભય દૂર કરી મહેનત કરી, પ રંતુ દૈવકાપ આગળ મનુષ્યના ઉપાય નહિં, આમ કહી તેએ ઘર તરફ્ ગયા. પેલી અનાથ સ્ટીમર પાણી પી ડૂબી મરી. પ્રાતઃકાળમાં શેઠ સમુદ્ર કિનારે જઇ તપાસ કરે છે, પરંતુ તેની નામ નિશાની કાંઈ પણ મળી નહિ. અશ્રુપાત કરતા શેઠ ઘર તરફ સિધાવ્યેા. જાએ, વીમા ઉતરી ગયા, હજારા ખરાબા કાપ્યા, સહી સલામત ઘર પર આવી, પરંતુ માલ ઉતારવા વખત પ્રમાદ કરવાથી ભારે નુકશાન થયું. લેદારા ઘર પર આવ્યા, તુરતજ દીવાળું. નોકન્યુ. લાખની આબરૂ કોડીની થઈ, છ વાચક ! શેઠનુ ં ચરિત્ર વાંચી તુ શેઠને મૂર્ખ ગણીશ, પરંતુ જો તું તેના ઉપનય વિચારીશ તે તે શેઠ કરતાં સંસારી જીવે અધિક મૂર્ખ છે એમ તારા હૃદયાદર્શમાં સ્વચ્છ માલૂમ પડશે. સ’સારી જીવાની સ્ટીમર નિગેાદ રૂપ ચીકાગોથી ચાલી છે, જ્યાં તે અનંત કાળ સુધી પડી રહી હતી, ત્યાંથી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાઉકાય તથા પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસંખ્ય કાળ ઠંડી, ત્યાંથી કથાચિત એઇન્દ્રી, તેઇન્દ્રી તથા ચતુરિન્દ્રિય રૂપ કાળા પાણીમાં સખ્યાતા કાળ વીતાવ્ય, શુભ પુણ્ય રૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી, પંચેન્દ્રિયના અનેક ભેદ છતાં ચાર ભેદ રૂપ બરફના પહાડામાં અથડાતી અથડાતી મનુષ્ય લાક ૨૫ પીસ્તાહીશ લાખ ચે.જન વિસ્તારવાળા મહાસમુદ્ર માં આવી પહેાંચી. અનાદેશ રૂપ ભયંકર ખરાબાએ એળધી જઈ આર્યદેશ રૂપ શાંત સમુદ્રમાં દાખલ થઇ. જો કે શાંતિ પ્રધાન તેપણ સમુદ્ર, તેમાં પણ કેટલાક ભાગ અનાય પ્રાયઃ ભિલ્લુ, પુલ્લિંદ, નાડ્ડાલ, કાડાલ, ખખ્ખર, સૈનિક, કૈવ, ખસિક, લખમખ વિગેરે ગંભીર તેનાને દૂર કરો ખાસ ઊત્તમ કુળ રૂપ સમુદ્રના કિનારા ઉપર આવી છે, પરંતુ આરી, શીળી વિગેરે, પાંચ વર્ષ સુધી, અનેક લેાલની માળામાં સ્ટીમર ગાથાં મારે છે, ત્યાંથી કયચિત આગળ વધી તે યુવાવસ્થા રૂપ તે Page #281 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) ધ દેશના. ફ્રાની ખાડીમાં સ્ટીમર સહીસલામત પડેોંચી, ત્યાં કાગે અશાતાવેઢનીયના પ્રબળ જોરથી ગલિક, કાઢ, શ્વેતાદિ ૧૮ મહાકાઢ, ચારાશી પ્રકારના વાયુના ઉપદ્રવ, ઉદરરોગ, જવર, અતિસાર, કાસ, શ્વાસ, ભ ગંદર, હરસ, શિરોરોગ, કપાલરોગ, નેત્રરોગ, કર્ણરોગ, કંઠમાળ, તાલુશેાષ, જિદ્દરાગ, દતરાગ, એબ્ડરેગ, મુખરોગ, કુક્ષિશૂળ, હૃદયશૂળ, પીઠશૂળ તથા પ્રમેહાદ્ધિ પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હુજાર, પાંચસેા ચારાશી રાગ, કે જે ઔદારિક શરોરમાં સત્તા રૂપે રહ્યા છે તેએ વિન્ન કરે. તે પણુ પૂર્વ પુણ્યના ઉદયથી દૂર રહી સ્ટોમર અંદ્યરમાં આવી ઉભી રહે. હવે માલ ઉતારવાને સમયે પંચ પ્રમાદ, તેર કાઠિયા, જે અશુભ કર્મ રૂપ છે તે, મહા ખરા ખાએ આળગી આવેલ સ્ટીમરમાં રહેલા પ'ચ મહાવ્રત, અ થવા દ્વાદશ વ્રત રૂપ અમૂલ્ય રત્ન તેમજ દાન, શીલ, તપ, ભાવ, જ્ઞાન, થાન, પરોપકાર, સ્વસ્વરૂપ ચિન્તન વિગેરે . રત્નાવલીને ઉતારવાની વાત તે દૂર રહી, પરન્તુ દર્શીન પણુ કરવા દે નહિ, અનેક વિક્તા કરે. પેલા ખલાસીએ પોકાર કરી કહે છે જે · મહારાજ! સ્ટીમર ઘણા ઘણા કષ્ટથી કિનારે આવેલ છે, માલ ઉતાર, દારિદ્ર દૂર જશે, કાપ દુ:ખ નહિ રહે, ” પરન્તુ ભારે કમી જીવ હાવાથી ખલાસીનાં હિતકર વચનાને એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાંખે છે. અથવા તે ઉત્તર આપે છે જે આ માજી પૂરી કરી ઉતાર્ છું. પરન્તુ તેમ કરતાં તે સૂર્ય અસ્ત થાય, અને રાત્રી પડે, તેમજ તફાનમાં તમામ પાયમાલ થાય, C મનુષ્ય જન્મ રૂપ અહીં સ્ટીમર સમજવી, તથા ગુરૂ વચન તે ખલાસીનાં વચન જાણવાં. સંસાર રૂપી આજી, તેમાં રાગદ્વેષ રૂપ પાસા, તેમજ સોળ સોગઠાં તે સેળ કષાય રૂપ તણુવા, સૂર્યાસ્ત તે પ્રમેધાભાવ સમજવા, અને રાત્રી તે મિથ્યાત્વ સમજવું, અકસ્માત્ તફાન જે થયુ તે મરણુ સમય જાણવે; પ્રાણી જો ન સમજે તે સ્ટીમર ત્યાંથી ચાલી જવાની, ફક્ત લાભ માત્ર તેજ થવાનેા કે પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે તે અવ્યવહાર રાશિવાળા ગણાતા હતા, જ્યારે હવે તે વ્યવહાર રાશિમાં દાખલ થયા. આ પ્રમાણે જીવ www Page #282 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભાગવવામાં એકાકીપણું, (૨૦૭) પાછે અનન્તા કાળ રખડવાના. માટેજ જ્ઞાની પુરૂષ વારવાર નવી નવી યુક્તિઓ આપી સમજાવે છે જે હું ભાઇ! પ્રમાદ ન કર, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની પવિત્રતા કર, પરભાવમાં તાર્ કલ્યાણ નહિ થાય. સ્વભાવમાં મગ્ન થા. વિકથાને છેડ, તું લેખ દ્વારા, વ્યાખ્યાન દ્વારા, પરનિન્દા ન કર. સ્ત્રનિન્દ્રા આત્મશ્રેય માટે કર, સ` જીવ સ્વકૃત કર્મોનુસાર ફળ પામે છે, સમય ઉત્તમ છે, ગયા સમય મળશે નહિ. સૂત્રકાર વળી વિશેષ દૃઢતા સારૂ કહે છે:-- इणमेव खण वियाणिया णो सुलभं बोहिं च आहितं । एवं सहिए हियासए आहिजिणे इणमेव से सगा | ૧૧ || अभविं पुराविभिखु वे आसावि भवंति सुव्वता । ચારૂં મુળારૂં આદુતે વ્યાસવરસ બુધમ્મારિનો ॥૨૦॥ ભાવાર્થ :—પામેલ સમય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સુન્દર સમો, સમ્યક દર્શનની પ્રાપ્તિ સુલભ નથી, એમ શ્રી ઋષભદેવના સ્વામી કહે છે, માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયવાળા મુનિ ઉત્પન્ન થએલ પરિસડાને સહન કરે, પૂર્વોક્ત વાત શ્રી ઋષભદેવનો માફક બાકીના તીર્થંકરા પણ કહે છે. - હું સાધુએ! પૂર્વ કાળમાં થઇ ગએલ તથા થનાર તમામ પ્રધાન વ્રતધારી જિનેશ્વરાએ પૂર્વોક્ત ચારિત્રના ગુણેા કહ્યા છે, તમા મના સિદ્ધાંત એજ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તેજ મુક્તિમાર્ગ છે. અર્થાત્ તીર્થંકરોની કલ્પનામાં ભેદ નથી. અપત્તની પનામાં ભેદ છે. ૨૦ વિવેચનઃ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ સમય અતિ ઉત્તમ પામેલ છે, અને શુભ સામગ્રી પ્રાપ્ત થવી એ શુભ કાળની સિદ્ધિ સૂચવે છે, જ્યારે અશુભ સામગ્રી અશુભ ફળને મેળવી આપે. શ્રો ઋષભ દેવ સ્વામી પેાતાના પુત્રને કહે છે. હે મહાનુભાવે ! દ્રવ્યથી ત્રસ પણું, પંચેન્દ્રિય પટુતા, સુકુલેાત્પત્તિ તેમજ મનુષ્ય જન્મ વિગેરે; વળી ક્ષેત્રથી આર્યક્ષેત્ર ભરતભૂમિની અન્દર ૩૨ હજાર દેશ છે. તેમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ધર્મદેશના. આ ક્ષેત્ર ૨પાા છે. બાકીના અનાર્ય, તે આ ક્ષેત્રમાં જન્મ થવા મુશ્કેલ છે. કદાચ તેના લાભ થયે એમ ધારો તા કાળથી અવાર્પણી ચોથા આરાના સમય પ્રાપ્ત થવા મુશ્કેલ, જે સમયે ધમકરણી સુગમ રીતે થાય છે. ભાવથી શાસ્ત્ર, શ્રવણુ, ધર્મશ્રદ્ધા, ચારિત્રાચરણ તથા કમ ક્ષયાપશમાનુસાર વિરતિ પરિણામ વગેરે સમય મળેલે છે. દ્રવ્ય સામગ્રી ક્ષેત્ર સામગ્રીની ખાસ અપેક્ષા રાખે છે. જે ક્ષેત્રમાં ધર્મ ચો નથી તે ક્ષેત્રમાં દ્રવ્ય સામગ્રો અનર્થને પેદા કરે છે. દ્રવ્ય સામગ્રો તથા ક્ષેત્ર સામગ્રી બેઉના સમાગમ થાય, પરન્તુ કાળ સામગ્રી ન હોય તેા કાર્યસિદ્ધિ થઇ શકે નહિ, કારણકે જે કાળમાં તીર્થંકરોને જોગ હોય અથવા સુવિહિત આચાય ઉપાધ્યાય મુનિવરોને જોગ હોય, તે જીવા પૂર્વોક્ત બન્ને સામગ્રીના લાભ લઇ શકે. અન્યથા મળેલી સામગ્રો પણ વ્યર્થ જાય. પુણ્યયેાગે દ્રષ, ક્ષેત્ર, કાળ રૂપ ત્રિપુટીની સામગ્રો મળી છતાં તેમાં સૈન્ય નાયક તુલ્ય ભાવ ન હેાય તેા ત્રિપુટીની સામગ્રી કાર્ય સિ દ્ધિમાં અસાધારણ કારણરૂપ થઇ પડતી નથી. દ્રશ્ય, ક્ષેત્ર કાળની સા મગ્રી વિના સૈન્ય નાયક ભાવ પણ ભાવના રૂપ રહી જાય છે. અર્થાત ચારે સામગ્રોએ કાર્યસિદ્ધિ કરવા સમય છે. ચારની અંદરથી એકની પણ ગેરહાજરી કા માં કુશળ બની શકતી નથી. માટે હે ભવ્યે! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આ સમય ઉત્તમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ સુ લભ નથી. તમામ તીર્થંકરો પોત પોતાના શિષ્યને પૂર્વોકત રોતે કહે છે. તે પ્રમાણે હુ તમને કહું છું. ભૂત ભવિષ્યત્ તીર્થંકરો પણ તેજ પ્રમાણે ઉપદેશે છે. કેાઇ તીર્થંકરના મત ભેદ નથી. સમ્યક્ જ્ઞાન, દ. ન અને ચારિત્ર તેજ મુક્તિના માર્ગ છે, એમ તમામ તીર્થંકરા ખ તાવે છે, એટલુંજ નહિ પરન્તુ સ્વયં સમ્યક જ્ઞાન, દર્શન અને ચા રિત્રની આરાધના કરી સુત્રત થયા. સુવ્રતના પ્રભાવે જગત્ પૂજ્ય થઇ નિર્વાણુના લાભ પામ્યા છે. શ્રી તીર્થંકર દેવાના જન્મ ઇતર લૈાકિક દેવાની મક જગતની વિટમ્પ્સના વારવા સારૂ થતા નથો. ફકત પૂર્વ જન્માન્તરમાં વીશ સ્થા નક તપની આરાધના કરી જે પુણ્ય પ્રકર્ષ એકઠો કરેલ, તેના જોરથી Page #284 -------------------------------------------------------------------------- ________________ દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન (૨) બાંધેલા તીર્થંકર નામ કર્મને ખપાવવા સારૂ તે થાય છે. જન્મથી લઈ નિર્વાણ પયા જેઓનું ચરિત્ર મનન કરવા લાયક છે. ઈતર દેવાનું ચરિત્ર તે જન્મથી લઈ પરલોક ગમન સુધી ક્રીડા વિનાદ તથા પરસ્પર વિધિ વાજ્યાદિથી અપ્રામાણિક રીતે જાય છે. આપણે અહીં દશાવતારનું સંક્ષિપ્ત રીતે અવલોકન કરીએ. જેથી વાચકવર્ગ સમજી શકશે કે પૂર્વોક્ત વાકય મનઃકપિત નથી. -દશાવતારનું સંક્ષિપ્તવર્ણન. वेदानुद्धरते जगन्निवहते नूगोलमुर्बिभ्रते दैत्यं दारयते बलिं उलयते दत्रयं कुर्वते । पौलस्त्यं जयते हवं कलयते कारुण्यमातन्वते म्लेच्छगन् मूयते दशाकृतिकृते कृष्णाय तुज्यं नमः ॥२॥ मत्स्यः कूर्मों वराहश्च नरसिंहोऽथ वामनः । रामो रामश्च कृषणश्च बुद्धः कक्की च ते दश ॥शा પ્રથમને લેક જયદેવે ગીતગોવિન્દમાં આપેલ છે, તેમાં દશ અવતારનું પ્રયોજન બતાવેલ છે. પરંતુ જ્યાં સુધી પ્રત્યેક અવતારનું ટૂંક વૃત્તાન્ત ન અપાય ત્યાં સુધી તુ વર્ગને સ્પષ્ટ રીતે સમજણ પડે નહિ. વેરાનાતે એ વાક્ય અભ્યાવતારનું વૃત્તાન્ત સૂચવે છે. શંખ નામે દૈત્ય ચારે વેદને લઈ રસાતલમાં પેઠે, ત્યારે પૃથ્વી નિર્વેદ થઈ. હવે દેવે વિચાર્યું જે દુષ્ટ દૈત્યે અનર્થ કર્યો. માટે શંખને નાશ કરે, તથા વેદેને પાછા પૃથ્વીતલ ઉપર લાવવા એમ વિચારી મસ્યાવતાર ધારણ કરી રસાતલમાં જઈ, દૈત્યને મારી, વેદને પાછા પૃથ્વી પર લાવ્યા, એ પહેલાં અવતાર. એક વાર પૃથ્વી પાતાલમાં જવા લાગી ત્યારે, ભગવાને કૂર્મ અવતાર ધારણ કરી તેને પીઠ પર ધારણ કરી, અને વરાહ રૂપ ધારણું કરી બે દાઢથી પકડી રાખી, તે કારણથી કૂર્મ અને વરાહ અવતાર લીધે. એ બીજા અને ત્રીજો અવતાર. | હિરણ્યકશિપુ દત્યને નાશ કરવા ચોથ નરસિંહને અવતાર, તેનું વૃત્તાન્ત આ પ્રમાણે–દૈત્યે પ્રાયઃ શિવભક્ત હોય છે, તેઓ શિવની આરાધના કરે છે. કોઈવાર હિરણ્યકશિપુ દૈત્યે શિવની સંપૂર્ણ २७ Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) ધ દેશના. ' રીતે ભકિત કરી. તેથી શિવે પ્રસન્ન થઇ વચન આપ્યું કે તારૂ મૃત્યુ, સુકાથી યા લીલાથી, અગ્નિથી યા પાણીથી, અથવા તેા દેવ દાનવ યા તિર્યંચ કાઈથી પણ થઇ શકશે નહિ. હવે હિરણ્યકશિપુનો પ્ર લાદ નામના પુત્ર વિષ્ણુભકત થયે. તે વાત હિરણ્યકશિપુના જાણુવામાં આવવાથી પેાતાના દેવ શિવના લેપ કરવાના અપરાધમાં તેણે પ્રહ્લાદને ખૂબ માર્યાં, મધ્યે તેમજ ફૂટયા, પરન્તુ તે તે વિષ્ણુ વિષ્ણુ • એમજ ખેલતા રહ્યા. તેથી તેના શરીરમાં પ્રહાર લાગ્યા નહિ. વિષ્ણુએ તેના સત્ત્વથી ખુશી થઇ વરદાન આપ્યુ કે તુ ઇન્દ્ર થઇશ, ઇન્દ્ર થયે, છતાં તેને તે પીડા કરવા લાગ્યા, એટલે ભગવાને નરિસં હતું રૂપ ધારણ કર્યું.... મુખ સિંહનું તથા શરીર પુરૂષનુ` કરી હિરણ્યકશિપુ દૈત્યને હાથના નખ વડે પગ નીચે દબાવી વક્ષસ્થળ ચીરી મારી નાંખ્યા. મત્સ્ય, ક્રૂમ, વરાહ તથા નરિસંહું આ ચાર અવતાર કૃતયુગમાં થયા. હવે પાંચમા વામન અવતારની ઘેાડી વાત વિચારશીળ વાંચકવર્ગની આગળ રજુ કરૂ છુ. અખિલ નામના દૈત્ય ઇન્દ્રપદની પ્રાપ્તિ માટે સા યજ્ઞ કરવા પ્રયત્ન કરતે હતે!, તેની અન્દર યજ્ઞ નિવિઘ્ન પૂર્ણ થયા. સેમે છેલ્લા યજ્ઞ શરૂ કર્યાં ત્યારે દેવે વિચાર્યું. કે મે' પ્રહૂલાદને ઇન્દ્ર પદ આપેલ છે તેને ઉઠાડી આ, તે પદ લઇ લેશે, તેથી મનમાં ગુસ્સે ઉત્પન્ન થયા. હવે બલિને શિક્ષા કરવા સારૂ વા મન રૂપ ધારણ કરી યજ્ઞસ્થાન પ્રત્યે આવી કહ્યું હે દાનેશ્વર મલે ! યજ્ઞવિધાયક! દાન કરવાની વેળા હમણાંજ છે, અલિ ખેલ્યા, હૈ બ્રાાણુ! શું માગે છે? વામને કહ્યું ‘ રહેવાને માટે સાડા ત્રણ ડગલા જમીન, અલિએ તે આપી. તેટલામાં કેઇ એ બલિને કહ્યું મહારાજ ! આ અસલ બ્રાહ્મણુ નથી, પરંતુ વિષ્ણુએ વામન બ્રાહ્મણુનુ રૂપ કરેલ છે, તે વાત જાણી અલિ ગુસ્સામાં આળ્યે, તેટલામાં વામનાવતાર ધારણ કરનાર દેવે ત્રણ ક્રમથી સમગ્ર પૃથ્વી લઇ લીધી, અર્ધા ડગલા માટે હવે અલિને કહે છે રે દુષ્ટ ! પીઠ પર, એમ કહી પીઠ પર પગ દીધા, તેથી અળિ પાતાળમાં ગયે. મરતી વખતે લિ આલ્યા લેાકેા કેમ જાણશે કે અલિ આવા પ્રકારને થયે માટે કાંઇક Page #286 -------------------------------------------------------------------------- ________________ દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન. યાદગીરી હોવી જોઈએ.” ત્યારે વિષ્ણુએ કહ્યું કે “દીવાળીના ચાર જ સુધી તું રાજા અને હું દ્વારપાળ, એવું વરદાન આપ્યું ઈત્યાદિ. છઠો અવતાર રામ અર્થાત્ પરશુરામને થયે તેનું વૃત્તાન્ત આ પ્રમાણે છે –સહસ્ત્રાર નામને ક્ષત્રિય હતું. તેની બહેન રોકા હતી. તે રેણુકાને બળાત્કારથી જમદગ્નિ ઋષિ પરણ્યા. હવે સહસાર જમદગ્નિના આશ્રમે ગયે ત્યાં બનેને બેલતાં સાંભળી સહસ્ત્રાર ક્ષત્રિય હેવાથી ક્રઢ થયો. સ્વાભાવિક રીતે જ ક્ષત્રિયે શર્ય ગણું વાળા હોય છે. તેથી જમદગ્નિને સંતાપે, તથા રેણુકાને દુઃખી કરી, એટલા સારૂ દેવે તેને ઘેર જન્મ લઈ પરશુરામ થઈ સહસ્ત્રારને મારી એકવીશ વાર નિઃક્ષત્રિય પૃથી કરી. રાવણ દૈયે પૃથકી પર ભારે ઉપદ્રવ કર્યો ત્યારે દેવે રામને અવતાર લઈ રાવણને માર્યો. વામન પરશુરામ અને રામ એ ત્રણ અવતાર ત્રેતાયુગમાં થયા. કંસાદિ દેને મારવાને ભગવાને કૃષ્ણઅવતાર ધારણ કર્યો. દ્વાવતાર શીતળ રૂપ, તેણે, મ્લેચ્છનાં મન્દિર વધાર્યાં. કૃષ્ણાવતાર તથા બુદ્ધાવતાર દ્વાપર યુગમાં થયા. સ્વેછેને નાશ કરવા કળિયુગમાં કલ્કી અવતાર થયે. પૂત દશ અવતાર ધારણ કરનાર સર્વજ્ઞ, ઈશ્વર, સર્વેશક્તિમાન, જગકર્તા, અવિરધવા કહી શકાય કે નહી? તેને વિચાર પક્ષપાત રહેતપણે કરે તેમાં નિંદા કે વિકથા નથી. વસ્તુને વિ. ચાર કરે તે મનુષ્યનો ધર્મ છે. - પ્રથમ મત્સ્ય, કુમ, વરાહ અને નરસિંહ એ ચાર અવતારની મીમાંસા મધ્યસ્થ ભાવથી કરીએ. શંખ નામે દૈત્ય વેદેને લઈ પાતાળમાં ગયે. તેથી વેદેને પૃથ્વી પર લાવવા સારૂ ભગવાનને માછ. લીના પેટમાં જન્મ લેવું પડે ! ભલા, સર્વજ્ઞ તથા જે સર્વ શકિતમાન હોય તેણે પ્રથમથી વિચાર કરવાનું હતું કે શખ નામે દૈત્ય ઉત્પન્ન થશે તે સર્વાધાર વેદને ઉપદ્રવ કરશે, માટે જન્મ લેવું પડશે. તેના કરતાં બહેતર છે કે શંખ નામે દૈત્યને જન્મજ થવા દે નહિ. કા Page #287 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ધર્મદેશના. wwwwwwww રણકે જગત્ કર્તૃત્વ ધર્મ, અવતાર ધારણ કરનાર દેવની અન્દર છે, એ પ્રમાણે તે દેવને માનનારાએ માને છે. પ્રથમ તે મૂળ વાતજ ઠીક છે કે નહી તેમાંજ શંકા છે, કારણ કે શંખ નામા દૈત્ય વેનેપાતાળમાં લઇ ગયા તા ભલા, અર્થરૂપ વેદને લઇ ગયા કે શબ્દાત્મ કે ? અથવા તેા પુસ્તકાક ૨ વેદન? ધારો કે તે અર્થ રૂપ વેદ લઈ ગયા, તે તેથી કાંઈ મૂળ વેઢની હાનિ થતી નથી. જયારે શમ્હાત્મ૪ તા લેવાય તેમ નથી. કેમકે શબ્દ તે ક્ષણિક છે. હવે ધારો કે પુ સ્તકાકાર વેદ લઇ ગયા તે હજારા પ્રતિ લખેલ છે. તેમાંથી એક લઇ ગયા તા શુ હાનિ ? પ્રત્યાદિક વિચાર કરતાં મત્સ્યાવતારનુ' પ્રત્યેાજન ડી। માલૂમ પડતુ' નથી. હવે બીજો તથા ત્રીજો કૂર્મ તથા વહુને અવતાર પૃથ્વી ૨સાતળ જઇ રહી હતી તેને ધારણ કરવા સારૂ થયા. ક્રમે પીઠ ઉપર પૃથ્વીને ધારણ કરી રાખી; હવે સવાલ એ થાય છે કે કુમ કાના આધાર ઉપર રહ્યા ? કદાચ કહેશે કે તે ઇશ્વર રૂપ હોવાથી સ્વતંત્ર નિરાધર રહી શકે, કારણ કે ઇશ્વરમાં સર્વ શિકત છે. વાડુ! જ્યારે ઇશ્વરમાં સર્વ શક્તિ છે તે અવતાર વિના પણ ઇશ્વર પૃથ્વી નિરાધાર રાખી શકત, તા શામાટે ગર્ભનાં દુઃખ તેમજ તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવાની કાશીશ કરી? તેના વિચાર સ્વયં વાં ચક વર્ગ કરવા. જ્યારે વરાહે પૃથ્વીને પોતાની બે દાઢમાં પકડી રાખી ત્યારે પૃથ્વીને પકડનાર તે વરાહ કયાં ઉભે હતા ? તેના વિચાર પણ કરવા જેવા છે, કારણ કે પૃથ્વી તે તેની દાઢમાં રહેલ હતી. નરસિહ અવતાર ધારણ કરી શિવભક્ત હિરણ્યકશિપુને માર્યો તથા પ્રહ્લાદને ઇન્દ્ર પદ આપ્યુ તે આને વિચાર કરતાં એ મજ સિદ્ધ થાય છે કે ભકતજનાને પદપ્રદાન કરનાર અને અભકતાના તેા જાન લેનાર વીતરાગ ગણી શકાય નહિ, પ્રદ્યુત પર્ણ રાગદ્વેષી સિદ્ધ થાય છે. વામન રૂપ ધારણ કરી ખલને માર્યા તેના કરતાં ૩દાચ બલિને જન્મ ન આવ્યે હોત તેા શુ' હતુ? વામન રૂપ ધારણ કરવું, ભિક્ષા માગવી, ત્રણ ડગલે પૃથ્વી લઇ લેવી, અલિની પીઠ ઉપર Page #288 -------------------------------------------------------------------------- ________________ દશાવતારનું સ ંક્ષિપ્ત વર્ણન. (૧૩) ~ પગ મૂકી તેને પાતાળમાં પહોંચાડવા, વળી તેના મરણ સમયે વરદાન આપવુ કે દીવાળીના સમયે તારી પૂજા થશે, હું દ્વારપાળ થઇશ, ઇત્યાદિ અસંબદ્ધ વૃત્તાન્ત સર્વજ્ઞ ભાવમાં શંકા ઉત્પન્ન કરે છે. પરશુરામ નામને અવતાર ક્ષત્રિયાના નાશ માટે થયે તેજ કારણુથી બ્રાહ્મણ ક્ષત્રિયમાં વૈરભાવ થયા,તેને લઈને ૨૧ વાર નિ:ક્ષત્રિય પૃથ્વી થઇ. વળી અવાન્તરમાં અબ્રાહ્મણી પૃથ્વી થવા પામી. એક ભારે જાલમ થયા. જમદગ્નિના ઝુલમ વિચારી તેને દંડ દીધા હાત તા પૂર્ણાંકત અનર્થ થવા પામત નહિ, આવા પ્રકારનેા જુલમ કરનારના પક્ષ કરવા જન્મ ધારણ કર્યાં તે કથાથી સિદ્ધ થાય છે. જો અવતારની કથા સાચી હાય તા ભગવાન સર્વાંગ તથા સર્વ શિકામાન સિદ્ધ થઇ શકે નહિ, સજ્ઞ હાય તે તે પરસ્પર વિરોધી કાર્યને પ્રથમથી જોઇલે; વળી સર્વ શિક્તમાન્ જન્માદિના કુથલામાં પડે નહિ. એક સામાન્ય પુરૂષ પણ ઘેાડા કાય માટે મોટો અનથ કરે ખરા? કદાપિ નહિ, સ્વયં કર્રા જ્યારે કાર્ય રૂપ થાય તો પછી અન્ય કર્તા કાણુ ગણાશે? તેવા પ્રશ્ન ઉદ્ભવે છે. કર્તા પણુ કાર્ય રૂપ થાય તા અનવસ્થા દૂષણુ અનાયાસ ઉપસ્થિત થાય છે. બીજા અવતારો પણ દેવની મહત્તા સૂચવતા નથી. ઉલટુ અલપજ્ઞતા અને વિવેકતા સમજાવે છે. રાવણને મારવા રામના અવતાર થયા, રાવણ સીતામહસતીને હરણ કરી ગયા, રામચન્દ્રજી ઠેકાણે ઠેકાણે તપાસમાં નીકળ્યા, કથંચિત્ ખબર મળી, સૈન્ય એકઠું' કરી રાવણને માર્યાં ઇત્યાદિક વાતાથી સિદ્ધ થાયછે કે અવતાર ધારણ કરનાર દેવમાં સર્વજ્ઞતા હતી નહિ. હા ! રામચન્દ્રજીએ વૈરાગ્ય પ્રાપ્ત કરી ચારિત્ર લીધું. ત્યારબાદ તપસ્યા વડે કા ક્ષય કરી કેવળો થયા. તે વાત જૈન સિદ્ધાન્ત અનુસાર ઠીક છે, અન્ય વાત અવિવે કિતા સૂચવે છે. કંસને મારવા કૃષ્ણાવતાર, બુદ્ધાવતારના કાર્યīને દૂર કરવા કલ્કી અવતાર થયા, અહીંમાં વાંચકે વિચાર કરવા જોઇએ કે બુદ્ધાવતારને શીતલ સ્વરૂપ માનેલ છે તેણે મ્લેચ્છનાં મન્દિર વધાર્યાં એ વાત કેમ ઘટે ? વળી એક અવતારે મ્લેચ્છનાં મન્દિર વધાર્યો ત્યારે Page #289 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) ધર્મ દેશના. બીજો અવતાર થશે તે મ્લેચ્છેને! નાશ કરશે, તે પણ પરસ્પર વિ રખી વાત સમજાય છે. જો અવતારની વાત કલ્પિત કરે તે તમામ મહિમા કલ્પિત ઠરે, જો અવતારની વાત સાચી હાય તે ઈશ્વર થઇ પ્રાકૃત પુરૂષોની માફક દુ:ખ પરંપરા વારે છે તેમ માનવામાં કાંઈ હરકત નથી. જન્મ, જરા મરણાદિનાં દુઃખ દૂર કરવા ઇશ્વરનું સેવન, તેની ભક્તિ, તથા તેનાં વચના પર વિશ્વાસ રાખી મનુષ્યા ધર્મધ્યાન કરેછે, તેજ ઇશ્વર જો જન્મ મરણાદિ દુઃખાથી પીડિત હાય તેા અન્ય ભકતાનાં જન્મ મરણાદિ દુઃખા દૂર કરવા શક્તિમાન થઇ શકે નહિ જેનામાં રાગ,દ્વેષ,મેહ અજ્ઞાનાદિ ગુણેા નથી તે જન્મ મરશાદિ કલેશથી પીડિત નથી, તેનાં વચના પર વિશ્વાસ રાખનાર જન્મ, મરણાદિ કલે. શોથી મુકત થઇ શકેછે. રાગ દ્વેષાદિ ણેાથી દૂષિત જીવે. જરૂર જન્મ ધારણ કરે છે. જન્મ મરણુાર્દિક કરનાર ઇશ્વર ગણાય નહિ, ઇશ્વર કાઇનુ ‘ ભલે' ભૂંડું કરતા નથી, માત્ર કેવળજ્ઞાન સમયે જેવા ભાવ દેખે તેવુ” કથન કરેછે. જીવાને હિતકર ઉપદેશ કરેછે, તે પણ અતીત અનાગત તીર્થંકરાથી ફારફેર નહિ. ફારફર વાકયે તા અલ્પજ્ઞ, અવી. તરાગ, અસવાનાં હોય છે, પરન્તુ સજ્ઞ સદશી વીતરાગ ભગવાનનાં હાતાં નથી. કારણકે તેએને ત્રિકાળનુ જ્ઞાન છે. તેથી તમામ જિનવરો મુકિતના માગ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રનેજ તાવે છે, તેના પર શ્રદ્ધા કરનાર સમ્યકત્વી અની નિયમિત કાળમાં મુકત થાય છે, માટે ભગવ!ન પોતાના પુત્રને ઉપદ્વેિશે છે કે હું મહાનુભાવા ! અત્યુત્તમ સમય તમારે હાથ લાગેલ છે. તેજ ઉપદેશ વીર પ્રભુએ ગણધરને કહ્યા જ્યારે તેજ ઉપદેશ ગણધરાએ વશિષ્ય ગણને આપ્યા. હવે ત્રીજા ઉદ્દેશાની સમાપ્તિ સાથે ખીજા અધ્યાયનો સમાપ્તિમાં કહેલ છેઃ— * ' तिविद्वेण विपाणमाहणे आयहिते अणियाण संतु । एवं सिद्धा अतसो संपइ जे लागया बरें ।। २१ ॥ एवं से उदाहु अणुत्तर नाल। अणुचरदंसो अणुचरना दसों धरो । रहा नायपुत्ते जगवं वेसालिए विद्याहिएत्ति वैमि ॥ २२ ॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન. (૨૧૫) ભાવાર્થ –મન,વચન, કાયાએ કરી કઈ જીવને હણે નહિ, વળી આત્મહિત કરનાર, અનિદાન સંવૃત્ત મુનિ સિદ્ધિ પદને પામે છે. અનંત કાળે અનંતા જીવે સિદ્ધ થયા, તથા વત્તમાને એટલેકે ઝાષભ અથવા મહાવીરના ઉપદેશ સમયે અથવા તે મહાવિદેહાદિ ક્ષેત્રમાં મુક્તિ માર્ગ શરૂ છે તેની અપેક્ષાએ કરી કહેલ છેકે મુકિત પામે છે, વળી અનાગતકાલમાં મુક્તિ પામશે, પાંચ મહાવ્રતના પાલન સિવાય અન્ય મુકિત માગ નથી.(૨૧) પૂર્વોક્ત ત્રણે ઉદ્દેશામાં કહેલ આચારને આચ રનાર મુકિત ગયા છે, જાય છે, અને જશે. તેમ શ્રી રાષભદેવ સ્વામીએ પોતાના પુત્રને કહ્યું, તેજ અર્થ શ્રી વીરસ્વામીએ સુધમાં સ્વામીને કહ્યું. પૂજ્ય, જ્ઞાનન્દન, પ્રધાન કેવળજ્ઞાન તથા પ્રધાન દર્શનને ધારણ કરનાર, તેમજ વિશાળ કુળ, વિશાળ બુદ્ધિ વિશાળ માતા અને જેનું વિશાળ વચન છે એવા વિશાલિક ભગવાને પ્રરૂપેલ છે. (૨૨) વિવેચન–પ્રથમ મહાવત મૂળ સૂત્રમાં બતાવેલ છે, તે જે કે વિસ્તારથી નહિ તે પણ તિવિFિ એ પદને લીધે ૮૧ ભાંગાએ કરી પ્રથમ મહાવ્રતની પાલન કરવી એમ સૂચવેલ છે. સામાન્યથી જીવના ૯ ભેદ –પાંચ સ્થાવર, અને ચાર ત્રસ. જેમકે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પર્ચે દ્રિય એ પ્રમાણે મળી નવ પ્રકારના જીવને મન, વચન, કાયાએ કરી મારવા નહિ, ત્યારે તેના ર૭ ભાંગા થાય તેને કૃત, કારિત અને અનુ. મતિને ત્યાગ હોવાથી ૮૧ ભાંગા થાય છે. અર્થાત્ નવ પ્રકારના એની મન, વચન કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, તથા કરનારને સારે જાણ નહિ. પ્રથમ મહાવ્રતની રક્ષા માટે ઈતર ચાર મહાવ્રતની ખાસ અને ક્ષિા છે. તેના સિવાય પ્રથમ મહાવ્રતની નિર્વિઘ રીતે રક્ષા થઈ શકે નહિ માટે એક કહેવાથી પાંચ મહાવ્રત કહેલ છે પાંચ મહાવ્રતથી દશ પ્રકારને યતિધર્મ સચવાય છે, તેની રક્ષા મુક્તિપદનું સાક્ષાત્કારણ છે. દશ પ્રકારને યતિધર્મ સમ્યગ્ર જ્ઞાન અને સમ્યક્ દર્શન વિના હેય નહિ, તેટલા સારૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રયી મુક્તિનું કારણ છે. તે પ્રમાણે શ્રી મહાવીર દેવે જાણું આદરી સ્વ Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ધ દેશના. શિષ્યા પાસે પ્રરૂપેલ છે. ઋષભદેવ ભગવાને પૂર્વાંકત વ્રતાલિક અધ્ય યન અષ્ટાપદ પર્યંત પર ભરતે અપમાનિત કરેલ પુત્રાને વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે હેલ છે. તે અધ્યયન સાંભળી વૈરાગી થએલા તથા આ અધ્યયનની વ્યાખ્યા પૂર્વે બતાવેલા, ધ, માન, માર્યાં અને લેભના સ્વરૂપથી જેણે ક્રોધ માન, માયા અને લાભને કમ કરેલ હાય તેને માટે હવે સામાન્ય ઉપદેશ ત્રીજા પ્રકરણની અન્દર શરૂ થાય છે. દ્વિતીય પ્રકરણ સમાસ. Page #292 -------------------------------------------------------------------------- ________________ तृतीय प्रकरण. મક મોહ પ્રપંચ. - જે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે, તેમાં કઈ કઈ વાર સ્વસ્વ કર્માનુસાર વિનય, વિવેક, વિદ્યા વિગેરે સદગુણે પ્રાપ્ત કરે છે તે કઈ કઈ વાર ચેરી, જારી અન્યાયાદિ દુર્ણ મેળવે છે, જેના પરિણામે શુભ ગતિ અથવા દુર્ગતિ પામે છે. ચાર ગતિ રૂપ મોટા ચેટાની અંદર વેપારી બની નવા નવા વેષ ધારણ કરે છે. શેઠ કિવા વાતર, કયી કિંવા વિકેયી, વાહ્ય કિંવા વાહક, રેગી કિંવા નિગી, શેકી કિંવા ઉત્સાહી, સંતાપી કિંવા સંતોષી, કુરૂપી કિંવા સુરૂપી, ધની કિવા નિર્ધન, વિરાગી કિં. સરાગી, વિષયી કિવા નિવિષયી, લેભી કિંવા અભી, માની કિંવા અમાની, માયી કિંવા અમારી, મેડી કિંવા અહી ઈત્યાદિક ઉલટપાલટ અવસ્થામાં દેખાવ દે છે. પરંતુ વસ્તુતઃ તેમાંનું કોઈપણ તેનું સાચું સ્વરૂપ નથી. તે તમામ અવસ્થાએ શુભાશુભ કર્મને લીધે થએલી હોય છે. કર્મ તે જીવ ઉપર અનાદિ કાળથી લાગેલે એક જબરજસ્ત લેપ છે. તેમાંથી જૂને પડદા (પિપડા) ઉખડતા જાય તેમ તેમ નવાં દળીઆં દાખલ થતાં જાય છે. તે લેપને રાગદ્વેષ રૂપી ચીકાશને મેટે ટેકે છે. જે તે ટેકે કમ થાય તે ધીમે ધીમે કર્મ રૂપી લેપ દૂર થવા સંભવ છે. જ્યાં સુધી રાગદ્વેષ રૂપ ચીકાશની ન્યૂનતા થતી નથી, ત્યાં સુધી કર્મ પુદ્ગળનાં દળી કમ થતાં નથી. તેથી કરીને જ જીવરાશી લાખ જીવનિમાં અરઘટ્ટ ઘટી (રેટ) ન્યાયને અનુસરી પરિભ્રમણ કર્યા કરે છે. માટે પ્રથમ તે અનાદિ કાળના કર્મલેપની દઢતાના કારણભૂત જે રાગદ્વેષ રૂપ ચીકાશ છે, તેની ઓછાશ કરવા સારૂ વિચારશીળ થવું. અનુકૂળ વસ્તુ ઉપર રાગ ૨૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ wwwwwww wwww•• ~~~~~~ ~ ~~~ ~~ ~ (૧૮) ધર્મદેશના ~ ~~ તેમજ પ્રતિકૂળ વસ્તુ ઉપર છેષ થાય છે, પરંતુ તેમ થવામાં મુખ્ય કારણ તપાસીશુ તે તે મેહ મહારાજ જ છે. મેહ મહારાજનું એક છત્ર રાજ્ય દુનિયાના ચારે ખુણામાં પ્રચંડ આજ્ઞા પ્રવર્તાવી રહ્યું છે, તે મેહ મહારાજાએ જગતના 9 પાસેથી દાન, શીલ, તપ, ભાવના આદિ શસ્ત્રો છીનવી લીધાં છે એટલું જ નહિ, પરંતુ બીચારા જીવની પાછળ ઈષ્ય, નિંદા, વિકથા, તથા વનિતા રૂપ ચાર જાસુસે સ્વતંત્ર રીતે દેડાવેલ છે કે જેથી કરીને જીવ ભલે ચૂકે પણ પૂર્વોકત શસ રાખી શકે નહિ. કદાચ તેમ છતાં કઈ રાખે તે તે ચાર જાસુસે તે જીવની પાસેથી શસ્ત્ર છોડાવવાને કશીશ કરે, તેનાથી અવશ્ય ફતેહ પામેજ, તેમ છતાં ફતેહ ન પામે તો પિતાના સ્વામી કામધાદિને સૂચવે જે આ જીવે અમુક શસ્ત્ર હાથમાં લીધેલું છે. આ પ્રમાણે ઈર્ષ્યાદિ વલ્લભાઓ પાસેથી જ્ઞાન થતાંજ કામ ક્રોધાદિ તેણીને પતિઓ તુરતજ ત્યાં જઈ શસ ખૂંચવી લે છે. કદાચિત્ જીવ તેમ છતાં બહુજ આગ્રહ કરે તે દાન, શીલ, તપ,ભાવના આદિ સત્ય શસ્ત્રને છીનવી લઈ અસત્ય શત્રે તેના હાથમાં આપે છે, કે જેને પરિણામે તે જીવ બીજા બાપડા હજારે જીવેને વિશ્વાસુ બનાવી પોતાની સાથે દુઃખના ભાજન બનાવે છે. તેની પાસે બ્રહ્મચારીનાં તમામ ચિહને હોવાથી તેમજ તેની નજરમાં તે બ્રહ્મચારીના નામથી ઓળખાતું હોવાથી લોકે બિચારા એમ સમજે છે જે આ પુરૂષ શીલ શસ્ત્રવાળે હશે, પરંતુ ઈર્ષ્યાદિ ચાર જાસુસના પતિ કામ કેધાદિએ સત્યશીલ શસ્ત્રને બદલે દંભ રૂપી અસત્ય શસ્ત્ર તેના હાથમાં આપેલું હોય છે. તેને લીધે આ જીવ કામ ચેષ્ટા ગુપ્ત રીતે કરી પોતે દુરાચારિ બનેલ છતાં પિતાના આત્માનું બ્રહ્મચારીપણું બતાવવા ભારે ચતુરાઈ કરે છે. તેવી જ રીતે દાન તેમજ તપસ્વીનું નામ ધારણ કરી, દંભ રૂપ અસત્યાડંબરમાં પડી જીવ બીજા લોકેને ઠગે છે. આવા અસત્યાડંબરમાં પડેલા છ મહરાજની ગુપ્ત પિલીસનું કામ બજાવે છે. રોગી બની ભેગીનાં કામ કરે છે. શાસ્ત્ર દ્વારા તથા ઉપદેશદ્વારા જીવને મેહ મહારાજના ભકતે બનાવે છે. અસત્યકાથી આત્મકલ્યાણ બતાવે છે. દાખલા તરીકે બલિદાન, Page #294 -------------------------------------------------------------------------- ________________ મોહ પ્રપંચ. (૨૧) યજ્ઞકર્મ, શ્રાદ્ધાદિ કાર્યોમાં હિંસા કરનાર સ્વર્ગભાગી બને છે. તેમજ મરનાર પશુ પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે એવું લેકેને ભરમાવે છે. વળી વામમાગીએ તે પિતાના સિદ્ધાંતમાં બેધડક રીતે મળ માંસ ખાવાની છૂટ આપે છે, એટલું જ નહિ પરંતુ અંતે તેનાથી મેક્ષ બતાવે છે. પ્રિય ભવ્ય પાઠક, આ મહાહનું પ્રાબલ્ય નહિ તે બીજું શું? મેહ રાજાને કઈ ભારે અલૈકિક પ્રપંચ છે, પ્રાયઃ તેનાથી કોઈ બચવા પામતું નથી. પ્રામર પાણુઓની તે વાત જ શી કહે, વી? પરંતુ આશ્ચર્ય તો એ છે કે સવજ્ઞ તુલ્ય દેશના દેનાર, શ્રુતકેવલી તરીકે ગણાએલા, સર્વથા મેહના અવગુણેને જાણનાર, અનેક ભવ્ય પુરૂષને ઉદ્ધાર કરનાર, પંચ મહાવ્રતને યથાસ્થિત પાલનાર, પ્રમાદ જેવા આત્મશત્રુઓને દૂર કરનાર, શુદ્ધ સમ્યકત્વધારી તથા વિશ્વોપકારી એવા પુરૂષસિંહને પણ મેહ મહારાજા પોતાના પરાકમથી લથડાવવા ચૂકેલ નથી. એક વાર મેહ મહારાજા સ્વસભામાં ઉદાસ થઈને બેઠેલ છે, સમાજમાં પણ ઉદાસીનતા ફેલાઈ રહી છે. તે સમયે મહારાજાના રાગ દ્વેષ રૂપ મહા મંત્રીઓ બેલ્યા, “મહારાજ! ઉદાસીન કેમ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં મંદસ્વરથી મેહરાના . “મારા રાજ્યમાંથી એક પુરૂષ નાશી ગયે તે મારા પાકા દુશ્મન સદાગમને જઈને મળેલ છે. આ સદગમે તે પુરૂષને સંપૂર્ણ આધીન કરેલે જણાય છે. સદાગમની મદદથી તે પુરૂષે મારે તમામ મમ જગમાં પ્રકાશિત કર્યો છે. હવે જે જગજજતુઓ મારી અખંડ આજ્ઞા માનનાર છે તેઓ આ મારા અપ્રકાશ્ય મર્મને જાણી જશે તો મારું રાજ્ય લાંબે વખત ટકી શકશે નહિ. આ કારણથી હું ઉદાસ છું. આ પ્રમાણે મેહ મહારાજાના વા નીકળતાંજ તેના કેટલાએક સુભટે તૈયાર થયા અને બોલ્યા, “મહારાજ! એક ક્ષણવારમાં આપને અપરાધી જીવ આપને સ્વાધીન કરી આપીશું. ચિંતા કરે નહિ.” હવે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, હર્ષ, મદ, કામ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, હાસ્યાદિ સુભટ વગે કટીબદ્ધ થઈ આ પુરૂષની પાસે જઈ તેની સાથે ઘોર યુદ્ધ કર્યું, તથા અનેક ચેષ્ટા પૂર્વક Page #295 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ધર્મદેશના. સ્વચતુરાઈમાં કાંઈ પણ મણ રાખી નહિ, તે પણ જ્યારે તે જીવ ડગે નહિ ત્યારે તમામ સુભટેએ નિરાશ થઈ મેહ રાજાની પાસે જઈ તમામ વાર્તા નિવેદિત કરી, મેહ તે સાંભળીને ચકિત થયે, ભારે દિલગીરી સાથે વિચારવા લાગ્યું કે હવે શું ઉપાય? આમ વિચાર કરે છે તેટલામાં તે નિદ્રા અને તંદ્રા ઉભા થઈને હાથ જોડી બેલી “મહારાજ, જ્યાં સુધી આપની દાસી એ અમે જીવતી છીએ, ત્યાં સુધી આપે અફસોસ કરે નહિ. તમામ કાર્ય ઠીક થશે, ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી ફક્ત આપને હાય માથે જોઈએ.” આમ કહી બેઉ જણીઓ ચાલી. રસ્તામાં શુકન પણ સારાં થયાં. પ્રથમ તે તંદ્રા તે પુરૂષ રનની પાસે ગઈ. પહેલ વહેલાં તે તદ્રાને સત્કાર થયે નહિ. પરંતુ જ્યારે ધીરે ધીરે તેણે સંપૂર્ણ રેમ રેમ માં વ્યાપી તે વારે તે પુરૂષને નિદ્રા લેવાને વિચાર થયે. તેટલામાં નિદ્રા પણ પહોંચી. હવે તે ઝોલાં આવવા લાગ્યાં, સ્વા ધ્યાયમાં વિન થવા લાગ્યું. ત્યારે તે પુરૂષના ગુરૂ વૃદ્ધ મુનિએ શાંત ભાવથી કહ્યું જે “મહાનુભાવ! કેમ બંધ રહ્યા ? ત્યારે તે પુરૂષે જવાબ આપે “મહારાજ ! પ્રમાદ થયે.” ફરી ગણવું શરૂ કર્યું, વળી સ્વાધ્યાયને મધુર સ્વર બંધ થયે, વૃદ્ધ મુનિએ ફરોને પુરૂષ સિંહને ટેકો જે આ શું? ત્યારે ઉત્તર મળે જે પ્રમાદ, બીજી વાર સાવધાન થઈ સ્વાધ્યાય કરવા આગળ વધે છે તે વખતે તે નિદ્રા એ ભારે ઘેરે ઘાલ્યું. વૃદ્ધ મુનિએ આ પુરૂષને લાવ્યા પણ બેલ્યા નહિ. તેથી વૃદ્ધ મુનિએ જરા ઉંચા સ્વરથી લાવ્યા, ત્યારે બેલ્યા જે “અર્થના વિચારમાં છું, ઝાઝે લવારે કરશો નહિ દેખો આ પ્રમાણે નિદ્રાએ આ પુરૂષને અસત્ય તથા કોધને આધીન કયી, વૃદ્ધ મુનિએ કહ્યું જે “મુનિએ અસત્ય બેલવું નહિ જોઈએ તથા ફોધને ત્યાગ કરવું જોઈએ.” આ સાંભળીને મુનિ રત્ન બેલ્યા જે હા, હા, જાએ, જૂઠું બે અને કેપ પણ કર્યો, તમારાથી થાય તે કરે, મારામાં શકિત હશે તે હું મારે નિર્વાહ કરી લઈશ.” ઈત્યાદિ પ્રકારે મેહુરાજાના એક પછી એક સુભટે આ પુરૂષમાં દા ખલ થવા લાગ્યા, અંતમાં તે વૃદ્ધ ગુરૂએ આ પુરૂષને મુનિ સમુદાયમાંથી બહાર કાઢયા. હવે તે મહરાજાની સમસ્ત જે તેના ઉપર Page #296 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા. (૨૨૧) એકાએક હલ્લા કર્યાં, અને તેને માહ રાજાના ઘરમાં ઘસડી લઇ ગઇ. આમ પર'પરાએ મરણ પામી આ પુરૂષ નિગેાદમાં ગયા, ત્યારે માહ રાજા શાંતિને પામ્યા, માહ રાજાની સંપૂર્ણ દુષ્ટતા જોવી હાય તા ઉપમિતિભવપ્રપંચા કથા, વૈરાગ્યકલ્પલતા, તથા મેહુપરાજય નાટક વિગેરે ગ્રન્થ જોવાની ભલામણ કરૂ છું. માહનુ પ્રાબલ્ય કમ થવાથી રાગદ્વેષનું જોર એછુ' થાય છે. રાગદ્વેષ કમ થવાથી અનાદિ કમ લેપના ઘટાડા થાય છે.કમલેપ ઓછા થવાથી આત્મવરૂપ કેઇક અંશે ઝળકે છે. માટે મેહુરાજાને જીતવા સારૂ દાન, શીલ, તપ, ભાવનાદિ શા રાખવાની જરૂર છે, તેમજ ઈર્ષ્યા, નિંદા, વિકથા તથા વનિતા રૂપ જાસુસ અને તેના સ્વામીએ ક્રોધ, માન, માયા,લાભ કામાદિના હાથમાં ન આવવા માટે વેરાગ્ય કિલ્લાની જરૂરિયાત છે. વેરાગ્ય રૂપ કિલ્લામાં રહેલ પુરૂષનાં શસ્ત્ર કાઇ લઇ શકતું નથી. પુરૂષને માર્ગાનુસારીના ગુણેાની પ્રાપ્તિ પણ ત્યાંથીજ થાય છે. ત્યારબાદ સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. આ રત્ન અ નાદિ કાળના કર્મલેપને ઉખેડી નાંખવામાં પહેલુ ઐષધ છે. પછી વ્રતાદિની પ્રાપ્તિ થાય છે, તે વ્રતાદિકલેપને જડમૂળથી નાશ કરે છે, તેટલા સારૂ કમલેપના નાશનુ મૂળ કારણ તથા દાનાદિ શએનું રક્ષણ કરનાર વૈરાગ્યરૂપી કિલ્લાની ખાસ જરૂર છે, વૈરાગ્ય થવાનાં કારણેા અનેક છે. તેમાં મુખ્ય કારણ સદુપદેશ છે. સદુપદેશથી માણસને સ`સારની અસારતાનુ ભાન થાય છે. અને તેથી વૈરાગ્ય થાયછે, આ પ્રસગે વૈરાગ્યવૃદ્ધિનાં વિશેષ કારા બતાવવા આવશ્યક સમજાય છે. === વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા, अधुवं जीविनचा सिद्धिमगं विआणिया । विणिअहिज्ज भोगसु आउं परिमिअप्पणो ॥ १॥ बलं थामं च पेहाए सद्धामा रुग्गमप्पलो । खित्तं कालं च विनाय तहप्पाणं निज्जए || २ ॥ जरा जाव न पीडइ वाही जाव न वड्ढइ । जाविंदिया न हायन्ति ताव धम्मं समायरे ॥ ३ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) ધર્મ દેશના. ભાવાર્થઃ—જીવિતને અસ્થિર જાણી તથા મેક્ષ માર્ગ જ્ઞાનાદિ રત્નત્રય રૂપ જાણી, તેમજ આયુષ્ય પણ પરિમિત (એટલે હુઇ) સા વનુ એમ જાણી ભેગાથો નિવૃત્તિ કર, ૧ પેાતાનુ` માનસિક ખળ તથા શારીરિક બળ, શ્રદ્ધા, આરોગ્યને તપાસી તથા ક્ષેત્ર કાળને જાણી, તથાપ્રકારે આત્માને ધર્મોનુછાનમાં જોડવા. ૨ વૃદ્ધાવસ્થા જ્યાંસુધી પીડા કરતી નથી, વ્યાધિ જ્યાંસુધી વધેલ નથી તથા જ્યાં સુધી ઇન્દ્રિઓની હાનિ થઈ નથી ત્યાં સુધી ધમ કરવાના સમય છે. ૩ વિવેચનઃ-મીજી ગાથામાં પ્રથમ ‘અલ’શબ્દ એટલા સારૂ આપ્યો છે કે શારોરિક બળ હાય, પરન્તુ માનસિક બળ ન હોય તે ધર્મ કરવા અહુ કઠણુ છે. માટે “બલ” શબ્દથી અહિં માનસિક મળ લેવું, માનસિક ખળ સિવાય પરિષહ તથા ઉપસર્ગો સહુન્ન થઈ શ કતા નથી, છતાં કેવળ માનસિક બળથોજ કોઇપણ ક્રિયા કા રૂપમાં બની શકતી નથી માટે, ખીજાથામ’ શબ્દથી શારીરિક ખળ સમજવુ, શારીરિક ખળ ન હેાય તે તપ, જપ, ધ્યાન, પરોપકાર, ક્રિયાકાંડ વિગેરે ખની શકશે નહિ. માનસિક ખળ તથા શારીરિક મળની સ પત્તિ હોય પરન્તુ ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્વા ન હોય તે કામ ચાલતું નથી, શ્રદ્ધા વિના ધમ કાય થાય છે, તે વેડરૂપ થાય છે. વેડિયે વેઢ સારી રીતે કરે તે તેના ઉપરીના માર ખાતા નથી. તેજ પ્રમાણે દ્રવ્ય ક્રિયા કરનાર નરકાદે ક્રુતિ નદ્ધિ પામે, પશુ શ્રદ્ભા વિનાની ક્રિયા, કમ ક્ષયનુ કારણ થઈ શકતી નથી. તેની અન્દર પશુ વેઠિ વેઠ કરવામાં યદિ લુચ્ચાઇ કરશે તેા દંડના પાત્ર થશે, તેમજ શ્રદ્ધા વિનાની ક્રિયા કરનાર જો તે ક્રિયા દાંભિક વૃત્તિથી કરશે તે ભારે દંડના પાત્ર થશે, શ્રદ્ધા પછી આરોગ્ય બતાવેલ છે. તેનુ કારણ કિત શારીરિક ખલાદિ વસ્તુઓ મળી છે, પણ શરીરનુ આરોગ્ય નથી. તે ધર્મનું આરાધન થઈ શકતું નથી. માટે ધર્મ સાધનમાં આરોગ્યની ખાસ આવશ્યકતા છે. માનસિક ખળ, શારીરિક બળ, શ્રદ્ધા અને આરેાગ્ય મળેલ છે, પરન્તુ ચગ્ય ક્ષેત્રના Page #298 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણે. (ર૩) અભાવમાં સમ્યક પ્રકારે ધર્મ સાધન થઈ શકશે નહિ. અત એવ નિરૂપવિક્ષેત્રની પણ જરૂરત છે. ઉપર કહેલી માનસિક બળ આદિ પાંચ વ. સ્તુઓ અનુકૂળ મળેલી છે, છતાં કાળ અનુકૂળ નથી તે ધમસાધનમાં ન્યૂનતા માલૂમ પડશે. કારણકે એગ્ય કાળ પ્રાપ્ત થયા વિના કરેલી કિયા ફળદાયક થતી નથી. ખેડુત ઘઉં વાવવાના સમયે કદાપિ બાજરો વાવશે નહિ, કદાચ વાવશે તે પસ્તાવો કરશે. માટે કાળની પણ ખાસ જરૂર છે. ઉપર બતાવેલી છ વસ્તુઓ ઠીક મળેલી છે છતાં જે વૃદ્ધાવસ્થા આવી પહોંચી તે શારીરિક બળમાં ન્યૂનતા માલુમ પડશે તેથી ધારેલું ધર્મ સાધન થઈ શકશે નહિ. તેટલાજ સારૂ શાસ્ત્રકારે જરા ન આવી પહોંચે તે પહેલાં ધર્મ સાધન કરવાની ભલામણ કરે છે. શરીરમાં કેડે વ્યાધિઓ ગુપ્ત રહેલી છે તેની વૃદ્ધિ થઈ નથી ત્યાં સુધી ધર્મ કરવાને વખત છે, તે વધવાથી માનસિક બળ તથા શારીરિક બળને પણ ધકકે પહોંચશે. માટે વ્યાધિ આવી પહોંચ્યા પહેલાં ધર્મ આરાધવે ત્યાર પછી છેલ્લા શ્લેકના ઉત્તરાર્ધમાં બતાવે છે કે ઈન્દ્રિયની હાનિ ન થાય ત્યાં સુધી ધર્મ સાધન કરવાને સમય છે, ઈન્દ્રિયે જેમ કર્મ સાધનમાં કારણ છે તેમ ધર્મ સાધનમાં પણ કારણ છે, જે ઇન્દ્રિય ખરાબ હેય તે પુરૂષ ધર્મને લાયક રહે તે નથી. જેમ અંધ પુરૂષ ચારિત્રધર્મને એગ્ય નથી, કારણકે તેનાથી જીવ દયામાં સહાયભૂત એવી ઈર્ષા સમિતિ પાળી શકાતો નથી. જેની સ્પર્શેન્દ્રિય ખરાબ છે, તે વિહારાદિ કિયા કરી શક્તાં નથી, ઈત્યાદિ કારણેને લઈને ઈન્દ્રિયની નરેગતાની આવશ્યક્તા છે. તેટલા સારૂ ધર્મ સાધનની સમગ્ર સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદ કરવામાં આવશે તેપછી પત્તે લાગવાને નથી માટે વૈરાગ્યવૃદ્ધિ કરવી હોય તે ખાસ કરીને તે પ્રમાદને ત્યાગ કરે. જેમ પ્રમાદ ત્યાગ કરવા લાયક છે, તેમ તેના પુત્રો ક્રોધાદિ કષાયે પણ ત્યાગ જ કરવા લાયક છે કેમકે ક્રોધાદિ શત્રુએ આત્માનું સદા અહિત કરે છે. તે નીચેના સ્લેકવડે બતાવે છે – कोहं च मानं च मायं च लोभं च पावड्ढणं । वमे चत्तारि दोसे उ इच्छंतो हिअमप्पणो ॥१॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ધર્મ દેશના આત્માનું હિત ઇચ્છનાર પુરૂષાએ, પાપને વધારનાર, ક્રોધ, માન, માયા તથા લાભ એ ચાર દોષાના ત્યાગ કરવા, કારણકે ક્રોધ પ્રીતિને નાશ કરેછે, માન વિનયનેા નાશ કરે છે,માયા મિત્રાચારીને તથા લાભ પ્રીતિ, વિનય, તથા મિત્રાચારી એ ત્રણેને નાશ કરે છે, તેટલા સારૂ એ ચાર કષાયને દૂર કરવામાં ઔષધરૂપ શું છે તે બતાવે છે: - उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायमज्जवभावेन लोभं संतोसओ जिणे ॥ १ ॥ ઉપશમ ભાવથી કેાધને હણવા, મૃદુપણાથી માનને જીતવા, સરલ ભાવથી માયાને તથા સતાષથી લેાભને જીતવા, વિવેચનઃ—શાંત સ્વભાવવાળા પુરૂષને ક્રોધ પ્રાયઃ થતાજ નથી, કદાચ થાય તેા તેને તત્કાળ ઉપશમ ભાવથી દૂર કરે છે. જેને પરિ ણામે ક્રોધનુ ફળ જે દુર્ગતિ તે થવા પામતી નથી, નમ્રતા ભાવ, વડે માન નજીક પણ આવી શકે નહિ. સરલ ભાવ એ માયાને શત્રુ છે, સતાષ લાલના દુશ્મન છે, લેાભાધિકારમાં તે વાત સ્પષ્ટ મતાવેલી છે.હવે વળી કષાયનું સ્વરૂપ બતાવવા એક ગાથા લખીએ છીએ. कोहो अ माणो अ अणिग्गहाआ माया य लोभो अ पत्रढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणन्भवस्स || १|| અર્થ :—નહિ વશ કરવામાં આવેલા ક્રોધ અને માન, તેમજ વૃદ્ધિ પામતા એવા માયા અને લેભ એ સપૂર્ણ ચારે કિલષ્ટ કાયે, જન્માંતર વધારવામાં કારણુભૂત પાપરૂપી વૃક્ષના મૂલાનુ સિંચન કરે છે. વિવેચનઃ-માયાનુ* કારણ માન તથા ક્રોધનું કારણ લાભ છે,અ ૉત્ માનથી માયા પેદા થાય છે, તેમજ લાભથી ક્રોધ થાય છે, તેટલા સાર્ પ્રથમ ા માન તથા લાભ દૂર કરવા લાયક છે, જેની અંદર માન નથી તે પુરૂષ કદી માયા કરશે નહિ,પેાતાના માનનેા ભંગ ન થાય તેવા હેતુથી પુરૂષ માયા કરેછે. એટલે કે પેાતાના માનનું રક્ષણ કરવા સારૂ તે હતભાગ્ય દાંભિક અને છે, પરન્તુ આમ કરવાથી અશુભ ક Page #300 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા. (૨૫) દયથી દાંભિક વૃત્તિ પેઢા થાય છે, પરન્તુ આ વખતે તે જેને માટે મહાપાપનુ કારણ એવું દભાચરણ કર્યું હતું, તે માન પણ સČથા નષ્ટ થાય છે, અને પરિણામે જગમાં અપમાનના મોટા એજો શિર પર ધારણ કરી ભવચક્રમાં ગાથાં મારે છે. લાભના જોરથી જીવ કા ધાધીન થાય છે. કોઇને ધનના લાભ, તેા કોઇને કીર્તિને લાલ, તા કાઈને હૂકમ ચલાવવાના લાભ, ધનના લાભથી વેપારી લેક લડાઈ કરે છે, કોઈ ચડે છે, તે એટલે સુધી કે ક્રોધાંધ થઇ સામા માણસનુ એક પાઇને માટે લાખ રૂપીઆનું નુકશાન કરવા ચૂકતા નથી. વળી કીર્ત્તિના લાભી પુરૂષ સદા વિવેકશૂન્ય ખની કીર્ત્તિની હાની કર નાર ઉપર ક્રેાધી અની માનહાનિના કેસ માંડે છે, તથા તેની કીર્ત્તિને અટ્ટા લગાડવા પૂર્ણ પ્રયત્ન કરે છે, હૂકમના લેાલીઆ પુરૂષ પાતાના હૂકમનું અપમાન થવાથી ક્રોધાંધ મની જીવસ્યા પણ કરવા ચૂકતા નથી, એટલે કે લાખા માણસના જાનનુ' જેમાં જોખમ છે, તેવી લડાઇ શરૂ કરે છે. માટે લાલ દૂર કરવાને પ્રયત્ન કરવા કે જેથી કરીને ક્રષ તરત શાંત થાય. ચાર કષાયેા જેમ પાપનાં કારણ છે, તેમ પાપ કષાચનુ કારણ છે, જેમ અન્યઅન્ય કાર્ય કારણુ ભાવ છે. દાખલા તરીકે જેમ જન્મ પાપનું કારણ છે, તેમ પાપ જન્મનું કારણુ છે. એમ અન્યાઅન્ય કાર્ય કારણભાવ છે,માટે કષાયાના ત્યાગ કરાતા પાપના ત્યાગ થશે, તેમજ પાપના ત્યાગ કરશે તાપણુ કષાયને ત્યાગ સ્વયં થશે. પાપના અભાવથી જન્મના અભાવ તેમજ જન્મના અભાવથી પાપને અભાવ સ્વયં સિદ્ધ છે. સારાંશ એ છે કે માન અને લાભના ત્યાગ કરવાથી ચારે કષાયા છૂટી જાય છે. તથા કષાયને છેડનાર પુરૂષ જ વૈરાગ્ય રંગમાં રગાય છે તેમ પૂજ્ય પણ ગણાય છે. જેમ કહેવુ છે કે सका सहे आसाइ कंटया, अओ भयाउच्छहया नरेणं । अणासए जो उ सहिज्ज कंटए, वईमए कनसरे स पुज्जो ॥ १२ ॥ ભાવાર્થ-આશા વડે કરીને લેહુમય કાંટાઓ પણ સહુન કરવા તે શકય છે, (ઘણાં વેત્રધારી પુરૂષો લેઢાના કાંટાવાળી પાઢ ઉપર સૂએ છે, ) પર`તુ તેના પુરૂષ પણ વચનરૂપ કાંટાથી કંટાળે છે, ક Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ધર્મદેશના જ્યારે જે આશા રહિત પુરૂષ, વચનરૂપી કાંટાએ અર્થાત્ કઠેર વચને કર્ણ પર્યત આવે છે પણ સમભાવવાળે છે તે પૂજ્ય છે. વિવેચન–બાણના ઘા રૂઝાઈ જાય છે, તેથી વચનના ઘા જેટલા તે દુઃખદાયી નથી. વચનના ઘા અધિક દુઃખ આપનારા છે, કારણ કે, તે જીવન પર્યન્ત યાદ આવે છે, તેથી ભારે અસહ્ય છે. કષાયને વિજય કરનાર તે ઘાને સહન કરે છે. બીજાથી તે કદાપિ સહન થઈ શકે જ નહિ. દ્રવ્યાથી પુરૂ લડાઈમાં જઈ બાણ, તરવાર,બંદુક વિગેરેના પ્રહારો સહન કરે છે, વેપારી લેકે પૈસાને માટે લેણદારમાં વચને સહન કરે છે, નેકર શેઠના વચનને સહન કરે છે, દલાલ લેકે માલ લેનારના વચને સહન કરવા સાથે ખુશામત કરે છે, બાવાઓ લેહ શય્યામાં સૂએ છે, બ્રાહ્મણે પંચ કેશને દ્રવ્યની લાલચે વધારે છે, ત્યારે આત્માથી જ આત્મકલ્યાણ માટે સામા માણસની શુભ વા અશુભ વચન વગણને સમભાવે સહે છે. તે પુરૂષ પૂજ્યતમ કે સાચો વૈરાગી ગણાય તેમાં કશું આશ્ચર્ય નથી. વળી કહ્યું છે કે – समाववंता वंयणाभिघाया कन्नं गया दुम्मणि जणंति । धम्मुत्ति किका परमग सूरे जिइंदिए जो सहइ स पुज्जो ॥१॥ ભાવાર્થ – વચનરૂપી પ્રહારે સામેથી આવીને જ્યારે કાનમાં પ્રવેશ કરે છે, ત્યારે મનને ખરાબ બનાવી મૂકે છે. તે જ પ્રહારેને સમતાને પ્રાપ્ત થએલ પુરૂષ “માર સહન કરવાને સ્વભાવ છે એમ જાણી (વૈરાગ્યભાવથી) સહન કરે છે, તે પરમ શર, જિતેંદ્રિય, મહાપુરૂષ તથા પૂજ્યવર ગણાય છે. પૂજ્ય થવાને આરે ઉપાય કષાય, વિજય એટલે વૈરાગ્ય વૃદ્ધિ જ છે. હવે સંસારરૂપી કૂવાની અંદર છનું આવાગમન જેવી રીતે થયા કરે છે, તે શ્લેક વડે કરીને બતાવે છે– अहो संसारकूपेऽस्मिन जीवाः कुर्वन्ति कर्मभिः। સઘઘટીવાનૈ–હિહિ કિયા ? આશ્ચર્ય છે કે જીવે સંસારરૂપ કૂપની અન્દર પિતાના કર્મવડે અરઘટ્ટની ઘડીને ન્યાય પ્રમાણે આવવા જવાની ક્રિયા કરે છે. અર્થાત્ અરઘટ્ટની ઘડી એક ભરાય છે, તથા એક ઠલવાય છે, II T Page #302 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણે. (૨૭) એમ ચાલ્યાં કરે છે, તેમ આ સંસારમાં પણ એક મરે છે, બીજે જન્મે છે, જીવ આ મનુષ્ય જન્મને ફેકટ ગુમાવે છે. કહ્યું છે કે – धिर धिर मोहान्धमनसां जन्मिनां जन्म गच्छति । सर्वथापि मुधैवेदं भुप्तानामिव शर्वरी ॥१॥ ભાવાર્થ–મહથી અંધ થયેલા ચિત્તવાળા પ્રાણ એને જન્મએ અત્યંતધિકારવા જેવું છે. સુતેલા પુરૂષની રાત્રિના માફક ફેકટ જાય છે. વિવેચન –મેહ રાજાના હુકમમાં રહેનાર મનુષ્યો રમત ગમતમાં સમય ગુમાવે છે, બાલચેષ્ટા કરે છે, બગીચા વિગેરે સ્થાનમાં જઈ, જાણે કે પોતે ધર્મનું નામ પણ ન જાણતા હોય તે બની, કર્મરૂપના હેતુભૂત શૃંગારરસમાં મગ્ન થઈ મસ્ત બની સંસારની અ. ભિવૃદ્ધિ કરે છે, માટેજ શાસ્ત્રકારે ધિક્કારે છે, કારણકે જે મનુષ્ય જ ભરૂપ કલ્પવૃક્ષમાંથી દાન, શીલ રૂપ ઉત્તમ ફળ લેવાનાં હતાં તેને માટે બેદરકાર રહી, કામરૂપી કરીર વૃક્ષ (કેરડાનું ઝાડ) ઉપરથી વિષયરૂપ કટુ કેરડાંનાં ફળ લે છે, માટે મનુષ્ય, સૂતેલા પુરૂષની રાત્રિની જેમ, મનુષ્યજન્મને વૃથા ગુમાવે છે વળી કહ્યું છે કે, एते रागद्वेषमोहा उद्यन्तमपि देहिनां । मूलाधर्म निकृन्तन्ति मूषका इव पाइपम् ॥ १ ॥ ભાવાર્થ-જેવી રીતે ઉદરે વૃક્ષને કાપી નાંખે છે તેવી રીતે પ્રાણીઓના વૃદ્ધિ પામેલા ધર્મને–વૈરાગ્યને આ રાગદ્વેષ તથા મેહ જડમૂળથી છેદી નાંખે છે. વિવેચન–રાગદ્વેષ તથા મેહની ત્રિપુટી ત્રણ જગને પાય માલ કરે છે. રાગદ્વેષ, એ બેઉ સહચારી છે. જ્યાં રાગ હોય ત્યાં શ્રેષ ગણપણે રહે છે, જ્યાં શ્રેષ છે, ત્યાં રાગની વિષમવ્યક્તિ છે, અર્થાત્ જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ કવચિત્ ગણપણે રહે છે કિંવા રહેતે પણ નથી. દાખલા તરીકે સ્ત્રી પુરૂષ વચ્ચે,ગુરૂ શિષ્ય વચ્ચે પિતા પુત્ર વચ્ચે, ભાઈ બહેન વચ્ચે કેઈ નિમિત્તે દ્વેષભાવ થયે હોય તે તે જગ્યાએ રાગ અવશ્ય ગણપણે રહે છે. પરંતુ પ્રતિસ્પદ્ધઓની સાથે એટલે Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ધર્મદેશના. કે રાજા રાજાને, શેઠ શેઠને, પતિ પંડિતને પરસ્પર શ્રેષ થાય છે. ત્યાં રાગ ગણપણે રહે છે એમ કહેવું સંભવતું નથી. રાગ દ્વેષ જ્યાં હોય ત્યાં મેહ છે. તેમજ જ્યાં મેહ છે, ત્યાં રાગષ પણ છે, એમ તેઓની અન્વયવ્યતિરેકથ્થાપ્તિ છે. વળી જ્યાં આ ત્રિપુટી એકત્ર મળે છે, ત્યાં કેધ, માન,માયાભ, રતિ, અરતિ, શેક, સન્તાપ, કામ, ઈચ્છા, પ્રમાદ, વિકળા, ઈર્ષ્યા આદિ કે જેઓ તે ત્રિપુટીના નેકરે છે, તેઓ પણ મળે છે. તેઓ એકત્ર થઈ બાપડા જીવના બુરા હાલ કરી ધમવૃક્ષનાં સુન્દર ફળ તેને ખાવા આપતા નથી. વિષયરૂપ વિષ વૃક્ષનાં કટુ ફળ ખાવાનું તેને શીખવે છે, આથી કરીને પ્રાણ મૂર્શિત થઈ, હેય, ય, ઉપાદેય પદાર્થની પિછાણ કરી શકતું નથી. દેવ, અદેવ, ગુરૂ, અગુરૂ,ધર્મ, અધમ તથા સત્ય, અસત્ય ને જાણુતે નથી, કેવળ પાંચ ઈન્દ્રિયોના વિષયવડે શરીરનું પિષણ કરે છે, મતિને ચંચલવૃત્તિથી ચારે બાજુ દેડાવે છે, મુનિએ રખેને, મને ઉપદેશથી, દાક્ષિણ્યથી અથવા બળાત્કારથી નિયમ કરાવે, અથવા પૈસાને ખર્ચ કરાવે, ઈત્યાદિ મનમાં શંકા થવાથી, મુનિવરના દર્શન કરવા જતાં પણ ડરે છે, તે પછી ઉપદેશ શ્રવણ કરવા ની તે વાત જ શી કરવી ? ત્રિલેકનાથ વિતરાગ ભગવાનની પૂજા દર્શન કરવાનો સમય પણ આ જંજાળી જીવડાને મળતું નથી કદાચ કેઈ કહે કે “ભાઈ, આજે દેરાસરમાં પૂજા, આંગી, વિગેરે ઘણે ઠાઠમાઠ છે. ચાલે દર્શન કરવા જઈએ.” ત્યારે જવાબ આપે છે કે “શું આપણે ઠાઠમાઠનાં દર્શન કરવાં છે? જ્યારે અવકાશ મળશે, ત્યારે શાંતિથી દર્શન કરવા જઈશું; અત્યારે તે માણસની ગીરદી હશે, માટે મારું મન પ્રસન્ન થાય નહિ. તમે જાઓ, હું પછી અવકાશે જઈશ” આ ઉત્તર આપી પ્રેરકને વિદાય કરી પોતે કમ કલેશના પંજામાં પડે છે, તેને સ્વ વ્ય સમજે છે. અધર્મને ધર્મ ઠેરવવા પણ ચૂકતે નથી. કદાચ કઈ કહે કે દાન, શીલ, તપ ભાવનાદિક ધમ કરે, તે તેના ઉત્તરમાં આ વિષયલંપટ જીવ નીચે પ્રમાણે જવાબ આપે છે–“ભાઈ આટલા નું પિષણ કરું છું, તે ધર્મ કરે છે. તે પછી મારે ધર્મ કરવાની શી જરૂરત છે? દાન ઉત્તમ પાને Page #304 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વૃદ્ધિનાં કારણો, (૨૯) ત્રમાં આપવું એમ શાસ્ત્રકારો કહેછે, તે મારી આત્મા જ્ઞાન દેશન ચારિત્રરૂપ રત્નત્રય યુક્ત છે, તેમજ દેવરૂપ, ગુરૂરૂપ તથા ધરૂપ પશુ છે, તેા તેનાથી ઉત્તમ પાત્ર ખીજુ કોણ છે ? હું તે તે આ હ્માનાજ વિનય કરૂ છું. એટલે કે તે જે કાંઈ માગે તે તેને આપવામાં બિલકુલ વિલંબ કરતા નથી, તેને જરા પણ કલેશ થવા દેતા નથી, કેટલાએક લેાકેા તા આત્માને તરણ્યે તથા ભૂખ્યા મારે છે, તેને ખળદની માફક અનેક કષ્ટ પરંપરા સહન કરાવે છે. પરન્તુ હું તે તેને ઠીક માનતા નથી. ” “ શીલ ધર્મ, તેના અર્થ એવે છે કે સ્વભાવ ધ આત્માના સ્વભાવ અનાદિ કાળથી ખાવા પીવાના,તથા રમત ગમત કરવાના છે. હું' આ તમામ બાબત સંપૂર્ણ પૂરી પાડું છું. " વળી તપેા ધર્મ, અર્થાત્ તપવું' તે તે સ્વાભાવિક રીતે વ્યવહા રમાં થાયજ છે,વળી ભાવના પણ વ્યવહારમાં થાય છે,જેમકે હું લક્ષા ધીશ થા; વાડી, ગાડી અને લાડીના સુખના ભક્તા થા, મને દુનિયા શેઠ શાહુકાર કહે, મારો હૂકમ જગત્ માને, ઇત્યાદિ” આ પ્રમાણે ઉન્મત્ત પ્રાય વચના બેલી માહુથી મૂર્છિત થઈને જીવ જન્મ ફાટ ગુમાવે છે. ગૃહસ્થની વાત હમણાં ખાજુએ મૂકી સાધુ કેજેણે મુનિવેષ ધારણ કરેલ છેતેમના સંબંધમાં દ્રષ્ટિપાત કરીએ, તેને પણ વૈરાગ્ય નષ્ટ થવાથી રાગ દ્વેષ તથા મેહ રૂપ ત્રિપુટી, મૂઈિત કરી નાંખી, અકૃત્યને કૃત્ય સમજાવવા ચૂકતી નથી—“પુસ્તકની ભક્તિ કરનાર એટલે જ્ઞાન પદના આરાધક તીર્થંકર ગોત્ર ખાંધેછે ” આ વાકયને મનમાં રાખી તે ભદ્રિક જીવાને ભવકૂપમાં નાંખવા તયા પોતે ડૂમવા સારૂ ઉલટી ઉપદેશ, સ્વયં મહામત્લથી પરાસ્ત થઈ, આપવા કટીબદ્ધ થાયછે. પેાતે પણ ઉન્નાને મેહુદશાથી માગ માની મેસેછે. પુસ્તકો લખાવેછે, તથા લખેલાં પુસ્તક ખરીદેછે, તેના પૈસા શ્રાવકા પાસેથી નવીન પ્રકારના ઉપદેશ આપી કઢાવેછે, લખેલ તથા છાપેલ પુસ્તકો જયારે પુષ્કળ વધી પડેછે ત્યારે સુન્દર સુથેાભિત કાટા વેચાતાં વેછે, Page #305 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ધર્મદેશના manna અથવા ખાસ નવા મનગમતા તૈયાર કરાવરાવે છે. વળી આ કપાટને રાખવા સારૂ એક પથરનું ઘર બંધાવી આપવા સારૂ શ્રાવકને ઉપદેશ કરે છે, અને કહે છે કે ભાઈ, પુસ્તકની રક્ષા કરવામાં ભારે પુણ્ય છે. શાસ્ત્રમાં જ્ઞાન ચિત્ય હેવાનું બતાવેલ છે, તે આ વખતે તેમ થવું જોઈએ. બાપડા શ્રાવકે ભક્તિભાવથી તેમજ શુભ ફળીની આકાંક્ષાથી પચીશ પચાસ હજાર રૂપિયા ખરચ કરે છે. હવે મુનિશ્રી પણ પુસ્તકે ઉપર કવર કરાવવા, છાપેલ પુસ્તક પર રેશમી કપડાનાં પૂંઠા લગાવવા, તેમજ ડાબલા બરાબર તૈયાર કરાવવા સારૂ બે ચાર માસ સુધી એટલા બધા કામે લાગી જાય છે કે જેવી રીતે મેમની અન્દર વેપારીને નવરાશ મળતી નથી, તેમ તેઓ પણ ફક્ત આહાર પાણી કરવા નવરા થાય છે. આવી રીતે સાધુઓને કાર્ય કરતા જોઈ કઈ ભવ્ય શ્રાવક સરલ ભાવે આવીને તેમને પૂછે કે મહારાજ, આપને આ શી ઉપાધિ ત્યારે સાધુઓ ઉત્તર આપે છે કે હે મહાભાગ્ય, આ તે જ્ઞાનની ભક્તિ છે, જ્ઞાન ભક્તિ કરનાર ઘણું ઉત્તમ ફળ પામે છે,આવાં વચન સાંભળી ભક્ત શ્રાવક મનમાં જરૂર સમજે છે કે અહીં પણ મહ મહારાજે પિતાને અમલ ઠીક જમાવ્યું છે, તે પણ મહારાજને ખોટું ન લાગે તેથી “જીહાં, આપ તે દુનિયાના લાભ માટે પ્રયાસ કરે છે” એ જવાબ વાળી પતાવે છે. આ બાબતમાં ખરી હકીકત તપાસીએ તે કેટલાક સાધુઓ પાસે દશ હજાર ગ્રંથ લખેલા હોય છે. વળી કેટલાએકની પાસે નાના મેટાને સરવાળે કરતાં એક લાખ પણ હોય, તે પછી તેઓએ તે પચીશ પચાસ ગ્રન્થ વાં. ચેલા હશે. જન્મ સુધી વાંચે તે સો બસે વાંચશે, બાકીના ગ્રન્થ તે કેવળ ભારભૂત છતાં તેમજ એક એક ગ્રન્થની દશ દશ નકલ મળી આવે તેપણું મેહ દશાથી કેઈને આપે નહિ. વળી તે ઉપરાંત તે પુ. સ્તકની સાર સંભાળમાં પિતાનું ઉત્તમ ચારિત્ર તથા જ્ઞાન વૃદ્ધિ કર વાને સમય નષ્ટ કરે છે. મેહના કાર્યને ભકિતનું કાર્ય માની લેવામાં આવે છે તે ઠીક નથી. જો કે આ કાર્ય પરમાર્થ બુદ્ધિથી થતું હોય તે સર્વથા અનુમોદનીય છે, પરંતુ મેહથી થતું હોવાથી ઉન્માગ રૂપ છે, કારણકે પિતાની નિશ્રામાં રહેલા પુસ્તકમાં જે પરિશ્રમ લેવા Page #306 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વૃદ્ધિનાં કારણો. (૩૧) ય છે તે જ પરિશ્રમ જો પરનિશ્ચિત પુસ્તકમાં પણ લેવાય, તે અલબત જ્ઞાન ભક્તિ ગણાય. અહીં કેઈને શંકા થશે કે ઘણુ સાધુઓ ભંડાર સુધારી આપે છે, તે તેના જવાબમાં સમજવું કે ત્યાં પણ મેહદશાથી કાર્ય થાય છે. શ્રાવકેને વાંચીને લોભદશાથી પુસ્તક ચેરી લઈ જવામાં આવે છે, તેથી તે પુસ્તક રત્ન, જે હજારેની માલીકીનું હતું તે મટી એક જણને સ્વાધીન થાય છે, હવે આ લેભી પુરૂષ અન્યને ઉપયોગ સારૂ તે પુસ્તક આપતું નથી. આ વાતની ખબર ભંડારના અધિપતિઓને પડવાથી તેઓ પછી કેઈ સાધુને ભંડાર બતાવતા નથી. આવા દાખલા ઘણે ઠેકાણે બનેલા છે, જ્યારે પરમાર્થ બુદ્ધિવાળા પુરૂષે તે જગતમાં વિરલા છે. જ્ઞાન ભક્તિ તે તેનું નામ છે કે કેઈ પણ પુસ્તક પર મેહ ન રાખીને જ્ઞાન ચૈત્યને ઉપદેશ કરી જગતના જેને માટે હિતકારક એવું જ્ઞાનનું સ્થાન બનાવરાવવું. પુસ્તકે માટે કવર તથા ડાબલા સુન્દર સુશોભિત થાય તેવો ઉપદેશ કરી જીર્ણ પુસ્તકને ઠીક કરાવવાં. જ્ઞાનનું બહ માન કરવું જ્ઞાન મહિમાને ઉપદેશ દઈ મન, વચન, કાયાથી થતી આશાતના સ્વયં ટાળી અન્યને આશાતના જ્ઞાનની ન કરવા દેવી.આશાતના કરનારજીને કરૂણાભાવથી સમજાવવા પ્રયત્ન કરે. જ્ઞાનેપકરણ, પાટી, પિથી, ઠવણી, કવલી વગેરેને પગ ન લગાડે. તથા તે જ્ઞાનની વસ્તુઓ પાસે રાખી આહાર નિહાર ન કરે. પુસ્તકને નાભિના ઉપરના ભાગ સુધી ઉંચું રાખવું. સુતા સુતા પુસ્તક વાંચવું નહિ. પુસ્તક અથવા ચેપડીને વર્તમાન કાળના ખીલા સુધારાવાળાની માફક ઉંધી મુકવી નહિ. લેતા મૂકતાં બહુ માનપૂર્વક નમસ્કાર કર. અજાસુતાં પગ લાગે તે ઉઠી ત્રણ ખમાસમણ દેવાં. કેઈપણ ભાષામાં અથવા કેઈપણ લિપિમાં લખાએલ પુસ્તકની અવજ્ઞા કરવી નહિ. તેને ફાડવું નહિ–છેવટમાં છેવટ સાબુ ઉપર લખાએલા અથવા અન્દર કેતરાએલા અક્ષરને પણ નાશ આપણે હાથે ન થાય તે ઉપગ રાખવા ભવ્યજી. વેને ભલામણ કરવી. આહાર વિહાર કરતાં બેલવું નહિ. આહાર કરતાં બલવાનું પ્રજન પડે તે પાણીથી મેટું ચેખું કરી લેવું. ઈત્યાદિ વિચાર સ્વયં રાખી, અન્યને તે પ્રમાણે કરતાં શીખવનાર પતે જ્ઞાનપદને Page #307 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ધર્મ દેશના. આરાધક છે અને ઉત્તમ ફળ મેળવે છે. કેવળ મહદશાથી પુસ્તક રક્ષણ કરનાર માહને વધારેછે, વિષને વધારેછે, અકૃત્યને નૃત્ય સમજેછે, ઉન્માને માર્ગ માનેછે, તથા અઢાર પાપસ્થાનકમાંથી ઉત્પન્ન થએલ શ્રાવકના પૈસાને ઉમાંથી ચૂલમાં નખાવે છે. કારણકે એકઠું' કરેલ પુસ્તક બગડવાના ભયથી કોઇને અપાતુ નથી, મરણ સમયે સ્વશિષ્યાને અથવા સઘને અર્પણુ કરી શકાતુ નથી; આ સ` વિડ ખના મેહકૃત જાણી હું ભવ્ય, માહુને દૂર કરો, વૈરાગ્યમાં ચિત્ત લગાડા, તથા વૈરાગ્યજનક શ્લોકાનુ' ખૂબ ધ્યાનપૂર્વક મનન કરો. દેખા, સહચારી શરીર પણ આપણુ· નથી; તેની સ્થિતિ ફ્લેકવર્ડ બતાવેછે. विधाय सहजाशौचमुपस्कारैर्नवैर्नवैः । गोपनीयमिदं हन्त ! कियत्कालं कलेवरम् || १ || અથઃ-સ્વાભાવિક અશાચ એટલે અપવિત્ર એવા આ શરીરને કયાં સુધી નવા નવા ઉપાચેએ કરી રક્ષણ કરી રાખવુ ? તે કદાપિ રહેનાર નથી. सत्कृतोऽनेकशोऽप्येष सत्क्रियेत यदापि न । तदापि विक्रियां याति, कायः खलु खलोपमः ॥ १ ॥ અઃ—શરીર ની દુર્જનની ઉપમાવાળુ' છે, કારણકે આ શરીરને વારવાર સત્કાર કરવામાં આવે પરંતુ એકવાર સત્કાર ન થાય તે તે જરૂર વિક્રિયાને પામે છે. વિવેચનઃ-અસત્પુરૂષોના વારંવાર ખાન, પાન, માન, સન્માના(ઢે વડે સત્કાર કરવામાં આવે છતાં જો એકવાર સત્કાર ન થયે તે તે દુશ્મન થાય છે,કરેલા સમસ્ત ગુણાને અવગુણુરૂપ માને છે, તેવીજ રીતે કાયા પણ તેવીજ છે, વારવાર તેની તાબેદારી ઉઠાવીએ, પરંતુ એકવાર જરા ટાઢ તડકા લાગે તે સમયે જો તેની દરકાર ન લેવામાં આવે તે તે તુરત વિપરીત થઇ બેસેછે, જરા પણ કાર્ય કરે નહિ, માટે કાયાને ખલની ઉપમા આપેલ છે, તે ખરાખર છે. ખેલ પુરૂષના Page #308 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા. (૨૩૭) વિશ્વાસ જેમ સજ્જન કરતા નથી તેમ શરીરનેા વિશ્વાસ ધર્માત્મા પુરૂષે કરવા નહિ. કાણુ જાણે કયારે અથવા કેવી અવસ્થામાં આ દેહુ ઉલટા થઇ બેસશે, માટે આ ચંચલ શરીર વડે દાનાદિ નિશ્ચલ ધમ કરવા તે સવ થા ઠીક છે. કહ્યું છેઃ— अहो बहिर्निष्पतितैर्विष्ठामूत्र कफादिभिः । दूणीयन्ते प्राणिनोऽमी कायस्यान्तः स्थितैर्न किम् ? ॥ १ ॥ અઃ—અતિ આશ્ચર્ય છે કે શરીરમાંથી બહાર આવી પડેલા વિષ્ઠા, મૂત્ર, કક્ અને ખડખા વિગેરેથી પ્રાણીએ દુહવાય છે, તે શરીરનો અન્દર રહેલ વિષ્ઠા, મૂત્રાદિકથી કેમ દુઃખ પામતાં નથો ? વિવેચનઃ—વિષ્ઠાદિ અશુચિ પદાર્થોથી આ શરીર ભરેલું છે, તેનાં નવે દ્વારમાંથી અન્દર રહેલ પદાર્થ બહાર આવે છે, ત્યારે મહાર આવેલા પદાર્થની ઉપર ઘૃણા ઉત્પન્ન થાય છે, પરન્તુ અન્દર રહેલના જરા પણ વિચાર નથી, એટલુંજ નહિ પરન્તુ તેમાં પ્રેમ કરી નરકે જાય છે. સ્ત્રીનાં અવયવ જેવાં કે સ્તન, જઘન આદિને ખરાખર સૂક્ષ્મદૃષ્ટિથી જોવામાં આવે તે પુરૂષ ી તેમાં રાગ કરે નહિ. પણુ રાગાંધ પુરૂષ તત્ત્વષ્ટિથી જોતા નથી, રાગ ષ્ટિથી સ્તન વગેરે જોઈને તેને કનકકલશ વિગેરેની ઉપમા આપી ભેાળા લેાકાને રાગ પાશમાં ફસાવે છે, પણ આત્માથી પુરૂષોએ વિચાર કરવા ચાગ્ય છે કે પ્રત્યક્ષ રીતે જેની અન્દર અશુચિ પદાર્થોં માલૂમ પડે છે, તેવા શરીર ઉપર માહિત ન થવુ, પરન્તુ ઉલટા વૈરાગ્ય કરવા, કે જેથી ભવ પરપરા ઓછી થાય, જૂઓ, શરીરના સમૈગથી પ્રાણીઓને કેવા અનર્થાં થાય છે?: -- ૩૦ रोगाः समुद्भवन्त्यस्मिन्नत्यन्तातङ्कदायिनः । दशूका इव क्रूरा: जरद्विपकोटरे निसर्गाद् गत्वरश्रायं कायोऽद्र इव शारदः । दृष्टनष्टा च तत्रेयं यौवनश्रीस्तडिन्निभा શ ? ॥ ॥ ૨ ॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. અર્થ–જીર્ણ વૃક્ષના કેટરમાં જેમ કુર સર્પો હોય છે, તેમ શરીરમાં અત્યન્ત કષ્ટ આપનાર રે ઉત્પન્ન થાય છે. ૧. સ્વભાવ થીજ જવાના સ્વભાવવાળી આ કાયા શરદ્ર હતુના મેઘ જેવી છે, તેમાં વળી યુવાવસ્થાની શોભા ક્ષણિક વિજળીના જેવી ચપળ છે. વિવેચન–સર્પો જેમ વૃક્ષના કેટરમાં (પિલાણ ભાગમાં) રહે છે તે શરીરમાં રોગે રહે છે, વળી જેમ સર્પ પ્રાણ લે છે, તેમ રેગે પણ પ્રાણ હરણ કરે છે. શરીર તે સ્વભાવથી જ જવાના સ્વભાવવાળું છે, પરંતુ તેની અંદર યુવાવસ્થાની લક્ષ્મી તે શીધ્ર પલાયન સ્વભાવવાળી છેમાટે તે વનશ્રીને પામી શુભ કાર્ય કરવું સારું છે. કહ્યું છે કે – आयुः पताकाचपलं तरङ्गचपलाः श्रियः । भोगिभोगनिभा भोगाः संगमाः स्वप्नसन्निभाः॥१॥ અર્થ – વજાની જેમ આયુષ્ય ચપળ છે, સમુદ્રના તરંગની માફક સંપત્તિએ અતિ ચંચળ છે, ભેગો સપની ફણાની માફક ભયંકર છે, તેમજ સંગમ સ્વપ્ન સરખા છે. વિવેચન –અતિ અમૂલ્ય, લાખ સોના મહોર ખરચતાં પણ ન મળી શકે એવું, ઈન્દ્રાદિક દેથી પણ નહિ વધારી શકાય એવું આયુષ્ય પતાકાની માફક ચંચળ છે. ચંચળ આયુષ્યની અંદર નિ&ળ આત્મકાર્ય કરવું તથા પરોપકાર કરવો એ સાર છે. લક્ષમી સમુદ્રના કલેલની માફક અસ્થિર છે. અસ્થિર સ્વભાવવાળી લક્ષમીનું ફળ સુપાત્રદાન છે. સુપાત્ર દાનના પ્રભાવથી લક્ષ્મિ અસ્થિર સ્વભાવ છોડી સ્થિર થાય છે. હવે ભોગે આ ભવમાં તથા ભવાન્તરમાં દુઃખ દેનાર છે, મોજે રોજ મધ ભેગ છે ત્યાં રોગને ભય છે. આ વાકયથી ભેગે આ ભવમાં કટુ ફળ દેનાર સિદ્ધ થાય છે, તેમજ ભવાન્તરમાં નરક પ્રભૂતિ ગતિના દેનાર છે, માટે ભેગેને સર્પ ફણાની ઉપમા આપી તે ઠીકજ છે. પુત્ર, પિત્ર, ભાઈ, બહેન, માતા પિતા તથા ધન ધાન્યાદિના સંગમે પણ સ્વપ્ન તુલ્ય છે. સ્વપ્નના પદાર્થો સ્વપ્ન પર્યન્ત ઠીક છે, Page #310 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા. (૧૩૫) પરન્તુ જાગૃત દશામાં જાટા માલૂમ પડે છે, તેમ સંગમે પણ જીવન પર્યન્ત ઠીક છે, પરંતુ જીવનના અભાવમાં એટલે પરભવની અન્દર તે સ ંગમા તે જીવને માટે જૂઠા છે. જૂઠા સગમાને માટે જીવ પાપક્રમ` સાચુ કરે છે; કે જે પાપકમ જન્માંતરમાં સાથે આવેછે, કુટુ અને કાજે જીવ પાપસમૂહ એકત્ર કરે છે, પાપ કર્મથી એકઠું કરેલુ ધન માલ કુટુંબ ખાઈ જાયછે. તથા પાપના ભાતા તે સ્વયં થાય છે. પાપના ભાગ કાઇ લેનાર નથી,કદાપિ કોઈ પાપના ભાગ લેવાની કબુલાત આપે તે તે બનવું અશકય છે. પેાતે કરેલું પુણ્ય પાપ જીવ પેાતેજ ભાગવે છે. દુનિયા સ્વાની સગી છે, જૂએ, માતાને પુત્ર પર પૂર્ણ પ્રેમ છે, પુત્રના મરણને કદાપિ ચાહે નહિ, પરન્તુ જ્યારે પુત્રને ફાઇ અસાધ્ય રોગ પેદા થાયછે, તેમજ છ માસ સુધી ઔષધ ઉપચાર કરવા સાથે શ્વેત દિવસ પુત્રની સેવા કરવી પડે છે, ત્યારે માતા પણ કંટા । ખાઇ એલેછે, જે ‘ હવે તે મરે કાંતા માંચા મૂકે તેા ઠીક, ’ આ સમધમાં એક શેઠના પુત્રનુ દૃષ્ટાન્ત ઉપયોગી થઇ પડશે. એક શહેરની અ ંદર ધનપતિ શેઠના પુત્ર પોતાના મિત્ર સાથે નગર મહાર ફરવા નીકળ્યે હતેા. તે વખતે મિત્રે, પેાતાના મિત્રનું ભલુ કરવા માટે ધર્મોપદેશ આપ્યા કે— ભાઇ, આ જગમાં ધર્મ વિના ખીજુ કાઇ શરણુ નથી, રક્ષણ કરનાર કેવળ ધર્મ છે, માતા પિતાદિ પરિવાર મતલબી છે,’ આ વાત સાંમળી શેડના પુત્ર ખેલ્યા કે ભાઇ, તારી વાત તે ખરી છે, પર`તુ મારા માતાપિતા કાંઇ તે નથી, ( હવે બીજે દિવસે બેઉ જણ એક તળાવ ઉપર ગયા, તળાવમાં પાણી સૂકાઇ ગએલ હોવાથી ત્યાં કાઇ માશુસ જોવામાં આવ્યું નહિ, પણ ક્રૂર સર્પાદિકને ત્યાં નિવાસ થઇ રહેલે જોઇ મિત્ર બેલ્ફે ભાઇ, આ તળાવ ઉપર પ્રથમ કેટલા માણસા સ્નાન સંધ્યા કરવા તથા હવા ખાવા સારૂં આવતા હતા ? અત્યારે કાઇ પણ નથી આવતું, તેનુ કારણ એજ છે કે તળાવમાં જળ નથી, તેથી સિદ્ધ થયુ` કે તળાવની સગાઈ નથી, જળની સગાઇ છે, તેજ પ્રમાણે આ દુનિયામાં પણ સ્વાર્થની સગાઇ છે. શરીરની સગાઇ નથી. જીવ ચાલ્યા જવાથી Page #311 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) ધર્મ દેશના. શરીરને અગ્નિને આધીન કરેછે.' આ દષ્ટાંતથી શેઠના પુત્ર સમજ્યે નહિ. ત્રીજે દિવસે એઉજણુ વનમાં જતા હતા; રસ્તામાં વડનું ઝાડ આવ્યું. તે જોઇ મિત્ર ખેલ્યા, ‘ ભાઇ, બે માસ પહેલા આ વટ વૃક્ષપર પક્ષીઓ માળા ઘાલી કી, વી, કરતા હતા, પાંચજને વિશ્રામ લેતા હતા, ગોપાળ લેાકા પશુઓને તેની નીચે બેસાડી નિૠળ ચા ગીની માફક નિશ્ચિત રીતે સૂતા હતા, પર`તુ અત્યારે કોઇ નથી, તેનું કારણ જાણ્યું ? પ્રથમ શી-ળ છાયા હતી, અત્યારે નથી; વૃક્ષના સગા કોઇ નથી, જીવા ફક્ત શીતલ છાયાના મતલખી છે; તેમ સંસારમાં પણ લોકો સ્વાર્થના સગા છે, છતાં પોતાના માતા પિતા પણ તેવા હશે એવા વિશ્વાસ શ્રેષ્ઠિનદનને થયા નહિ. ત્યારે મિત્ર તે શેઠના પુત્રને કહ્યું. C તુ એક બે દિવસ મારૂં કહ્યું કરીશ. ? ? શેઠના પુત્રે કહ્યું, ‘ હા, કરીશ.’ મિત્રે કહ્યું, ‘ ઠીક, તું અત્યારે જાતાંવેંત અકસ્માત્ પડી જજે, કોઇ ખેલાવે તો ખેલીશ નહિ, ઐષધ ખાઇશ નહિ, હું ચેાગીના વેષમાં તારી પાસે આવીશ, તે વખતે હું તને તારા માતા પિતાને સ્નેહ કેવા પ્રકારના છે તે પ્રત્યક્ષ બતાવીશ, પછી તને ગમે તેમ કરજે. ’ આમ શીખવો મિત્ર પોતાના ઘર તરફ ગયે, શેઠને પુત્ર ઘર તરફ જતાં રસ્તામાં પડી ગયા, હજારો લોકો ભેગા થયા, છેવટે મ્યાનામાં નાંખી ઘરપર લાવ્યા, સમગ્ર કુટુંબ એકમ ભેગું થયું; એન, ભાઇ, માતા, પિતા, કાકા, કાકી, માસા, માસી વિગેરેએ એલાવવા હન જારા ચેષ્ટા કરી, પરંતુ જરા પણ ખેલ્યા નહિ. તે ખેલે પરંતુ જાગતા ધારે તો ખેલે નહિ, તેજ પ્રમાણે શેઠના પુત્ર જરા પણુ ઓલ્યા નહિ. તેમજ નેત્ર પણ ઉઘાડયાં નહિ, શ્રવણુદ્વારા તમામ વૃત્તાન્ત હૃદયગત કર્યું ‘ કોઇએ કહ્યું ડાકતરા ખેલાવા, કાઇએ કહ્યુ જ્યોતિષીઓ ખેલાવા. કાઇએ સીએને ખેલાવવાનું કહ્યું ત્યારે કાઇએ કહ્યું ભુવા ખેલાવા. આમ કાલાહલ થઇ રહ્યા હતા. એક પછી એક દરેકને ખેલાવવામાં આવ્યા, દરેકે આવી પાતાને અનુકૂળ કારણુ કહ્યું જેમઃ— Page #312 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વૃદ્ધિનાં કારણે ૨૭) वैद्या वदन्ति कफपित्तमरुद्विकारान् ___ ज्योतिर्विदो ग्रहगति परिवर्तयन्ति । भूताभिभूतमिति भूतविदो वदन्ति प्राचीनकर्मबलवन्मुनयो मनन्ति ॥१॥ વૈદ્ય ડાક્તરેએ આવી તપાસ કરી અને કહ્યું કે આને પિત્તના ઘરનું વાયુ એકદમ કેપ પામી ગયું છે, માટે અમુક દવા આપે. જેશી બાવા બેલ્યા કે આને રાહુની દશા ભારે દુઃખદાયી છે, બ્રાહ્મણને દાન આપે, શાંતિપાઠ કરાવો ઇત્યાદિ. ડોશીઓ બેલી કે નજર પડી છે માટે નજર બાંધે. ભૂવા ધૂણને બેલ્યા કે શકેતર વળગી છે, ઉતાર આપે. પેચુટી કરનારાઓ નાભિના ભાગને તપાસી બેલ્યા કે જરા તેલ લાવે, ભાઈની નાભિ ખસી ગએલ છે, તેથી બેલી શક્તા નથી. આ પ્રમાણે સેંકડે ઉપાયે એક રાત્રિમાં થયા, પણ ભાઈને રેગ શાંત થયે નહિ. માતા પિતા ગભરાઈને રોવા લાગ્યાં. નોકર ચાકરે બજારમાં વૈદ્યોને લાવવા અહીંતહીં ફરવા લાગ્યાં. કુટુંબ પરિવાર ભાવના ભાવવા લાગ્યા કે શું કરીએ ? માથે ભાર માણસને હોય તે લઈ લેવાય, દેણું હોય તે દેવાય, સરકારના કેસ હોય તે વેરી લેવાય, પરંતુ આ દરદ તે લેવાય તેમ નથી, આ પ્રમાણે સર્વ વૃત્તાન્ત બની રહ્યું હતું. તે અવસરે મિત્રગીને વેષ લઈશેઠની હવેલી આગળ ફરતા હતા તેવામાં દષ્ટિગોચર થવાથી નેકએ યેગીને પગે પડીને કહ્યું કે, “મહારાજ! વડા સમય શૈ, વહ કુરિयार, बिमार है, सारा कुटुंब रोरहा है,उपकार करनेका मौका है" યેગી બે. “લા દુનિયા સાથે રૂપ જે તે ક્ષમનન વાવ ને?” આ પ્રમાણે ભેગી તથા નેકરને સંવાદ થઈ રહ્યું હતું, તેવામાં સેંકડો માણસ ભેગા થયા, બાવાને સમજાવી શેઠની હવેલીમાં લઈ ગયા. શેઠના પુત્રને બતાવ્યું, પુત્રને જોઈએગો છે. "यह लडका प्रयोग करनेसे अच्छा हो सकता है, गभरानेका काम नहीं, योगी मुडदेको जीला सकते हैं, यह लडका शीघ्र अच्छा हो जायगा, लाओ उडदका दाना, लोबान का धूप, पंच रंगी रेशम, जलका कटोरा और सफेत कपडेका परदा तयार करो." Page #313 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) ધર્મ દેશના. ચેગીની આજ્ઞાનુસાર વસ્તુ તૈયાર કરી આપવામાં આવી. હવે ચેાગીએ પેાતાની ક્રિયા શરૂ કરી. લેાકેા આનંદમાં મગ્ન થઇ અરસપરસ વાર્તાલાપ કરવા લાગ્યા કે શેઠના ભારે ભાગ્ય કે આવે ઉત્તમ ચેગી મળો આવ્યા. હવે ચેગી ઉંચે સ્વરે પુર્ ર્ સ્વાહા, ૐ શો શો સ્વાહા, ’ ઇત્યાક્રિક ભારે આડખર સાથે ક્રિયા કરી રહ્યા પછી પડદાની બહાર આવી આલ્યા, “ મુનો માફ ! ઇસ હો बडे व्यंतरकी चोट लगी है, वह व्यंतर लडके के बदले में एक जीव विना लिये नहि छोडेगा, इस वास्ते जो शख्स इस जलका कटोरा पीएगा, उडदका दाना खायगा, डोरा हाथ पर बांधेगा, वह पुरुष या स्त्री लडकाकी दशाको प्राप्त होकर मरेंगा, और ,, लडका बच जायगा. ↓↓ ચેગીનાં આવાં ભયજનક વચન સાંભળી તમામે માન ધારણ કર્યું. ચિત્રાલેખિત મૂર્તિની માફ્ક સ્થિર થઇ ગયા. યોગી ક્ષણવાર મિત્ર સન્મુખ હૃષ્ટિ ફેંકતા સ્મિતમુખવાળા થઇ મેા હતા, તેવામાં એક મધ્યસ્થ પુરૂષ આલ્યે કે ભાઇઓ, જવાખ આપે!. બીજે એલ્યુ “ ખ્યાલ તથા અડદના દાણા તેની માતાજીને આપે!, તમામનો એક રાહ થઇ કે ઠીક છે, પરંતુ માતા મનમાં દુઃખિત થવા લાગી. પ્યાલે તથા અડદના દાણા પાસે આવ્યા, ત્યારે માતા બેલી કે ખમેા, વિચાર કરૂ'. ક્ષણવાર વિચાર કરી એલી મૃત સર્વ શ્રૃતે યિ ’૮ છતે આખું જગત્ મૃતપ્રાય છે. જો હું જીવતી રહીશ તેા ખાકીના ત્રણ પુત્રા તથા એ દીકરીનું પાલન કરીશ, તથા તેનું સુખ જોઈશ, ઈ યાદિ કારણથી આ પ્યાલા પીવાય તેમ નથી. ” આવા ઉત્તર મળ વાથી પ્યાલે પિતાજી પાસે ગયા. પિતાજીએ તે તુરત ઉત્તર આચ્ચે કે, પિતા હશે તે પુત્ર ઘણા. હવે સ્ત્રી પાસે પ્યાલે લઇ જવાયા, સ્ત્રી એ હાવાથી ઝગડો થયો, પહેલીએ કહ્યું છે કે હું પીઉં તે આ સુખ ભોગવે, ત્યારે બીજી સ્ત્રીએ પણ તેવાજ ઉત્તર આપ્યા. ત્યારે કોઇ એક મશ્કરા બેલી ઉડયે “ અન્ને જણીએ સાથે પીએ, જીગો મટયા, ” ત્યારે તે બેઉ ચૂપ થઇ ગઇ, કોઇએ પીધે નહિ. હુમયે www^^^^^^AAAAAAA Page #314 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય વૃદ્ધિનાં કારણે (ર ટે) પાલે આખા કુટુંબ પરિવારમાં ફરી વળી જેગીના હાથમાં પાછા આવ્યું. જેગી બલ્ય, “છી માર! ગો એ પીછું.” સર્વ કુટુંબ બેલ્યું, “અહે જોગી મહાત્મા કેસા ઉપકારી હૈ! એસે ઐસે મહાત્માઓ કે અસ્તિત્વસે દુનિયા રત્નકી ખાન બેલી જાતી હૈ, ઔર મહાત્માજી ધીર, વીર ગંભીર, હૈ”ઇત્યાદિ શબ્દથી સ્તુતિ કરવા લાગ્યા. યોગી પાલે પી ગયે, શેઠને પુત્ર ઝટ શય્યામાંથી બેઠે થયે, કુટુંબી લેકે ખાટલાની ચારે બાજુ વીંટાઈને ઉભાં હતાં કોઈ ભાઈ તે કઈ બેટે, કઈ ભાણુઓ કઈભત્રિજે, એમ પિકારી રહ્યા હતા, તે સમયે શેઠને પુત્ર ધીમેથી બે. “તમે બધા મારા દુશમન છે, મારે સગે તે આ જોગી છે, તેની સાથે જંગલમાં જઈશ, અને મંગળ કરીશ, તમે મને અડકશે નહિ, આમ કહી શ્રેષ્ઠિનંદન પિતાના મિત્રની સાથે ઉઠી ચાલતો થયે. આખું કુટુંબ મેં વિકાસી બેસી રહ્યું આ ઉપરથી સારાંશ એ લેવાને છે કે દુનિયામાં પ્રાણુથી કઈ મારૂં નથી, પ્રાણ જવાને સમય આવે ત્યારે સગપણું દૂર જાય છે. હવે બીજું એક ડેસીનું દષ્ટાંન્ત તે સંબંધમાં આપીએ છીએ. એક ખાનદાન કુટુંબની અંદર કમલેગે ફક્ત એક ડેસી અને એક દીકરે બે જ જણ અવશેષ રહ્યાં હતાં. તે સમયમાં ભાગ્યયોગે સ્વચરણારવિન્દથી પૃથ્વીતલને પવિત્ર કરતા, તથા પંચ મહાવ્રતને પાળનાર, શુદ્ધ પદેશક મુનિરાજ, બીજા કેટલાક મુનિઓની સાથે પધાર્યા. ડેશીને દીકરે ધર્મદેશના સાંભળવા ગયે, હકમી જીવ હેવાથી, દેશના ઉપર રૂચિ થઈ, તથા મનમાં વૈરાગ્ય અકુર પ્રકટ થયે. સંસાર છોડી સાધુ થવાને વિચાર ઉત્પન્ન થયા. ગુરૂ મહારાજને આ વિચાર પિતે નિવેદન કર્યો. ત્યારે ગુરૂ મહારાજે કહ્યું, “ઘણું સારી વાત છે, તમારી પાછળ કઈ છે? તેણે જવાબ આપે, હા, એક ડેસી છે. ગુરૂ મહારાજે કહ્યું, “તેમને તમારે વિચાર જણાવે, તે ઓસી આજ્ઞા આપે તે અમારી પાસે આવજો, તમારું કાર્ય સિદ્ધ થશે” ગુરૂજીનાં આવાં વચન સાંભળી તેમને વંદન કરી પુત્ર ડોશીની પાસે આવ્યું, અને માતાજીને કહેવા લાગ્યો “મા, મેં આજે જિન Page #315 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ધમ દેશના. wwwwwAAAAA રાજના ધર્મની દેશના સાંભળી તે અહુજ મને ગમી.” માતા ખેલી, “ ભાઈ ! જિનવચન સદા માન્ય છે. તારો જન્મ સફળ થયે, તુ ધન્ય છે, જેથી તે ધર્મનો વાત સાંભળી.” આમ કહી માતાજી ખેલતાં મધ થયાં, ત્યારે પુત્ર લ્યે . “ મા, મારા વિચાર તમામ ઉપાધિ છેડી સાધુ થવાના થાય છે.” માતાજી એકદમ ગભરાઇને ખેાલી, “ હે વત્સ ! આ વાત કદી કરવી નહિ, તુ સંસારમાં રહી ધર્મ ધ્યાન કરે તેનુ મને દુઃખ નથી, પરંતુ જો તુ સાધુ થઇશ તે હું કૂવામાં પડી મરોશ, તારૂં કલ્યાણુને બદલે અકલ્યાણ થશે. ” માતાનાં આવાં વચન સાંભળી પુત્ર વિચારમાં પડયા કે રખે, માહ દશાથી માતા આત્મહત્યા કરી જગમાં મારી અપકીર્ત્તિ કરે, માટે એ ચાર વર્ષે ભલે વિલ ંબ થાય, આમ વિચારી માતાજીને કહ્યુ, “ જરાએ ગભરાશે। નહિ,તમારો આજ્ઞા સિવાય હું... સાધુ થવા વિચાર રાખતા નથી. ” આવું સાંભળી માતા શાંત થઇ, હવે માતા તથા પુત્ર બેઉ ગૃહ સ્થ ધર્મ પાળવા લાગ્યા તથા શાંતિપૂર્વક ધ્રુિવસો નિગ મન કરતા હતા. એવામાં કમ ચાગે દીકરાને શરીર તાવ આવ્યે, બે દિવસમાં સન્નિપાત થયા, લેકે જોવા આવવા લાગ્યા. વૈદ્યાએ દવા કરી પણ જરા ફેર ૫ડયા નહિ, ત્યારે લોકો કહેવા લાગ્યા કે હવે, બીજા ઔષધ કરતાં ધમષધ આપવુ ઠીક છે. ડાસી વિચારમાં પડી કે પુત્ર મરણ પામશે, તે મારે ઘરમાં એવું રહેવુ પડશે; આમ વિચાર કરે છે. એટલામાં આડોશી પાડોશીના ઘરની ટાસીઓ જેવા આવી, જોઇને ખેલી કે છોકરાને મંદવાડ વધુ છે, હવે અચે તેમ લાગતુ નથી. ખીજી ડોશી ખેલી કે જેને ઘેર મરણ થાય તેને ઘેર જમ આવેછે, તે યમને જ્યારે ધૃતરા દેખેછે ત્યારે અહુ રડે છે, ઇત્યાદિ ગપાટા લગાવી દેશીએ પેાત પેાતાને ઘેર ગઈ. છોકરાની મા વિચારમાં પડી કે મારે ઘેર જમ આવશે, ઘરમાં ખીજું તેા કઇ છે નહિ, હવે ખને તે ખરૂં. આ પ્રમાણે મનમાં ડરતી છતી માતા છેકરાની પાસે સૂઇ રહી. રાત પડી, ક્ષણવાર નિદ્રા આવે છે, અને પાછી ક્ષણમાં જાગી ઉઠે Page #316 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવૃદ્ધિનાં કારણા. (૪૧) અમ છે, છેકરાને તે બિલકુલ નિદ્રા આવતી નહોતી; એવા સમયમાં ઘરમાં ભેંસ હતી, તેની પાડી છૂટી ગઇ, તેમજ મનવા કાળ તેથો શેરીના કૂતરા પણ ભસી ભસીને થાકયા, એટલે રાવા લાગ્યા, પાડી આવીને ડોસીનાં લૂગડાં ચાવવા લાગી, તેથી કપડુ' તણાવાથી ડૅાશી જાગી ઉઠી, જીએ છે તે! વર્ણ શ્યામ તથા કાળું માથું નજરે પડ્યું; ડોસીને નિશ્ચય થયા જે નક્કી જમ આવ્યા, સ્ત્રીજાતિ સ્વભાવે વહેમી હોય છે. વળી આતા અધુરામાં પૂરૂ સર્વ વાત પણુ મળતી આવી, તેથી ડેાશી બહુજ ખીમા લાગી, ધીરે ધીરે એલી જે જમ આપજી! જમ ખાપજી, તમે કેમ ભૂલે છે? હુ માંદી નથો, માં તે આ પડખે સૂતા છે.’ ડાસીના એલવાથી ભેંસની પાડી હઠી નહિ, પરંતુ વધારે ચાવવા લાગી, કપડા તણાવા લાગ્યા, ડેાસી ગભરાણી જે હમણાં મને ઉપાડી જશે, હવે તે તેણી ખૂમ મારી બેલી, ‘જે હું' તે સાજી સારી છુ, માં તે આ સૂત્રે.’ પેલી પાડી ડેાશીને આવા માટા ઘાંટે સાંભળો થોડી પાછી હતી. ડોશીના કપડાં તણાતાં બંધ થયાં. આ સર્વ વૃત્તાન્ત પુત્ર જાગતા જાગતા તમામ અનુભવે છે, કારણુ કે કોગે સન્નિ પાત કમ થયા હતા. ફક્ત અન્ય વેદનાના જોરથી નિદ્રા આવી નહાતી, ડીસી મેાઢા ઉપર એઢી સૂઇ રહી, એવું સમજીને કે જમ છોકરાનાં પ્રાણ લઈ ગયા હશે, હવે શુ થાય છે તે સવારે વાત, છેકરાને પણ સન્નિપાતના અભાવથી નિદ્રા આવી ગઈ. ડાસી સવારમાં જાગીને જુએછે તે છેકરા નિદ્રામાં સૂતેલા માલૂમ પડયા, ભેંસની પાડી છૂટેલી માલૂમ પડી, કપડા ચાવેલા માલૂમ પડયા. જમને ભ્રમ તા ખોટા જાણી પસ્તાવા કરવા લાગી, એટલે એકરા તગ્યા, અને માને કહેવા લાગ્યો, “ વાહરે મા, તારા પ્રેમ તથા પ્રોતિ પ્રત્યક્ષ જોઈ, હવે સાજો થાઉં એટલીજ વાર છે, મારા મરણ પાછળ તું મરવાનો નથી, તેા મારા સાધુપણાના સાગથી તું શું કદાપિ મરવાની હતી ? હે માતા ! તારો પ્રેમ પુત્ર ઉપર છે, પુત્રના પ્રેમ માતા ઉપર છે, પર’તુ તે પ્રેમ ફક્ત સ્વાર્થ સુધીજ, માટેજ શાસ્ત્રકાર સગમાને સ્વપ્નની ઉપમા આપે છે, ખો સંગ તેા ધર્મના છે, આમ માતાને સમજાવી પુત્ર સાધુસ'ગી થયે,” ૩૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૪ર) ધર્મદેશના. ભાઈએ! ઉપરના બે ટછાનેથી આપ લે કે સંગમા હવન નિખા” એ મહાવાક્યનું રહસ્ય સમજી શક્યા હશે, તથાપિ વૈરાગ્યને ઉપદેશ કરનારા નીચેના, લેકે દષ્ટિગોચર કરેઃ कामक्रोधादिभिस्तापैस्ताप्यमानो दिवानिशम् । आत्मा शरीरान्तस्थोऽसौ पच्यते पुटपाकवत् ॥१॥ શરીરની અંદર રહેલે આ આત્મા, પુટપાકની માફક, કામ ધાદિ તપ વડે, રાત દિવસ તપે છે, એટલે દુઃખ પામે છે. विषयेष्वतिदुःखेषु सुखमानी मनागपि। नाहो ! विरज्यते जनोऽशुचिकीट इवाशुचौ ॥१॥ વિઝાને કી વિઝામાં સુખ માનતે છતે, જરા પણ કંટાળે પામતે નથી, તેમજ અતિ દુઃખદાયક વિષયમાં સુખ માનીને માણ સ પણ, આશ્ચર્ય છે કે જરા પણ વિરાગ પામતો નથી. दुरन्तविषयास्वादपराधीनमना जनः । अन्धोऽन्धुमिव पदाग्रस्थितं मृत्युं न पश्यति ॥१॥ જેવી રીતે આંધળે પગની આગળજ રહેલા કૂવાને દેખતે નથી તેજ પ્રમાણે પરિણામે દુષ્ટ એવા વિષયના સ્વાદમાં પરાધીન મનવાળો માણસ પિતાના પગલાની આગળ રહેલા મૃત્યુને દેખતે નથી. ___ आपातमात्रमधुरैर्विषयविषसन्निभैः । आत्मा मूछित एवास्ते स्वहिताय न चैतते ॥१॥ માત્ર ભગવતી વખતે જ મધુર, તથા વિષ તુલ્ય વિષયે વડે કરીને આ આત્મા મૂછિત થએલે રહે છે, પરંતુ સ્વહિતને માટે ચેતો નથી. तुल्ये चतुर्णी पौमर्थे पापयोरर्थकामयोः । आत्मा प्रवर्तते हन्त ! न पुनधर्ममोक्षयोः ॥१॥ ભાવાર્થ – કે ચારે પુરૂષાર્થોનું તુલ્યપણું છે તે પણ ખેદ Page #318 -------------------------------------------------------------------------- ________________ વૈશષ્યવૃદ્ધિનાં કારણે (૨૪) anamamannannmannnnnnnm ariannanaman ને વિષય છે કે આ આત્મા, પાપના કારણભૂત એવા અર્થ તથા કામમાં પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મોક્ષને માટે પ્રવૃત્તિ કરતે નથી વિવેચન –ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર પુરૂષાર્થ છે. ગૃહસ્થ, આમાંના પહેલા ત્રણ પુરૂષાર્થો સાધે છે, ત્યારે મુનિવરે કેવળ મેલના અધિકારી હોય છે, મેક્ષ સિવાયના ત્રણ પુરૂષાર્થો દુઃખ મિશ્રિત સુખવાળા છે, ત્યારે મોક્ષ એકાન્ત આત્મીય સુખસાધક સર્વોત્તમ છે. “અર્થ નામને પુરૂષાર્થ બાકીના ત્રણ પુરૂષાર્થોથી ઉતરતે છે કારણ કે તે અર્જુન (કમાવું), રક્ષણ, નાશ તથા વ્યયરૂપ આપત્તિઓના સંબંધથી દૂષિત થએલે છે. કામ નામને પુરૂષાર્થ બેશક, અર્થ (પૈસે) પુરૂષાર્થથી ચડી. આવે છે, કારણ કે તેની અંદર વિષયજન્ય સુખને લેશ રહેલો છે, તથાપિ અને દુઃખદાયી તેમજ દુર્ગતિનું સાધન હેવાથી ધમ તથા મિક્ષ કરતાં નીચે છે. ધર્મ પુરૂષાર્થ, અર્થ તથા કામથી ઉત્તમ છે. કારણ કે આ લેક તેમજ પરલોકમાં સુખદાયી છે. પરંતુ તે મોક્ષ કરતાં તે અવશ્ય નીચા દરજજાને છે કારણ કે પુણ્યબંધને હેતુ છે. પુણ્ય સોનાની બેડી તુલ્ય હોવાથી તે પણ બંધનરૂપ છે. તેમજ પુણ્યના ભેગથી દેવતા આદિની ગતિદ્વારા સંસારમાં ભ્રમણ કરવું પડે છે. જ્યારે મેક્ષ પુરૂષાર્થ સર્વથા પુણ્ય પાપના ક્ષયનું કારણ છે. લેશ માત્ર પણ દુઃખનું કારણ છે જ નહિ, વિષ મિશ્રિત અન્નની જેમ આપાત રમણીય નથી તેમજ પરિણામે દુઃખદાયી નથી, પરંતુ એકાત રીતે આનંદમય તથા અવાચ્ય અનુપમેય, અવ્યાબાધ સુખમય છે, માટેજ ચેગી પુરૂષે ત્રણ પુરૂષાર્થને અનાદર કરી કેવળ મેક્ષ સાધવામાંજ કટીબદ્ધ થએલ છે. ગૃહસ્થ ત્રણે વર્ગનું સાધન પરસ્પર વિરોધ ન આવે તે પ્રમાણે કરે તે મેક્ષ વર્ગના આરાધક થઈ શકશે, પરંતુ ત્રણ વગ. માંથી જે પ્રથમના ધર્મની ઉપેક્ષા કરી કેવળ અર્થ અને કામની આરાધના કરશે તે તેઓ કદાપિ મેક્ષના અધિકારી થઈ શકવાના Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ધર્મદેશના. નહિ, જ્યારે અર્થ અને કામની સાથે સાથે ધર્મની ધારણું કર્યા જશે ત્યારેજ મેક્ષના અધિકારી થવાના એમ કહી શકાશે. કેવળ અર્થ અને કામનાજ કામી પુરૂષે ગમે તેવા ભલે બુદ્ધિમાન છે, તે પણ નાસ્તિકની પંકૃતિમાં મૂકવા લાયક છે, કારણકે જે પુરૂષના અન્તઃકરણમાં ધર્મવાસનાએ વાસ કર્યો નથી તેને અવતાર વ્યર્થ છે એમ સમજવું. તેની બુદ્ધિ પિતાને સ્વામી જે આત્મા તેને ઊલટી મલિન કરે છે, માટે તેવી બુદ્ધિ કરતાં બુદ્ધિ ન પામ્યા હતા તે અનર્થ ન કરત, અર્થાત નાસ્તિકની પકિતમાં ન આવત. અનાદિ કાળથી ઉન્માર્ગને રસ્તે ચાલી રહે છે, તેથી નાસ્તિકેની યુક્તિઓ તેને જલદી હૃદયંગમ થાય છે, જ્યારે આસ્તિકાની યુકિતઓ હૃદયંગમ થવામાં વાર લાગે છે. અર્થ અને કામનું ફળ જેમ પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેમજ ધર્મ મોક્ષનાં ફલ પણ જે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારે તે પ્રત્યક્ષ છે, પરંતુ તે વિચાર કરનારા વિરલાજ છે, જ્યારે સ્કૂલ બુદ્ધિથી વિચાર કરનાર તે દુનિયાભર છે, તેથી કરીને જ અર્થ અને કામના અભિલાષી ભવાભિનન્દી જીવે પ્રાયઃ સંસારમાં ઘણું જોવામાં આવે છે. તેટલાજ સારૂ શાસ્ત્રકારો પિકારીને કહે છે કે પાપી એવા અર્થ અને કામમાં આત્માને નહિ પ્રેરતાં તેને ધર્મ તથા મોક્ષમાં પ્રેરે. - - = મનુષ્યજન્મની દુર્લભતા. આ હવે પ્રસનેપાત મનુષ્ય જન્મની દુર્લભતા સંબંધી કહીશું. अस्मिन्नपारसंसारपारावारे शरीरिणाम् । महारत्नमिवानर्घ मानुष्यमिह दुर्लभम् ॥ १ ॥ मानुष्यकेऽपि संप्राप्त प्राप्यते पुण्ययोगतः । देवता भगवानहन गुरवश्च सुसाधवः ॥ ३॥ मानुष्यकस्य यद्यस्य वयं नादद्महे फलम् । मुषिताः स्मस्तदधुना चौरैवसति पत्तने ॥ ३ ॥ અર્થ –આ અપાર સંસારરૂપ સમુદ્રમાં જે પ્રાણીઓનું મનુષ્ય જન્મ રૂપી અમૂલ્ય મહારત્ન ડૂબી ગયું તે પછી હાથ લાગવું દુર્લભ છે. ૧. મનુષ્યને જન્મ પામીને પણ પુણ્યના ચોગે શ્રીઅરિહન્ત ભગવાન દેવ, તથા સુસાધુઓ ગુરૂ તરીકે પમાય છે. ૨. Page #320 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા. (૨૪૫) જો અમે મનુષ્ય જન્મનું ઉત્તમ ફળ નહિ ચાખીએ તે મનુષ્યેાથો ભરપુર શહેરના મધ્ય ભાગમાંજ લૂટાણા એમ ગણાઇશું. ૩. વિવેચનઃ—થાડા મૂલ્યવાળું રત્ન પણુ જો મનુષ્યના હાથમાં હાય તે પણ તે કેવી સભાળથી તેનુ રક્ષણ કરેછે ? હવે ધારો કે નાવમાં બેઠેલ પુરૂષ હાથમાં રત્નને લઈને જીવે છે તેટલામાં કાઈ પ્રમાદના કારણથી તે પાણીમાં પડી જાય તે તે ફ્રીને શુ તેને મળે ખરૂ ? કદાચ મળે તે કેટલે બધા પરિશ્રમકરે ત્યારે મળે ? રત્ન શુમ થતી વખતે પુરૂષના મુખના ચહેરામાં તથા વચન વામાં કેટલેા ફારફેર થાય છે તથા હૃદયમાં કેટલી બધી ચિન્તા થાય છે, તે જોવાનું છે. જોકે ગુમાવવામાં આવેલું રત્ન કઇ એ વસ્તુ નથી કે જે પાછુ આખા ભવ સુધી પેદા થાયજ નßિ, કદાચ ધારો કેન થાય તે! તેથી કાંઇ આબરૂ જવાની નથી, તે પશુ પુરૂષ તે રત્નને મે તે ળવવા સારૂ હજારો પ્રયત્ન કરે છે, હવે વિચારવાના સમય છે કે આ સ’સાર સમુદ્ર અત્યન્ત ઉંડા તેમજ અનંતા ચાન લાંખે છે કે જેની અ‘દર અનંત જીવાનાં રત્ના ગુમ થએલાં છે, તેવીજ રીતે વત્ત માન સમયમાં પણ જીવાનુ મનુષ્ય જન્મરૂપ મહામૂલ્ય અલભ્ય રત્ન પ્રમાદથી પડે છે, પણ તેના શાક જીવને જરા પણ થતા નથી, તેમજ તે રત્નને પાછું મેળવવા ખીલકુલ પ્રયત્ન નહિ કરતાં ચારાશી લાખ જીત્રા:નિમાં પર્યટન કરે છે, તે ખરેખર ભારે ખેદ તથા આશ્ચયના વિષય છે, કદાચ અકામ નિરાના ચગે નદીપાષાણુ ન્યાયવડે કરીને જીવ મનુષ્યપણુ' પામી જાય તે પામી જાય તેની ના નહિ, પરંતુ શાસ્ત્રકારો દશ હૃષ્ટાન્તાવડે કરીને મનુષ્ય જન્મની દુર્લભતા ખતાવે છે, જેમકે શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં લખ્યું છે કેઃ— चुल्लग पासग धन्ने जुए रयणे य सुमिण चक्के य । चम्म जुगे परमाणू दस दिहंता मणुअलंभे ॥ १ ॥ અર્થ :—(૧) ચલાનું (ર) પાશાનુ (૩) ધાન્યનું (૪) જુગારનુ' (પ) રત્નનુ' (૬) સ્વપ્નનું (૭) ચક્રનું (૮) કર્મનું (૯) ધાંસરાનુ તથા (૧૦) પરમાણુનુ એમ દશ ટકાન્તા વડે કરીને મનુષ્યનુ જન્મ Page #321 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) ધર્મ દેશના. - દુર્લ ભ જાણવુ. પ્રથમ ચૂલાના ઢષ્ટાન્તનું સ્પષ્ટકરણ આ પ્રમાણે છેઃ— “ એક ચક્રવતી રાજા અમુક બ્રાહ્મણુ ઉપર ખુશી થઇને મેલ્યા, હું બ્રાહ્મણ તારી ઇચ્છા હોય તે માગ, હું આપવાને તૈયાર છુ. પરંતુ બ્રાહ્મણ પેાતાની સ્ત્રીને વશવત્તી થએલે હાવાથી એલ્યા કે હું' ઘેર જઇને પછી વિચાર કરીને માગીશ. રાજાએ કહ્યું ભલે જાએ ઘેર વિચાર કરીને માગો. આ પ્રમાણે ચક્રવર્તીની સતિ મળવાથી બ્રાહ્મણ ઘેર આવ્યા, હવે સ્ત્રી પુરૂષ બેઉ એકાન્તમાં બેસી વિચાર કરવા લાગ્યાં કે શુ' માગવું? ગામ ગરાસ માગવાથી આપણા ઉલટ વ્યાધિ વધશે. આપણુ બ્રાહ્મણને તા દિક્ષણા સહિત ભાજનની પ્રાપ્તિ થાય તે તમામ મળેલું ગણાય. માટે સ્ત્રીએ કહ્યુ, ‘જાએ’ વારા દીઠ ભેજન આપણને મળે એવુ જઇને માગે, સ્ત્રીની શિક્ષાનુસાર બ્રાહ્મણ ચક્રવતી' પાસે આવી ઉભું રહ્યા. ત્યારે ચક્રવતી એ કહ્યું, ‘માગ’ માગ; માગે તે આપુ. ’ ત્યારે બ્રાહ્મણ વિકસ્વર મુખે એ કે હું મહારાજ! આપના રાજ્ય ભરમાં વારા દીઠ અમને દરેક ઘર ઘરથી ભાજન તથા દક્ષિણા તરીકે એક સેાના મહાર મળે એવું હું' માગુ છું. આ વાત સાંભળી ચક્રવતી આશ્ચર્યમાં મગ્ન થઇ વિચાર કરવા લાગ્યા કે ભલે પુષ્કરાવત્ત મેઘને! વરસાદ વરસે તે પણ પવ ત ઉપર તે પાણી તેની ઉપરની જગ્યાના પ્રમાણમાંજ ઠેરી શકે. ખેર, જેવું જેનુ ભાગ્ય તેવુજ તેને મળે છે. આમ ક્ષણવાર ચકિત મની વિચાર કરી બ્રાહ્મણને પ્રથમ પેાતાને ઘેર ભેજન કરાવી એ સુવર્ણ મહેાર આપી વિદાય કર્યાં. હવે ચક્રવત્તીના છન્નુ ક્રેડ ગામમાં ચૂલા દીડ ભાજન લઈને બ્રાહ્મણ ફ્રીને ચકવત્તીને ઘેર આવે ખરા? કદાચ દેવના પ્રભાનથી વારા પૂરા કરી ફરી ચક્રયન્તીને ઘેર આવે તેાપણુ મનુષ્ય જન્મ ફરી મળવા દુર્લભ છે. ” હવે બીજા પાશક દષ્ટાન્તનું વિવેચન કરે છે!~~~ ચંદ્રગુપ્ત રાજાને ભંડાર વધારવા સારૂ ચાણાકયે એક દેવની આરાધના કરી, ત્યારે દેવે પ્રસન્ન થઇ તેને ક્રિશ્ય પાશાએ આપ્યા, આ પાશા વડે જે કાઈ ખાજી રમે તેને કેાઇ જીતી શકે નહિ. આમ હાવાથી તેણે એક પુરૂષ કે જે દ્યૂત ક્રીડામાં કુશળ હતા, Page #322 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા. www તેને સુવર્ણની ગીનિને એક થાળ ભરી આપી તથા તે દિવ્ય પાશા આપી શહેરમાં મેક્લ્યા, હવે તે પુરૂષ મેટા રસ્તા ઉપર બેસી એલવા લાગ્યા કે હે લેાક, જે મને જીતે તેને હું આ સેનાના મહેારથી ભરેલેા થાળ આપું, અને જો હું જીતુ તે ફકત એક સેાના મહેાર લઉં. આમ જાણી ઘણા લેકે તેની સાથે રમ્યા, પરંતુ જેમ કોઇનાથી તે પુરૂષ હારવા દુર્લભ થયા, તેમજ મનુષ્યાવતાર પણ દુર્લભ સમજવા.” (૨૪૭) હવે ત્રીજા ધાન્યના દૃષ્ટાન્તનું સ્પષ્ટીકરણઃ—‘દુનિયાનાં તમામ પ્રકારનાં ધાન્યા એકઠા કરી તેમાં એક પાલી સરસવ નાંખી કોઇ એક સો વર્ષની ઘરડી ડોશીને તે ધાન્યના રાશિ જુદા કરવા હૂકમ કરવામાં આવે તે તે ડાસીથી દરેક ધાન્ય અલગ અલગ થવુ મહુ દુર્લભ છે, તેમ મનુષ્યેાના અવતાર પણ દુર્લભ છે.” ચોથુ દ્યૂત દૃષ્ટાન્ત: એક રાજાને એક સે આઠ રત્ભવાળી એક સભા હતી, પ્રત્યેક તલની અંદર એક સે આઠ હાંસા હતા. એક પુત્રને રાજ્યને લાભ થકે મારે રાજાની ગાદી ઉપર બેસવું, આ વાત મંત્રિએ જાણી, હવે રાજાએ તમામ પુત્ર પ્રપાત્રને એકઠા કરી કહ્યું કે ભાઈ ! જેની રાજ્ય લેવાની ઇચ્છા હૈાય તે મારો સાથે જુગાર રમે મને જીતે તે રાજા થાય, પરંતુ તેની રીતિ આ પ્રમાણે—એકસો ને આઠ દાવ જ્યારે તમામ એક સાથે આવે ત્યારે એક હાંસ જીતે, વળી જે તેમાં વચ્ચે રાજાના દાવ પડે તે તમામ વ્યર્થ થાય, એવી રીતે એકસે આઠ હાંસ જીતે ત્યારે એક સ્તંભ થાય, તેવીજ રીતે એકસે આઠ સ્તંભ જીતવા જેમ દુલભ છે તેમ મનુષ્યના જન્મ પણ દુર્લભ છે.” પાંચમું રત્નનુ' દૃષ્ટાન્તઃ—“કાઇએક શેઠની પાસે પરંપરાથી ઉતરી આવેલે તેમજ પાતે પણ ઉપાર્જન કરેલા, અનેક રત્નાને સંગ્રહ હતા; કોઇ પણુ દહાડા તે એકે રત્ન બહાર કાઢતા નહાતા. એક સમયે તે દેશન્ટર વેપારને માટે ગયે, હવે પુત્રાએ વિચાર્યું કે પિતા લાભથી રત્ના બહાર કાઢતા નથી, ઘરમાં ક્રોડ સાના મહાર છતાં આપણી ધ્વજા બીજા કાટીમ્બ્રજાની માફ્ક કેમ ન ચડે? એમ વિચારી દેશાવરથી આવેલા રત્ના વેપારીને હાથે વેચી નાંખ્યાં, અને Page #323 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ધર્મદેશના. wwmawmenanananananannuuwwamamaaaannnnnnnnnnnnnnny કેટીક્વજ બન્યા. શેઠ દેશાન્તરથી આવ્યું, અને રત્ન વેચ્યાની વાત જાણું, તથા પુત્રોને તે રને પાછા વાળવા હુકમ કર્યો, પરંતુ હવે તે રને પાછા મળવા દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ પણ દુર્લભ છે?” છઠું વમનું દાતઃ“કઈ એક દિવસ, મૂળદેવ તથા એક ભિક્ષુ ઉજજયિની નગરીની બહાર એક કેટડીમાં સૂતા હતા, તેવામાં બેઉ જણને એક સરખું ચંદ્ર પાનનું સ્વપ્ન આવ્યું. મૂળદેવ ઉશે, નવકાર મંત્રને ગણું, દેવદર્શન કરી તથા ફળ ફૂલ હાથમાં લઈ નિમિત્તિયાને ઘેર ગયે. વિનય પૂર્વક પિતાનું સ્વપ્ન નિવેદન કર્યું, અષ્ટાંગના જણ પંડિતે પ્રથમ પિતાની પુત્રી સાથે વિવાહ કરવાનું મૂળદેવની પાસે કબૂલ કરાવી કહ્યું કે હે મૂલદેવ! તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે. તેજ પ્રમાણે થયું. હવે ભિક્ષુક બાલક પણ ઉડ્યા, તે તેણે પણ ગુરૂ પાસે જઈ કહ્યું, “ગુરૂજી! મને આજ રાતકે સારે ચંદ્રકા પાન કિયા,” ગુરૂજી અલ્પજ્ઞ હેવાથી બેલ્યા “વાજા! માગ તેવો થી ગુણે યુ વાર રોટી મી” એજ પ્રમાણે થયું. કાળાન્તરે હવે આ ભિક્ષુક બાલકને માલૂમ પડ્યું કે મારું તથા મૂળદેવનું સ્વપ્ન એક સરખું હતું, પરંતુ મેં વિધિપૂર્વક સ્વપ્નની ક્રિયા કરી નહિ, મેં જે તે પ્રમાણે કર્યું હતું તે હું પણ રાજા થાત. હવે હું ફરીને તેજ પ્રમાણે એવાજ સ્વપ્નને માટે પૂર્વોક્ત કુટીમાં જઈને શયન કરું, આમ વિચારી ચંદ્ર પાનના રવપ્ન માટે ગયે, પરંતુ હવે તે સ્વપ્ન જેમ દુર્લભ છે તેમ મનુષ્યને જન્મ પણ દુર્લભ છે.” સાતમું રાધાવેધનું દષ્ટાન્ત–ધારેકે એક સ્તંભની ઉપર આઠ ચક નિરન્તર ફરતાં રહે છે, તેમાંના ચાર ચક્ર ઉલટાં ફરે છે અને ચાર ફરે છે સુલટાં, તમામ ચક્રને આઠ આઠ આરા છે, તેની ઉપર એક પૂતળી છે, તે પણ ચકની માફક ફરતી રહે છે. હવે તે પૂતળીની ડાબી આંખને, નીચે ભરી રાખેલી તેલની કુંડીમાં પડતા પ્રતિબિબ તરફ દષ્ટિ કરીને, જે કોઈ પુરૂષ બાણવડે વિધે, તેણે રાધાવેધ સાથે ગ. Page #324 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા. (ર૪૯) ણાય; પરંતુ તે જેમ દુર્લભ છે, તેમ મનુષ્યદેહ પણ પામ દુર્લભ છે. “આઠમું ફર્મદષ્ટાન્તઃ–ધારેકે, અમુક વિસ્તીર્ણ તળાવની અન્દર એક કાચબાનું કુટુંબ આનન્દ સહિત નિવાસ કરે છે. તે તળાવની અન્દર લીલ ફૂલ એટલી બધી બધાણ છે કે જરા પણ જળનું દર્શન થવું દુર્લભ છે, પરંતુ એક દિવસ કમેગે વાયુના જેરથી સવાલને ખસવું છે કે તે જ વખતે કાચબાને ત્યાંજ ડેક બહાર કાઢવી છે, તેવા સમયમાં કાચબાને પૂર્ણિમાના ચન્દ્રના દર્શન થયાં, કાચબે વિચાર્યું કે હું એકલે અપૂર્વ આનન્દ ભેગવું, તેના કરતાં મારા કુટુંબની સાથે આનન્દ લઉ તે ઠીક. આમ વિચારી કચ્છપ પાણીમાં ગયે, અને કુટુંબ પરિવારને લઈને પાછા આવ્યું, તેટલામાં તે જ્યાં સેવાલ ખસી ગઈ હતી તે છિદ્ર બુરાઈ ગયું, કૂર્મ ફરી ફરીને થાકર્યો, પરંતુ હવે જેમ તે છિદ્ર પામવું દુર્લભ છે, તેમ મનુષ્ય જન્મ દુર્લભ છે.” નવમું યુગસમીલા દષ્ટાન્ત–“કઈ એક વિદ્યાધર બે લાખ જન પ્રમાણુ લવણ સમુદ્રની અંદર યુગને (સરાને પૂર્વ કિનારે નાખે તથા સમીલા એટલે ધંસરામાં નાંખવાની ખીલીને પશ્ચિમ કિનારે નાંખે, હવે તે બેઉ એકઠા થઈ, ખીલી ધૂંસરાના છિદ્રમાં સ્વયમેવ આવવી દુર્લભ છે. તેમ મનુષ્યભવ દુર્લભ સમજ.” પરમાણુ દષ્ટાન્તકેઇ એક દેવ એક સ્તંભને ચૂરે કરી તેને વાંસની નળીમાં ભરી, મેરૂ પર્વત પર ચડી, દશે દિશામાં ફેંકી દે, હવે તે પરમાણુઓને એકત્ર કરી ફરી સ્તંભ બને માણસથી દુર્લભ છે, તેમ મનુષ્યને અવતાર દુર્લભ જાણ.” કેટલાએક ભદ્રિક પરિણમી છ દશ દષ્ટાન્ત દુર્લભ કેવળ મનુષ્યજન્મને સમજે છે, પરંતુ તેની સાથે એટલું પણ વિશેષ જાણવું કે મનુષ્ય જન્મની પૂર્વમાં પણ એટલે દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિય થવું, એમ ચતુરીન્દ્રિય યાત્ પચેન્દ્રિય થવું, તે પણ દશ દષ્ટાને દુર્લભ છે, તેજ પ્રમાણે મનુષ્ય જન્મ પામ્યા પછી પણ આર્યદેશાદિકની જોગવાઈ મળવી, તે પણ પૂર્વોક્ત દશ દષ્ટાને કરીને દુર્લભ જાણવી. Page #325 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ધર્મદેશના સૂયગડાંગ સૂત્રના ટીકાકાર શ્રીશીલાંગાચાર્ય સૂયગડાંગના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૦ મી ગાથાની ટીકામાં ઉપદેશ કરે છે અને કહે છે કે, હે પ્રાણ, તને ઘણું મળ્યું છે, તે હવે થોડા માટે પ્રમાદન કર-થથા – भूतेषु जङ्गमत्वं तस्मिन्पञ्चेन्द्रियत्वमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं मानुष्येष्यायदेशश्च ॥ १॥ તે ૪ વાનં કુરું બધાને જ જાતિહઝg I जातौ रूपसमृद्धी रूपे च बलं विशिष्टतमम् ॥ २॥ भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसम्माप्तिः॥ ३ ॥ एतत्पूर्वश्चायं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं भवद्भिरल्पं च संप्राप्यम् ॥ ४॥ तत्कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमाधाय । त्यक्त्वा संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः ॥५॥ ભાવાર્થ એકેન્દ્રિયમાંથી, વિલેન્દ્રિય થવું તે દુર્લભ, તેમાં વળી પચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ, તેમાં વળી મનુષ્યજન્મ અને મનુષ્ય જન્યમાં પણ આર્યદેશ, આર્યદેશમાં પણ પ્રધાન કુલ, અને ખાનદાન કુલ મળે છતે પણ ઉત્કૃષ્ટ જાતિ પામવી, અને જાતિ સારી પામે છતે પણ રૂપ તથા સમૃદ્ધિ મળવી મુશ્કેલ, અને તે પ્રાપ્ત થયે છતે પણ સૌથી સરસ બળ અને બળ મળ્યા છતાં દીર્ઘ આયુષ્ય પામવું કઠિન, દીર્ઘ આયુષ્યમાં પણ વિજ્ઞાન સંપાદન કરવું, વિજ્ઞાનમાં વળી સમ્યકત્વ તથા સમ્યક્તવમાં પણ શીલની પ્રાપ્તિ થવી, એમ ઉત્તરોત્તર દુર્લભ છે. આ ઉપર પ્રમાણે સંક્ષેપ થકી મેક્ષ સાધનને ઉપાય કહે, તેમાં ઘણું મળી ચૂક્યું છે. હવે માત્ર તમારે થોડું પામવા લાયક છે તેથી વર્તમાન સમયમાં મારા કહેલા માર્ગમાં ઉદ્યમ કરે, સમાધિ ધારણ કરી, સત્પરૂએ અનાર્ય સંગ છેડી, સદા કલ્યાણકારી કાર્ય કરવું. Page #326 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજન્મની દુર્લભતા. (૫૧) મનુષ્ય ભવના સાક્ષ્યને માટે દેવ ગુરૂની દ્વેગવાઈ પૂર્વ પુન્યના ચેાગથીજ અનેછે, તેમ બીજા Àાકના વિવરણમાં લખેલુ' છે, તે જોગવાઈથી સફલતા ન થાય તે શહેરમાં વસતા લૂંટાયા જેવું છે. કષાય, ભવરૂપ કેદખાનાના ચોકીદાર સરખા છે, એટલે તેએ જ્યાં સુધી જાગતા હોય ત્યાંસુધી પ્રાણીની મુકિત થઇ શકેજ નહિ. કહ્યું છે કેઃ अहो विवर्त्यते मुग्धैः क्रोधो न्यग्रोधवृक्षवत् । अपि वर्षयितारं स्वं यो जक्ष्यति मूलतः ॥ १ ॥ न किञ्चिन्मानवा मानाधिरूढा गणयन्त्यमी । मर्यादा डिनो हस्त्यारूढ हस्तिपका इव ॥ २ ॥ कपिकच्छ्रेबीजकोशी मित्र मायां दुराशयाः । उपतापकरीं नित्यं न त्यजन्ति शरीरिणः ॥ ३ ॥ दुग्धं तुषोदकेने वाञ्जनेनेव सितांशुकम् । निर्मलोsपि गुणग्रामो बोनेनैकेन दुष्यते ॥ ४ ॥ कषाया जवकारायां चत्वारो यामिका इव । यावज्जाग्रति पार्श्वस्यास्तावन्मोक्षः कुतो नृणाम् || २ | ભાવાઃ—આશ્ચર્ય કે મુગ્ધ જીવા વટવૃક્ષની માફક ક્રોધને વધારે છે, કે જે પેાતાના વધારનારનુ જડ મૂળથી ભક્ષણુ કરેછે. અર્થાત્ વટવૃક્ષ જે જગ્યામાંથી ઉત્પન્ન થાય છે, તેજ જગ્યાને પાયમાલ કરી નાંખે છે, તેજ પ્રમાણે ક્રાધ પણ જેના શરીરમાં ઉત્પન્ન થાય છે. તે માણસના લેહી તથા માંસને નષ્ટ કરી શરીરને નષ્ટ કરેછે. ૧. જેવી રીતે હાથી ઉપર ચડેલા માવત ખીજાને કાંઈપણુ ગણતા નથી, તેવી રીતે માન ઉપર આફ્ત થએ. લા તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, એવા આ માણસે કોઇને પણ ગણતા નથી. ૨. હંમેશાં ઉપતાપને કરનારી તથા ક્રોંચના બીજ જેવી માયાને દૃષ્ટ આશયવાળા મનુષ્ય છેાડતા નથી. કવચનાં ખીજ શરીરે લગાવાથી શરીરે ચટપટી થાય છે, અંતે શરીર સૂજી જાય છે, Page #327 -------------------------------------------------------------------------- ________________ (ઉપર) ધર્મદેશના. તથા મનુષ્ય ભારે દુઃખી થાય છે, તે જ પ્રમાણે માયા કરનાર માણસ પણ રાત દિવસ આંતરિક વૃત્તિથી સશંક રહે છે, તથા નિરાંતે ઉ. ઘતે નથી. (૩) કાંજીના પાણીથી જેમ દૂધ તથા અંજન (કાજળ) વડે જેમ સફેદ વસ્ત્ર દૂષિત થાય છે, તેમજ એક લેભવડે સમસ્ત ગુણે દૂષિત થાય છે (૪) પૂર્વોક્ત ચાર કષાયે ભવરૂપ કેદખાનામાં રહેલ છના ચોકીદાર છે, તેઓ જ્યાં સુધી શરીરમાં જાગતા છે, ત્યાં સુધી જીવેને સંસાર કારાગૃહમાંથી છૂટકારો નથી. તાત્પર્ય એ છે કે કષાયની મંદતા સિવાય વૈરાગ્ય થતું નથી, વિના વૈરાગ્ય તપ વિગેરે કિયા થાય નહિ, તથા તપ વિના પ્રાચીન કર્મને ક્ષય થશે નથી. કર્મ ખખ્યા વિના સંસારરૂપ કારાગ્રહમાંથી મોક્ષ થઈ શકે નહિ. કર્મ કરે તે કેઈ ન કરે, જુઓ તેના વડે થતી ઇવેની ક્ષણિક દશા– सौन्दर्येण स्वकीयेन य एव मदनायते । प्रस्तो रोगेण घोरेण कङ्कालयी स एव हि ॥१॥ य एव च्छेकतानाजा वाचा वाचस्पतीयते । कालान्मुहुः स्खलजिह्वः सोऽपि मूकायतेतराम् ॥॥ चारुचक्रमणशक्त्या यो जात्यतुरगायते । वातादिलग्नगमनः पशूयते स एव हि हस्तनौजायमानेन, हस्तिमदायते च यः। रोगाद्यक्षमहस्तत्वात् स एव हि कुणीयते I a w दूरदर्शनशक्त्या च गृध्रायेत य एव हि । पुरोपि दर्शनाशक्तेरन्धायेत स एव हि | ૫ | क्षणाम्यमरम्यं च क्षणाच्च कममदम् । दणाद् दृष्टमद्दष्टं च प्राणिनां वपुरप्यहो! ॥६॥ ભાવાર્થ–પોતાની સુંદરતાવડે કરી, જે પુરૂષ કામદેવ પુરૂષની માફક આચરણ કરે છે, તેજ પુરૂષ ઘેર રે વડે ઘેરાએલે છે હાડકાની માળા જે દેખાય છે. ૧. જે ચતુરાઈવાળી ભાષાવડે બ્રહ Page #328 -------------------------------------------------------------------------- ________________ શરીરની અસ્થિરતા અપવિત્રતા. (પ) સ્પતિના જે હોય તે પણ કાળના પ્રભાવથી વારંવાર સ્મલિત જીભવાળે બની મૂની દશાને પામે છે. (૨) સુંદર ચાલવાની શકિતવડે જે જાતિવંત ઘોડાનું અનુકરણ કરે છે, તેજ પુરૂષ વાયુ આદિ દેગવડે ચાલવાની શકિતથી હીન થયા છતે, પાંગલા પુરૂષની દશાને પ્રાપ્ત થાય છે. (૩) પરાકમવાળા બહુવડે જે મહા બળવંત ગણાય છે, તેજ રેગાદિવડે અસમર્થ હાથવાળ થવાથી હંઠાની ગણતરીમાં ગણાય છે. (૪) દૂર દર્શનની શક્તિ વડે જે ગધ પક્ષીની માફક દેખી શકે છે, તે જ માણસ અન્ય સમયે આગળ રહેલ પદાર્થની દર્શનશક્તિમાં હીન સત્વ થયાથી આંધળાની દિશા પામે છે. (૫). અહો ! પ્રાણીઓનું શરીર ક્ષણવારમાં રમણિક અને ક્ષણવારમાં બેડેળ, ક્ષણમાં સમર્થ, તે ક્ષણમાં અસમર્થ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ એટલે વિનશ્વર સ્વભાવવાળું છે. (૬). == શરીરની અસ્થિરતા અપવિત્રતાનું - શરીરની સ્થિતિ સર્વદા ક્ષણિક છે, ક્ષણિક શરીરવડે અક્ષણિક કર્મબંધ કરી જીવો ભારે દુર્દશા પામે છે. માટે શાસ્ત્રકાર બતાવે છે કે જે શરીર માટે હે ભવ્ય, તું કમબંધ કરે છે, તે શરીર તારૂં નથી, હજાર ઉપાય કરે તે પણ તે તારું થવાનું પણ નથી, જ્યારે શરીર પણ તારૂં નથી, તે અન્ય વસ્તુ ઉપર તું જે મેહ કરે છે, તે વૃથા છે. કેમકે સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે. જૂએ, નિચેના ફ્લેકે – अनित्यं सर्वमप्यस्मिन्संसारे वस्तु वस्तुतः । मुधा सुखलवेनापि तत्र मूर्ग शरीरिणाम् स्वतोऽन्यतश्च सर्वान्यो दिग्न्यश्चागच्छदापदः । कृतान्तदन्तयन्त्रस्थाः कष्टं जीवन्ति जन्तवः वज्रसारेषु देहेषु यद्यास्कन्दत्यनित्यता । रम्नागर्नसगर्नाणां का कथा तर्हि देहिनाम् ? ॥ ३ ॥ असारेषु शरीरेषु स्थेमानं यंश्चिकीर्षति । जोशोपनालोत्थे चश्चापुसि करोतु सः Page #329 -------------------------------------------------------------------------- ________________ (२५४) ધર્મ દેશના. 112 11 न मन्त्रतन्त्र नैषज्य करणानि शरीरिणाम् । त्राणाय मरणव्याघ्रमुखकोटेरवासिनाम् प्रवर्धमानं पुरुषं प्रथमं ग्रसते जरा । ततः कृतान्तस्त्वरते धिगहो ! जन्म देहिनाम् ॥ ६ ॥ यद्यात्मानं विजानीयात् कृतान्तवशवर्तिनम् । को ग्रासमपि गृह्णीयात् पापकर्मसु का कथा ? समुत्पद्य समुत्पद्य विपद्यन्तेऽप्सु बुदबुदाः । यथा तथा क्षणेनैव शरीराणि शरीरिणाम् ॥ ८ ॥ ॥ ए ॥ 11 20 11 ॥ ११ ॥ ढयं निःस्वं नृपं रङू ङ्गं मूर्ख सज्जनं खलम् । विशेषेण संहर्तु समवर्ती प्रवर्तते न गुणेष्वस्य दाक्षिण्यं घेषो दोषेषु वास्ति न । दवा शिवदरण्यानि विलुम्पत्यन्तको जनम् इदं तु मास्म शङ्कध्वं कुशास्त्रैरपि मोहिताः । कुतोऽप्युपायतः कायो निरपायो जवेदिति ये मेरुं दण्मसात्कर्तुं पृथ्वीं वा उत्रसात् क्षमाः । तेऽपि श्रातुं स्वमन्यं वा न मृत्योः प्रभविष्णवः ॥ १२ ॥ या कीटादा च देवेन्द्रात् प्रजावन्तकशासने । अनुन्मत्तो न भाषेत कथञ्चित्कालवञ्चनम् पूर्वेषां चेत्क्वचित्कश्चित् जीवन्दृश्थेत कश्चन । न्यायपथातीतमपि स्यात्तदा कालवञ्चनम् ॥ १३ ॥ || 6 || ॥ १४ ॥ ભાવાર્થ :-સ્વભાવથીજ સર્વ વસ્તુ આ અસાર સંસારમાં અનિત્ય છે, વૃથા સુખના લેશ માત્ર હોવા છતાં પણ, તને વિષે પ્રાણીઓની મૂર્છા છે. ૧ પાતા થકી, અન્ય થકી, તેમજ સર્વ દિશાએ થકી જેને વિષે આપદા આવ્યા કરે છે, એવા જીવા જમરાજના દાંત રૂપ યંત્રમાં રહ્યા છતાં વડે જીવે છે; તાત્પર્ય એ છે કે દાંત વચ્ચે આવેલી ચીજ જ્યાંસુધી દાંત ભેગા થયા નથી, ત્યાંસુધી જ સાબુત Page #330 -------------------------------------------------------------------------- ________________ શરીરની સ્થિરતા અપવિત્રતા (૫૫) છે, તેમ ક્રુર કાળના કરાળ દાંતની વચ્ચે મનુષ્યનું જીવન રહેલ છે, જરા દાંત ભેગા થાય કે તરત માર વાગી જાય છે. (૨) વજ્રષભ નારાચ સઘયણુવાળા શરીરમાં પણ અનિત્યતા આક્રમણ કરી રહી છે, તેા પછી કેલના ગર્ભની સમાન નિખળ અને કામળ શરીરવાળા પ્રાણીઓ ઉપર જરા હલ્લે કરે તેની તે કથાજ શી કહેવી ? તાત્પર્ય એટલું જ કે ભરત ભૂપતિ તથા નલ, રામ, યુધિષ્ઠર જેવા મહાપુરૂષો જરા ગ્રસ્ત થયા તે! ખીજાનુ તા કહેવુંજ શું? ( ૩ ). આ અસાર શરીરની અંદર જે સ્થિરતાને ચાહે છે, તે પુરૂષ જૂના અને સડેલા ઘાસથી મનાવવામાં આવેલા એક તૃણુમય પુરૂષમાં પુરૂષ બુદ્ધિ ધારણ કરે છે. (૪) મરણુરૂપ વાઘના મુખના કેટરમાં ( પેાલાણમાં ) નિવાસ કરનારા પ્રાણીઓનું રક્ષણ કરવામાં મંત્ર, તંત્ર અથવા ઔષધ પણ સમ નથી, અર્થાત્ સિહુના મેઢામાં સપડાએલા જીવ ખચવા પામે નહી, તેમજ યમરાજના પંજામાં સપડાએલે પ્રાણી મત્ર, ત ંત્ર અથવા ડૉકટરોના ચતુર ઉપાયથી પણ ખચવા પામતા નથી (૫) પ્રાણીઓના જીવિતને અહા, ધિક્કાર છે. કારણ કે વધતા એવા પુરૂષને પ્રથમ વૃદ્ધાવસ્થા ગ્રસ્ત કરેછે, ત્યારબાદ જમરાજ ઉપાડી જવાને ઊતાવળ કરેછે. કહેવાના સાર એ છે કે પ્રથમ તો જીવનું આયુષ્ય સે વસ્તુ, તેના અંદર કેટલાક ભાગ ગેરસમજણની અંદર ચાલ્યા જાય છે, કેટલા એક ભાગમાં ચેાવનની ઉન્મત્તતા આવીને ઘેરે ઘાલે છે, અમુક ભાગ કુટુંબના પાષણુમાં જાયછે, તેટલામાં તે વૃદ્ધાવસ્થા આવી પહેાંચેછે કે તુરતજ કાળ મહારાજા ભાગ્યેજ ૬૦, ૭૦ વર્ષ થયાં તેવામાં કાળીએ કરી જાય છે. ( ૬ ) જો પ્રાણી પેાતાને કાળના વશીભૂત થએલે જાણુવા ભાગ્યશાળી અને તા, કયે માણસ કવળ પણ ગ્રહણ કરે ? અર્થાત્ ખાવાનું પણ ચાડે નહિ તે પાપ કર્મની તા થાજ શી ? ( ૭ ) જેમ પરપાટા પાણીમાં ઉત્પન્ન થઇ થઇને વિનાશ પામેછે, તેમ પ્રાણીએનાં શરીરા પણુ ક્ષણુ વારમાં નાશ પામે છે. ( ૮ ) તવ ંગર હા કે ગરીમ હા, રાજા હો કે ૨૪ હા, પ ંડિત હા યા મૂખ હા, સજ્જન હેા કાં દુર્જન હા, પરંતુ યમરાજ તમામના પક્ષપાત રહિત સંહાર કરવાને પ્રવર્ત્ત માન થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ધ દેશના. (૯). જેમ વનના અગ્નિ અમુક ઉપર રામ અથવા અમુકની ઉપર દ્વેષ ધારણ કર્યા સિવાય આખી અટવીને ભસ્મસાત્ કરેછે, તેમ કાળ પણ ગુણેામાં દાક્ષિણ્ય નથી ધરતા તેમ દાષામાં દ્વેષ પણ કરતા નથી, પરંતુ દાવાનળની માફક મનુષ્યેાના અંત કરેછે. ( ૧૦ ) કુશાઅવડે માહિત થએલા હું પુરૂષા ! તમારે પણ એવી આશકા તા કદી કરવીજ નહિ કે કોઇપણ ઉપાય વડે કરીને મારી કાયા નિરૂપદ્રવ થશે. ( ૧૧ ) જે પુરૂષ મેરૂના દંડ બનાવવા તથા પૃથ્વીને છત્રની માફ્ક ધારણ કરવા સમર્થ હતા, તેઓ પણ પોતાને અથવા અન્યને કાળથી બચાવી શકયા નથી – ( ૧૨ ). કીડીથી લઈ ઈન્દ્ર મહારાજ પર્યન્ત સર્વત્ર કાળ મહારાજના શાસનના સમર્થ અમલ થઈ રહે છતે, ઉન્મત્ત સિવાય કયા ડાહ્યા પુરૂષ કાઇ પણ રીતે કાળને ઠગવાનુ ખેલે ? અર્થાત્ કાળને કાઈ ઠગી શકે નહિં. ( ૧૩ ) કોઇપણ લેાકાએ પૂર્વ પુરૂષામાંના કાણુ પુરૂષને કોઇપણ ઠેકાણે જો જીવતા જોયા હોય, તાજ, ન્યાય માર્ગથી વિરૂદ્ધ એવું જોકે કાળને ઠગવાનું કામ છે તે પણુ, તે સંભવી શકે. પરંતુ તેમ બનતું નથો, તેથી કાળને ઠગવાનું કામ ન્યાયમા ંથી વિરૂદ્ધ છે. (૧૫૬) વિવેચનઃ—કાળે કાઈને છેડયા નથી, અને છેડશે પણ નહિ, તત્ત્વવેત્તાઓએ કૃત્તાન્ત અથવા કાલનું નામ સર્વભક્ષી અથવા સમવતી એટલે નિષ્પક્ષપાતપણે વનાર તથા સર્વભક્ષી એટલે સનુ ભક્ષણ કરનાર છે, કારણ કે તેને કાઇમાં દાક્ષિણ્ય નથી, તેમજ તેના ઉપર ફાઇના દામ નથી કે જેથી કરીને તે પેાતાના કાર્યથી અટકે. જગતમાં ભદ્રિક પ્રાણીઓને ભમાવવા સારૂ એવા કેટલાક ગપાટા ચાલે છે કે, અમુક પુરૂષ રાત્રે અમુક સ્થાનમાં આવેછે, આવીને કથા કરે છે, અથવા અમુકને ભણાવે છે, કારણ કે તે પુરૂષ જીવન્મુક્ત છે; વિગેરે. ભાઇઓ! આવી કલ્પના કોઇપણ રીતે અનુભવમાં આવી શકે તેવી નથી, કદાચ ભૂત, પિશાચ, બ્રહ્મરાક્ષસ વિગેરે થઇ ભલે પટન કરે. પણ તેજ શરીરથી પાછું આવવું અથવા તેને માથે મૃત્યુ નથી એમ માનવું તદ્નન ભ્રમમૂલક છે. આયુષ્ય પૂર્ણ થયે છતે ઈશ્વર નામધારી પુરૂષાને પણ કરાળ કાળે છેાડયા નથી; શ્રી મહાવીર સ્વામી Page #332 -------------------------------------------------------------------------- ________________ શરીરની અસ્થિરતા અપવિત્રતા. (૨૫૭) ના નિર્વાણ સમયે ઈન્દ્ર મહારાજે પ્રભુને પ્રાર્થના કરી કે, “હે પ્રભે ! આપનું આયુષ્ય ડું વધારે, જેથી આપના ભકતને ધર્મધ્યાનમાં પીડા કરનાર ભસ્મગ્રહ નડે નહિ.” આ વખતે ભગવાને સ્પષ્ટ કહ્યું, કે “હે ઇન્દ્રા તે વાત કદી પણ બની નથી, બનતી નથી અને બનવાની પણ નહિ.” વાંચનાર! વિચારવાનો સમય છે કે આનું નામ જ યથાથવાદિત્વ, તે યથાર્થ વકતૃત્વ ગુણ જે અન્યમાં હોત તે પૂર્વે. કત નિર્મુલ ગપાટા ચાલતા નહિ. ધારે છે કે ઈ ચલાવે છે તેને કોઈ માનત નહિ. કરાલ કાળ પિશાચે નામ તેને નાશ કર્યો છે. મહાન મહાન ચકવન્તી, વાસુદેવ, બળદેવ, તથા પ્રતિ વાસુદેવ વિગેરે સં. ખ્યાબંધ આ દુનિયા પર થયા ને ગયા, કેઈ અમર થયો નથી. અને મર (દેવ) પણ સ્વાયુષ્ય ક્ષય થયે ચ્યવન ક્રિયા કરે છે. તે ઈતર પ્રાશુઓની વાતજ શી? કાળની વિશેષ કીર્તિમાં નીચેના સ્લેકે પણ વાંચવા લાયક છે - संसारोऽयं विपत्वानिरस्मिन्नियततः सतः । पिता माता सुहृद्भधुरन्योऽपि शरणं न हि ॥ १ ॥ इन्झोपेन्मादयोप्यत्र यन्मृत्योर्यात गोचरम् । अहो ! तदन्तकातड़े कः शरण्यः शरीरिणाम् ॥ ॥ पितुर्मातुः स्वमुत्रांतुस्तनयानां च पश्यताम् । अत्राणो नीयते जन्तुः कर्मनिर्यमसद्मनि ॥३॥ शोचन्ति स्वजनानन्तं नीयमानान्स्वकर्मनिः। नेष्यमाणं तु शोचन्ति नात्मानं मन्दबुझ्यः ॥४॥ संसारे मुखदावाग्निज्वलज्ज्वालाकरालिते । वने मृगार्नकस्येव शरणं नास्ति देहिनः ॥ ५ ॥ अष्टाङ्गेनायुर्वेदेन जीवातुभिरथाङ्गदैः । मृत्युञ्जयादिनिमन्त्रैराणं नैवास्ति मृत्युतः ॥ ६ ॥ खड्गपञ्जरमध्यस्थचतुरङ्गचमूवृतः। रङ्गवत्कृष्यते राजा हरेन यमकिङ्करैः ॥ ७॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) ધર્મદેવના. यथा मृत्युप्रतीकारं पशवो नैव जानते । विपश्चितोऽपि हि तथा धिक् प्रतीकारमूढता ॥७॥ येऽसिमात्रोपकरणाः कुवते दमामकण्टकाम् । વણgફજીતાફ્લેકવ્યા નિડલી | | मुनीनामप्यपापानामसिधारोपमैतैः । न शक्यते कृतान्तस्य प्रतिक कदाचन ॥१०॥ अशरण्यमहो विश्वमराजकमनायकम् । सदेतदप्रतीकारं ग्रस्यते यमरक्षसा ॥ ११ ॥ योऽपि धर्मप्रतीकारो न सोऽपि मरणं प्रति । शुजां गतिं ददानस्तु प्रतिकर्तेति कोयते ॥१३॥ प्रव्रज्यालक्षणोपायमादायाक्ष्यशर्मणे ।। चतुर्थपुरुषार्थाय यतितव्यमहो! ततः ॥१३॥ ભાવાર્થ—-આ સંસાર વિપત્તિઓની એક ખાણ છે, તેમાં પડેલા પ્રાણિઓને માતા, પિતા, મિત્ર, ભાઈ તથા અન્ય કઈ પણ શરણ નથી; શરણ છે તે તે કેવળ ધર્મ છે. ૧. ઈન્દ્ર તથા ઉપેન્દ્રાદિક પણ મૃત્યુના વિષયભૂત થઈ પડે છે. તે યમરાજના ભય થકી બચવા સારૂ પ્રાણીઓને શરણ લેવા ગ્ય કેણ છે? અપિતુ કેઈ નથી–૨, માતા, પિતા, ભાઈ, બેન, તથા પુત્રના દેખતાં, શરણ રહિત જીવ, કર્મવડે કરી યમરાજના રહેઠાણ પ્રત્યે લઈ જવાય છે. ૩. પોતાના કર્મ વડે કાળધર્મ પામતા સ્વજન પરિવારને શેક મંદ બુદ્ધિવાળા લેકે કરે છે, પરંતુ તેઓ પિતાને પણ કાળ લઈ જશે, તેને શેક કરતા જણાતા નથી. ૪. દુઃખ દાવાનળની બળતી જવાલાથી, ભયંકર એવા આ સંસારમાં, જેવી રીતે વનમાં મૃગના બાળકનું કઈ શરણનથી, તેવી રીતે-પ્રાણીઓનું રક્ષણ કરનાર કોઈ નથી. ૫. અષ્ટાંગ(નિમિત્ત) આયુર્વેદ, જીવનપ્રદ ઔષધ, તથા મૃત્યું જ Page #334 -------------------------------------------------------------------------- ________________ શરીરની અસ્થિરતા-અપવિત્રતા યાદિ મવડ પણ કાળમાંથી બચવાને ઉપાય નથી. સારાંશ કે મૂસૂના સમયે ગમે તેવા ડાકટરે, ગમે તેવું ઔષધ અથવા શાંતિ પાકદિ ભલે હજાર ઉપાય કરે, પરંતુ મૃત્યુ હઠવાનું નથી, એ વાત સર્વકઈ જાણે છે. ૬. તલવારના પાંજરામાં બેઠેલે હોય, હાથી, ઘેડ, રથ અને પાયદળરૂપ ચતુરંગ એનાથીભલે વીંટાએલ હેય, પણ યમરાજાના ક. કરે રાજાને પણ રાંકની માફક હઠથી લઈ જાય છે. ૭. જેમ પશુઓ મૃત્યુથી બચવાના ઉપાયને જાણતા નથી, તેમ વિદ્વાને પણ મરણને દૂર કરવાને ઈલાજ જાણતા નથી. ધિક્કાર છે ઇલાજ સંબંધીના અજાણપણને ૮. વિવેચન –મોટા મોટા ધન્વતરિ જેવા વૈવ, મંત્રવાદી, તથા તંત્રવાદિએ વિગેરે કળા કુશળ લેક આ પૃથ્વીપીઠ ઉપર ઘણા થયા, પરંતુ તેનું કાળની આગળ કાંઈ ચાલ્યું નથી. વર્તમાન કાળમાં પણ જડ વસ્તુઓ (પંચ મહાભૂત) ઉપર, જેની બુદ્ધિએ ભારે કાબૂ મેળવ્યું છે, તથા નવા નવા પ્રયોગથી જનસમુહને ચક્તિ કર્યો છે, ફેટેગ્રાફ, ફેનેગ્રામ, કામ, રેલ, તાર વિગેરે અનેક ચમત્કારે શોધ ખોળ કરી શોધી કાઢયા, એટલુ જ નહિ, પરંતુ જેઓની બુદ્ધિ વરસાદને નિયમિત સ્થાન ઉપર વરસાવવા કેશીશ કરી રહી છે, અને તેમાં અમુક અંશે ફાવી પણ છે, વળી વિદ્યાધરની માફક મંત્ર તંત્ર સિવાય વિમાને પણ ચલાવે છે, તેવી પાશ્ચાત્ય પ્રજા કે કાંઈ પણ કરી શકી, છતાં મૃત્યુંજય મંત્ર મેળવી શકી નહિ અને શકશે પણ નહિ. હમણાંજ (આ લેખ લખાઈ રહ્યા છે તે વખતે) આપણુ રાજરાજેશ્વર સપ્તમ એડવર્ડ કાલધર્મ પામ્યા, જેને માટે દુનિયા શેકગ્રસ્ત થઈ, હજારો દેશના રાજાઓ તથા ગૃહસ્થ જેમના શરીરની ક્રિયા કરવા આવશે, હાલમાં તે ઔષધિના પ્રયોગથી શરીર જરા પણ દુર્ગધ ન મારે, અને તેવું ને તેવું જ દેખાય તેવી રીતે. ડાક્તર બહાદૂરએ તેને એક ભુવનમાં રાખેલ છે. તે ડાકટર મહાશયે. પણ આપણું આ મહાન રાજરાજેશ્વરની જીવનરક્ષામાં ફાવી શક્યા નહિ, તેથી પણ સિદ્ધ થાય છે જે કાળના પંજામાંથી પ્રાણિઓને કેઈ પણ છેડવી શકતું નથી. ૮ Page #335 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) ધ દેશના. જે ક્ષત્રીય પુત્રા તલવાર માત્ર શસ્ત્રની સહાયથી પૃથ્વીને નિ. કટક કરે છે, તે ક્ષત્રીય માંએ પણ યમરાજની ભ્રકુટીના વિકાર માત્રથી ભયભીત બની પોતાના મેઢામાં આંગલીએ ઘાલે છે. ૯ નિષ્પાપાચરણ મુતિના, તલવારની ધારા તુલ્ય ત્રતાવડે કરીને પણ કાળના પ્રતિકાર કરવા કઈ રીતે શકય નથી. ૧૦ અહા ! આ વિશ્વ, શરણુ રહિત, અર:જક, અનાયક તથા પ્રતીકાર રહિત જણાય છે, કારણકે તેને કલરૂપ રાક્ષસ ગળી જાય છે. ૧૧ કેવળ ધર્મ એક પ્રતિકાર કહી શકાય, તે પણ મરણ પ્રતિ તા હિજ; ફ્કત શુભ ગતિને દેનાર ધર્મ હોવાથી તેને પ્રતિકાર તરીકે અણવામાં આવે છે, કારણ કે ધર્મિષ્ટ પુરૂષને પણ કાળ છેડતા નથી. ૧૨ હવે કાષ્ઠને શંકા થશે કે કાળના પ્રતિકાર કેાઇ છેજ નહિ તે જીવાની મુકિત કેમ થઇ અને થશે ? તેના સમાધાનમાં હવે તેરમા શ્લોકના અથ આ પ્રમાણે છે;-“દીક્ષારૂપ ઉપાય ગ્રહણ કરીને અક્ષય સુખ જેમાં રહેલું છે, એવા ચતુર્થ પુરૂષાર્થ મેાક્ષને માટે પ્રયત્ન કરવા જેથી કાળનેા જય થશે અને જીવ અનુપમ સુખને વિલાસી મનશે. ૧૩ પૂર્વોકત ફ્લાકાની વ્યાખ્યાથી સિદ્ધ થયુ` કે આ શરીર નાશ થવાવાળુ અને અશરણુ છે, વળી તે અપવિત્ર પણ છે તેને માટે નિમ્ર લિખિત ફ્લેાક વાંચાઃ - रसःसृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः ? ॥ १ ॥ नवस्रोतस्रवद्विस्ररसनिः स्यन्दपिच्छिले । देहेपि शौच संकल्प महामोह विजृम्नितम् ॥ २ ॥ शुक्रशोणितसंभूतो मलनिःस्यन्दवर्द्धितः । મનેં નાયુતંત્રઃ શુચિઃ હ્રાયઃ થં નવેમ્ ? ।। મૈં ॥ मातृ जग्धान्नपानोत्थर सनामी क्रमागतम् । पायं पायं विवृद्धः सन् शौचं मन्येत कस्तनोः ? ॥४॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ શરીરની અસ્થિરતા અપવિત્રતા. || Q || दोषधातुमलाकीर्णे कृमिगण्डुपदास्पदम् । रोगजो गिगणैर्जग्धं शरीरं को वदेच्छुचि ? सुस्वादून्यन्नपानानि हीरे विकृतीरपि । मुक्तानि यत्र विष्ठायै तच्छरीरं कथं शुचि ? ॥ ६ ॥ विलेपनार्थमासकसुगन्धिर्यज्ञकर्दमः । 11 0 11 मीवति यत्राशु क्व शौचं तत्र वर्ष्मणि ? ॥ ७ ॥ जग्धा सुगन्धि ताम्बूलं सुप्तो नियुत्थितः प्रगे । जुगुप्सते वक्त्रधं यत्र किं त६पुः शुचि स्वतः सुगन्धयो गन्धधूपपुष्प सृगादयः । यत्सङ्गाद् यान्ति दौर्गन्ध्यं सोपि कायः शुचीयते ? ॥ ५ ॥ अन्यक्कोपि विक्षिप्तोपि धौतोपि घटकोटिनिः । न याति शुचितां कायः माघट इवाशुचिः ।। १० ॥ मृज्जला नबवातांशुस्नानैः शौचं वदन्ति ये । गतानुगतिकैस्तैस्तु विहितं तुषखएमनम् तदनेन शरीरेण कार्य मोक्षफलं तपः । काराब्धे रत्नवद्धीमान असारात्सारमुद्धरेत् ॥ ११ ॥ ॥ १२ ॥ भावार्थ:-रस, ३धिर, भांस, भेह, हाउअं, भल, शुर्डे, यांतरडा, તથા વિષ્ઠારૂપ ખરાબ પદાર્થાનુ સ્થાન આ કાયા છે, તેા તે કાયાને પવિત્રપણું' કયાંથી હોય? ૧ (२९१) નવદ્વારમાંથી નીકળતા ખરામ રસના ઝરવાવડે કરીને ક્રિસ્ચડવાળા થએલા દેહમાં શૈાચના વિચાર કરવા, તે પણ મહા માહની વિડ અનાજ છે. ૨ વીય અને રૂધિરમાંથી ઉત્પન્ન થએલ, મળના ઝરણાથી વૃદ્ધિ પામેલ, તથા ગર્ભમાં એરથી ઢંકાએલ, એવુ શરીર તે પવિત્ર डेभ हो शडे ? उ માતા એ ભક્ષણ કરેલ અન્ન તથા પાણીથી ઉત્પન્ન થએલે રસ Page #337 -------------------------------------------------------------------------- ________________ (૨૬૨) ધર્મદેશના. નાડીઓમાં જવાથી અનુક્રમે બનેલા દૂધને પી પીને વૃદ્ધિગત થએલ. શરીરને કેણુ પુરૂષ પવિત્ર માનશે? ૪ દોષ (વાત, પિત્ત, કફ) ધાતુ (રસ રૂધિર વિગેરે સાત,) તથા મલથી વ્યાસ, તેમજ નાના તથા મોટા કૃમિઓનું સ્થાન, તેમજ રેગ રૂપી સર્પોના સમુહાવડે કરીને ડંખવામાં આવેલા એવા આ શરીરને કેણ પવિત્ર કહી શકશે? પ. રૂડા સ્વાદિષ્ટ અન્ન પાન, દૂધ તથા શેલડીને રસ તેમજ વિષય વિગેરે ખાવામાં આવે તે પણ વિષ્ટ થાય છે, તે તે શરીર પવિત્ર કેમ કહેવાય? ૬. વિલેપનને માટે લગાડવામાં આવેલે સુગંધિ કેશરને કીચ પણ ક્ષણવારમાં મલીન થાય છે, તે તે શરીરમાં પવિત્રતા કયાં રહી? ૬. સુન્દર તાંબૂલ ખાઈને રાત્રિમાં સૂઈ ગએલ પુરૂષ પ્રાત:કાળમાં જ્યારે ઉઠે છે, ત્યારે મુખને ગંધ ખરાબ આવે છે તે તે શરીર પવિત્ર કેવી રીતે ? ૮. સ્વભાવથીજ સુગંધિ એવા જે ગંધ, ધૂપ, પુષ્પમાલા આદિ પદાર્થો પણું શરીરના સંગથી દુર્ગધિતાને પામે છે, તે તે શરીર પણ શું પવિત્રાનું આચરણ કરે છે૯. તેલ વિગેરેથી મર્દન કરવામાં આવેલે, ચંદન વિગેરેથી વિલેપ ન કરવામાં આવેલે, તથા કોડ જળના ઘડાવડે છે છતે પણ આ દેહ અપવિત્ર મદિરાના ઘટની માફક પવિત્ર થતું નથી. ૧૦. માટી, જલ, અગ્નિ, વાયુ, સૂર્યનાં કિરણે, અને સ્નાનથી શ. રીર પવિત્ર થવાનું જે લેકે બતાવે છે, તે ગતાનુગતિક નરે ફેતરાં ખાંડે છે. ૧૧. વિવેચનઃ-શરીર, સ્વભાવથી જ મદિરાના ઘટની માફક અશુદ્ધ છે, તે કઈ પ્રકારે શુદ્ધ થનાર નથી. તથાપિ જળ જતુ સમાન કેટલાએક પુરૂષે, ખાતાં પીતાં હંગતાં, મૂતરતાં જળ સ્નાનવડેજ દેહશુદ્ધિ માને છે, તથા તેમાં ધર્મ માને છે. આવા પુરૂષે કેટલા બધા ભ્રમિત છે, તે વિચારવાનું છે. જળમાં પણ અમુક જાતના જ છે, તે વાત આ Page #338 -------------------------------------------------------------------------- ________________ શરીરની અસ્થિરતા-અપવિતા. (૨૩) બાળગોપાળના ધ્યાનમાં આવેલી છે, છતાં જળને હદ ઉપરાંત વ્યય કરતાં ડરતા નથી, એટલું જ નહિ પરંતુ પરિમિત જળવાપરનાર જૈન મુનિઓની નિંદા કરવા ચૂકતા નથી, જે તત્વષ્ટિથી વિચાર કરવામાં આવે તે જૈન મુનિઓને તમામ વ્યવહાર પોપકારનેજ માટે છે. પિતે કઈ પરંપરા વહન કરી અન્યને સુખ કરનાર થવું તે શું ઓછું આશ્ચર્યજનક છે? નહિ તે સ્નાન, વિલેપન, તૈલાભંગન, દન્તધાવન, ધૂપ, દીપ, તાંબૂલાદિ મુખવાસ પર્ઘકાદિપર શયન તથા પંખાથી પવન લે ઇત્યાદિ સુખનાં સાધન કેને વલ્લભ નથી? અર્થાત તે તમામ બાબતે મોક્ષાભિલાષ જીવે સિવાય આખી દુનિયાને વહાલી છે. વળી શાસ્ત્રકારનું એક વચન પણ છે કે “બ્રહ્મચારી ધારાવિ આ વાક્ય પ્રમાણે સાધુઓને નાન વિલેપનાદિની આવશ્યકતા નથી, કારણ કે દેવપૂજાદિ નિમિત્તે સ્નાનકિયા કરવી પડે, તે ગૃહસ્થને માટે છે, તે સ્નાન પણ પરિમિત જળવડે નિર્જતુક જગતીતલમાં જઈ વિવેક પૂર્વક કરવાનું કહ્યું છે, પરંતુ એવું તે કઈ રીતે ઉચિત નથી કે કુવા, વાવ, તળાવ અને નદીમાં પડી જળજંતુઓને ત્રાસ પેદા કરી, પવિત્ર થવું! અન્ય જીવોને ત્રાસ ઉપજાવનાર પુરૂષને શાન્તિ કેવી રીતે મળશે? હિંદુ ધર્મનાં પવિત્ર અને પ્રમાણિક તરીકે ગણાતી મનુસ્મૃતિમાં પણ શુચિના સંબંધમાં નીચે પ્રમાણે વિપરીત ભાન કરાવનારા શ્લેકો આપેલા છે. જૂઓ. एका लिङ्गे गुदे तिलस्तथैकत्र करे दश। ननयोः सप्त दातव्या मृदः शुद्धिमनीप्सता ॥१॥ एतच्छौचं गृहस्थानां विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं स्याघ्नस्थानां यतीनां तु चतुर्गुणम् ॥ ॥ અર્થ:-શરીરની શુદ્ધિ ઈચ્છનાર પુરૂષે લિંગમાં માટીને એક લેપ દેવે, ગુદામાં ત્રણ, ડાબા હાથમાં દશ, તથા ત્યારપછી બેઉ હાથ સાથે મેળવી માટીના સાત લેપ કરવા. ૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ધર્મ દેશના. આ જ્ઞાવિધિ ગૃહસ્થા માટે છે, બ્રહ્મચારીએ ગૃહસ્થા કરતાં અમા લેપ કરવા, વાનપ્રસ્થાએ ત્રણ ગણા, તથા યતિઓએ ચારગુણા લેપ કરવા. ભાઇઓ, હવે જોવાનુ` છે કે આ ઉપર કહેલા શ્લેાકેાથી, બ્રહ્મનારી સાગ્રુત્તિ: એ વાક્ય તા હવામાં અદ્ધર ઉડી જાય છે. વળી આ શ્લેાકામાં બતાવ્યા પ્રમાણે વિધિ કરનાર તે સાંપ્રતમાં કઇ જોવામાં આવતા નથી, તે શું તે તમામ અપવિત્ર સમજવા ? વળી તિ (સાધુ) જો મનુસ્મૃતિના આ શ્લોકેામાં બતાવ્યા પ્રમાણે ગાયવિધિ કરવા બેસશે તો, મારા ધાર્યા પ્રમાણે, તેઓને ઇશ્વર ભજનના સમય મળી શકશે નહિ; વળી ધારો કે કદાચ ખરાખર વિધિ કરશે, તાપણુ અન્ય માસ તેને શુદ્ધ થએલા કબૂલ કરશે નહિ, કારણ કે આ પ્રમાણે શુદ્ધ થએલા સાધુનું થૂંક કાઇ માણુસ ઉપર પડશે તે શું તે સામે માણસ ગુસ્સે થયા વિના રહેશે? કદાપિ નહિ. કદાપિ સાધુ જાણીને નહિં બેલે તે અંતઃકરણમાં તે દુ:ખી થશેજ. તાત્પર્ય એ છે કે ક્રેડ ઘડાથી સ્નાન કરો, હુજારા નદી કૂવામાં ડૂબકી મારે અને એ પ્રમાણે શુધ્ધ થઇ કાર્યના ઉપર કાગળા કરી જુએ, જોઉં, લડાઇ થાય છે કે નહિ ? કાયને મદિરાના ઘટની ઉપમા તથા ગર્દકીના ગાડવાની ઉપમા આપી છે, તે સાચી છે. માટી અથવા જલાદિથી શરીરની શુદ્ધિ માન નાર ફાતરાને ખાંડે છે . એમ જે તત્ત્વવેત્તાઓ કહે છે તે સર્વથા ચેાગ્યજ છે. ૧૧ તેજ કારણથી આ (અપવિત્ર) શરીરવડ માક્ષ છે ફળ જેવુ એવુ’ તપ આદિ ધર્મરત્ન લેવું તે સર્વથા ઉચિત છે, સમુદ્રનું દૃષ્ટાન્ત એટલા સારૂ આપેલ છે, કે જો કે સમુદ્ર ખારે છે, તેપણ તેમાંથી ઉત્તમ રત્ના કાઢી લેવા યોગ્ય છે, તેજ પ્રમાણે આવા અશુચિ શરીર વડે પણ ધર્મકાર્ય કરવા પણ યાગ્ય છે. ૧૨. આ પ્રમાણે શરીરની સ્થિતિ મતાન્યા બાદ “હું જીવ' તું એક લે છે, પરભવમાં તારે એકલા જવુ પડશે, ઇત્યાદિ” ભાવનાના શ્યાદા ઢાંકીએ છીએ. Page #340 -------------------------------------------------------------------------- ________________ એ ભાવના. wormirm ॥४॥ * माना पुत्रमित्रकलत्रादेः शरीरस्यापि सक्रिया ।। परकार्यमिदं सर्व न स्वकार्य मनागपि एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । कर्माएयनुलवत्येकः प्रचितानि नवान्तरे ॥२॥ अन्यैस्तेनार्जितं वित्तं भूयः संभूय भुज्यते । स त्वेको नरकक्रोडे क्लिश्यते निजकर्मभिः ॥३॥ दुःखदावाग्निभीष्मेऽस्मिन्वितते भवकानने । बंभ्रमीत्येक एवासौ जन्तुः कर्मवशीकृतः इह जीवस्य मा भूवन् सहाया बान्धवादयः। शरीरं तु सहायश्चेत् सुखदुःखानुभूतिदम् ॥५॥ नायाति पूर्वभवतो न याति च भवान्तरम् । ततः कायः सहायः स्यात् संफेटमिलितः कथम् ॥६॥ धर्माधर्मों समासन्नौ सहायाविति चेन्मतिः । नैषा सत्या न मोक्षेस्ति धर्माधर्मसहायता ॥७॥ तस्मादेको बज्रमीति भवे कुर्वन् शुभाशुभे । जन्तुर्वेदयते चैतदनुरूपे शुभाशुभे ॥८॥ एक एव समादत्ते मोक्षश्रियमनुत्तराम् । सर्वसंबन्धिविरहाद् द्वितीयस्य न संभवः ॥९॥ यदुःखं भवसंबन्धि यत्सुखं मोक्षसंभवम् । एक एवोपभुङन्ते तद् न सहायोस्ति कश्चन ॥१०॥ यथा चैकस्तरन्सिन्धुं पारं व्रजति तत्क्षणात् । न तु हृत्पाणिपादादिसंयोजितपरिग्रहः ॥११॥ तथैव धनदेहादिपरिग्रहपराङ्मुखः । स्वस्थ एको भवाम्भोधेः पारमासादयत्यसौ ॥१२॥ ३४ Page #341 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના तत्सांसारिकसंबन्ध विहार्यकाकिना सता। यतितव्यं हि मोक्षाय शाश्वतानन्तशर्मणे ॥१३॥ ભાવાર્થ –હે જીવ! પુત્ર, મિત્ર, સ્ત્રી તેમજ સ્વશરીરની સું દર ક્રિયા અર્થાત્ સત્કાર આ સર્વ પરકાર્ય છે, સ્વકાર્ય જરા પણ સમજીશ નહિ. ૧. જીવ એકલે જન્મે છે, એટલે મરણ પામે છે, તે મજ પિતાનાં એકઠાં થએલાં કર્મને ભવાન્તરમાં એકલો જ અનુભવે છે. ૨. આ જીવે, એકઠું કરેલું પુષ્કળ ધન અન્ય પ્રાણીઓ એકઠા થઈ ભગવે છે, પરંતુ એકઠું કરનાર એકલે પુરૂષ નરકના મધ્યભાગમાં સ્વકીય કર્મોને લીધે ભારે દુઃખ અનુભવે છે. ૩. આધિ, વ્યાધિ તથા ઉપાધિરૂપ દુઃખદાવાનલથી ભયંકર થએલી આ સંસાર રૂપ વિસ્તીર્ણ અટવીમાં કમીધીને જીવ એકલે જ અત્યન્ત ભ્રમણ કરે છે. ૪. આ સંસારમાં સુખ દુઃખને અનુભવ આપનાર શરીર જે જી વને સહાયભૂત હેય તે ભલે, ભાઈ, બેન વિગેરે કુટુંબ સહાય ન થાઓ, કહેવાને તાત્પર્ય એ છે કે શરીર જ્યારે મદદગાર નથી તે, કુટુંબની મદદની આશા તે દુરાશાજ સમજવી. ૫. શરીર પૂર્વ ભવમાંથી સાથે આવતું નથી, તેમજ ભતાન્તરમાં સાથે જવાનું નથી, તેથીજ માર્ગમાં મળેલા વટેમાર્ગુની માફક ઉદાસીન ભાવવાળું આ શરીર સહાય આપનાર કેવી રીતે થાય? કદાપિ નજ થાય. ૬. નજીકમાં રહેલા ધર્મ અથવા અધમ, ભવાન્તરમાં જીવને સ હાય રૂપ છે, એવી મતિ ક૯પના કરવી તે પણ મિથ્યા જાણવી. અને થત મેક્ષમાં ધર્મધર્મની સહાયતા નથી. તાત્પર્ય કે, મેક્ષમાં અધર્મ હેય છે, તે તે સવકેઈ આનાકાની કર્યા વિના કબૂલ કરી શકશે, ૫રંતુ ધર્મ પણ હેય છે, તે વાત તત્વવેત્તાએ પિતે સમજી શાસ્ત્રદ્વારા યુક્તિ પૂર્વક સમજાવે છે-કારણકે ધર્મ પુણ્યનું કારણ હોવાથી બંધ રૂપ છે, અને તે પુણ્યબંધને પણ અભાવ થવાથી જીવ મોક્ષગામી ગણાય છે, ૭. Page #342 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના. (૬૭) તેથી સંસારમાં શુભ અથવા અશુભ કાર્ય કરતા જીવ એકલા જ અત્યન્ત ભ્રમણ કરે છે, તેમજ પાતે કરેલા કર્મ અનુસાર ગુભા શુભ ફળને એકલા જ ભેગવે છે. ૮. બળી જીવ, શુભ ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા થવાથી અતિ ઉત્તમ માક્ષ લક્ષ્મીને એકલે જ મેળવે છે. મેાક્ષમાં સર્વ સ અધના અભાવ હાવાથી ત્યાં પણ બીજા કોઈની સાથે સબંધ થવાના સ’ભવ નથી. ૯. સ'સાર સંબ ંધી જે દુ:ખ છે, તેમજ મેાક્ષ સબંધી જે સુખ છે તે પશુ જીવ એકલેા જ ભાગવે છે. તેને વિષે કાઇ મદદગાર અથવા ભાગીદાર નથી. ૧૦. અંધન રહિત પુરૂષ તરતા છતે તત્કાળ સમુદ્રના પાર પ્રત્યે પહોંચે છે, પરંતુ હૃદય પર તેમજ હાથ પગમાં ખાજાવાળા માણસ પાર પામી શકે નહિ. ૧૧. તેજ પ્રમાણે ધન દેહાદિ પરિગ્રહથી પરાર્મુખ થએલા એટલે ભાર રહિત થએલા એકલે પુરૂષ સોંસાર સમુદ્રના પાર પામી શકે છે. ૧૨. તેટલા સારૂ સાંસારિક સબંધને છેડી એકલા સત્પુરૂષે, જેમાં અનશ્વર, અનન્ત, અનુપમેય, અવ્યાબાધ સુખ રહેલું છે, એવા મે ક્ષને માટે યત કરવા જોઇએ. ૧૩, વિવેચનઃ ઉપર કહેલા તેર શ્લોકેા આત્મકલ્યાણાભિલાષી ન વરાએ હંમેશાં સ્વનામની માફ્ક કંઠસ્થ રાખવા લાયક છે, આ શ્લાકામાં એકત્વ ભાવનાનુ સ્પષ્ટ રીતે ભાન કરાવેલ છે. જ્યાંસુધી પ્રા એિના અંતઃકરણમાં એકત્વભાવના રૂપ અંકુર ઉત્પન્ન થતે નથી, ત્યાંસુધી ચાર ગતિના સભ્યાંધ કટે તેને સહન કરવાં પડે છે. ચારે ગતિની અ ંદર રહેલા કોઇપણ જીવાને વાસ્તવિક સુખ નથી, માત્ર સુખાભાસ છે, છતાં જીવા વિષ્ટાના કીડાની માફ્ક તેમાં સુખ માની બેઠેલ છે. જુએ ચાર ગતિમાં વિચિત્ર પ્રકારનાં દુ:ખ સૂચક શ્લોકા હવે પછી રજુ કરૂ છું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. vvvvvvv + नगतिमा दु:स. પ્રથમ નરકના દુઃખનું દિગ્દર્શન કરાવનાર છેડા શ્લોકે વ્યાખ્યાન સાથે લખી, અનુક્રમે, તિર્યચ, મનુષ્ય અને દેવના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા કે લખીશ, તથા તેની વ્યાખ્યા ભાવાર્થ રૂપે લખાશે, તે ભવ્ય પુરૂષને ધ્યાન પૂર્વક વાંચવા ભલામણ કરું છું पारावार श्वापारसंसारो घोर एष भोः। पाणिनश्चतुरशीतियोनिलक्षेषु पातयन् श्रोत्रियः श्वपचः स्वामी पत्तिब्रह्मा कृमिश्वसः। संसारनाट्ये नटवत् संसारी हन्त चेष्टते ॥२॥ न याति कतमा योनि कतमां वा न मुञ्चति । संसारी कर्मसम्बन्धादवक्रयकुटीमिव ? समस्तलोकाकाशेऽपि नानारूपैः स्वकर्मतः । वालाग्रमपि तन्नास्ति यन्न स्पृष्टं शरीरिभिः ॥४॥ संसारिणश्चतुर्भेदाः श्वभ्रितियनरामराः। प्रायेण दुःखबहुलाः कर्मसंबंधबाधिताः ॥५॥ आयेषु त्रिषु नरकेषूष्णं शीतं परेषु च । चतुर्थे शीत मुष्णं च दुःखक्षेत्रोद्भवं त्विदम् ॥६॥ नरकेघूष्णशीतेषु चेत्पतेल्लोहपर्वतः। विलीयेत विशीर्यंत तदा भुवमवाप्नुवन् ॥७॥ उदीरितमहादुःखा अन्योन्येनासुरैश्च ते । इति त्रिविधदुःखार्ता वसन्ति नरकावनौ ॥८॥ समुत्पन्ना घटीयन्त्रेष्वधार्मिकसुरैर्बलात् । आकृष्यन्ते लघुद्वारा यथा सीसशलाकिका। ॥९॥ गृहीत्वा पाणिपादादौ वज्रकंटकसंकटे । आस्फाल्यन्ते शिलापृष्ठे वासांसि रजकैरिव ॥१०॥ दारुदारं विदार्यन्ते दारुणैः क्रकचैः क्वचित् ।। तिलपेशं च पिष्यन्ते चित्रयन्त्रैः क्वचित्पुनः ॥११॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ નર્કગતિમાં हुः. ॥ १४ ॥ पिपासार्ताः पुनस्तप्तत्र पुसीसकवाहिनीम् । नदीं वैतरणी नामावतार्यन्ते वराककाः छायाभिकांक्षिणः क्षिप्रमसिपत्रवनं गताः । यत्र शस्त्रैः पतस्तेि छिद्यन्ते तिळशोऽसकृत् ॥ १३ ॥ संश्लेष्यन्ते च शाल्मल्यो वज्रकंटकसंकटाः । तप्तायः पुत्रिका क्वापि स्मारितान्यवधूरतम् संस्मार्य मांसलोळत्वमाश्यन्ते मांसमंगजम् । प्रख्याप्य मधुलौल्यं च पाय्यन्ते तापितं त्रपुः ॥ १५ ॥ भ्राष्टुकंडुमहाशूलकुंभीपाकादिवेदनाः । अश्रान्तमनुभाव्यन्ते भृज्यन्ते च भटित्रवत् छिन्नभिन्नशरीराणां भूयो मिलितवर्ष्मणाम् । नेत्राद्यंगानि कृष्यन्ते बककन्दादिपक्षिभिः एवं महादुःखहताः सुखांशेनापि वर्जिताः । गमयन्ति बहुं कालमात्रयस्त्रिंशसागरम् ।। १६ ।। ॥ १७ ॥ (२१८) wwwwwmar ॥ १८ ॥ ભાષા :—ભા ભન્ય ! ઘાર એવા આ સ'સાર, સમુદ્રની માફક અપાર, તેમજ પ્રાણીઓને ચારાશી લાખ જીવાયેાનિમાં પાડનાર છે.૧ ॥ १२ ॥ સ’સાર નાટકશાળામાં જીવ નટની માફ્ક નવી નવી ચેષ્ટા કરે છે. કાઇવાર શ્રેત્રિય બ્રાહ્મણુ બને છે, કોઇવાર ચડાળના વેષ લે છે, તે કાઇવાર સ્વામી તેા કેઇવાર સેવક અને છે. કાઇવ ૨ બ્રહ્મા તા કાઇવાર પેટના કીડા થાય છે. ૨ કર્મીના જોગથી જીવ ભાડે લીધેલ કેાટડીની સમાન કઇ ચે.નિ માં જતા નથી ( ઉત્પન્ન થતે નથી ), અથવા કઈ ચેાનિને છેડતા નથી ( માંથી ચ્યવતા નથી ) ? અપિતુ સર્વ ચૈનિમાં જાય છે . અને સર્વ ચૈાનિને છેડે છે. ૩ સ્વકમની પ્રેરણાથી વિવધ રૂપો વડે સમસ્ત લેાકાકાશમાં પરિભ્રમણ કરતા આ જીવે વાળના અગ્રભાગ જેટલું પણુ ક્ષેત્ર માફી Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦) ધર્મ દેશના. રાખ્યુ નથી, તાત્પર્ય એ છે કે સમસ્ત લેાકાકાશમાં જીવ અનન્તવાર જન્મ મરણ કરી ચૂકયા છે. ૪ સંસારી જીવાના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના ભેદ્યથી ચાર ભેદ છે. પ્રાયઃ ચારે લેઇ દુઃખમય તેમજ કર્મના સબધથી માધિત ( પીડાએલા ) છે. પ પ્રથમ ભેદ નરક ગતિના છે, તે નરકના સાત વિભાગ છે, પ્રથ મની ત્રણ નરકમાં ઉષ્ણુ વેદના છે, ચેાથી નરકમાં ઉષ્ણુ તથા શીત અન્ને પ્રકારની ક્ષેત્ર વેદના છે, અને પાંચમી છઠ્ઠી અને સાતમી નરમાં કેવળ શીત વેદના છે. ૬ ઉષ્ણુ અથવા શીત નરકમાં જો લેઢાને પર્વત પડે, તે તે જ સીન પર પહોંચતા પહોંચતા જ ઓગળી જાય અથવા ચૂરેચુરા થઇ જાય. ૭ અન્યાન્ય લડાઇ કરી દુઃખ પામવાની ચેષ્ટા કરી દુ:ખિત અને છે, વળી પરમાધાર્મિ ક પંદર જાતિના છે, તે નરકાવાસમાં ક્રીડા નિમિત્તે આવી નારકીના જીવાને ભારે દુઃખ દે છે. આ પ્રમાણે પૂૌકત ક્ષેત્રવેદના, અન્યાન્ય કૃત વેદના તથા પરમાધાર્મિક કૃત વેદના, એમ ત્રણ પ્રકારની વેદના નારકીના જીવે નિરંતર ભાગવે છે. ૮ ઘટીયંત્રમાં ઉત્પન્ન થએલ નારકીના જીવેાને પરમાધામિઁક દેવતાએ નાના દ્વારમાંથી સીસાની સળીની માફક ખેંચી કાઢે છે. ૯ વળી ધોખી લેાકેા જેમ વસ્તુને ઝીંકે છે, તેમ હાથ પગ વિગેરે પકડી વજ્રના કાંટાવાળા શિલા તળ ઉપર નારકીના જીવેાતે તેઓ પટકે છે. ૧૦ કોઇ વખત તીક્ષ્ણુ ભયંકર કરવત વડે લાકડાની માફક વેરવામાં આવે છે, તથા વળી વિચિત્ર યંત્ર વડે કેાઈવાર તલની માફક પીલવામાં આવે છે. ૧૧ બિચારા તૃષાથી પીડાતા નારકીના જીવે તપેલ તરવા (સીસુ’) તે વહન કરનારી ( અર્થાત્ તપેલા સીસા જેવુ' જેમાં પાણી છે એવી ) વૈતરણી નદીમાં ઉતારવામાં આવે છે. ૧૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ નરગતિમાં દુઃખ, (૨૭૧) વળી તાપથી તપેલા ડાવાથી શીતલ છાયાના અભિલાષી નારકીના જીવાને અસિપત્ર વનમાં લઈ જવામાં આવે છે, ત્યાં પરમાધા મિકા વાયુ વિપુરવી વૃક્ષેા ઉપરથી ભાલા તથા તલવાર જેવા પાંદડાં પાડે છે. તે નારકીના જીવા ઉપર પડવાથી તેના શરીરના તલ તલ જેવડા ટ્રંકડા વારંવાર થાય છે. ૧૩ વજ્રના કાંટાવાળા શામલી નામના વૃક્ષ ઉપર પરમાધામિ કા વડે નારકીના જીવે ચડાવવામાં આવે છે, તથા જન્માંતરમાં પરસ્ત્રી સાથે કરેલી ક્રીડા યાદ કરાવવા પૂર્વક ધગાવેલી લેાડાની પૂતલીએ સાથે ખાથ ભરાવે છે. ૧૪ માંસ લેાલુપી જીવેને તે પૂર્વ ભવની વાત યાદ કરાવી તેઓના આગ માંહેલુ માંસ ખવડાવે છે, તથા મધુપાનમાં લાલુપતાને કહેતા તપાવેલ તરવું (સીસું) પાય છે. ૧૫ ભ્રાટુ, રંકુ મહાલ, તથા કુંભી પાકાહિની વેદનાઓ નિર તર અનુભવાવે છે તથા ભડથાની માફક નારકીના જીવાને શેકે છે ૧૬ પાછા મળી ગએલા નારકી જીવેાના શરીરાના નેત્રાદિ અવથવા, બગલા તથા કૈંક આદિ પક્ષીઓ વડે ખેંચવામાં આવે છે. ૧૭ ઉપર કહ્યા પ્રમાણે મહાદુઃખ વડે હુણાએલા, તથા સુખના લેશ માત્રથી પણ વિતિ નારકીના જીવા યાવત્ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી બહુ લાંબે, કાળ વીતાવે છે. ૧૮ વિવેચનઃ—રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તથા મહાતમ પ્રભા આ સાત નરક પૃથ્વી છે, આ સાત મૂલ નામ નથી. પૃથ્વીના નામથી લેાકમાં પ્રસિદ્ધ છે, નારકીનાં મૂલ નામ:—ધર્મો, વંશા, શૈલા, અજના, અરિષ્ટા, માધા તથા માધવી એ પ્રમાણે સાત નરક છે. પ્રથમની ત્રણ નરકમાં પરમાધાર્મિકકૃત વેદના છે. તે પરમાધાર્મિક ૧૫ જાતના ભુવનપતિ દેવ વિશેષ છે. તેઓનાં નામઃ--અખ, ખષિ, શ્યામ, સખલ, રૂદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિ, અસિપત્ર, કુંભો, વાલુક, વૈતરણી, ખરસ્વરા, મહાઘાષ આ નામના પંદર પરમાધાર્મિક ધ્રુવા,મિથ્યાદષ્ટિ, પૂર્વ જન્મના મહાપાપી, પાપમાં પ્રેમવાળા હાય છે, તે અસુરની Page #347 -------------------------------------------------------------------------- ________________ (૨૭૨) ધર્મદેશની ગતિ પામી રવભાવથી જ નારકીના જીવને દુઃખ દેનાર છે. સૂયગડાંગ સૂત્રના પાંચમા અધ્યાયનમાં નારકીના જીના વિચિત્ર પ્રકારનાં દુઃખ સંબંધી ચિતાર ખડે કરવામાં આવ્યું છે, તેની ચાર ગાથાઓ અહીં લખીએ છીએ – इंगाल रासिं जलियं सजोति ततोवमं नूमिमणक्कमंता । ते मज्जमाणा कलुणं थणन्ति अरहस्सरा तत्थ चिरहितीया ॥१॥ जश्ते सुया वेयरणी जिग्गा णिसिओ जहा खुर इव तिक्खसोया। तरंति ते वेयरणी जिदुग्गां उसुचोश्यासत्ति सुहम्ममाणा ॥२॥ की हिं विति असाहुकम्मा नावं नविते सइ विप्पहूणा । अन्ने तु सूत्राहि तिसूलियाहिं दीहाहि विळूण अहे करन्ति ॥३॥ केसिं च बंधित्तु गले सिलाओ उदगंसि बोलंति महासयंसि । कसंबुया वालुय मुम्मुरे य लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥४॥ ભાવાર્થમુદ્રળથી હણે, તલવાર વડે છે, શૂલ વડે ભેદ, અગ્નિ વડે બાળે ઈત્યાદિક પરમધામિકનાં ભયંકર શબ્દ સાંભળી નારકના જે ભાગે છે, તથા ભાગતા છતાં આ ઉપરની ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે દુઃખી થાય છે તેને અર્થ આ રીતે છે–અંગારાના ઢગલા ઉપર તથા બળતા અગ્નિની ઉપમાવાળી ભૂમિ, ઉપર ચાલતા થકાં નારકીના જીવો બળે છે. (જોકે નરકની ભૂમિને અગ્નિની ઉપમા ઘટતી નથી, ત્યાં બાદર અગ્નિને અભાવ છે તથાપિ નરકનાં દુઃખનું દિગદર્શન કરાવવા સારૂ અંગારા અગ્નિ વિગેરેનું નામ આપવામાં આવ્યું છે. ખરું જોતાં નગરદાહ કરતાં પણ અનંત ગુણી ઉણુ વેદના નરકમાં છે) તથા દીન સ્વરથી રૂદન કરે છે. તેઓને સ્વર ખરખરે થઈ જાય છે, તથા તેનું આયુષ્ય નિકાચિત હેવાથી દીર્ઘ કાળ સુધી નરકમાં તે જીને રહેવું પડે છે. ૧. - શ્રી સુધમાં સ્વામી, જંબુસ્વામી પ્રત્યે કહે છે કે “હેજબૂ,શ્રીમાન મહાવીરદેવ પાસેથી મેં સાંભળ્યું છે કે ખરા તથા ઉષ્ણ જળને વહન કરનારી, ભયંકર દુઃખને ઉત્પન્ન કરનારી, તથા અસ્ત્રાના જેવા જેના પ્રવાહે નિત્ય ચાલતા છે એવી વિતરણ નામની નદી છેઉષ્ણુ Page #348 -------------------------------------------------------------------------- ________________ નરકગતિમાં દુઃખ. (૭૩) ભૂમિમાં ચાલવાથી તથા ઘણી રીતે તૃપ્ત થવાથી તરસ્યા થએલા નારકીના જીવા જળની આશા વડે આ નદી તરફ્ દોડે છે, પરંતુ ત્યાં જઇ વૈતરણી નદીને જોઇ ભયભ્રાંત અને છે, તેટલામાં ત્યાં રહેલા પરધાર્મિકા માણુ, તથા શિકત નામના શસ્ત્રથી તે જીવાને વૈતરણી નદી તરાવે છે. ૨. અત્યન્ત ખારા, ઉના તથા દુર્ગંધવાળા વૈતરણીનાં પાણીથી નારકીના જીવા બહુ જ આકુળવ્યાકુળ થાય છે, ત્યારે તપેલા લેાઢાનાં હજારા ખીલાવાળુ નાવ પરમધામ દેવા વિવે છે, તેની અ ંદર નારકીના જીવો ખેંચી જવામાં આવે છે. ખીલાએ ચારે બાજુથી તેના શરીરમાં ખુંચી જાય છે. નારકીનાં શરીરો તત્કાળ ઈંડાંમાંથી નીકળેલાં પક્ષીનાં ખચ્ચાં જેવાં હાય છે. તેથી વૈતરણીના જળ વડે તેઓ નષ્ટ સંજ્ઞાવાળા થઈ જાય છે, પરંતુ ઉતા લેાઢાના ખીલા લાગવાથી પછું કરૂણાજનક રૂદન કરે છે, દાખલા તરીકે દાક્તર લેાકેા જેમ શીશી સુંઘાડી રાગીને બેભાન કરે છે, તે વખતે શરીરને! ધ હાવાથી કાપતી વખતે ( એપરેશન કરતી વખતે ) રેગી અવ્યક્ત શબ્દ કરે છે તથા હાથ પગને તરાવે છે, તેવી જ દશા નારકીના જીવેની થાય છે. વળી મૂર્છા પામેલા નારકીના જીવાને અન્ય નરકપાળે ( પરમાધામી ) શૂલ વડે વીંધી તેઓને અધભૂમિમાં લટકાવે છે. ૩ વળી કેટલાએક પરમાધાર્મિકા બિચારા અનાથ, અશરણુ નારકીના જીવાના ગળામાં માટી શીયા માંધી તેઓને પૂર્વોક્ત સ્વરૂપ વાળી વૈતરણીમાં ડુબાડે છે. ત્યાંથી કાઢી કઈ બના ફૂલના જેવા જેના રગ થએલા છે, એવી (વૈતરણીની ) તપેલી વેળુમાં તથા ભાઠાની અગ્નિમાં લટકાવે છે, તેમજ ચણાની માફક તેઓને ભુંજે છે, વળી અન્ય નરકપાળેા શૈલિમાં પરાવી તેમને માંસની પેશીની માફ્ક પકાવે છે. ૪. ઇત્યાદિક નરકની વેઢનાએ ભારી ભયંકર છે, તેનુ ક માત્ર સ્વરૂપ બતાવ્યુ છે. સાત નરકમાં અયુષ્ય તથા શરીર ભિન્ન ભિન્ન છે. તેના અહીં વિસ્તાર ન કરતાં, હવે મારા પુત્ર નિયમાનુસાર તિર્યંચની સ્થિતિદર્શક શ્લાકે પ્રથમ આપી પછી તેની વ્યાખ્યા કરીશ. ૩૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ (२७४) ધર્મ દેશના. + તિર્યંચગતિમાં દુઃખ तिर्यग्गतिमपि प्राप्ताः संप्राप्यकेन्द्रियादिताम् । तत्रापि पृथिवी कायरूपतां समुपागताः लादिशस्त्रैः पाठ्यन्ते मृद्यन्तेऽश्वगजादिनिः । वारिवाहैः लाव्यन्ते दह्यन्ते च दवाग्निना व्यथयन्ते वणाचामुत्रादिसलिलैरपि । लवणकारतां प्राप्ताः कथ्यन्ते चोष्णवारिणि पच्यन्ते कुम्नकाराद्यैः कृत्वा कुंनेष्टका दिसात् । चीयन्ते नित्तिमध्ये च नीत्वा कर्दमरूपताम् ॥ ५ ॥ 110-11 कायां पुनः प्राप्तास्ताप्यन्ते तपनांशुनिः । घन क्रियन्ते तुहिनैः संशोध्यन्ते च पांशुनिः क्षारेतररसाश्लेषाद् विपद्यन्ते परस्परम् । स्यान्तःस्था विपच्यन्ते पीयन्ते च पिपासितैः ॥ ६॥ तेजः कायत्वमाप्ताश्च विध्याप्यन्ते जलादिनिः । घनादिभिः प्रकुव्यन्ते ज्वाढ्यन्ते चेन्धनादिनिः ॥ ७ ॥ वायुकायत्वमप्याता हन्यन्ते व्यजनादिनिः । शीतोष्णादिऽव्ययोगाद् त्रिपद्यन्ते कणे क्षणे प्राचीनायास्तु सर्वेपि विराध्यन्ते परस्परम् । मुखादिवातैर्बाध्यन्ते पीयन्ते चोरगादिनिः वनस्पतित्वं दशधा प्राप्ताः कंदादिभेदतः । बिद्यन्ते वाथ जिद्यन्ते पच्यन्ते वाग्नियोगतः संशोष्यन्ते निविष्यन्ते ष्यन्तेऽन्योन्यघर्षणैः । कारादिनिश्व दह्यन्ते सन्धीयन्ते च जोक्तृनिः ॥ ११ ॥ सर्वावस्थासु खाद्यन्ते जज्यन्ते च प्रभञ्जनैः । क्रियन्ते स्मसाद दावैरुन्मूख्यन्ते सरित्प्लवैः ॥ १२५ सर्वेपि वनस्पतयः सर्वेषां भोज्यतां गताः । सर्वैः शस्त्रैः सर्वदानुवन्ति क्लेशसंत तिम् ॥ ९ ॥ ॥ १० ॥ ॥ १३ ॥ ॥ १ ॥ ॥ २ ॥ 11.3 11 ॥ ५ ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ તિય ચગતિમાં हुः. (२७५) ॥। १५ ।। १६ ॥ ॥ १८ ॥ चीन्द्रियत्वे च ताप्यन्ते पीयन्ते पृतरादयः । चूर्यन्ते कृमयः पादैः जक्ष्यन्ते चटकादिनिः ॥ १४ ॥ शंखादयो निखन्यन्ते निकृष्यन्ते जलौकसः । गडूपदाद्याः पात्यन्ते जठरादौषधादिनिः श्रीन्द्रियत्वेऽपि संप्राप्ते षट्पदी मत्कुणादयः । विमृद्यन्ते शरीरेण ताप्यन्ते चोष्णवारिणा ॥ पिपीलिकास्तु तुद्यन्ते पादैः संमार्जनेन च । प्रदृश्यमानाः कुंथ्वाद्या मथ्यन्ते चासनादिनिः ॥ १७ ॥ चतुरिन्द्रियतानाज: सरघाचमरादयः । मधुमदैर्विराध्यन्ते यष्टिलोष्टादितामनैः ताड्यन्ते तालवृन्ताद्यैर्डाग् दंशमशकादयः ग्रस्यन्ते गृहगोधाद्यैर्मक्षिका मर्कटादयः पञ्चेन्द्रिया जलचराः खाद्यन्तेऽन्योन्यमुत्सुकाः । धीवरैः परिगृह्यन्ते गिल्यन्ते च बकादिनिः arataयन्ते त्वचयद्भिः प्राप्यन्ते च नटित्रताम् । नोक्तुकामैर्विपाच्यन्ते निगाव्यन्ते वसार्थिनिः ॥ २१ ॥ स्थलचारिषु चोत्पन्ना अबला बलवत्तरैः । मृगाद्याः सिंहप्रमुखैर्मार्यन्ते मांसकांक्षिनिः मृगयासक्त चित्तैस्तु क्रीमया मांसकाम्यया । नरस्तत्तनुपायेन हन्यन्तेऽपराधिनः कुधा पिपासाशीतोष्णा तिजारारोपणादिना । कशांकुशप्रतोदैश्व वेदनां प्रसहन्त्यमी खेचरास्तित्तिरिश्रुककपोत चटकादयः । श्येनसिञ्चनगृध्राद्यैः ग्रस्यन्ते मांसगृध्नुनिः मांसलुब्धैः शाकुनिकैर्नानोपायप्रपञ्चतः । संप्रतिहन्यन्ते नानारूपैर्विमम्बितैः ॥ २० ॥ ॥ २२ ॥ ॥ २३ ॥ ॥ २४ ॥ ॥ १८ ॥ ।। २५ ।। ॥ २६ ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ (૭૬) ધર્મદેશના. તેના પર जलाग्निशस्त्रादिनवं तिरश्चां सर्वतो जयम् । कियद्वा वार्यते स्वस्वकर्मबन्धनिबन्धनम् ॥७॥ ભાવાર્થ–તિર્યંચ ગતિને પામેલા પ્રથમ એકેન્દ્રિય ણને પામે છે, એકેન્દ્રિયમાં પણ પ્રથમ પૃથ્વીકાયને પામેલા જીવોની સ્થિતિ બતાવે છે (૧). પૃથકાયના જી, હલાદિશસ્ત્રો વડે ચીરાય છે, હાથી ઘેડ વિગેરેથી ખુદાય છે, જલના પ્રવાહ વડે તાણ જવામાં આવે છે તથા અગ્નિવડે બાળવામાં આવે છે. ૨. ખારા કષાયલા ખાટા તથા મૂત્રાદિક પાણી વડે દુભવવામાં આવે છે, તથા લવણની જેમ ખારાપણને પામેલા પૃથ્વીના જીવને ઉના પાણીમાં ઉકાળવામાં આવે છે. ૩. કુંભાર વિગેરે લેકે તેને ઘડા, ઈંટ વિગેરેના રૂપમાં બનાવી પકાવે છે, તથા કિચ્ચડરૂપ બનાવી તે પૃથ્વીના છ ભીંતમાં ચણવાના કામમાં આવે છે. ૪. ત્યારપછી (જલ સ્વરૂપને પામેલા જીને અપ્લાય કહેવાય છે) અપકાયને પામેલા જે સૂર્યનાં કિરણેથી તપાવાય છે, હિમના સંગથી પથ્થર તુલ્ય (બરફ) બને છે, તથા પૂલ વડે શેષી જ. વામાં આવે છે અર્થાત્ કિચ્ચડરૂપ બને છે. પ. ખારા તથા તેથી ઇતર મીઠા પાણીના જીની મેળવણી થવાથી પરસ્પર વિપદાને પામે છે, પાત્રની અંદર પાણીના જીવને ઉષ્ણ કરવામાં આવે છે તથા પીવાની ઈચ્છાવાળા પ્રાણીઓ તેને પી જાય છે. ૬. અગ્નિકાયને પામેલા અને પાણી વડે બુજાવી નાંખવામાં આવે છે, તેમજ (તપેલા લેઢામાં રહેલા અગ્નિના જીને) ઘણ હડાઓ વડે કૂટવામાં આવે છે, તથા ઇંધણું વિગેરે વડે બાળવામાં આવે છે. ૭. વળી વાયુકાયને પામેલા વાયરાના જ પંખા વિગેરે વડે હણાય છે, તેમજ શીત ઉષ્ણ વિગેરે વસ્તુઓને વેગ થતી વેળાએ ક્ષણે ક્ષણે વિનાશ પામે છે, ૮. Page #352 -------------------------------------------------------------------------- ________________ તિય ચગતિમાં દુઃખ. (૨૯૭) પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણને વાયુ પરસ્પર અથડાવાથી મરણ પામે છે, સુખમાંશી નીકળતા વાયુ વડે પશુ વાઉકાયના જીવા પીડા પામે છે, તેમજ સર્પાતિ જીવે વાયુનું ભક્ષણ કરે છે. ૯. સૂરણ વિગેરે દશ પ્રકારના કંદના ભેકથી વનસ્પતિપણાને પામેલા જીવા છેદાય છે, ભેદાય છે તેમજ અગ્નિના સંબંધથી પકાવવામાં આવે છે. ૧૦. સૂકવવામાં આવે છે, પીલવામાં આવે છે તથા અન્યાન્ય ઘસા રાથી (ઉત્પન્ન થએલ અગ્નિ વડે) ખાળી નાંખવામાં આવે છે. ક્ષાર વિગેરે પદાર્થોથી પણ મળે છે. તેમજ ભેજનના રસીઆએ તે તેનુ આથણું કરી નાંખે છે. ૧૧. નાની તથા માટી તમામ અવસ્થાવાળી વનસ્પતિએ ખાવામાં આવે છે, વાવાઝોડાં વડે ભાંગી નાંખવામાં આવે છે, દાવાનલ તેને ભમસાત્ કરે છે, તેમજ નદીના પ્રવાહા તેને જડમૂળથી ઉખેડી નાંખે છે. ૧૨. સ વનસ્પતિએ સ પ્રાણિઓના ભાગમાં આવે છે, તથા સર્વ શસ્ત્રાવડે હમેશાં ક્લેશની પરંપરા અનુસ્રવે છે. કહેવાના તા. પર્ય એ છે કે સર્વ વનસ્પત્તિઓ અમુક એક જાતિના જીવને અનુ. કુલ નથી, તેથી જ એવું લખ્યું છે કે, સવ` જાતિના જીવેના ભાગમાં સામાન્ય રીતે આવે છે, પરંતુ સવ વનસ્પતિ સર્વના એટલે દરેકના ભાગમાં આવે છે એમ સમજવુ' નહિ. લેકમાં કહેવત છે કે ઊંટ મૂકે આકડા અને બકરી મૂકે કાંકરી” આ કહેવતથી પણ સિદ્ધ થાય છે કે દરેક જાતની વનસ્પતિએ ઉપભાગમાં આવી શકે છે. ૧૩. 66 એઇન્દ્રિયપણુ પામ્યે છતે પેરા પ્રમુખ જીવા તપાવવામાં આવે છે, તથા જલની સાથે પીઇ જવામાં આવે છે. કૃમિ કીડાએ પગ વડે ચૂર્ણ કરવામાં આવે છે, તથા ચરકલા વિગેરે તેનું ભક્ષણ કરે છે. ૧૪. એઇન્દ્રિય શખાદિક જીવાનેા ઉપરના માંસ વાળા ભાગ ઉ. ખેડી નાંખવામાં આવે છે, તથા જળાને ખરામ લેાહી પાઇ નીચાવી Page #353 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) ધર્મ દેશના. નાંખવામાં આવે છે, તથા પેટમાંથી કરમીઆના આષધાદિ વડે નાશ કરવામાં આવે છે. ૧૫. તેઇન્દ્રિયપણાને પામેલા, જૂ માકડ વિગેરે પ્રાણીઓ સરીર વડે કચરાય છે, તેમજ તેઓને (પાપી, ધર્મ વસ્તુથી અજાણ પુરૂષ વ પેાતાના સુખને સારૂ) ઊના પાણીથી તપાવીને મારી નાંખવામાં આવે છે. ૧૬. કીડી, મકાડા તથા ઘીમેલ પ્રમુખ જીવે પગ વડે ખજૂરીની સાવરણીથી દહાય છે, તથા કોઇ મરે છે પણ ખરા, તથા નહિ દેખાતા છતાં કુ’થુવા પ્રમુખ જીવે આસનાદિ વડે દબાય છે. ૧૭, ચતુરિન્દ્રિયપણાને પામેલા મધુમક્ષિકા (મધમાખી) તથા ભ્રમર પ્રમુખ જીવાને મધુ ગ્રહણ કરનાર પુરૂષો લાકડી તયા પથ્થર વિગેરે વડે મારે છે. ૧૮, પ'ખા વિગેરે વડે ડાંસ, મચ્છર, ચાંચડ વિગેરે જીવા જલદી તાડના પામે છે, તથા માખી કરેાલીઆ વિગેરે જીવા, ગરેલી પ્રભૂતિ જીવાથી ભક્ષણ કરવામાં આવે છે. ૧૯. હવે પંચેન્દ્રિયતાને પામેલા જીવા ત્રણ પ્રકારના છે. જલચર, સ્થલચર તથા ખેચર, તેઓની હવે અનુક્રમે દશા બતાવે છે. જલચર જીવા માંડામાંહે એક ખીજાને ખાવાના ઉત્સુક છે, મચ્છીમાર લેાકેાથી પકડવામાં આવે છે. તથા મગલા વિગેરે માંસાહરી પક્ષીએ તેઆને જીવતા ને જીવતા ગળી જાય છે. ૨૦, ચામડીના અથી લેાકેા તેઓની ચામડી ઉતારી લે છે. જ ંગલી લેાકા ભડથુ કરે છે, ખાવાની ઈચ્છાવાળા નિષ્ઠુર હૃદયવાળા પુરૂષ તેમને પકાવે છે તથા ચરખીના અથી લેાકે વડે તેઓને ગાળવામાં આવે છે. ૨૧. સ્થલચર ચેાનિમાં ઉત્પન્ન થએલા જીવે માંસાહારી સિહુ પ્રમુખ વધારે મળવાન જીવાથી મૃગ વિગેરે નિર્મળ જીવે! મારવામાં આવે છે. ૨૨. માંસની ઇચ્છા વડે તથા ક્રીડા માત્રથી શિકારી પુરૂષ વડે અતેક ઉપાચાએ કરીને નિરપરાધી જીવા હણવામાં આવે છે. ૨૩, Page #354 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિમાં દુ:ખ. (૨૯) ભૂખ, તરસ, ટાઢ, તડકી તથા અતિ ભાર નાંખવા વિગેરે વડે કરીને તથા ચામક, અંકુશ તથા પરાણાની આર પ્રમુખથી ઘેાડા, હાથી તથા ખલદ વિગેરે જીવે વેદના સહન કરે છે. ૨૪. તેતર, શક, કબૂતર, તથા ચકલાં પ્રમુખ ખેચર જીવાને, સ્પેન, સિચાણા, તથા ગીધ પ્રમુખ માંસલક્ષી પક્ષિઓ ગળી જાય છે. ૨૫. માંસના લેાલીઆ શાકુનિકા એટલે પક્ષિઓને પકડવાનું કામ કરનાર પુરૂષ વડે, વિવિધ પ્રકારના ઉપાયેા કરી નાના પ્રકારની વિ ખનાઓથી પક્ષિઓને પકડીને મારવામાં આવે છે. ૨૬. જલ, અગ્નિ તથા શસ્ત્ર વિગેરેથી ઉત્પન્ન થતુ` ભય તિર્યંચાને સર્વ બાજુએથી રહેલ છે; જે સર્વમાં પાત પોતાના કર્મબંધને જ કારણુતા હોય છે તે બધું અહીં કેટલુંક વર્ણવી શકાય? મતલબ કે સર્વજ્ઞ સિવાય ઠીક કેાઇ કહી શકે નહિ. ર૭. વિવેચનઃ—પૂર્વોક્ત રીતે તિર્યંચ સ’બધી દુઃખને દર્શાવનારા ર૭ શ્લોકાના, અક્ષરાને અનુકૂળ ભાવાર્થ કહ્યા, તથાપિ કંઈક વિશેષ પ્રકાશ પાડયા વિના ચિત્ત સતીષ પામે નહિ. એકેદ્રિય જીવેાથી લઈ મનુષ્ય નરક તથા દેવેને વઈને તમામ પંચદ્રિય પર્યન્ત તિર્યંચ સ’જ્ઞા છે, તિર્યંચના ભેદ ૪૮ છે. તેમાં એકેન્દ્રિયના ભેદ ૨૨ છે. ખાકી છવીશ ભેદવાળા તિર્યંચા રહ્યા, તેમાંના ૨૦ ભેદના જીવા પરસ્પર ભક્ષક છે, જ્યારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, તથા ચતુરિન્દ્રિયના છ ભેદ અન્યોન્ય ભક્ષક નથી, પરંતુ તે અન્યભક્ષક છે. દાખલા તરીકે કીડી કીડીને ખાતી નથી, માટે તે અન્યાન્યભક્ષક ન કહેવાય, પરંતુ કીડી યેળને ખાય છે તેથી તે અન્ય ભક્ષક છે. “નીવો ગીવસ્થ મણળણ્ ” ભાવાર્થ એ છે કે જીવ જીવનું ભક્ષણ છે, આ વાક્યથી એમ સમજાય છે કે મચ્છ ગલાગલ સંસાર છે. એટલે કે એક મત્સ્ય, જેમ ખીજા મત્સ્યને ગળી જાય છે તેમ સમજવું. ,, જીવાનુ જીવન સત્ર ભયગ્રસ્ત છે, જીવ આ પ્રમાણે જાણે છે છતાં કરોળીયાની માક પેાતાને! ખચાવ કરવા જતાં ખંધનમાં પડે છે. એટલે કે રાત્રે ગરાળીના ભયથી કરાળીએ પેાતાની લાળ વડે પેતાનુ શરીર વીંટે છે. પરંતુ સવાર થતા સુધીમાં તે લાળ સૂકાઇ Page #355 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) ધ દેશના. જવાથી મજબૂત થઈ જાય છે, તેથી કરોળી તેમાંથી નૌકળી શકતા નથી, અને ત્યાંજ મરણને શરણ થાય છે, તેજ પ્રમાણે મનુષ્ય પણ પોતાના સુખને સારૂ ધન, ધાન્ય, ઘર, ખાર, પુત્ર, પરિવારને વધારે છે, પછી તેની મેહજાળમાં ફસાઇ આત્મકલ્યાણના હેતુ—ચારિત્રરૂપ ધર્મને પામી શકતા નથી; તથા મરણ પામી પૂર્વોક્ત નરક તિર્યંચગતિના દુઃખેા પામે છે. પરવશ પડેલા તિર્યંચેા ભૂખ, તરસ, તાડન, તનાદિ દુ:ખા સહન કરે છે, તે દુઃખા જોઇને કઠોર હૃદયવાળા મણસ પણ એક વાર તા યા ભાવવાળા થાય જ, કર્મને આધીન થઈને જીવે. જે કષ્ટ સહન કરે છે, તેના સામે ભાગ પણ જે ધર્મને આધીન થઈ જીવેા કષ્ટ સહન કરવા કબૂલ કરે તે જરૂર ઉત્તમ ગતિ મેળવે; તેમાં શક બિલકુલ નહિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ તથા વનસ્પતિ એ પાંચ પ્રકારના સ્થાવમાં જીવ છે એવું જૈન શાસ્ત્રકારો નિઃશંક રીતે માને છે, ત્યારે ઇતર શાસ્ત્રકારે અગ્નિ સિવાય બાકીના સ્થાવરમાં જીવ હેાવાના સ્વીકાર કરે છે; પરંતુ આજકાલ સાયન્સમાં આગળ વધતા જતા લાકા પાંચે સ્થાવરમાં જીવે હાવાને સ્વીકાર કરે છે. તેટલા સારૂ સ્થાવર જીવેાની યતના કરવી જોઇએ, તથા એ ઇન્દ્રિયવાળા જીવાથી માંડીને પચે દ્રિય સુધીના તમામ ત્રસ જીવેાની ગૃહસ્થાએ રક્ષા કરવી જોઇએ. જેથી ભવાન્તરમાં સુખ સમૃદ્ધિના પાત્ર થઇ, પૂર્વોક્ત નરક તથા તિર્યંચ ગતિના ક્ષય કરી, ઉત્તરાત્તર મનુષ્ય તથા દેવગતિના સ`બંધથી પણ મુક્ત થઇ મેાક્ષગતિને પમાય, મનુષ્ય ગતિને દેવે પણ ચાહે છે, તથા સત પુરૂષો (મનુષ્ય ) દેવતાનુ સુખ ચાહે છે, તેથી મનુષ્ય તથા દેવ એઉ ગતિએ ચાહવા લાયક છે, તે તેનેા સંબંધ છેડવા અભીષ્ટ કેમ માને છે ? એમ કાઇ પ્રશ્ન કરે તે તેના જવાmમાં સમજવુ` કે, મનુષ્યગતિ તથા દેવગતિ દુઃખ મિશ્રિત છે, તંથી હૈય છે, મેક્ષગતિ નિરાખાધ હાવાથી ઉપાદેય છે, તેટલા સારૂ મનુષ્યગતિ દુ:ખમિશ્રિત છે તે વાત હવે બતાવે છેઃ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મનુષ્યગતિમાં દુ:ખ, મનુષ્ય ગતિમાં દુઃખ. == ॥ ६ ॥ मनुष्यत्वेऽनार्यदेशे समुत्पन्नाः शरीरिणः । तत्तत्पापं प्रकुर्वन्ति यद्वक्तुमपि न मम् उत्पन्ना आर्यदेशेऽपि चाण्डालश्वपचादयः । तत्तपापं प्रकुर्वन्ति दुःखान्यनुजवन्ति च परसम्पत्नकर्षेणापकर्षेण स्वसंपदाम् । परप्रेष्यतया दग्धा दुःखं जीवन्ति मानवाः रुग्जरामरणैर्ग्रस्ता नीचकर्मकदर्थिताः । तां तां दुःखदशां दीनाः प्रपद्यन्त दयास्पदम् जरारुजामृतिर्दास्यं न तथा दुःखकारणम् । गर्ने वासो यथा घोरनर के वाससंनिनः सूचिनिरग्निवर्णानिर्जिन्नस्य प्रतिरोम यत् । दुःखं नरस्याष्टगुणं तद्भवेद्द्रर्जवासिनः यो नियन्त्रादिनिष्क्रामन् यद्दुःखं बनते जवी गर्भवासजवाद दुःखात् तदनन्तगुणं खलु बाल्ये मूत्रपुरीषाभ्यां यौवने रतचेष्टितै : । वार्धके श्वासकासाद्यैर्जनो जातु न लज्जते पुरीषसुकरः पूर्व ततो मदन गर्दभः । जराजरगवः पश्चात्कदापि न पुमान्पुमान् स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । वृद्धभावे सुतमुखो मूर्खो नात्ममुखः कचित् सेवाकर्षणवाणिज्यपाशुपाल्यादिकर्मभिः । क्षपयत्यफलं जन्म धनाशाविह्वलो जनः कचिच्चर्यं कचिद् द्यूतं कचिन्नीचैर्भुजंगता । मनुष्याणां यथा भूयो भवभ्रमनिबन्धनम् | ॥ ७ ॥ (२८१) ॥ १ ॥ ॥ २ ॥ ॥ ३ ॥ ॥ ५ ॥ 114 11 ॥ ८ ॥ ॥९॥ ॥ १० ॥ ॥ ११ ॥ ॥ १२ ॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) ધર્મ દેશના. ज्ञानदर्शनचारित्ररत्नत्रितयभाजने । मनुजत्वे पापकर्म स्वर्णभाण्डे सुरोपमम् आशास्यते यत्प्रयत्नादनुत्तरसुरैरपि । तत्संप्राप्तं मनुष्यत्वं पापैः पापेषु युज्यते परोक्षं नरके दुःखं प्रत्यक्षं नरजन्मनि । तत्प्रपंचः प्रपंचेन किमर्थमुपवण्यते ? ॥ ૧૨ ॥ | ખ | ભાવાર્થ---મનુષ્યભવમાં પશુ, અનાર્ય દેશમાં ઉપન્ન થએલા પ્રાણીઓ એવાં એવાં પાપા કરે છે કે જેનુ વર્ગુ ન કરવું પણુ શક્ય નથી. ૧ ॥ ૨૪ ॥ હવે આ દેશમાં ઉપન્ન થએલા, પણ ચાંડાળ તથા ભગી પ્રમુખ તે તે પાપેા કરે છે અને અનેક દુષ્ટમાં દુષ્ટ પાપ કરે છેતથા ઘાર માં ઘેર દુઃખેા અનુભવે છે. ૨ પારકાની સ’પત્તિને ઉત્કષ જોઈને તયા સ્વસંપત્તિની હાનિ વડે કરીને તેમજ બીજાની ગુલામગીરીથી મનુષ્યા દુ:ખથી જીવે છે. ૩ રોગ, જરા તથા મરણુ વડે પરાભૂત થએલા અને નીચ કર્મોથી ડિમના પામેલા જીવે અનેકદુઃખમય તથા દયાજનક દશાને પામે છે. તસ્ય એ છે કે કર્મથી ઘેરાએલા જીવે અન્યને દયા ઉપન્ન કરે એવી સ્થિતિમાં આવી પડે છે. ૪ ઘેાર નરકના વાસ સદશ ગર્ભાવાસ જેટલા દુઃખનું કારણ છે તેટલા દુઃખનું કારણ જરા, રાગ, મરણુ તથા કિંકરતા પણ નથી. પ અગ્નિના વર્ણવાળી, લાલચેાળ કરાએલી, સેાય વડે સુકુમાલ શરીરવાળા પુરૂષને રૂંવાડે રૂંવાડે વિધવાથી જે દુઃખ થાય છે, તેના કરતાં આઠ ગુણુ દુઃખ ગવાસી જીવને છે. È ગર્ભવાસમાંથી નીકળતી વખતે જે દુઃખ પ્રાણી અનુભવે છે, તે દુઃખ ગર્ભવાસના દુઃખ કરતાં પણુ અનંતગણુ સમજવુ. તેમજ જન્મ કરતાં અનન્ત ગણું દુઃખ મરણ સમયે પ્રાણીઓ અનુભવે છે. ७ Page #358 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિમાં દુઃખ (૨૮૩) મનુષ્ય, બાલ્યાવસ્થામાં મારું અને વિષ્ટાની ક્રિયાથી લાજતે નથી, વિનાવસ્થામાં પણ અશુચિથી ભરપૂર મૈથુનક્રિયાથા લાજતે નથી, તેમજ વૃદ્ધાવસ્થામાં સ્વાસકાસાદિના જોરથી મુખમાંથી લાળ પડે છે તે પણ શરમાતું નથી. ૮ પ્રથમ અવસ્થામાં મનુષ્ય વિષ્ટાના ભૂંડ તુલ્ય છે, વનાવસ્થામાં કામદેવના જોરથી ગર્દભ બનેલ છે, તથા બુઢાપણામાં બુઢા બેલની માફક બને છે, તેથી પુરૂષ કદાપિ પુરૂષપણે રહેતું નથી, અર્થાત્ ધર્મ વિનાને ન ખર ગણાય છે. હું બાલ્યાવસ્થામાં મનુષ્ય માતાને આધીન રહે છે, તરૂણાવસ્થામાં તરૂણીને વશ થાય છે, તેમજ વૃદ્ધાવસ્થામાં પુત્રાદિકના પ્રેમમાં મગ રહે છે, પરંતુ કેઈવાર આ મૂર્ણ આત્મદષ્ટિવાળે થતું નથી. ૧૦ : - ધનની આશામાં વ્યાકુળ થયેલે પુરૂષ, સેવા, ખેડ, વેપાર, તથા પશુપાલન આદિ કવડે જન્મ નિષ્ફળ ગુમાવે છે. ૧૧ કેઈ ઠેકાણે ચેરી, કેઈ ઠેકાણે જુગટું, અથવા કઈ વખતે નાસ્તિકેની સબત એ પ્રમાણે મનુષ્યાવતાર પામીને પણ મનુષ્યને ફરોને ભવભ્રમણનું કારણ પ્રાપ્ત થાય છે. ૧૨ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયનું ભાજન આ મનુષ્યાવતાર પામીને જે પાપકર્મ કરવું છે, તે સોનાના ભાજનમાં મદિરા ભરવા સમાન છે. ૧૩ અનુત્તર વિમાનના દેવે પણ જે મનુષ્યભવ પ્રાપ્તિની પ્રયત્ન પૂ. વક આશા કરે છે, તેજ મનુષ્યજન્મરૂપ રત્નને પામી છ પાપમાં લગાડે છે. ૧૪ નરકનું દુઃખ પક્ષ છે, પરંતુ મનુષ્ય ભવનું તે આપણને પ્રત્યક્ષ છે, તે તેનું વિસ્તાર પુર્વક વર્ણન શામાટે કરવું? . વિવેચન આ સંસારમાં વસતા પુરૂષને એકાન્તથી સુખ નથી, ગમે તે કઈ પ્રકારનું દુઃખ મનુષ્યને માથે રહેલું જ છે. તેમજ કારણથી સમયના પ્રમાણમાં સે વર્ષનું આયુષ્ય પણ છે જોગવી Page #359 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) ધર્મદેશના. શક્તા નથી. કેઈને માનસિક તે કઈને શારીરિક અથવા કેઈને વા. ચિક દુઃખ હોય છે. પ્રથમ તે મનુષ્યજન્મ પૂર્વોક્ત દશ દષ્ટાન્તથી દુર્લભ છે, તે પામ્યા તે પણ ધનનું દુઃખ, ધન મળ્યું તે પુત્રનું દુઃખ, પુત્ર થયે તે તેના પાલણપોષણનું દુઃખ. ઇત્યાદિ ઉત્તરોત્તર દુઃખ પરંપરા ચાલ્યા જ કરે છે. રંકથી રાજા પર્યન્ત કેઈસુખી નથી. કદાપિ અન્ય લેકની અપેક્ષાએ સુખી કહે છે તે જિન અનગાર અને થતું જૈન સાધુઓ છે. તે પણ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ અનુસાર ચારિત્રને આદર કરનારા જ સુખી જણવા; નહિ કે આડંબરી, ખટપટી અથવા દાંભિક કેવળ એક્ષ તત્વના અભિલાષી, સ્વપરને શાંતિ કરનાર, સર્વ થા પરિગ્રહના ત્યાગી, જ્ઞાનાદિ આત્મગુણના ભેગી, પરભવના વિ ગી, સ્વભાવના યેગી, પંચ મહાવ્રતના ધારક, વિકથાદિ પરિહારક, સત્યસંતેષાદિ ગુણેના ધારક, મેહમલ્લના ગુપ્તદૂષણદર્શક, સદાગમના સંગી, શ્રી વીરપરમાત્માના યથાર્થ વાક્યના રાગી, નિરપૃહી, નિર્મોહી, મુમુક્ષુ જને જ સુખી જાણવા. બાકી અન્ય વેષધારી પુરૂ છે પ્રત્યક્ષ વિડંબના પામતા દષ્ટિગોચર થાય છે તે સિવાય ગ્રહો પણ લાખે યા કરેડે રૂપીયાના સ્વામી હોય તે પણ રાત દિવસ, આધિ વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત બની માત્ર, કદાચ નિદ્રા સમયે લગાર શાંતિ પામતા જાય છે–જુઓ, આ સંબંધમાં એક બ્રાહ્મણનું દ છાન્ત ખાસ ધ્યાન આપવા લાયક છે. અમુક એક બ્રાહ્મણની ઉપર કેઈ સંત મહાત્મા પ્રસન્ન થયે, અને બ્રાહ્મણને કહ્યું. “તું જે માગે તે આપું.” બ્રાહ્મણે કહ્યું, છ માસની અવધિ આપે, દુનિયામાં સુખીમાં સુખી કોણ છે? તે બાબતને પહેલાં અનુભવ કરું, પછી તેવું સુખ માગીશ” સંતે કહ્યું, “ઠીક જા, અનુભવ કર” હવે બ્રાહ્મણ અનુભવ કરશે ચાલી નીકળે. પ્રથમ તે રજવું. શી નરેની સેવા કરવા લાગ્યું, પરંતુ તાં થોડા દિવસમાં તેને અનુભવ મળે કે, અમુક નર અમુકનું મરણ ચાહે છે, તે અમુક અમુક Page #360 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યગતિમાં દુઃખ (૨૮૫) ને મારવા લાલચ આપે છે. આપસ આપસમાં વિશ્વાસ રાખતા નથી, એક બીજાનું મોકલેલ ભેજન ખાતા નથી, ઈત્યાદિક દશા જોઈ બ્રાહ્મ ણ રાજવંશીઓને છેડી પંડિતની સેવા કરવા લાગ્યું. ત્યાં થોડા દિવસ રહ્ય, તેટલામાં તે માલુમ પડયું કે પંડિતો એક બીજાની કીર્તિ સહન કરી શકતા નથી, વાદવિવાદમાં કલેશ ખડે કરે છે, ધર્મ વ્યવ. સ્થા આપવામાં–કરવામાં શાસ્ત્રથી ઉલટા ચાલે છે, રાત દિવસ વાદી. ના ભયથી શાસ્ત્ર જોવામાં મચી પડવાથી સુખે અન્ન પાણું પણ લેતા નથી, છાત્રોને ભણાવવામાં પરેપકાર છતાં તેમાં ખુશી નથી, છતાં પિતાને પૈસા આપનારને જ્ઞાની, ધ્યાન તથા ઉત્તમ વંશી બનાવી મૂકી ભણાવે છે. ઈત્યાદિ પંડિતની દુર્દશા જોઈ ચકિત બની બ્રાહ્મણ ત્યાંથી હર્યો, અને વેપારીવર્ગને અનુભવ લેવાની ઈચ્છાથી બજાર માં ગયો. ત્યાં અનેક પ્રકારના વેપારીઓને દુઃખી હાલતમાં પ્રત્યક્ષ જોઈ, હવે તે એક મોટા શેઠની હવેલી પાસે ગયે. હાથી, ઘોડા, ગાડી, વાડી, હથિયારબંધ સિપાઈઓની ચેકી ઈયાદિક શભા થઈ રહી છે, લકે શેઠના ગુણગાન કરી રહ્યા છે. ભાટ-ચારણે બિરદાવલી બેલી રહ્યા છે. કુલ વધે, જય, જય, ઈત્યાદિક શબ્દોથી આશીર્વચન ઉચ્ચારી રહ્યા છે. વિગેરે ઠાઠમાઠ જેઈ બ્રાહ્મણ કાંઈક સંતોષ પામી વિચાર કરે છે કે દુનિયામાં સુખી તે આ નરવર માલુમ પડે છે, માટે માગું તે આ શેઠને સુખ જેવું સુખ માગું, પણ ભાગ્યોદયે ફરીને વિચાર થયે જે એકવાર ખુદ શેઠને મળી સાક્ષાત્કાર કરી પછી નિર્ણય કર. આમ ધારી શેઠના દરવાજામાં પેસવા જાય છે, તેટલામાં એક દા રાએ રે, - ચોકીદાર બેલ્યા, “કયા હૈ?” બ્રાહ્મણે જવાબ આપ્યો, ન જાના હૈ.” ચોકીદારેએ કહ્યું, “ છા, રોય તાજેતે હૈં, રડે રહો,” બાપડે બ્રાહ્મણ દરવાજા પર ઉભે રહે. સીપાઈ અંદર ગયે અને શેઠને કહ્યું “મહારાગ ! ઈ ત્રણण आपका दर्शन करने को चाहता है," Page #361 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ધર્મદેશના. શેઠે વિચાર્યું કે કેાઇ માગણુ હશે, એમ ધારી સિપાઈને કહ્યુ ૮૮ મીસર મત બને તો ’’ • હૅવે સિપાઇ દરવાજા ઉપર આવી બ્રાહ્મણ પાસે જઇ એલ્યુ “ શેજો અવારા નદિ —" બિચારા બ્રાહ્મણ લમણે હાથ દઇ એક ઓટલા ઉપર જઈને એડા, શેઠ કાઇ ફા` માટે બહાર નીકળ્યા એટલે હાથ જોડી ઉભે રહ્યા, પરંતુ સિપાઈએ ખેલવા દીધેા નહિ. શેઠનો ગડી ચાલી ગઇ. શેઠ પાછા આવ્યા, ત્યારે પણ પૂર્વની માફ્ક બ્રાહ્મણુ ઉભે થયે. આ વખતે શેઠે મુનીમને કહ્યુ, કે “આ બ્રાહ્મણુને સીધું જોઇતું હે!” તે અપાવજો” આમ કહી શેઠ હવેલીમાં ગયા, હવે મુનીમ બ્રાહ્મણને પૂછે છે કે તમારે શું જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યે, “ મારે એકવાર શેઠને મળવુ છે.” મુનીમ શેઠ પાસે જઇને માલ્યા, “ સાહેબ ! તે તે આપને મળવા માગે છે, ” શેઠે વિચાર્યું કે મારી પાસે આવીને વધુ માગશે વળી મને મળવાના અવકાશ પણ નથી, એમ ધારી મુનીમને કહ્યુ, “ જાએ, એ ચાર રૂપિયા આપી વિદાય કરી, ’* હવે મુનીમ બ્રાહ્મણુ પાસે આવી તેને સમજાવવા લાગ્યા “ શેઠને મળવાના અવકાશ નથી માટે મહારાજ ! આપને જે વસ્તુની દરકાર હોય તે હુ લઇ આપું. ” "" બ્રાહ્મણ ખેલ્યું, “ મારે શેઠને મળવાની દરકાર છે કહ્યુ, “ હું ભૂદેવ ! તમે ભૂખ્યા મરશે હા પણ શેઠને મળશે આમ કહી મુનિમ ચાલ્યે ગયે, બ્રાહ્મણ તે ત્યાં જ બેઠા છે. એક એ દિવસ એમ વતી ગયા. ત્યારે શેઠને ખબર પડી કે બ્રાહ્મણુ તે કઇ લેતા નથી. ફક્ત શેઠને મળવાની હઠ લઈને બેઠે છે. છેવટે શેઠે કટાળો ખાઇને બ્રાહ્મણને એલાગ્યા. મુનીમે નહિ.” જેવમાં બ્રાહ્મણ આવ્યે કે શેઠ ઉતાવળથી ખેલ્યાઃ- એલ તારે શું કામ છે? મને મળવાના પણ અવકાશ નથી, તથાપિ તને Page #362 -------------------------------------------------------------------------- ________________ દેવતિમાં દુઃખ. (૨૮૭) એલાવ્યે છે. ” શેઠનાં આવાં વચન સાંભળી બ્રાહ્મણુ થાડું· ધણું તત્ત્વ સમજી ગયા હતા, તે પણ તેણે શેઠને કહ્યું:— “ મારા ઉપર એક સતપુરૂષ પ્રસન્ન થયા છે, અને તેણે મને મારી ઇચ્છા પ્રમાણે જે માગું, તે આપવાનુ કહ્યું છે, મેં ધાર્યું કે દુનિયામાં છમાસ સુધી ફ્રી કોઇ સુખી પુરૂષને જેઈ તેના જેવુ સુખ માણુ. ફરતાં ફરતાં મારૂ મન, તમારા ઠાઠ માટે જોઇને લલચાણું, અને વિચાર થયે કે-ખા શેઠના જેવુ* સુખ માણુ, પાછળથી વળી એવા વિચાર થઇ આવ્યે કે-શેઠને સાક્ષાત્ પૂછીને માશુ'. તેજ કારથી હું આપને મેળાપ ચાહતા હતે.” આમ જાણી શેઠ ઓલ્યા:- ભાઇ, મને જરા પણ સુખ નથી, હું તા મહા દુ:ખી છું, ભૂલેચૂકે પણ મારા જેવું સુખ માગીશ નહિઁ” આવી રીતે શેઠનાં યથાર્થ વચન સાંભળી હતાશ મની બ્રાહ્મણ, ‘માગે તે આપુ’ એવાં વચન ખાલનાર સતને શરણે જવાના નિશ્ચય કરી વિદાય થયે, સતની પાસે આવીને ખેલ્યાઃ— " “ હું મહાત્મન્ ! આપના જેવા સુખને ચાહું છું.” સંતે કહ્યું—“ તથાસ્તુ ! ” હવે બ્રાહ્મન્ચુ તિરંજનની અપેક્ષાએ ભારે સુખી થયે. આ દૃષ્ટાન્તથી ફક્ત મુનિવરી સત્રાય અન્ય મનુષ્ય સુખી નથી, એમ સિદ્ધ થાય છે. દેવગતિમાં દુઃખ. હવે દેવગતિમાં દેવા સુખી છે કે નહુિ ? તે બાબતના નિર્ણય નીચે લખેલા શ્લોકા ઉપરથી થઇ શકશેઃ-~~ शोकामर्षविषादेर्ष्या दैन्यादिहतबुद्धिषु । अमरेष्वपि दुःखस्य साम्राज्यमनुवर्त्तते दृष्ट्वा परस्य महतीं श्रियं प्राग्जन्मजीवितम् । अर्जितस्वल्पसुकृतं शोचन्ति सुचिरं सुराः ॥ ? ॥ ॥ સ્ i Page #363 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ધર્મદેશના न कृतं सुकृतं किश्चित् आभियोग्यं ततो हि नः। દત્તરોત્તરશ્રી વિપતિ નાવિન છે રૂ II दृष्टवान्येषां विमानस्त्रीरत्नोपवनसंपदम् ।। यावज्जीवं विपच्यन्ते ज्वलदानलोमिभिः ॥ ४॥ હા વાળા ! ખમપ્રીતિ રજૂ परैर्मूर्षितसर्वस्वा भाषन्ते दीनवृत्तयः ॥५॥ प्राप्तेऽपि पुण्यतः स्वर्गे कामक्रोधभयातुराः । न स्वस्थतामश्नुवते सुरा कान्दर्पिकादयः ॥६॥ अथ च्यवनचिह्नानि दृष्ट्वा दृष्ट्वा विमृश्य च । विलीयन्तेऽथ जल्पन्ति क निलीयामहे वयम् ॥७॥ ભાવાર્થ–શક, અસહિષ્ણુતા, ખેદ, ઈર્ષા, તથા દીનતાદિ વડે હતબુદ્ધિ દેવામાં પણું, દુઃખનું સામ્રાજ્ય અનુભવાય છે, અર્થાત્ દેમાં પણ શેક, અસહનશીલતા, મેદ, ઈર્ષ્યા તથા દીનતાદિ દુર્ગણે મનુષ્યની માફક છે. ૧ ઋદ્ધિવાળા બીજા મોટા દેવની લમી જઈ, તથા પૂર્વજન્મ સંબંધી પોતાનું જીવન જોઈ, પિતે તેમાં ઉપાર્જન કરેલા અ૮૫ પુણ્યને લીધે ઘણા કાળ સુધી દેવતાઓ દિલગીર થાય છે. ૨. પૂર્વજન્મમાં સુકૃત કરવાની સામગ્રી મળ્યા છતાં. અમે કાંઈ સુકૃત કર્યું નહિ, તેથી અમને આભિગિક (નોકર) દેવને અધિકાર મળે, એ પ્રમાણે પિતાની ઉત્તરેત્તર ચડીઆતા દેવેની ઋદ્ધિ જઈને દેવતા લેકે ભારે ખેદ પામે છે. ૩ બીજા દેનાં વિમાન, સ્ત્રી, રત્ન તથા ઉપવનની સંપદા જોઈ, બલતી ઈર્ષ્યા રૂપ અગ્નિની ઉર્મિ વડે યાજજીવ અત્યન્ત બળે છે. ૪ હે નાથ ! હે પ્રભે ! હે દેવ ! પ્રસન્ન થાઓ, અન્ય દેવેએ અમને લૂંટી લીધા છે એ પ્રમાણે બેલતા દીન વૃત્તિવાળા દેવે ગદગદ્દ કંઠે રૂદન કરે છે. ૫ Page #364 -------------------------------------------------------------------------- ________________ દેવગતિમાં દુઃખ. (૨૯) કામ કાય તથા પુણ્યના ચૈાગે સ્વગની પ્રાપ્તિ થયે છતે પણું કામ, ભય વડે આતુર થએલા કાંઢપિક દેવ સ્વસ્થતાને અનુભવતા નથી, અર્થાત્ કામી દેવા ઈચ્છા પૂર્ણ કરી શકતા નથી, તેમજ શાંતિ પામતા નથી. ૬ હવે દેવલાકથી ચવવાના ચિહ્નાને વારવાર જોઇને ચારીને તેઓ વિલાપ કરે છે તથા ખેલે છે કે હવે અમે સમૃદ્ધિ છેડીને કયાં જઈશુ' ? ' ૭ ( " વિવેચનઃ–ઢવામાં ક્રોધ, લેાલ, માન, અને માયા રહેલી છે, પરંતુ લાલનુ જોર વિશેષ છે. લાભથી લડાઇ કરે છે, તથા લાભથી દુ:ખી થાય છે. તેશ્માનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનુ' છે, તથા ઓછામાં એહુ` દશ હજાર વર્ષનુ છે. દેવામૂલ ચાર પ્રકારના છે, પરંતુ તેના ઉત્તર ભેદ ૧૯૮ છે. દેવા કેટલાક ઉંચ જાતિના હોય છે, કેટલાક નીચ જાતિના પણ છે. નીચ જાતિના દેવાની પગમાં પહેરવાની મેાજડી પણ એટલી કિંમતી છે, કે આખા જ'બૂદ્વિપની ઋદ્ધિ જેટલી તેની કિંમત આંકી શકાય, તે પછી તેની ઓજી ૠ દ્ધિનુ વર્ણન તે સર્વજ્ઞ સિવાય કાણુ કરી શકે ? આટલી ઋદ્ધિ સમૃદ્ધિ તથા શાશ્વત દેવલેાકનાં વિમાન વગેરે ભાગ સ્થાનાદિની સામગ્રી છતાં દેવા દુઃખી ગણાય છે. તેનું મૂળ કારણ મેહદશા અને તેને લીધે થએલા મમત્વભાવ છે. ચ્યવન પહેલાં છ માસ અગાઉથી તેઓને ચ્યવનનાં ચિહ્ના માલૂમ પડવા લાગે છે, એટલે કે કલ્પદ્રુમ થી ઉસન્ન થએલી ફૂલની માળાને પોતાના મુખ કમળ સહિત મિલન એલી જાએ છે, શરીરના અવયવો શિથિલ થયા હોય, એમ તેઓને લાગે છે, બલવાન પુથી પણુ નહિ કપાવી શકાય એવા કલ્પવૃક્ષા ને તે કંપતા જૂએ છે, જન્મથી પેાતાની સહચારી એવી શેાભા અને લજ્જા દૂર થતી તેઓને જણાય છે, વળી તેઓ અદ્દીન છતાં દીનતા ધારણ કરે છે, નિદ્રા રહિત છતાં નિદ્રા આવવા લાગે છે, પેતે નીરાગ છતાં શરીરના સાંધા ટુટવા લાગે છે, તથા પદાર્થાને દેખવામાં અસમર્થ બને છે, તેમજ મરવાની ઇચ્છાવાળા મનુષ્યા જેમ અપથ્ય પદાર્થ નુ સેવન કરે છે, તેવી રીતે તે ન્યાયધર્મને તિલાંજલી ૩૭ י તથા વિ '1 આ ઋદ્ધિ Page #365 -------------------------------------------------------------------------- ________________ ધર્મના આપી વિષયમાં આસકત બને છે. ઈત્યાદિ વન ચિહુને વડે આકુલવ્યાકુલ થએલા દે મમત્વભાવને લીધે કઈ પણ ઠેકાણે સુખ પામતા નથી. “દેવાંગના, વિમાન, અને પારિજાત, મંદાર સંતાન તથા હરિચંદનાદિ કલ્પવૃક્ષ, રત્નજડિત સ્ત, મણિઓની વિચિત્ર રચનાથી રચેલ આ ભૂમિ, રત્નમય વેદિક તથા રત્નના પગથીઆવાળી આ વાવડીએ પ્રભૂતિ છેડીને અશુચિથી ભરપૂર મહાનિંદનીય ગર્ભવાસમાં મારે જવું પડશે” ઈત્યાદિ વિચાર કરતા દેવે મહાવિલાપ કરે છે. ઓટલા ઉપરથી જણાયું હશે કે પૂર્વોક્ત નરક, તીર્થંચ તથા મનુષ્યગતિમાં જેમ સુખ નથી, તેમ દેવેમાં પણ સુખ નથી. “ ક શુભાશુભ આશ્રવ વિચાર. — આ ચારે પ્રકારની ગતિ પ્રાપ્ત થવામાં કારણભૂત આશ્રવ શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. શુભ આશ્રવને લકે પુણ્યના નામથી ઓળખે છે, જ્યારે અશુભ આશ્રવને પાપ કહે છે. પુણ્યબંધથી મનુષ્ય તથા દેવગતિ મળે છે. જ્યારે પાપમધથી નરક તથા તીય ગતિ પ્રાપ્ત થાય છે. તેટલા સારૂ પ્રથમ શુભાશ્રવ તથા અશુભાશવના બંધહેતુ જાણવાની આવશ્યક્તા છે, તે જાણ્યા સિવાય તેને ત્યાગ પ્રાણી કરી શકે નહિ. દાખલા તરીકે પ્રભુ શ્રીષભદેવે પુર રૂની ૭૨ કળામાં કેટલીએક એવી કળાઓ પણ બતાવી છે કે, જેનું આરાધાન કરવાથી આત્મા દુર્ગતિ જાય, તે હવે સવાલ થશે કે તે બતાવવાનું કારણ શું? તેનું મૂલ કારણ તે એજ છે કે જે જીવને તેવી કળાનું જ્ઞાન નહિ હોય તે તેને તે છેડી કેવી રીતે શકશે ? જેમ કે કપટકળ જરૂર હેય છે, તે પણ જ્યાં સુધી કપટનું સ્વરૂપ જાણવામાં નથી હોતું, એટલે કે આ અમુક કાર્ય મારાથી થયું તે કપટમિશ્ર છે કે કપટરૂપ છે અથવા કપટ રહિત છે, એવા પ્રકારનું જ્ઞાન જ્યાં સુધી માણસને થતું નથી, ત્યાં સુધી તે કપટને કેમ છેડી શકે? તેજ કારણથી કપટકળાથી પરિચિત માણસ જે કદાચ કપ Page #366 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વિચાર (૨) અને તજવા ચાહશે, તે કદાપિ કપટમિશ્ર અથવા કપટ રૂમ કાર્ય કરશે નહિ. તેટલાજ સારૂ હું પણ અત્રે પ્રથમ શુભાશુભ આશ્રવના હેતુઓ બતાવવા યથાશક્તિ ચેષ્ટા કરીશ, તે તે અયોગ્ય અથવા અપ્રા. સંગિક તે નહિ જ ગણાય. પ્રથમ તે મન વચન કાયાના ત્રણ ગ શુભાશુભ કર્મને આ શ્રવ કરે છે. જેમકે મૈત્રી, પ્રદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાવાળું મન, શુભ કર્મને એકઠું કરે છે, તેમ વિષય કષાયવાળું મન અશુભ કર્મ ઉપાર્જન કરે છે. સુતજ્ઞાનને અનુસરીને ઉચ્ચારવામાં આવેલું સત્ય વચન શુભ કમનું કારણ છે, તેથી વિપરીત વચન અશુભ કર્મનું કારણ છે. વળી સુયતનાવાળા શરીરવડે શુભ કર્મ થાય છે, જ્યારે આરંભાદિ યુક્ત શરીરથી અશુભ કર્મ બંધાય છે. - સામાન્ય રીતે કહીએ તે, આ અશુભ કર્મના બંધ હેતુ, ચાર કષાય (ફ્રોધ, માન, માયા, લેભ), પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષય, (જે આગળ બતાવેલ છે), પંદર યુગ, (ચાર મનના, ચાર વચનના, અને સાત કાયાના પાંચ મિથ્યાત્વ (આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાગિક, અહીં નામ માત્ર લખ્યા છે. પરંતુ સમ્યવાધિકારમાં અર્થ સહિત લખવામાં આવશે) તથા આર્સ અને રેદ્રધ્યાન છે. શુભકમના બંધ હેતુ, દાન, શીલ, તપાદિ છે. હવે આસવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-હવત માનિત વાપાનિ યમાતા ગાત્રાવ અથત જે થકી પાપ કર્મ આવે તે આશ્રવ આસવના મૂલ બે ભેદ છે. ૧. સાંપરાયિક ૨. ઈયપથ. સકષાય આસવને સાંપરાયિક આસવ કહે છે. જ્યારે અકષાય આસ્ત્ર વને ઈપથના નામથી ઓળખવામાં આવે છે. ઇથોપ આઅવની સ્થિતિ એક સમય માત્રની હેવાથી તેના ભેદની વિવેક્ષા નથી, પરંતુ સાંપરાયિક આસવના ૩૯ ભેદ તત્વાર્થસૂત્રમાં બતાવેલા છે, ત્યારે નવતત્વ આદિમાં તેને કર ભેદ બતાવેલ છે, તે બેતાલીસ ભેદનાં નામ નીચે પ્રમાણે છે ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, આ પાંચને ત્યાગ નહિ કરે તે અવતાવ Page #367 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. કહેવાય છે. વળી ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયાસ્ત્રવ છે; સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેત્રેન્દ્રિય, આ પાંચ ઈન્દ્રિયોને નિયમમાં ન રાખવી તે પાંચ ઇન્દ્રિયાસ્ત્રવ, મન, વચન અને કાયાના ચેગને ભેગાદિ વિષયમાં જતા ન અટકા વવા તે ત્રણ માસવ છે, ત્યારબાદ પચીશ કિયાવ. હવે ક્રિયામ્રવને બતાવવા પચીશ ક્રિયા સાર્થ શબ્દાર્થ માત્ર લખીશ ૧ શરીરને પ્રમત્ત ભાવથી ઉપયોગ રહિતપણે સક્રિય થવા દેવું તે કાયિકી ક્રિયા. ૨. શસ્ત્રાદિ વડે એની હિંસા વિ ગેરે જે કિયા થાય તે અધિકરણુકી ક્રિયા. ૩. જીવ અને અજીવ પર દ્વેષ ભાવથી જે ખરાબ વિચાર કરે તે પ્રાàષિકી ક્રિયા. ૪ જેથી પિતાને અથવા પરને પરિતાપ ઉપજે તે પરિતાપકો કિયા. પ, એકેન્દ્રિયાદિ અને હણવા અથવા બીજા પાસે હણાવવા તે પ્રાણુ તપાતકી ક્રિયા. ૬, ખેડ પ્રમુખ ક્રિયા કરવી અથવા કરાવવી તે આ રંભકી ક્રિયા. ૭, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહ ઉપર મમત્વભાવ રાખે તે પરિગ્રહકી ક્રિયા. ૮, છલ ભેદ કરી બીજાને ઠગવું તે માયા પ્રત્યયકી કિયા. ૯, સન્માની શ્રદ્ધા રહિત અસત્ય માર્ગનું પોષણ કરતાં જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શનપ્રત્યયકી કિયા. ૧૦, જે કે દરેક વસ્તુ જીવના ઉપગમાં આવતી નથી, છતાં હતભાગ્ય તીવ્ર અભિલાષને આધીન થઈ ભક્ષ્યાભઢ્ય વસ્તુને નિયમ કરતા નથી, તેથી જે પાપાગમન થાય છે, તે અપ્રત્યાખાનકી કિયા. ૧૧, સુંદર વસ્તુ જેવા થકી તેના ઉપર જે રાત્પત્તિરૂપ કિયા થાય છે, તે દૃષ્ટિકી ક્રિયા. ૧૨, રાગાધીન બની સ્ત્રી, ઘેડા, હાથી, ગાય વિગેરે સુકુમાળ વસ્તુ પર હાથ લગાડવાથી જે ક્રિયા લાગે તે પૃષ્ટિકી ક્રિયા. ૧૩, અન્ય મનુષ્ય ની ઋદ્ધિ, સમૃદ્ધિ દેખી ઈર્ષોથી જે કર્મબંધ થાય છે, તે પ્રાહિત્યકી ક્રિયા. ૧૪, સ્વઋદ્ધિ સમૃદ્ધિની અન્ય કઈ પ્રશંસા કરે ત્યારે મનમાં આનંદિત થવું અથવા તેલ, ઘી, દૂધ, દધિ વિગેરેના ભાજન ઉધાડાં મૂકવાથી જે જીવોની હિંસા થાય છે તે સામંતે પતિપાતકી ક્રિયા, ૧૫, રાજાદિના હુકમથી યંત્ર, શસ્ત્રાદિ તૈયાર કરવા, Page #368 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વિચાર. (ર૯૩) તથા વાવ, તળાવ, કૂવા ખાદાવવા તે નેશકી ક્રિયા. ૧૬, પેાતાને હાથે અથવા શિકારી કૂતરાએ દ્વારા સસલા પ્રમુખ જીવોને મારવા અથવા જે કાર્યં સેવકના હાથથી થઇ શકે એવું હાય, છતાં અભિમાનથી પોતાના હાથે તે ક્રૂર કાર્ય કરવું, તે સ્વહસ્તકી ક્રિયા. ૧૭, અન્ય જીવ અથવા અજીવના પ્રયાગથી અમુક વસ્તુ પેાતાની પાસે આવે એવી કાશીશ કરવી, તે આનયનકી ક્રિયા. ૧૮, જીવ અથવા અજીવ વસ્તુનુ છેદન ભેદન કરવુ તે વિદ્યારણુકી ક્રિયા. ૧૯, ઉપયાગ વિના શૂન્ય ચિત્ત, વસ્તુ લેવી મૂકવી, ઉડવુ' બેસવું, હરવુ ફરવુ, ખાવું, પીવું, સૂવુ, ઇત્યાદિ કાર્ય કરવાથી જે ક્રિયા લાગે, તે અનાભાગિકી ક્રિયા. ૨૦, આલાક તથા પરલેાકથી વિરૂદ્ધ કાર્યનું જે આચરણ તે અનવકાંક્ષાપ્રત્યયકી ક્રિયા. ૨૧, મન, વચન, કાયા સબધી જે ખરાબ ધ્યાન, તેની અંદર પ્રવૃિત્તિ કરવી પરંતુ નિવૃત્તિ ન કરવી, તે પ્રાયેાગકી ક્રિયા, ૨૨, કોઇ એવું ક્રૂર કર્મ કરવામાં આવે કે જેનાથી જ્ઞાનાવરણીયાદિ આઠે કર્માંના એકીસાથે અધ થાય, તે સમુદાનકી ક્રિયા, ૨૩ મેહગર્ભિત વચનેથી જે અત્યન્ત રાગેષત્તિ તથા પ્રેમને પ્રક થાય તે પ્રેમકી ક્રિયા. ૨૪, ક્રોધ અને માન વડે વિપરીત વચને ખેલવાથી અન્યને જે દ્વેષ થાય, તે દ્વેષકી ક્રિયા–૨૫, પ્રમાદ રહિત મુનિવર તથા કેવલી ભગવાનને ગમનાગમનથી જે ક્રિયા લાગે, તે ઇૉપથિકી ક્રિયા. પૂર્વોક્ત પાંચ અત્રત, પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ત્રણ જોગ અને પચીશ ક્રિયા મળી આમ્રવના ૪૨ ભેદ થાય છે. તેના વળી તીવ્રભાવ, મદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય વિશેષ તથા અધિકરણ વિશેષથી વિશેષ ભેદ થાય છે. જેમ કેઇ જીવ તીવ્રભાવથી તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ બંધ બાંધે છે, ત્યારે મદભાવથી લઘુ, લઘુતર, લઘુતમ આસ્રવરૂપ મધ હેતુ હોવાથી જીવ હલકેા, અતિહલકા, અત્યંતઠુલકો બંધ બાંધે છે, તે કારણથી, તીવ્ર–મંદાદિ ભાવે લેાકમાં પ્રસિદ્ધ છે. નીય વિશેષ એટલે આત્મીય ક્ષયે પશમાદિ ભાવ જાણવા, હવે અધિકરણ વિશેષના બે ભેદ છે ૧, જીવાધિકરણ, ૨, અજીવાધિકરણ, Page #369 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ધર્મદેશના. એટલે જીવના આશ્રયથી જે આશ્રવ થાય તે જીવાધિકરણ, તથા અજી વને આશ્રીતે જે આશ્રવ થાય તે અજીવાધિકરણ, તેની અન્દર જીવાધિ કરણના મૂળ સે ત્રણ છે, તથા ઉત્તર ભેદ ૧૦૮ છે. મૂળ લેઇ સર્ભ, સમારંભ, અને આરભ આ ત્રણના સ્વરૂપસૂચક ફ્લાક તત્ત્વાર્થ ભાષ્યમાં આ પ્રમાણે છેઃ— संरम्भः सकषायः परितापनया भवेत्समारम्भः । आरंभः प्राणिवधस्त्रिविधो योगस्ततो ज्ञेयः || १ || ભાષા:કષાય સહિત જે ચેગ તે સ'ર'ભ, તથા પરિતાપના થવાથી જે સંરભ થાય, તેજ સમારભ કહેવાય, એવ' પ્રાણીઓને જેમાં વધ થાય, તે આરંભ. એ ત્રિવિધ યાગ મૂળ ભેદ રૂપ જાણવ પૂર્વોક્ત મૂળ ત્રણ ભેદની સાથે મન, વચન અને કાયાને જો ડવાથી નવ ભેદ થાય. જેમકે મનઃ સર્ભ, વચન સર્ભ અને કાય સર‘ભ. તેજ પ્રમાણે મનઃસમારંભ, વચન સમાર’ભ અને કાય સમા રંભ, વળી મન આરંભ, વચન રભ અને કાયારંભ. આ પ્રમાણે થ એલા નવ ભેદ માંહેના દરેકની સાથે કૃત, કારિત, અને અનુમત એ ત્રણ જોડવાથી ૨૭ ભેદ થાય છે. યથા, કૃત મનઃસંરભ, કારિત મનઃસરત, અનુમાદિત મનઃસંરભ, કૃત વચન સરંભ, કારિત વચન સ’રભ, અનુમેર્દાિત વચન સંરભ, કૃતકાયસંરભ, કારિત કાયસરંભ અને અનુમેર્દિતકાયસ’રભ; તેજ પ્રમાણે સર્ભની માફક સમારંભ અને આર્ભના નવ નવ ભેદ ગણતાં ર૭ ભેદ થયા. વળી તે ૨૭ ભેદ દરેકને ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારની સાથે જોડતાં એક સે આઠે ભાંગા થાય છે. તેનું કોષ્ટક આ નીચે છેઃ ૧ ક્રોધ કૃત મનઃસર'ભ ૩ અનુમાદિત મનઃસરભ પ કારિત વચન સરભ ७ ૯ ૧૧ * 29 →→ કૃત કાય સરભ ,, ?? ૨ ક્રોધ કારિત મનઃસરભ ૪ ” કૃત વચન સરભ અનુમાદિત કાય સર્ભ ૧૦ કારિત મનઃસમાર’ભ ૧૨ . "" 7 અનુમાદિત વચન સર ભ કારિત કાય સર્ભ કૃત મનઃસમારંભ અનુમાદિત મનઃસમારંભ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ અનુમાદિત કાયાર ભ, ” કૃત વચન સમારભ અનુમાદિત વચન સમાર’ભ૧૬ કારિત કાય સમારંભ " શુભાશુભ આશ્રવ વિચાર. ↑ ” કૃત મન આર્ભ 99 ૧૮ ૨૦ અનુમાદિત મન અારંભ રર કારિત વચનારભ ૨૪ ૨૬ , » કૃત કાયારંભ ૧૪ કારિત વચન સમારંભ (૨૯૫) ,, » કૃત કાય સમારંભ અનુમાદિત કાય સમાર’ભ કારિત મન આરંભ 99 કૃત વચનારભ » "" ,, અનુમાદિત વચનારંભ કારિત કાયાર ભ "" ' તેજ પ્રમાણે (૧) માન કૃત મનઃસંરભ, (૨) માન કારિત મનઃસંરભ, ઇત્યાદિક પ્રકારે ઉપર કહેલા ર૭ ભાંગાની અન્દર સત્ર ક્રંધ ની જગ્યાએ · માન ’ શબ્દ લગાડવાથી ખીજા ૨૭ ભંગ થાય. વળી તેવીજ રીતે તેજ ૨૭ ભાંગામાં સત્ર ક્રોધની જગ્યાએ શબ્દ મૂકવાથી પણ ત્રાજા ૨૭ ભંગ થાય છે. તથા વળી તેમાંજ ધ ની જગ્યાએ સત્ર “ લાભ ” શબ્દ મૂકવાથી ચેાથા ૨૭ ભંગ થાય, એમ કુલ ૧૦૮ ભાંગા જીવાધિકરણ આસ્રવ સંબન્ધી કહ્યા. માયા "" આ * હવે અજીવ આશ્રિત જે આશ્રવ થાય, તે અજીવાધિક સવના મૂલ ચાર ભેદ તથા ઉત્તરભેદ ૧૧ થાય છે; તે ખતાવવામાં . છે. અજીવાધિકરણ આશ્રવના મૂલ ચાર ભેદનાં નામ——નિ નિક્ષેપ, સચેંગ અને નિસ, ના, પ્રથમ નિ નાના ૨ ભેદ છે. ૧, મૂલશુશુ નિ ત નાધિકરણ, ૨, ઉત્તર ગુણ નિવૃતનાધિકરણ, પાંચ શરીર, વચન, મન, અને શ્વાસોચ્છવાસ તે મૂલ ગુરુ નિવંત નાધિકરણ છે, અને કાષ્ઠ, પુસ્તકાદિમાં જે ચિત્ર કર્માદિ તે ઉત્તર ગુણુ નિવૃ તનાધિકરણ છે. હવે ખીજા નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે. ૧, જમીન યા કોઇ પશુ આધેય ઉપર જોયા વિના વસ્તુ મૂકવી તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણુ, ૨, પૂયા વિનાની જગ્યા ઉપર ઉન્મ ત્તની માફક વસ્તુ મૂકવી તે દુષ્પ્રમાર્જિત નિક્ષેપાધિકરણ, ૩, આધેય જમીન અથવા પાઠ પાટલા પ્રમુખ કેવાં છે, તેના વિચાર કર્યા વિના Page #371 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ધર્મ દેશના. એકદમ વસ્તુને ફૂંકવી અથવા મૂકવી તે સહસા નિક્ષેપાધિકરણ. ૪, ઉપયોગ રહિતપણે વસ્તુ મૂકવી તે અનાભોગ નિક્ષેપાધિકરણ, ત્રીજા સચાગાધિકરણના બે ભેદ છેઃ— ૧, જેમ દૂધમાં સાકર મેળવે છે, તેમ ભેજનાદિ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુ. આના મેળાપ અધિક સ્વાદને માટે કરવા તે “ અન્ન પાન સ સચેાજના ધિકરણ ”. ૨, તેમજ વસ્ત્રાદિકમાં રંગ બેરંગી ફ઼ાર લગાવવાથી અ થવા ચંદરવાની મા એક વસ્રની સાથે ખીજા વસ્રના સાંધા કરવાથી જે અધિક શે।ભા માલૂમ પડે અથવા દંડ પાત્રાક્રિકમાં રગ લગાડવા તે “ ઉપકરણ સચેજનાધિકરણ ”. હવે ચેાથા નિસર્ગાધિકરણના ત્રણ ભેદ ખતાવવામાં આવે છે:૧, પ્રમત્ત દશાથી શરીરને અયતના પૂર્વક છૂટું મૂકવુ' તે કાયનિસર્ગાધિકરણ, ૨, વચનને નિયમમાં ન રાખવું તે વચનનિસર્ગાધિકરણ, ૩, તેમજમનને વશમાં ન રાખવુ તે મનઃ નિસર્ગાધિકરણ, એ પ્રમાણે પહેલાના છે, ખીજાના ચાર, ત્રીજાના મે તથા ચેાથાના ત્રણ એમ મળી કુલ ૧૧ ભેદ અજીવાધિકરણ આસ્રવના કહ્યા, એપ્રમાણે પ્રસંગે પાત્ત આસ્રવના ભેદ પ્રભેદુ ખતાવવામાં આવ્યા. હવે એ બતાવવામાં આવશે કે આઠ કમ માંહેના અમુક કને અ ંગે કયા આસ્રવે અર્થાત્ ખધ હેતુએ રહેલા છે. પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ તથા દનાવરણીય કર્મના બંધ હેતુરૂપ આસ્રવતપાસીએ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અતિધજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન તથા કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાનમાંના કોઇપણ જ્ઞાનની અથવા તે પૂર્ણાંકત પાંચ જ્ઞાનવાળા ગમે તે જ્ઞાનવતની અર્થાત્ જ્ઞાની પુરૂષાની, તેમજ જ્ઞાનાપકરણ, પાટી, પાથી, ઠવણી, કવલી, નેાકારવાલી, સાપડા, સાપડી વિગેરેની તથા લખેલ યા છાપેલ પુસ્તકાની પ્રત્યેનીકતા કરવી એટલે આશાતનાં કરવાથી, તથા અનિષ્ટ ચિતવવાથી તત્સ ંબધી આસ્રવ થાય છે, એટલે કમ ખ'ધ હેતુ થાય છે, વળી જેનો પાસે ભણ્યા હાય, અથવા જેની સાહાચ્ય લીધી હેય તેને બદલે અન્યનું નામ લેવુ, નિન્દ્વવપણું એટલે પદાર્થ જાણતા છતાં ગેપવવુ, જ્ઞાન-જ્ઞાનાપકરણ તથા જ્ઞાનવત પુરૂષાના શસ્ત્રાદિ વડે નાશ કરવા, અથવા તે તેની Page #372 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વિચાર. પ્રત્યે અંતરંગ અરૂચિભાવ કરે, જ્ઞાનાભ્યાસ કરનારા વિદ્યાથીઓને મળતા અન્ન, પાન, વસ્ત્ર, વસતિ પ્રમુખને અંતરાય કર, પાઠ કરતા વિદ્યાર્થીઓને કાર્યાન્તરમાં જોડવા, વિકથાદિમાં લગાડવા, વળી પતિ પુરૂષને જાતિ હીનતાનું અથવા અન્ય અસંભાવ્ય કલંક આપવું, શ્રેષભાવથી પ્રાન્ત ઉપસર્ગ કરે, અસ્વાધ્યાયને વખતે સ્વાધ્યાય કરે, યેગે પધાનાદિ અવિધિઓ કરાવવા, જ્ઞાને પકરણ સમીપ રહેતે છતે આહાર, નિહાર, કુચેષ્ટા અથવા મૈથુનાદિ કર્મ કરવાં, જ્ઞાનને પગ લગાડે, થુંકથી અક્ષર બગાડવા, જ્ઞાનદ્રવ્ય ભક્ષણ કરવું, કરાવવું અથવા કરનારની ઉપેક્ષા કરવી ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મના આસવ સમજવા. તેવી જ રીતે દર્શનની પ્રત્યનીતા (આશાતના) કરવાથી દર્શનવરણીય કરના આસ થાય છે. જેમકે ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન અને વધિદશન તથા કેવલદર્શનને ધારણ કરનાર સાધુ મહાત્માપર અશુભ ચિંતવન કરનારા, તથા સમ્મતિતર્ક, નયચક, તત્વાર્થીદિ ગ્રંથની અવહેલના એટલે અપમાન કરનારા છ દર્શનાવરણય કર્મ બાંધે છે. દેવપૂજા, ગુરૂસેવા, સુપાત્રદાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશસયમ, અકામનિર્જર, શોચ ( અંતઃકરણ શુદ્ધિ), બાલાપ (અજ્ઞાન કષ્ટ) એટલા શાતાદનીય કર્મના બંધ હેતુઓ (આ ) છે, અને દુઃખ, શેક, વધ, તાપ, આકંદન, રૂદન પતે કરવાથી અથવા બીજાને કરાવવાથી તથા ઉભયને એટલે પિતાને તથા પરને બનેને દુઃખ શેકાદિ કરવા-કરાવવાથી અશાતા વેદનીય કર્મના આ થાય છે. ત્યારપછી મેહનીય કર્મના બે ભેદ છે. દશમેહનીય અને ચારિત્રમોહનીય. પ્રથમ દર્શનમેહનીય કર્મના સામાન્ય બંધહેતુ એ આ પ્રમાણે છે–જેમકે શ્રી સુવિધિનાથ ચરિત્રમાં શ્રીમદ્દેમચંદ્રાચાર્ય કહે છે – वीतरागे श्रुते संघे धर्मे संघगुणेषु च । ___ अवर्णवादिता तीव्रमिथ्यात्वपरिणामता ॥१॥ Page #373 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના. सर्वसिद्धिदेवापह्नवो धार्मिकदूषणम् । उन्मार्गदेशनानाग्रहोऽसंयतपूजनम् ॥२॥ असमीक्षितकारित्वं गुर्वादिष्ववमानता। इत्यादयो दृष्टिमोहस्यास्रवाः परिकीर्तिताः ॥३॥ ભાવાર્થ –વીતરાગમાં, શાસ્ત્રમાં, સંઘમાં, ધર્મવિષયમાં, તથા સંઘના ગુણેમાં અવર્ણવાદિતા કરવી, એટલે તેમને અવર્ણવાદ કરે, તેમજ તેઓને વિષે અત્યન્ત મિથ્યાત્વને પરિણામ કરે. ૧. સર્વજ્ઞ,મેક્ષ, તથા દેવને અભાવ સ્થાપન કર, ધર્મિષ્ઠ પુરૂષમાં દૂષણ કાઢવું, ઉન્માગ વધે તેવી દેશના કરવી, અનર્થમાં આગ્રહ ક ર, અસંયતિની પૂજા કરવી. ૨. વગર વિચાર્યું કાર્ય કરવું, તથા દેવ ગુરૂ ધમનું અપમાન કરવું, ઈત્યાદિક દર્શનાહનીય કર્મના આઅને કહ્યા છે, ૩. હવે બીજા ચારિત્રમોહનીયના બે ભેદ છે. ૧, કષાય ચારિત્ર મેહનીય. ૨, નેકષાય ચારિત્ર મેહનીય. તેમાં કેધ, માન, માયા તથા લેભાદિના ઉદયથી આત્માના અત્યન્ત કષાયિત પરિણામને કષાય ચારિત્ર મેહનીયને આસવ કહેવામાં આવે છે. અને જે હાસ્ય, તિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષ વેદ, તથા નપુસક વેદ એ નવ નેકષાય છે, તેના બંધ હેતુઓને ને કષાય ચારિત્ર મેહનીયના આસવ જાણવા. પ્રથમ હાસ્યરૂપ નેકષાય ચારિત્ર મેહનીયના આવે એટલે બંધ હેતુ આ પ્રમાણે છે–અત્યન્ત હસવું, કંદપ સંબંધી મશ્કરી, હાંસી કરવાને સ્વભાવ, અત્યન્ત બકવાદ કરે, દીન વચન બેલવાં ઈત્યાદિ. રતિ રૂપ નેકષાય ચારિત્ર મેહનીયના આસ–દેશાદિ જેવાની ભારે ઉત્કંઠા હેવી, અષ્ટાપદ–સોગઠાબાજી તથા ગંજીપાદિના વિચિત્ર રમતમાં મન એડવું તથા તેમાં બીજાના ચિત્તને વશ કરવું વિગેરે. Page #374 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વિચાર. MAANA અરતિ રૂપ નાકષાય ચારિત્ર માહનીયના માસવઃ-પોતાથી અધિક ઋદ્ધિમાન તથા જ્ઞાનવાનને દેખી ઇર્ષ્યા કરવી અથવા ગુણિજનેાના ગુણ્ણામાંથી દૂષણ કાઢવાં, પાપ કરવાના સ્વભાવ હાવે તથા પરના સુખના નાશ કરવા તેમજ પરના અકુશલમાં ઉત્સાહ કરવા અર્થાત્ પરના અપમાંગલમાં ખુશી થવું વિગેરે. www શાક રૂપ ચારિત્રમેહનીયના આસ્રવાઃ-પરને શેક પ્રકટ કરાવવા, તથા પોતે શાક ઉત્પન્ન કરી, તે ને તેજ વિચારમાં રાઇનાદિ ક્રિયા કરવી. (૨૯) ભયરૂપ નાકષાય ચારિત્ર માહનીયના આશ્રવાઃસ્વાભાવિક રીતે પેાતાને કંઇ ભયના પિરણામ થવા, અથવા બીજા કોઈને ચેષ્ટા કરી બીવડાવવું, ત્રાસ દેવે, નિર્દય કર્મ કરવુ' ઇત્યાદિ, જુગુપ્સા રૂપ નાકષાય ચારિત્રમેહનીયના આશ્રવાઃ- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સ ંઘના અપવાદ તથા જુગુપ્સા નિંદા કરવી, તેમજ સદાચારને નિંદવે, વેદ રૂપ નાકષાય ચારિત્ર મેહનીયના આસ્રવેશઃ–ઇર્ષ્યા, તથા વિષયમાં ગૃદ્ધતા, મૃષાવાદ, અતિકુટિલતા, તથા પરસ્ત્રીમાં આસક્તિ વિગેરે. પુરૂષવેદ રૂપ નેકષાય ચારિત્રમેાહનોયના આસ્રવેશઃ-સ્વદારા માત્રથી સતાષ, ઇર્ષ્યા રહિત પણુ, કષાયની મંદતા, સરલ આચાર તથા સ્વભાવ વિગેરે. નપુ’સક વેદ રૂપ નાકષાય ચારિત્રમેહનીયના આસ્રવાસી તથા પુરૂષ સખ્ધી કામ સેવામાં અત્યન્ત અભિલાષા, તીવ્ર કામતા, પાખંડિતા, તથા સ્ત્રોત્રાને ખલાત્કારથી ભ્રષ્ટ કરવાં વિગેરે. હવે સામાન્ય ચારિત્રમેાહનીય કર્મના અધહેતુ એટલે આસવા શ્ર્લેકાથી કહેવામાં આવે છે. साधूनां गर्हणा धर्मोन्मुखानां विघ्नकारिता । मधुमांस विरतानामविरत्य निवर्णनम् 112 11 Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ધર્મદેશના. विरताविरतानां चान्तरायकरणं मुहुः। अचारित्रगुणाख्या तथा चारित्रदूषणम् ॥॥ कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् । चारित्रमोहनीयस्य सामान्येनारवा अमी ॥३॥ ભાવાર્થ–મુનિવરની નિંદા, ધર્મ સન્મુખ થએલા પ્રાણિયેને કુયુક્તિથી વિન કરવું, એટલે તેમને ચારિત્રાદિના પરિણામથી mષ્ટ કરવા, મદિર તથા માંસભક્ષણમાં લીન થએલા પ્રાણીઓની રીતભાતની પ્રશંસા કરવી અર્થાત્ વ્યસનીને ઉત્તેજન આપવું. ૧. દેશવિરતિ એટલે સમ્યકત્વ મૂળ દ્વાદશ વતને પાલનાર તથા તેની અભિલાષા કરનારને અંતરાય કર, અચારિત્ર ગુણની વ્યાખ્યા કરવી, તથા ચારિત્રનું દૂષણ કાઢવું, જેમકે અમુક પુરૂષને સાધુ થતા અટકાવે તે સમયે તે ગૃહસ્થ ભાવની પુષ્ટિ કરે, અને કેઈ પડવાઈ સાધુના અવગુણ બતાવી મેક્ષપદ આપનારચારિત્રનું દૂષણ કાઢે અને કહે કે “સાધુપણું અંગીકાર કરવાથી કે કાર્ય થઈ શકતું નથી. ખરે તે શ્રાવકપણામાંજ ફાયદે છે, અમારા ધન્યભાગ્ય જે અમે સાધુ થયા નહિ ઈત્યાદિ વાતે બલવી. ૨. સોળ કષાય તથા નવા નેકષાય જે સત્તામાં રહેલ છે, તેને ઉદીરવા, અર્થાત્ અનતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાની તથા સંજવલન એવા ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેભ મળી ૧૬ કષાય તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષદ, તથા નપુંસકવેદ એનેકષાયમાંના જે ઉદયમાં ન હોય તેની ઉદીરણ કરવી, એટલે કે કષાય, નેકષાય થવાનાં કારણ સેવવાં તે સામાન્ય રીતે ચારિત્રમેહનીયના આ જાણવા. ૩. હવે મેહનીય કર્મ બાદ આયુષ્યકર્મના ચાર વિભાગ છે. નરકાયુ, તિર્યંચાયું, મનુષ્પાયુ તથા દેવાયુ તે પ્રત્યેકના અલગ અલગ બંધહેતુ એટલે આ બતાવવામાં આવે છે – પ્રથમ નરકાયુના આસને લક્ષમાં રહે, તેટલા સારૂ તેનાં નામ શ્લેક વડે બતાવવામાં આવે છે – Page #376 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશવ વિચાર, (૩૧) पञ्चेन्द्रियप्राणिवधो बहारम्नपरिग्रहौ । निरनुग्रहतामांसनोजनं स्थिरवैरिता ॥१॥ रौद्रध्यानं मिथ्यात्वानतानुबधिकषायते । कृष्णनीलकापोताच बेश्या अनृतनाषणम् ॥२॥ परद्रव्यापहरणं मुहुमैथुनसेवनम् । अवशेन्द्रियता चेति नरकायुष प्रास्त्रवाः ॥ ३ ॥ ભાવાર્થ–પંચેન્દ્રિય જીવને વધ, અત્યન્ત આરંભ, અત્યંત પરિગ્રહ, મમતા, કૃપારહિત પણું, માંસજન, સદા વૈરભાવ (૧) રૈદ્રધ્યાન, મિથ્યાત્વભાવ, અનંતાનુબંધિ કષાયનું કરવું, કૃષ્ણ, નીલ, અને કાપિત લેશ્યા, મૃષા ભાષણ. (૨) પરદ્રવ્યનું હરણ કરવું, પ્રતિક્ષણ મૈથુનાસક્તિ તથા ઈન્દ્રિયાધીનતા એટલા નરકાયુષના આસ છે. ઉન્માર્ગની દેશના, માર્ગને અત્યંત નાશ, ગુબહુદયતા, આર્ત ધ્યાન, શલ્ય સહિત માયા, આરંભ, પરિગ્રહ, અતિચાર સહિત શીલવ્રત, નીલ તથા કાપિત લેશ્યાપણું, અવિરતિપણું, તેમજ કષા તિર્યંચાયુષ્યના આ જાણવા. મનુષ્પાયુષ્યના બંધ હેતુ દર્શક કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નીચે પ્રમાણે દર્શાવે છે – अल्पो परिग्रहारम्भौ सहजे मार्दवार्जवे। कापोतपीतलेइयत्वं धर्मध्यानानुरागिता ॥१॥ प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः।। संविभागविधायित्वं देवतागुरुपूजनम् पूर्वालापप्रियालापौ सुखप्रज्ञापनीयता । लोकयात्रासु माध्यस्थ्यं मानुषायुष आश्रवाः ॥३॥ ભાવાર્થ –અલ્પારંભ, અને અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક મૃદુતા તથા સરલતા, કાપત, તથા પીત લેશ્યને ભાવ, ધર્મ પાનને અનુ. રાગ (૧) ત્યકતકષાયતા, મધ્યમ પરિણામ, સુપાત્ર દાન દઈ લે Page #377 -------------------------------------------------------------------------- ________________ (૩૦૨) ધર્મ દેશના. જન ક્રિયા, દેવગુરૂનુ પૂજન, ( ૨ ) ને કઈ મળવા આવે અથવા રસ્તામાં મળે તે પ્રથમ મિષ્ટ વચનથી ખેલવું, તથા જે વચન વણા નીકળે તે પ્રિય નીકળે તેનુ નામ પ્રિયાલાપ, તેમજ સુખશાંતિ પૂર્વક પ્રશ્ન પૂછ્યું જે શાન્તિમાં છે ? ઇત્યાદિ, વળી લેાકવ્યવહારમાં મધ્યસ્થતા, એટલા મનુષ્યાયુષ્યના આસ્રવે છે. ૩ ફ્લેક રજી કરવામાં હવે દેવાયુષ્યના બહેતુ સૂચક આવે છેઃ— ॥ ક્ ॥ li મૈં ।। सरागसंयमो देशसंयमो ऽकामनिर्जरा । कल्याणमित्र संपर्को धर्मश्रवणशीलता पात्रे दानं तपः श्रद्धारत्नत्रया विराधना । मृत्युकाले परिणामो लेश्ययोः पद्मपीतयोः बाळतपोऽग्नितायादिसाधनोलम्बनानि च । अव्यक्तसामायिकता देवस्यायुष आस्रवाः ભાવાથ;—સરાગ સયમ, દેશ સયમ, અકામ નિર્જરા, સન્મિત્રના સચેાગ કરવા, ધર્મ તત્ત્વ સાંભળવાને સ્વભાવ, ૧. પાત્રમાં દાન, તપસ્યાકરણ, શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની વિરાધના નહિ કરવી, મૃત્યુકાલમાં પદ્મ અને પીત કેશ્યાના પરિણામ ર. ખાલતપ એટલે તત્ત્વજ્ઞાન રહિતપણે મનુષ્ય સ્વર્ગ અથવા રાયાદિની પ્રાપ્તિને માટે જે તપસ્યા કરે છે તે, અગ્નિ અથવા જલ વિગેરેથી મરણુ તથા દેરડા પ્રમુખના ગળાફાંસ ખાઇ મરણ, ( તાત્પર્ય કે શાંતિ પૂર્વક ખરા અંતઃકરણથી અગ્નિ પ્રવેશ કરી પતિ પાછળ મરનાર સ્ત્રી સ્વર્ગગામિની થય છે, તેમજ જળમાં ડૂબવાથી પણ વ્યંત ૨ દેવ થાય છે, પ્રેમાધીન કોઇ ફાંસો ખાય છે તે તે મરણુ સમય સમભાવ રાખવાથી વ્ય‘તરાદિ દેવના જન્મ પ્રાપ્ત કરે છે, માટે જ પૂર્વી ત અગ્નિ જલાદિથી મરણુ તથા કાંસાથી મરણને દેવગતિનાં આસ્રવ માનેલા છે) તથા અવિધિથી કરેલા સામાયિકાદિ ધમકૃત્યા પણ દેવાયુષના આસવા છે. ૩. M હવે નામકમનાં આશ્રવે ત્રણ વિભાગથી બતાવવામાં આવે છેઃ(૧) અશુભ નામ કર્મના ( ૨ ) શુભ્રનામ કર્મના (૩) તથા તી કૃન્નામ ॥ ? ।। Page #378 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વાચર. www કર્મના આસવા જુદા જુદા નિરૂપિત કરવામાં આવેલા છે. તેમાંના અશુભ નામ કર્મના આસવા નીચે પ્રમાણે છેઃ— મન, વચન અને કાયાનો અમુક કાર્ય પરત્વે વક્રતા, પર પ્રાણિએને ઠગવા, કુડ કપટ ભાવ, મિથ્યાત્વ ભાવ,ચાડી કરવી, ચિત્તની ચ ચળતા, જૂઠુ સાનુ તૈયાર કરવુ' એટલે નવા સિક્કા વિગેરે કરી લે.. કૈાને ઠગવા, ખાટી સાક્ષી, વ, ગંધ, રસ, સ્પર્શોદિ વડે અન્યને ઠંગવા અથવા અન્યથા ખતાવવા, (દાખલા તરીકે કન્યા શ્યામવર્ણવાળી હાય છતાં ગારવણું વાળી છે એમ કહેવું ઇત્યાદિક કાર્યમાં યથાયોગ્ય સમજી લેવુ પ્રાણિઓનાં અંગોપાંગ ખેદવાં (જેમ કે ફ્રાઈ બળદને નિલંછન કમ કરે છે, કાઇ કુતરાની પૂછડી અથવા કાન કાપે છે ઇત્યાદિ કમાં સ્વાર્થ ને લઇ અથવા શાખની ખાતર કરવાં) યંત્ર કર્મ, પંજર કર્મ, ખાટુ' માપ, ખાટાં તેાલાં, અન્યની નિંદા, આત્મ પ્રશ ંસા, હિંસા, અમૃત ભાષણુ, ચારી, અબ્રહ્મ સેવા,મહારભ, પરિગ્રહ, કંઠાર તથા અયેાગ્ય વચન, મનેાહર વેષ અથવા અલકારાદિ વડે મદ કરવા, વાચાળતા, આક્રાશ ( વિના અપરાધ અન્યનું અપમાન કરવુ),અન્યની શોભાના ઘાત કરવા, કાઇના ઉપરકામણુ કરવું, હાંસી અથવા અન્ય કોઇની વિડ'બના વડે પરને કુતૂહળ ઉત્પન્ન કરવું, વેશ્યાની શેાભા વધારવા સારૂ તેણીને અલંકારાદિ આપવા, દાવાનલ લગાડવા, દેવ પૂજાદિનું નામ દઇ સુગ ંધિ પદાર્થોં ધર્મિષ્ટ પુરૂષા પાસેથી તંગીને લેવા, અત્યંત કાયિતા, તથા દેવાલય, ઉપાશ્રય, ધર્મોશાળા, દેવમૂર્ત્તિ વિગેરેના નાશ કરવા, તેમજ અંગારાદિ પદર કર્માંદાન કરવાં, કરાવવાં તે તમામ અશુભ નામકના આશ્રવા જાણવા, %AA% હવે શુભ નામ કર્મના આસવા ( અંધ હેતુઓ ) પૂર્ણાંકત દુષ્ટ પરિણામેાથી વિપરીત પરિણામેાને સમજવા, તેમજ પ્રમાદની હાનિ, સદ્ભાવની વૃદ્ધિ, ક્ષાન્તિ પ્રમુખ ગુણ્ણા, ધાર્મિકપુરૂષાની દનથી એ કદમ સ્વાગત ક્રિયા, વિગેરે શુભ નામક ના આશ્રવા કહ્યા. હવે તીથંકર નામક ના બંધ હેતુ વીશ છે તે ગણાવવામાં આવેછે. ૧, ત્રણ લેાકના પૂજ્ય, ધ્યેય તથા સ્તવનીય શ્રીઅરિહંત ભગવાનની ભક્તિ,'ર, કૃતકૃત્ય તથા નિષ્ઠિતાથ શ્રી સિદ્ધ ભગવાનની ભક્તિ. ૩, પંચ મહા (૩૦૩) Page #379 -------------------------------------------------------------------------- ________________ (36) ધર્મ દેશના. વ્રતધારી, ત્યાગી, વૈરાગી, યિાપાત્ર, જ્ઞાન ધ્યાનાદિ રૂપ ગુણના રત્નાકર જે મુનિવરે તેમની ભક્તિ. ૪, છત્રીશ ગુણ ગણ વિભૂષિત ગચ્છનાયક શ્રી આચાર્ય મહારાજની ભક્તિ, ૫, સમસ્ત દ્રવ્યાનુયોગ, ચરિત્રાનુયોગ તથા કથાનુગાદિ શાસ્ત્રના પારગામી જે બહુશ્રુત હેય તેની ભકિત. ૬, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણવછેદક ગણ તથા સ્થવિરાદિ યુક્ત જે સમુદાય તે ગચ્છ, તેની ભકિત કરવી. ૭, જ્ઞાન લખવું, લખાવવું, લખેલની સંભાળ રાખવી, જીર્ણ થએલને ઉદ્ધાર કર, લેકે પકાર થાય તે જ્ઞાનને પ્રચાર કર, તેના ઉપકરણ પાટી, પુસ્તક, ઠવણ, કવલી, સાપડા, સાપડી વિગેરેની અ. વજ્ઞા ન કરવી, જ્ઞાનારાધક તિથિઓ સમ્યક્ પ્રકારે આરાધવી, નમે નાણસ્સ એ પદની નકારવાળી વીશ ગણવી, નિરંતર એકાવન ખ. માસણા દેવાં તથા ૫૧ લેગસ્સનો કાઉસગ્ગ કરે ઈત્યાદિ પ્રકારે જ્ઞાનપદની આરાધના કરવી તેનું નામ શ્રુત ભક્તિ. ૮, છઠ્ઠ, અઠમ, દશમ, દ્વાદશ, પંદર, અને મા ખમણદિની દેશકાલાનુસાર તપસ્યા કરનાર તપસ્વીની ભકિત, ૯, ઉભયકાળ આવશ્યક (પ્રતિક્રમણ) કિયામાં અપ્રમત્તતા. ૧૦, વ્રતશીલમાં અપ્રમત્તભાવ, ૧૧, ઉચિત વિનય ભાવ કરે, પરંતુ નહિ કે વિનયવાદીની માફક દરેકને વિનયભાવ કરે, કારણકે ગુણધિક પુરૂષમાં વિનય કરે સર્વથા ઉચિત છે, પરંતુ અન્યથા વિનય કરવાથી ધર્મને બદલે અધર્મ થાય છે, માટે ઉચિત વિનયભાવ કરવા ભલામણ છે. ૧૨, જ્ઞાનાભ્યાસ કરે તે આત્મકલ્યાણને માટે, નહિ કે આ જીવિકા સારૂ અથવા વાદવિવાદને માટે ઉન્માર્ગનું પિષણ કરવા તથા અન્યને પરાસ્ત કરવા જ્ઞાનાભ્યાસ કરનારા તે અનેક જીવે જગતમાં છે, તેથી કેવળ આત્મય માટે જે અભ્યાસ તેજ જ્ઞાના ભ્યાસ. ૧૩, છ પ્રકારને બાહ્ય તથા છ પ્રકારે અત્યંતર તપ આશંસા રહિતપણે કરે. ૧૪, સ્વયં સંયમ પાલવું, અન્યને સંયમધર્મમાં સ્થિર કરવા, સંયમ લેનારના મનમાં પ્રતિબંધ હોય તેને યથાશકિત મન, વચન, કાયાથી દૂર કરવા પ્રયત્ન કરે ઈત્યાદિ પ્ર. કારે ચાદમાં સંયમ પદની આરાધના કરવી. ૧૫, એકાન્ત સ્થળમાં Page #380 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ આશ્રવ વિચાર. (૩૫) બેસી આત્મસ્વરૂપનું ચિંતન કરવું, સાંસારિક સંબંધને ઉપાધિભૂત માની વિભાવમાંથી મુક્ત થઈ, આત્મસ્વભાવમાં પ્રવેશ કરી નિ. વિકલ્પ દશાને સ્વાદ લે તે ધ્યાન પદ. ૧૬, ત્રિકરણ મેંગે યથાશકિત ઉપદેશદ્વારા જૈનધર્મની વાસ્તવિક પવિત્રતા, તથા પ્રાચીનતા જનસમૂહમાં જાહેર કરવી, જેથી જૈનધનભિજ્ઞ તથા ભદ્રિક પ્રાણુંએને જૈનધર્મ સંબંધી પેટા વિકલ્પ શાંત થવા સાથે પ્રેમભાવ થાય, તીર્થંકર દેવની ભક્તિ કરવી, તથા જગડુશાહની માફક દયાભાવથી જગદુદ્ધાર કરવા દાન દેવું, ઈયાદિ કાર્યોથી શાસન પ્રભાવના કરવી તે સોળમું પદ શાસન પ્રભાવના ૧૭, સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકા રૂપ સંઘની અંદર સમાધિ થાય તેવા ઉપાયે જવા, તે સંઘસમાધિ નામે સત્તરમું પદ જાણવું. ૧૮, સાધુઓની શુદ્ધ આહાર, પાણું, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ વડે ભક્તિ કરવી જેથી સંયમારાધનમાં સમ્યક પ્રકારે તેઓ તત્પર થાય તે સાધુસેવા. ૧૯, અપૂર્વજ્ઞાનનું ગ્રહણ. ર૦, દર્શનશુદ્ધિ. એ પૂર્વોક્ત વિશ પદ અથવા વિશ સ્થાનકની સમ્યક્ આરાધના કરવાથી અત્યુત્તમ તીર્થકર નામકર્મની પ્રાપ્તિ થાય છે, માટે આ ઉપર હેવાએલા સ્થાનકેને તીર્થકર નામકર્મના આશ્રવે જાણવા. પ્રથમ શ્રી ઋષભદેવ સ્વામી તથા અંતિમ શ્રી મહાવીર સ્વામી બનેએ વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. હવે સાતમા ગોત્ર કર્મનાં બંધહેતુઓ-આશ્ર કહેવામાં આવે છે. ગોત્ર કર્મના બે ભેદ છે. ઉચ્ચ તથા નીચ. તેમાં નીચ ગેત્રનાં આઅવે આ પ્રમાણે છે. પરની નિન્દા, અવજ્ઞા તથા હસી કરવી, તેના સારા ગુણને લેપ કરવે, છતા અછતા દેનું કહેવું, પિતાની સ્વમુખે પ્રશંસા કરવી, છતા અછતા ગુણેની પ્રખ્યાતિ કરવી, સ્વદોષને ઢાંક, તથા જાતિ આદિકના મદ કરવા. પૂર્વોક્ત દુર્ગણેથી વિપરીત આચરણ, ગર્વ રહિતતા, તથા મન, વચન, કાયાથી વિનય કરે, તે ઉચ્ચ શેત્રના આવે સમજ વા જોઈએ. ૩૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ધર્મ દેશના. છેવટે દાનમાં, લાભમાં, ભાગમાં, ઉપભાગમાં, તથા વીયમાં સહેતુક અથવા નિર્હતુક જે અંતરાય કરવા તે અતિમ અંતરાય કર્મીના આશ્રવા જાણવા. પૂર્વોકત રીતે આઠે કર્મના આશ્રવે! નામમાત્ર લખવામાં આવ્યા; તેને યથાબુદ્ધિ મનમાં ધારણ કરી ત્યાગ કરવા લાયક છે. શુભાશ્રવે જો કે અંતે ત્યાગ કરવા લાયક છે તે પણ મેાક્ષના કારણ ભૂત હોવાથી તે આશ્રવાના આશ્રય પૂર્વાંચાÊએ કરેલા છે. તેથી મા ક્ષાભિલાષી જીવાએ તેના આશ્રય કરવા અને અશુભાશ્રવાના મન, વચન, કાયાથી ત્યાગ કરવા, કારણ કે સંસારનું કારણ આશ્રવ જ છે, • વ્રતની શ્રેષ્ઠતા. : સંસાર સમુદ્રમાં તરવા માટે પ્રવ્રજ્યા પ્રહણ સમાન છે, તેનું ધારણ કરવુ તેજ ખરૂ' સંસાર તરવાનુ કારણ છે. સૂર્યને તાપ શાંત કરવા જેમ મેઘ સમર્થ છે, હાથીએને ભગાડવા જેમ લિ‘હુ સમ છે, જગતમાં અંધકારનો નાશ કરવા જેમ ભાસ્કર ( સૂર્ય ) સમર્થ છે, પ્રાણિઓને ભય દેનાર સર્પાને દૂર કરવા જેમ ગરૂડ સમર્થ છે, જીવાને દુઃખ દાવાનલની વૃદ્ધિ કરનાર દાચિતે દૂર કરવા જેમ કલ્પવૃક્ષ સમથ છે; તેમ સૌંસાર સમુદ્રથી ભયભીત થએલા ભવ્ય જીવાને પાર પમાડવા વ્રત સમ છે, વળી અનેક પદવીઓનુ પ્રદાન કરવારૂપ અદ્વિતીય દાનશેડીય વાળુ પણ વ્રત જ છે. કહ્યુ છે કેઃ— आरोग्यं रूपलावण्ये दीर्घायुष्यं महर्द्धिता । || ૬ || आज्ञैश्वर्यं प्रतापित्वं साम्राज्यं चक्रवर्त्तिता ॥ १ ॥ सुरत्वं सामानिकत्वमिन्द्रत्वमहमिन्द्रता । सिद्धत्वं तीर्थ नाथत्वं सर्व व्रतफलं ह्यदः एकाहमपि निर्मोहः प्रव्रज्यापरिपालकः । न चेन्मोक्षमवाप्नोति तथापि स्वर्गभाग्भवेत् ॥ ३ ॥ ભાવાર્થ :—આરગ્ય, સુન્દર રૂપ, શરીરનું લાવણ્ય, લાંબુ આયુષ્ય, માટી ઋદ્ધિ, આજ્ઞા પ્રધાનતા, પ્રતાપ, મલેશ્વરપણું, ચ Page #382 -------------------------------------------------------------------------- ________________ વ્રતની શ્રેષ્ઠતા. (૩૦૭) wwwwwwwwwwwwwwwwwaarna કવર્તીપણું, (૧) દેવપણું, ઇન્દ્ર તુલ્ય ઋદ્ધિવાળા સામાનિક દેવપણે ઉત્પન્ન થવું, ખાસ ઈન્દ્રપણું, નવરૈવેયક તથા સર્વાર્થ સિદ્ધપણું, સિદ્ધપણું, તેમજ તીર્થંકર પદ રૂપ તમામ ફળે. વ્રતનાં જ છે. ૨, એક દિવસ ફકત મેહ રહિતપણે યથાવિધિ પ્રવજ્યા રૂપ વ્રતનું પરિપાલન કરનાર, જે કદાચ મેક્ષ ન મેળવે તે પણ અવશ્ય વૈમાનિક દેવ તો થાય જ છે. ૩. જેવી રીતે મંત્ર, તત્ર, યંત્ર, ઔષધ, શુકન વિગેરે પ્રતાપી પદાર્થો, વિધિ યુક્ત સેવન કરવામાં આવે તે, ફલને આપનારા થાય છે, તેવી જ રીતે પ્રવજ્યા કે જેનાં દીક્ષા, સંયમ, વ્રત ગ. સંન્યાસ વિગેરે પર્યાયવાચી શબ્દ છે તે પદાર્થનું પણ જે વિધિ સહિત સેવન થાય તે જ પૂર્વોક્ત ફલ આપનાર થાય, અન્યથા વિપરીત ફળને દેનાર થાય છે. પ્રત્રજ્યાના અધિકારી જીવનમાં ક્ષાતિની પ્રથમ આવશ્યક્તા છે. શનિ હોય તે પ્રવજ્યાનું પાલન પોષણ બરાબર થઈ શકે છે. ક્ષાન્તિના અભાવમાં સમસ્ત ગુણોને પણ અભાવ સમજે, તેમજ તેના અસ્તિત્વથી સમગ્ર ગુણરૂપ રત્નનું રક્ષણ થઈ શકે છે. ગુણરત્નનું રક્ષણ કરવા માટે ક્ષાન્તિ એક મંજૂષા તુલ્ય છે. ક્ષમા રહિત સાધુ ચાહે સકલ શાસ્ત્રને વેત્તા હોય છતાં લેકે પકાર તેમજ સ્વકલ્યાણ કરી શકે નહિ. આ વાત જગજાહેર છે, આ બાલ વૃદ્ધ, અનુભવ પ્રમાણથી તેને પ્રત્યક્ષ જાણે છે તેથી તે વિશે વિસ્તારથી નહિ લખતાં ક્ષાતિ સમસ્ત ગુણેને ભંડાર છે, તે બાબત છેડાએક શ્લેકે વાચકને અર્પણ કરું છું शान्तिरेव महादानं शान्तिरेव महातपः । क्षान्तिरेव महाज्ञानं शान्तिरेव महादमः ॥१॥ शान्तिरेव महाशीलं क्षान्तिरेव महाकुलम् ।। शान्तिरेव महावोर्य शान्तिरेव पराक्रमः ॥॥ शान्तिरेव च संतोषः क्षान्तिरिन्द्रियनिग्रहः। शान्तिरेव महाशौचं क्षान्तिरेव महादया ॥३॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ધર્મદેશના. शान्तिरेव महारूपं शान्तिरेव महाबलम् । शान्तिरेव महैश्वर्य शान्तिधैर्यमुदाहता ॥४॥ शान्तिरेव परं ब्रह्म सत्यं शान्तिः प्रकीर्तिता। क्षान्तिरेव परा मुक्तिः शान्तिः सर्वार्थसाधिका ॥५॥ शान्तिरेव जगद्वन्द्या शान्तिरेव जगद्धिता। ક્ષત્તિવ નાણા જ્ઞાત્તિ સ્થાનવાધિ દ્દા क्षान्तिरेव जगत्पूज्या क्षान्तिः परममङ्गलम् । शान्तिरेवौषधं चारु सर्वव्याधिनिबर्हणम् ॥७॥ शान्तिरेवारिनिर्णाशं चतुरङ्ग महाबलम् । किं चात्र बहुनोक्तेन क्षान्तौ सर्व प्रतिष्ठितम् ॥८॥ ભાવાર્થ –ક્ષાન્તિ તેજ મહાદાન, ક્ષાન્તિ તેજ મહાતપ, ક્ષતિ તેજ મહાજ્ઞાન તેમજ ક્ષાન્તિ એજ મોટું દમન છે. ૧. ક્ષતિ એજ મહાશીલ, શાન્તિ એજ મહાકુલ, ક્ષાન્તિ તેજ મહાવીયે, તેમજ ક્ષાન્તિ તેજ પરાક્રમ છે. ૨. ( ક્ષાન્તિ એજ સતેષ, ક્ષાન્તિ એજ ઈન્દ્રિયનિગ્રહ, ક્ષતિ તેજ શાચ ધર્મ અને અs, દયા પણ શાન્તિ જ છે. ૩. - વળી મહા રૂપ, મોટું બળ, મહા ઐશ્વર્ય તે પણ શાન્તિ જ છે. તથા ક્ષાન્તિ તેજ ધેય કહેલું છે. ૪. - ક્ષાતિ તેજ પર બ્રહ્મ તથા સત્ય તે પણ ક્ષાન્તિ જ છે. ક્ષાન્તિ તેજ પરમ મુકિત તેમજ સર્વાર્થ સાધક પણ ક્ષાન્તિજ છે. પ. ક્ષતિજ જગતમાં વંદનીય છે. વળી જગને હિતકર પણ તેજ છે, ક્ષાતિ તેજ જગતમાં મેટી છે તેમજ કલ્યાણને દેવાવાળી પણ ક્ષાન્તિ જ છે. ક્ષાન્તિ તેજ જગપૂજ્ય છે, ક્ષાન્તિ પરમ મંગળ છે, તેમજ સર્વ વ્યાધિ વિનાશક ઓષધ પણ ક્ષાન્તિ (સહનશીલતા) જ છે. ૭ ક્ષતિ એજ રાગાદિશત્રુઓને નાશ કરવામાં ચતુરંગી મેટી સેના છે, ઝાઝું શું કહીએ? ક્ષત્તિમાં સર્વ રહેલું છે. ૮, Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણની પૂર્ણાહુતિમાં ઉપદેશ. (30) = ४२११नी यूहितिमा पहेश હવે આ વેરાગ્ય પ્રકરણની પૂર્ણાહૂતિ, શ્રી ગૌતમ કુલકની સર્વ જન ઉપયેગી વિશ ગાથાઓ આપ્યા સિવાય, કરી શકું નહિ, માટે તે વિશગાથાઓ અર્થ સહિત નીચે લખી આ પ્રકરણ સમાપ્ત કરીશ. लुद्धा नरा अत्थपरा हवन्ति मूढा नरा कामपरा हवन्ति । बुद्धा नरा खंतिपरा हवन्ति मिस्सा नरा तिन्निवि आगरन्ति ॥१॥ ते पंडिया जे विरया विरोहे ते साहुणो जे समयं चरन्ति । ते सत्तिणो जे न चलन्ति धम्मं ते बंधवा जे वसणे हवन्ति ॥२॥ कोहाभिभूया न सुहं लहन्ति माणसिणो सोयपरा हवन्ति । मायाविणो हुन्ति परस्स पेसा लुद्धा महिच्छा नरयं उविति ॥३॥ कोहो विसं किं अमयं आहंसा माणो अरी किं हियमप्पमाओ। माया भयं किं सरणं तु सच्चं लोहो दुहो कि सुहमाह तुट्ठी ॥३॥ बुद्धि अचंडं भयए विणीयं कुद्धं कुसीलं भयए अकित्ती। संभन्नचित्तं भयए अलच्छी सको ठियंसं भयए सिरी य ॥५॥ चयंति मित्ताणि नरं कयग्धं चयन्ति पावा मुणिं जयन्तं ।। चयन्ति सुक्काणि सराणि हंसा चएइ बुद्धी कुवियं मणुस्सं ॥६॥ अरोइ अत्थं कहिए विलावो असंपहारे कहिए विलावो ॥ विखित्तचित्तो कहिए विलावो बहुं कुसीसे कहिए विलावो ॥७॥ दुट्टा हिवा दंडपरा हन्ति विजाहरा मंतपरा हवन्ति । . मुक्खा नरा कोहपरा हवन्ति सुसाहुणो तत्तपरा हवन्ति ॥॥ सोहा भवे उग्गतवस्स खंती समाहिजोगो पसमस्स सोहा । नाणं सुझाणं चरणस्त सोहा सीसस सोहा विणए पवित्ति ॥९॥ अभूसणो सोह बंभयारी अकिंचणो सोहइ दिक्खधारी। बुद्धीजुओ सोहइ रायमंती लज्जाजुओ सोहइ एगपत्ति ॥१०॥ अप्पा अरी हो अणवट्टियस्स अप्पा जसो सीलमओ नरस्स । अप्पा दूरप्पा अणवठियस्स अप्पा जिअप्पा सरणं गई य ॥११॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ (3१०) धर्मराना. न धम्मकज्जा परमत्थि कजं न पाणिहिंसा परमं अकऊं । न पेमरागा परमत्थि बन्धो न बोहिलाभा परमत्यि लाभो ॥१॥ न सेवियव्वा पमया परका न सेवियव्वा पुरिसा अविझा । न सेवियन्वा अहिमानहीणा न सेवियव्या पिसुणा मणुस्सा ॥१३॥ जे धम्मिया से खलु सेवियव्वा जे पंडिया ते खलु पुच्छियबा । जे साहुणो ते अभिवंदियव्वा जे निमम्मा ते पडिलाभियन्वा ॥१४॥ पुत्ता य सीसा य समं विभत्ता रिसी य देवा य समं विभत्ता। मुक्खा तिरिक्खा य समं विभत्ता मुआ दरिदाय समं विभत्ता ।१५। सव्वा कला धम्मकला निणाइं सव्वा कहा धम्मकहा जिणाई । सव्वं बलं धम्मबलं जिणाई सव्वं सुहं धम्ममुहं जिणाई ॥१६॥ जूए पसत्तस्स धनस्स नासो मंसे पसत्तस्स दयाइनासो। मऊ पसत्तस्स जसस्स नासो वेसापसत्तस्स कुरुस्स नासो ॥१७॥ हिंसापसत्तस्स सुधम्मनासो चोरीपसत्तस्स सरीरनासो । तहा परत्थीसु पसत्तयस्स सव्वस्स नासो अहमा गई य ॥१॥ दाणं दरिदस्स पहुस्स खंती इच्छानिरोहो य सुहोइयस्स। तारुनए इंदियनिग्गहो य चत्तारि एयाणि सुदुक्कराणि ॥१५॥ असासयं जीविश्माहु लोए धम्मं चो साहुजणोवइटं। धम्मो य ताणं सरणं गई य धम्मं निसेवित्तु सुहं लहन्ति ॥२०॥ ભાવાર્થ–લેભી મનુષ્ય દ્રવ્ય ઉપાર્જન કરવાને વિષે તત્પર હોય છે, મૂર્ખ મનુષ્ય કામગને વિષે તત્પર હોય છે, તત્વના જાણુ પુરૂષે ક્ષમા એટલે સમતાને વિષે તત્પર હોય છે, જ્યારે સામાન્ય (मिश्र) ३षः अर्थ, आभा तथा क्षमा सेत्रणेने माहरेछ. १. જે પુરૂષ વિધ અથવા ફ્રધથી વિરમ્યા હોય અથત દર હોય તેઓને જ પંડિત કહીએ, જે પુરૂષે સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, તેઓને સાધુ કહીએ, જેઓ ધર્મથી ચળે નહિ તેઓને સત્વવત કહીએ. અને જેઓ કષ્ટ વખતે સાહાય કરે, તેઓને જ બાંધવ કહીએ. ૨, Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણની પૂર્ણાહૂતિમાં ઉપદેશ. (૩૧૧) ફેધથી વ્યાપ્ત થએલા પ્રાણીઓ સુખ પામતા નથી, અહંકારી પુરૂ શેકમાં પરાયણ હોય છે, માયાવી પુરૂષે એટલે કપટી પ્રાણુઓ. આ ભવમાં તથા પરભવમાં પારકાના દાસ થાય છે, તેમજ લોભી અને મેટી તૃષ્ણાવાળા પ્રાણુઓ નરકમાં જાય છે. ૩. પ્રશ્ન – વિષે શું ચીજ છે? ઉત્તર–કે. પ્રશ્ન–અમૃત શું છે? ઉત્તર–અહિંસા, દયા. પ્રશ્ન –શત્રુ કાણું ? ઉત્તર-માન, પ્રશ્નહિત કેશુ? ઉત્તર–અપ્રમાદ, પ્રશ્ન–ભય શું છે? ઉત્તર–માયા. પ્રશ્ન-શરણ કોણ છે? ઉત્તર–સા. પ્રશ્ન-દુઃખ શું? ઉત્તર-લેભ. પ્રશ્ન–સુખ શું? ઉત્તર–સંતોષ.૪. સિગ્ય પરિણામી એટલે શાંત સ્વભાવવાળા અને વિનયવંત માણસને બુદ્ધિ (વિદ્યા પ્રાપ્ત થાય છે, કેદી તથા કુશીલિયાને બકીર્તિ પ્રાપ્ત થાય છે, ભગ્ન ચિત્તવાળાને એટલે અસ્થિર ચિત્તવાળા પ્રાણીને નિર્ધનપણું પ્રાપ્ત થાય છે. અને સત્યને વિષે રહેલા પુરૂષને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૫. | કૃતઘ એટલે નિમકહુરામ માણસને મિત્રે તજી દે છે, યત્નશીલ મુનિને પાપ તજી દે છે, સુકાઈ ગએલા સરોવરને હંસે તજી જાય. છે. તેજ પ્રમાણે કુપિત માણસને બુદ્ધિ તજી દે છે. ૬. અરૂચિવાળા માણસને પરમાર્થની વાત કહેવી અરણ્યરદનસટશ છે એટધે નિરર્થક છે. અર્થને નિશ્ચય કર્યા વિના બેલવું તેપણ વિલાપ સમજ, વ્યાક્ષિપ્ત ચિત્તવાળાને કાંઈ પણ કહેવું તે વિલાપતુલ્ય છે તેમજ કુશિષ્યને ઝાઝું કહેવું તે વિલાપમાત્ર છે. ૭. દુષ્ટ રાજાઓ પ્રજાને દંડવામાં તત્પર હોય છે, વિદ્યાધરે મંત્ર સાધવામાં તત્પર હોય છે, મૂર્ખ પુરૂષે ક્રોધ કરવામાં તૈયાર હોય છે, ત્યારે ભલા સાધુપુરૂષે તને વિચાર કરવામાં તત્પર રહે છે. ૮. ક્ષમા એજ ઉગ્ર તપસ્યા કરનારની શોભા છે, સમાધિગ Page #387 -------------------------------------------------------------------------- ________________ (કાર) ધર્મ દેશના. - M AA// ઉપશમની શેભા છે, જ્ઞાન તથા શુભધ્યાન એ ચારિત્રની શેભા છે જ્યારે શિષ્યની શોભા વિનય પ્રવૃત્તિ એટલે વિનય કરે તેજ છે. ૯ આભૂષણથી રહિત હોય તે પણ બ્રહ્મચારી શોભે છે, દીક્ષાધારી સાધુ પરિગ્રહ રહિતપણે શેભે છે, રાજાને મંત્રી બુદ્ધિથી યુક્ત હેય તેજ લે છે, તેમજ લજજાવાલી શીલવતી સ્ત્રી શેભે છે. ૧૦ અનવસ્થિત એટલે જેનું ચિત્ત સ્થિર ન હોય તેવા માણસને પિતાને આત્મા એજ શત્રુ છે, શીલવાળા માણસને આત્મા યશ પામે છે, અસ્થિર ચિત્તવાળાને આત્મા દુરાત્મા જાણે તેમજ જિતાત્મા એટલે જેણે ઈન્દ્રિયને જીતીને મન વશ કર્યું છે એ આત્મા (સંસારથી ભયબ્રન્ત પ્રાણીઓને) શરણ કરવા લાયક છે. ૧૧. ધર્મકાર્ય સમાન બીજું કઈ મોટું કાર્ય નથી, પ્રાણિઓની હિંસાથી મેટું બીજું કઈ અકાર્ય નથી, સ્નેહ રાગથી ઉત્કૃષ્ટ બીજે કઈ બંધ નથી, તેમજ સમક્તિ રૂપ બધિ બીજ સમાન બીજે કઈ લાભ નથી. ૧૨. પારકી સ્ત્રી સેવવી નહિ, મૂર્ણ લેકેની સેવા કરવી નહિ, તેમજ અભિમાની અને નીચ પુરૂષની સેવા ન કરવી તથા ચાડિયા માણસની સેવા કરવી નહિ. ૧૩ ખરેખર, ધર્મિષ્ઠ પુરૂષેની સેવા કરવી, જે પંડિત પુરૂષે હેય તેઓ નિશ્ચયે પૂછવાયેગ્ય જાણવા, જે સાધુઓ છે, તે સમસ્ત રીતે વાંદવાયેગ્ય છે તેમજ જે મુનિઓ નિરહંકારી હોય અથવા શરીરને વિષે મમત્વ નથી રાખતા, તેવા મુનિઓને પ્રતિલાભવા અર્થાત્ અશનાદિક વહેરાવવું. ૧૪ પુત્ર અને શિષ્ય એ બેઉ સમાન જાણવા, મુનિઓ તથા દેને સમાન જાણવા, મૂર્ખ તથા તિર્યંચ (પશુ) એ બેઉ સમાન જાણવા, તેમજ દરિદ્ર તથા મરણ પામેલ બેઉ સરખા જાણવા. ૧૫ સર્વ કળાએ ની અંદર ધમની કળા એજ જીતનારી છે. સર્વ કથાઓમાં ધર્મકથાજ જય પામે છે, સર્વ પ્રકારના બલમાં ધર્મ બબજ જીતનાર છે, જ્યારે સર્વ સુખમાં ધર્મ સંબંધી સુખ તે છે. ૧૬. Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણની પૂર્ણાહુતીમાં ઉપદેશ. (૩૧૩) જાગટામાં આસક્ત થએલા માણસના ધનને નાશ થાય છે. માંસમાં લુપી માણસની દયાને નાશ થાય છે, મદિરામાં આસક્ત થએલ માણસના યશને નાશ થાય છે જ્યારે વેશ્યાગમનમાં આસક્ત પ્રાણીના કુળને નાશ થાય છે, એટલે કુળ વધે નહિ. ૧૭. હિંસામાં આસક્ત માણસના રૂડા ધર્મને નાશ થાય છે, ચેરીમાં આસક્ત થવાથી શરીરને નાશ થાય છે, તેમજ વળી પર સ્ત્રીમાં લંપટ થએલા પ્રાણીના સર્વ દ્રવ્યને તથા ગુણને નાશ થાય છે અને અધમ ગતિ થાય છે. ૧૮. દરિદ્ર પુરૂષથી દાન થઈ શકવું દુષ્કર છે, ઠકુરાઈ પણામાં ક્ષમા કરવી દુર્લભ છે, સુખચિત માણસને ઈચ્છાને નિરોધ કરે મુશ્કેલ છે તે યુવાવસ્થામાં ઇદ્રિયનિગ્રહ દુષ્કર છે, એ ચાર બહુજ દુષ્કર સમજવા-૧૯. આ સંસારને વિષે શ્રી જિનેશ્વર મહારાજે જીવિતવ્ય (જીવેનું આયુષ્ય)ને અશાશ્વતું કહેલું છે, તેથી કરીને સાધુજનોએ ઉપદે. શેલા ધર્મને હે જીવ! તું આચરજે, કારણકે ધર્મ તેજ ત્રાણુ છે. અર્થાત્ અનર્થથી બચાવનાર છે, શરણ કરવા યોગ્ય છે, તેમજ શુભ ગતિને આપનાર છે, તેથી ધર્મનું સેવન કરવાથી પ્રાણિઓ સુખ સંપાદન કરે છે. ૨૦ આ તમ કુલકને ભાવાર્થ સંપૂર્ણ થયે. આશા છે કે પાઠક તેને સમરણમાં રાખશે, અને ઉપર કહેલા તમામ લખાણમાંથી સાર ગ્રહણ કરી સજજનતાને પરિચય આપશે કે જેથી મારે શ્રમ સફળ થયેલે સમજીશ. તથાસ્તુ. ત્રીજું પ્રકરણ સમાસ, Page #389 -------------------------------------------------------------------------- ________________ - સાધtity tire चतुर्थ प्रकरण. =માર્ગોનુસારિનાં પાંત્રીસ ગુણs વૈરાગ્ય પ્રકરણ નામનું તૃતીય પ્રકરણ સમાપ્ત થયું. ત્યાર બાદ માર્ગનુસારિત્વ ગુણ પામવાની ખાસ આવશ્યક્તા છે. આ ચતુર્થ પ્રકરણની અંદર માર્ગનુસારિ ગુણ કેટલા કેવા સ્વરૂપમાં છે, તે સ્કૂટ રીતે બતાવવામાં આવશે, કારણકે તેને જાણ્યા સિવાય જી માર્ગ. નુસારિ થઈ શકતા નથી. તેટલાજ સારૂ માર્ગનુસાર ૩૫ ગુણેની વ્યાખ્યા કરવાના જરૂરીઆત છે, તે ટુંકમાં યોગશાસ્ત્રાનુસાર કહું છું. માર્ગાનુસાર જીવ સરલતાથી સસમ્યકત્વ દ્વાદશત્રતધારી થઈ શકે છે. અનુક્રમે સમ્યકત્વ તથા દ્વાદશ ગ્રતાદિની વ્યાખ્યા પણ આગળ થશે. કમ પ્રાપ્ત માગનુસારિ ૩૫ ગુણના દશ લેકેનું કુલક નીચે પ્રમાણે રજુ કરવામાં આવે છે. न्यायसंपन्न विनवः शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्वाहोन्यगोत्र ॥१॥ पापनीरुः प्रसिधं च देशाचारं समाचरन् । अवर्णवादी न कापि राजादिषु विशेषतः ॥॥ अनतिव्यक्तगुप्ते च स्थाने सुपातिवेश्मिकः। अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥ ॥३॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः। त्यजन्नुपड्नुतस्थानमप्रवृत्तिश्च गर्हिते ॥४॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टनिधीगुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥५॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ માગનુસારના પાંત્રીસ ગુણો. (૧૫) अजीर्णे भोजनत्यागी कात्ने नोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन त्रिवर्गमपि साधयेत् ॥६॥ यथावदतिथौ साधौ दाने च प्रतिपत्तिकृत् । सदाननिनिविष्टश्च पक्षपाती गुणेषु च ॥७॥ अदेशकालयोश्चर्या त्यजन् जाननबलाबलम् । वृत्तस्थज्ञानवृकानां पूजका पोष्यपोषकः ॥॥ दीर्घदी विशेषज्ञः कृतझो लोकवदनः। समजः सदयः सौम्यः परोपकृतिकर्मः ॥ए। અત્તરારિપરિદ્વાપરયy | वशीकृतेन्द्रियग्रामो गृही धर्माय कल्पते ॥१०॥ ભાવાર્થ –ન્યાયસંપન્ન પૈસે એ પ્રથમ ગુણ છે. જે સે થી પ્રથમ, ન્યાયસંપન્ન દ્રવ્ય હોય તે અનન્તર સમસ્ત ગુણે આવી મળે છે. ન્યાયથી પ્રાપ્ત થએલ વિભવને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. ત્યાં જરૂર એવી જિજ્ઞાસા થશે કે ન્યાય એટલે શું? અથવા તે ન્યાય જાણ્યા સિવાય ન્યાય કરી શકે નહિ. માટે પ્રથમ ન્યાયનું સ્વરૂપ બતાવવા. માં આવે છે. થર સ્વામિ ગિવિશ્વલિતવઝનશિપजनपरिहारेणार्थोपार्जनोपायभूतः स्वस्ववर्णानुरूपः सदाचारोन्यायः । સ્વામિને દ્રહ, મિત્રને દેહ, વિશ્વાસુ પુરૂષને ઠગવું, તથા ચારી વિગેરે નિદિત કર્મોથી અર્થનું ઉપાર્જન કરવું તેના ત્યાગપૂર્વક, પેતપોતાના વર્ણનુસાર જે સદાચાર તેનું નામ ન્યાય.” તેથી મળેલ દ્રવ્ય તે ન્યાયસંપન્ન દ્રવ્ય જાણવું. ન્યાયસંપન્ન દ્રવ્ય ઉમય લેકમાં સુખકારી છે; જ્યારે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉભય લેકમાં દુઃખદાયી છે. ન્યાયથી મેળવેલ દ્રવ્યને નિશંક રીતે મનુષ્ય જોગવી શકે છે. સગા સંબંધીને આપી તેઓને ઉદ્ધાર કરવાથી જગમાં કીર્તિ વધે છે, સત્પાત્રમાં આપી શકાય છે તેમજ ગરીબ દીન પ્રાણીઓને ઉદ્ધાર પણ થઇ શકે છે. અન્યાયસંપન્ન પસાથી ઉભય લેકમાં દુઃખ થાય છે. જે તે ભગવે તે લેકે શંકા કરે કે આની પાસે દ્રવ્ય ન હતું, વેપાર પણ તે કઈ કર્યો નથી, કોઈ જગ્યાએથી આવ્યું નથી, Page #391 -------------------------------------------------------------------------- ________________ (૩૧!) ધર્મ દેશના. છતાં લૂગડાં લત્તાં વિગેરે ઘણા નવાં કરાવેલ છે. હમ્મેશ લેજન પણ નવાં નવાં ખાય છે. માટે કોઇને ઠગીને લાવ્યે હશે, ઇત્યાદિ શંકાના પાત્ર થાય છે. તથા રાજા જાણે કે આ અન્યના વિશ્વાસઘાત કરી અગર કાઇને મારીને લાવેલ છે, તા જરૂર દંડને પાત્ર થાય છે. પર લાકમાં નરકાદિ વેદના અનુભવે છે; કદાચ પ્રમલપુણ્યને ઉદ્દય હાય તે આ લેકમાં અપમાન તથા રાજદંડ થા નથી, પશુ અવશ્ય ભવાન્તરમાં કટ્ટુ વિપાક સહેવાં પડે છે, તથા અન્યાયસ પન્ન દ્રવ્ય અન્યાયને માગે નાશ પામે છે. પ્રસંગોપાત્ત એક દ્રષ્ટાન્ત યાદ આવે છે તે અહીં નીચે લખુ છુ : એક રાજાને રાજગઢ અનાવવાની ઇચ્છા થઇ જ્યોતિષી લેકીને આલાગ્યા અને પૂછ્યુ કે ખાતમુહૂત્ત કયે દિવસે કરવુ તેના દિવસ શુભ આપેા; જેથી મારી પર ંપરા આ મહેલમાં આન ંદપૂર્વક વિલાસ કરે, એકવીશ પેઢી સુધી રાજતેજ અખંડ રહે. તેજ પ્રમાણે યે તિસીઆએ ઉત્તમાત્તમ મુત્ત બતાવ્યું. જે દિવસે ખાતમુહૂ હતુ તેને પહેલે દિવસે નગર લાને જાહેર થવા ઉદ્ઘોષ ણા કરાવી. પ્રાતઃકાળમાં લાખા માણુસા આવી પહેાંચ્યાં. રાજા, મંત્રી, પુરાહિત, સેનાધિપતિ, શેઠ, સાહુકાર આદિ ૧૮ વર્ણના લોકા ભેગા થયા. રાજાએ પડિતાને કહ્યું કે પ ંડિતજી! મુહુર્ત્ત નેવાર કેટલી છે? પંડિતાએ કહ્યુ ‘મહારાજ ! હજી ચાર ઘડીની વાર છે. ? રાજાએ કહ્યુ · એલે, આમાં કોઇ મીજી વિધિ હાયતા કહેા. ' પડિતાએ કહ્યું, * મહારાજ ! એક વાત યાદ આવે છે તે એ કે ખાતમુહૂમાં પાંચ જાતનાં રત્ના જોઇશે. રાજા ખેલ્યા, “ રત્ના ભડારમાં ઘણાં છે. ” " , પિતાએ કહ્યું:— મહારાજ ! નીતિના હોય તે મુત્તના મહિમા કાયમ રડશે, અન્યથા જોઇએ તેવા મુહુર્ત્તના પ્રભાવ રહેશે નહિ. રાજા મેલ્યા ‘રાજભડારમાં નીતિનાં રત્ના છે.” પડિતાએ કહ્યું, • નહિ મહારાજ ! રાજલક્ષ્મી માટે તત્ત્વવેત્તાના અભિપ્રાય જુદે છે. માટે કોઇ વેપારીની પાસેથી લેવા જોઈએ, રાજાની આસપાસ હજારા મેટામેટા શાહુકારો બેઠેલા છે, રાજાએ વેપારી વર્ગ તરફ ષ્ટિ ફેરવી, પણુ કાઇ આવ્યે નહિ, ત્યારે Page #392 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારિના પાંત્રીસ ગુણે (૩૧) મંત્રી બેત્યે, “જેઓ નીતિપૂર્વક વેપાર કરતા હોય તેઓએ અત્યારે રાજવભ થવાનો અવસર છે, પરંતુ તમામ પાતપિતાની વૃત્તિને જાણતા હતા કે અમે સ્વપ્નમાં પણ નીતિના દર્શન કરતા નથી તે પછી સાહસ કરવું સર્વથા અનુચિત છે. સર્વમાની મુનિની માફક માલુમ પડ્યા, ત્યારે રાજા છે કે મારા શહેરમાં કેઇ નીતિ કરનાર નથી? આવા વચન રાજાનાં સાંભળી એક પ્રામાણિક પુરૂષે કહ્યું કે મહારાજ! “પાપ જાણે આ૫, અને મા જાણે બાપ” તે ન્યાયાનુસાર હાજર રહેલ તમામ અનીતિપ્રિય માલૂમ પડે છે, પરંતુ આપણા - હેરમાં લલશ કદાપિ અનીતિ કરતું નથી, પરંતુ તે અહીં હાજર નથી, ઘેર છે. રાજાને હૂકમ થવાથી એક ઘેડાગાડી તેમને ઘેર ગઈ. લલણ શેઠને મંત્રી મળે, અને કહ્યું “ચાલે, મહારાજ તમને બેલાવે છે. પિતે ઘણે ખુશી થયે, અને કપડાં પહેરી તૈયાર થયે. મંત્રીએ કહ્યું કે ગાડીમાં આવે, શેઠે કહ્યું કે ઘડા મારૂં અન્ન પાણું ખાતા નથી, તેથી હુ ગાડીમાં બેસીશ નહિ. હું જલદી આવું છું. આમ કહી સાથે પગ રસ્તે રાજા પાસે આવ્ય, ઉચિત રીતે પ્રણામ કરીને બેઠે. રાજાએ કહ્યું કે “ન્યાયસંપન્ન વિભવ તમારી પાસે છે?” શેઠે ઉત્તર આપે “હા, છે.” ત્યારે રાજાએ કહ્યું, “ખાતમુહૂર્ત માટે પાંચ જાતનાં રત્ન એઈએ છીએ માટે આપ.” શેઠ બેલ્યા કે “મહારાજ! નીતિને પેસે અનીતિના કાર્યમાં અપાતું નથી. રાજા, શેઠનાં આવાં વચને સાંભળતાં જ, તામ્રવદન થઈ બે કે “તમારે પૈસા આપવા પડશે. શેઠે જણાવ્યું, “મહારાજ! ઘરબાર આપનાં છે, લઈ લે.” તે સમયે પંડિત બેલ્યા કે આમ થવાથી તે પૈસે પણ અનીતિ. ને ગણાશે. ઇત્યાદિ વાતચીત થતાં મુહૂર્ત વ્યતીત થયું; રાજાએ એકદમ કહ્યું કે આ વાતમાં પ્રમાણ શું છે? શેઠ બેલ્યો કે, મહારાજ! પરીક્ષા કરે. રાજાએ એકદમ મેત્રીને બોલાવ્યે. એક શેઠની સેનામહોર, તથા એક સેનામહોર પતાની, એમ બે સેનામહોર નિશાની કરીને આપી અને કહ્યું કે, Page #393 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ધર્મ દેશના. મારી સોનામહોર કઈ પવિત્ર પુરૂષને આપજે, જ્યારે શેઠની સેનામહોર મહા પાપી પુરૂષને આપજે. હવે ૦૧વસ્થા શું થાય છે, તે જેવાનું છે. મંત્રીએ બુદ્ધિમાન તથા વિશ્વાસુ પુરૂષને તે બને કામ અલગ અલગ સેપ્યાં, શેઠની સેનામહોર લઈ એક પુરૂષ શહેર બહાર જતે હતા તેવામાં એક મચ્છીમાર મળે, અને વિચાર કર્યો કે આના કરતાં અધિક પાપી માણસ દુનિયામાં બીજે કેણ મળશે? આ માણસ નિ. ૨પરાધી તથા પ્રાતઃકાળમાં સ્વચ્છ જલાશયમાં સ્વસ્થાનમાં બેઠેલ મને છેને સ્વાર્થ માટે મારે છે, તેથી જો આને અસરણી (સેનામહોર) આપીશ તે સૂત્ર લાવી જાળ બનાવશે અને અધિક મચ્છને મારશે. આમ ધારી શેઠની સોનામહેર મચ્છીમારના હાથમાં આપી પિતે આગળ ચાલ્યા. મચ્છીમારના હાથમાં સેનામહોર પ્રથમ જ આવી હતી તેણે વિચાર કર્યો કે આને ક્યાં રાખું? લૂમડાં તે જીર્ણ છે, જેગીના મા. ફક કપડામાં માત્ર એક લગેટ છે. ઘણે વિચાર કરતાં અંતે તે સે. નામહેર મોઢામાં મૂકી આગળ વધતાં નીતિસંપન્ન સેનામહેરને જરા અંશથુંકની સાથે પેટમાં જવાથી તત્કાળ તેની વિચાર શ્રેણી બદલાઈ. તે પિતાના મનમાં જ કહેવા લાગ્યું કે “અહે! કઈ ધર્માત્માએ ધર્મ જાણી મને સેનામહેર આપી છે, જેના રૂપીઆ ક. મમાં કમ ૧૫ ઉપજશે, જ્યારે આ મચ્છીના પૈસા તે ચાર કે છે આના ઉપજશે, હજુ મચ્છી જીવે છે તે આટલું પુણ્ય દેનારને થાઓ, આમ વિચારી પાછો ફર્યો, અને તમામ મચ્છીને જે તળાવમાંથી લીધી હતી તેમાં ધીમે ધીમે મૂકી ઘેર આવ્યા. રસ્તામાંથી જાર, બાજ રે, અડદ, મગ વિગેરે લેતે આવ્યા છોકરાં તથા સ્ત્રી વિચારમાં પડ્યાં કે હમેશાં બાર વાગે ઘેર આવતા ધાન્ય પણ ઘણું ડું લાવતા, તેને ઠેકાણે આજે તે પ્રફુલ્લિત વદને ઘણું ધાન્ય સહિત વેલાસરંઆવેલ છે. આમ મનમાં વિચાર કરતાં કરાં તથા સ્ત્રીએ લાવેલ અનાજને કાચું ને કાચું આવ્યું તેને અસર જરા થયે કે, તરત જ સ્ત્રી બોલી કે આટલું ધાન્ય કયાંથી લાવ્યા. Page #394 -------------------------------------------------------------------------- ________________ માગનુસારિનાં પાંત્રીસ ગુણે. (૩૧) મચ્છીમારે કહ્યું કે એક ધર્માત્માએ મને સેનામાર વિના છે માગ્યા આપી. તેમાંથી ધાન્ય લાગે, હજુ રૂા. ૧૪ બાકી છે. તે પિતાની સ્ત્રીને તથાં છોકરાંઓને બતાવ્યા. તે જે તમામ બોલ્યા કે બે મહીનાની ખરી તે થઈ છે, માટે હવે આ નીચ રોજગાર છેડે. રાત્રીના ભાગમાં તળવે જવું, અને નિરપરાધી જંતુને મારવા તે ક તાં મજુરી કરી ગુજરાન ચલાવીશું તે વધારે ઠીક છે. આમ તમામની મરજી થવાથી તેઓ મચ્છીમારને મહાલે છેડી શાહુકારના પાડેશમાં ગયા. યાજજીવ સુધી દુષ્ટ કમ દૂર થયું. હવે રાજાની સેનામહેર ચર પુરૂષે પંચાગ્નિની સેવન કરનાર એક ગી કે જે ધ્યાનસ્થ છે, તેની આગળ ધરી પોતે ઝાડની છાયા તળે તેની વ્યવસ્થા જેવા બેઠે. યેગી ધ્યાન છેડી સામું જુએ છે, તેટલામાં સૂર્યનાં કિરણની સાથે મળેલી પેલી પીતવર્ણવાળી અનીતિની સેનામહોર જોઈ. અને એકદમ વિચારવમળમાં પડે– मैंने किसी पुरुष पासे याचना नहीं की, याचना करने से क्या सोनामहोर कोइ नेट करता है ? शिव! शिव! चार आना मिनना मुश्किल है । जरुर ईश्वरने ही जेजी है। ध्यान धारा ज સ્વર સેવ લિગા હૈ, લેાિન ઝનુન / સ્ત્રી साक्षात्कार नहि हुवा। इसी लिये ईश्वरने कृपा करके सोनामहोर જેનો હૈ ઇત્યાદિ અનર્થોત્પાદક વિચાર ચગીને થયે, એગીએ કુકમથી ચાલીશ વર્ષને વેગ ગંગાના પ્રવાહમાં પ્રવાહિત કર્યો. ધન તથા સ્ત્રીના સંસર્ગમાં યોગ રહેતું નથી. કહ્યું છે કે – प्रारंने नत्यि दया महिलासंगेण नासई बंनं । संकाए सम्मत्तं अत्थगहणेण पव्वज्जा नासई ॥ આરંભમાં દયા નથી, મહિલાના સંગમાં બ્રહ્મચર્ય રહેતું નથી, શંકા વડે શ્રદ્ધા શિથિલ થાય છે, અને દ્રવ્યના લેભથી દીક્ષાને નાશ થાય છે, Page #395 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ધર્મદેશના. નીતિના પૈસાથી માછીમારને થએલ લાભ, તથા અનીતિના પૈસાથી ચગીને થયેલું નુકશાન અને બાબત રાજા પાસે જાહેર કરવામાં આવી. રાજા મનમાં ખૂબ સમ કે, નીતિમાન સર્વત્ર નિડર છે, જ્યારે અનીતિમાનું સર્વત્ર શક્તિ હોય છે. કહ્યું પણ છે કે – सर्वत्र शुचयो धीराः स्वकर्मवनगर्विताः। कुकमेनिहितात्मानः पापाः सर्वत्र शन्तिाः ॥१॥ પવિત્ર ધીર પુરૂષ સવ ઠેકાણે સ્વકર્મના બળ વડે નીડર રહે છે; જ્યારે કુકર્મ વડે હણાએલા પાપી પુરૂષ સર્વ ઠેકાણે શકિત મનવાળા હોય છે. નીતિમાન પુરૂષ પાસે લક્ષમી સ્વયમેવ આવે છે, જેમ કહ્યું છે કે – નિપાનષિા પૂર્ણમિવાના शुनकाणमायान्ति विवशाः सर्वसंपदः ॥२॥ કુવા પ્રત્યે જેમ દેડકાએ તથા જલથી સંપૂર્ણ ભરેલ સરોવર પ્રત્યે જેમ પક્ષિઓ આવે છે તેમ શુભ કર્મવાળા પુરૂષ પ્રત્યે આધીન યુએલ સર્વ સંપદાઓ આવે છે. માટે પ્રથમ ન્યાય પૂર્વક અર્થ, ગ્રહWધર્મનું પ્રથમ કારણ છે. હવે માર્ગનુસારિને બીજો ગુણ બતાવવામાં આવે છે. વિરાણસર અર્થાત શિષ્ટ પુરૂષના આચારને પ્રશંસક હેય. આ માણસ કઈ દિવસ પણ ઉત્તમ આચારને પામે છે. તૃતી, જ્ઞાની અને વૃદ્ધ પુરૂની સેવાથી જેણે શિક્ષા મેળવેલ હોય તે શિષ્ટ કહેવાય, એવા શિષ્ણને જે આચાર તે શિષ્ટાચાર જાણ. જેમ કહ્યું છે – लोकापवादनीरुत्वं दीनान्युचरणादयः। कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः ॥१॥ લેકના અપવાદથી બીવું, અનાથ પ્રાણીઓના ઉદ્ધારમાં આદર કરે, તેમજ કૃતજ્ઞતા તથા દાક્ષિણ્યને સદાચાર કહેવામાં આવે છે. અથવા તો ચાર સપુરૂષને જે આચાર તે સદાચાર. સતપુરૂષના આચારની પ્રશંસા કઈ કવિએ નીચે પ્રમાણે કરેલ છે Page #396 -------------------------------------------------------------------------- ________________ માનુસારીના પાંત્રીસ ગુણે. (૩૨૧) विद्युच्चैः स्थैर्य पदमनुविधेयं च महतां प्रिया न्याय्या वृत्तिमलिनमसुत्नॉऽप्यसुकरम् । असन्तो नाभ्योः सुहृदपि न याच्यस्तनुधनः सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥१॥ વિપત્સમયે ઉંચા પ્રકારની સ્થિરતા રાખવી, મહાપુરૂષના પદનું અનુકરણ કરવું, ન્યાયયુકત વૃત્તિને પ્રિયકર સમજવી, પ્રાણના નાશ સમયે પણ અકાર્ય, ન કરવું, દુર્જનોને પ્રાથના ન કરવી, તેમજ થોડા ધનવાળા મિત્રની પણ યાચના ન કરવી; આ પ્રકારનું તલવારની ધારા જેવું દુર્ઘટ, સત્પનું વ્રત કેણે કહ્યું? અર્થાત તેને સત્યવક્તા તથા તવેતાએઅ બતાવેલ છે. હવે માર્ગાનુસારિને ત્રીજો ગુણ કહેવામાં આવે છે. કુલ શીલ સરખા હેય તથા ગોત્ર ભિન્ન હોય તેની સાથે વિવાહ કરવો. કુલ એટલે પિતા, પિતામહાદિ પૂર્વવંશ, તથા શીલતે મઘમાંસ નિશભજન ઈત્યાદિના ત્યાગ રૂપ જાણવું. આ ઉપર કહેલ બંને કુલ તથા શીલ તુલ્ય હેય તે સ્ત્રી પુરૂષને ધર્મસાધનામાં અનુકૂલતા થાય. પરંતુ જે કુલ, શીલ સરખાં ન હોય, તે હમેશાં ઝગડે થવાને સંભવ રહે છે. ઉત્તમ કુલની કન્યા લઘુ કુલના પુરૂષને દબાવે, તથા હમેશાં ધમકી આપે, કે હું મારે પીઅર ચાલી જઈશ. તેમજ જે નીચ કુલની હેય તે પતિવ્રતાદિ ધર્મમાં ખામી પાડે. તેટલા સારૂ સદશ કુળની ખાસ જરૂરીયાત છે, તેમજ પૂર્વોકત શીલ જે ભિન્ન પ્રકારનું હોય તે ધર્મસાધનમાં પ્રત્યક્ષ વધે પડે. એકને મદ્યપાન, માંસાહાર અથવા રાત્રિભેજન કરવું હોય, અને બીજાને તેના ઉપર અણગમે હોય તેવી પર સ્પર પ્રેમભાવ વધે નહિ અને તેથી સાંસારિક વ્યવહારમાં જરૂર ખામી પડે. અને તેમ હોવાથી ધર્મધ્યાનમાં, વગર કહે, વધે દષ્ટિગેચર થાય છે. માટે સદશ શીલની ખાસ આવશ્યકતા છે, વર્તમાનકાળમાં એક ધર્મના બે સમુદાય છે, કે જેમાં ફક્ત ક્રિયાકાંડને ભેદ હોય છે, તેની અંદર કન્યાવ્યવહાર થાય છે ત્યાં પણ ધર્મવિરૂદ્ધતાનાં કારણેથી સ્ત્રી પુરૂષ જન્મસુધી વૈરવિરોધવાળા માલુમ પડે છે. તે પછી કુલ શીલ અત્યંત વિસદશ હોય તેની તે વાત જ શી? ૪૧ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૧/ ળ જળ ક (૩૨૨) ધર્મદરાના. વળી ભિન્ન શેત્ર સાથે વિવાહ કરે. એક પુરૂષને વંશ તેનું નામ ગોત્ર. તેમાં થએલ પ્રાણું ગાત્રજ કહેવાય છે. તેની સાથે વિવાહિત થવાથી લેકવિરૂદ્ધતા રૂપ ભારે દેષ છે. તથા જે મર્યાદા ચાલી આવે છે તે ઘણીવાર પુરૂષને અનર્થથી રેકે છે. તે વ્યવહાર જે ચાલુ થાય, તે બેન ભાઈ બચવા પામે. યવન વ્યવહાર આર્યજનમાં પ્રગટ થવાથી અનેક આપત્તિઓ ઉભી થવા સંભવ છે. માટે ભિન્ન શેત્રજની સાથે વિવાહ કરવાની શાસ્ત્રકારની આજ્ઞા બરાબર છે. મર્યાદા યુક્ત વિવાહથી શુદ્ધ સ્ત્રીને લાભ થાય છે. તથા તેનું ફળ સુજાતપુત્રાદિની ઉત્પત્તિ થવાથી ચિત્તને નિવૃત્તિ મળે છે. સાંસારિક કાર્યો જગમાં પ્રશંસનીય કહેવાય છે. તેમજ દેવ, અતિથિ જનની ભક્તિ તથા કુટુંબ પરિવારનું માન સચવાય છે. પરંતુ સ્ત્રીનું રક્ષણ કરવાના ચાર હેતુ વાંચકે ખ્યાલમાં રાખવા ૧. સમસ્ત ગૃહવ્યવહાર સ્ત્રીને માથે રાખવે, ૨. દ્રવ્ય સ્વાધીન રાખી જોઈએ તેથી અધિક આપવું નહિ ૩. અઘટિત સ્વતંત્રતાને ભેગવટે કરવા દે નહિ, કબજે રાખવી. ૪, પુરૂષે અન્ય સ્ત્રીને ભગિનીભાવ અથવા માતૃભાવથી જેવી. માગનુસારિને ચેલે ગુણ વાપરો અદ્ભુત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અપાય (કર્ણ) નાં કારણરૂપ પાપથી ડરતા રહેવું. પ્રત્યક્ષ કષ્ટનાં કારણે ચેરી, પરદા રાગમન, જૂગટું રમવું વિગેરે, જેનાથી વ્યવહારમાં રાજકૃત વિડંબના થાય. તથા પક્ષ કષ્ટનાં કારણે મધમાંસાદિ અપેય, અભય પદાર્થ, જેથી નરકાદિ કષ્ટ સહન કરવાં પડે. માર્ગનુસારિને પાંચમે ગુણ-ગઢ પાવા સમાન અથતું પ્રસિદ્ધ દેશાચારનો આદર કરે છે. ઉત્તમ રીતે ઘણા કાળથી ચાલ્યા આવતે જે ભેજને વસ્ત્રાદિને વ્યવહાર તેનાથી વિરૂદ્ધ ચાલવું નહિ. વિરૂદ્ધ ચાલવાથી તે દેશના નિવાસી કે સાથે વિરોધ થાય. અને વિરોધ થવાથી ચિત્તની વ્યવસ્થા ઠીક ન રહે જેને પરિણામે ધર્મ થાય નહિ. Page #398 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા. (૩૨૩) છઠ્ઠા ગુગુ—-ગવર્નવારી ન વિરાğિ વિશેષતઃ । અવર્ણવાદ અર્થાત્ નિદા તેને જે ખેલે તે અવણુ વાદી કહેવાય, કોઇની નિંદા કરવી નહિ, હલકાથી લઇને ઉત્તમ પુરૂષો સુધી ફાઇની નિંદા ન કરવી, કારણકે નિંદા કરનાર નિંદ્યક ગણાય છે, અને તેનાથી ભારે કર્માંધ થાયછે. જેમ કહ્યું છે: परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥१॥ -- બીજાના પરિભવ અર્થાત નાશ જેમાં છે એવા પરિવાદ એટલે નિદા કરવાથી અને પેાતાની ાયા કરવાથી દરેક ભવમાં નીચગેાત્રને દેનાર કર્મ બંધાય છે, જે અનેક જન્મકેાટી વડે પણ મહા મુશીખતે છૂટી શકે છે. સમસ્ત સામાન્ય મનુષ્ય સંબધી અવવાદ ઠીક નથી એટલે રાજા, અમાત્ય, પુરાહિત કે કેાઈના પણ અવર્ણવાદ કષ્ટ તથા નરકાઢિ દુર્ગતિ આપનાર છે; તેમાં પણ રાજાદિ વિષયક અવર્ણવાદ (નિંદા) તા પ્રત્યક્ષ દ્રવ્યનાશ, પ્રાણનાશ આદિ અનર્થીને પેઢા કરી નરકાદિક ગતિને આપનાર થાય છે. માટે કેાઇની કોઇ વખતે પણ નિંદા કરવી નહિં, કદાચ નિ’દા કરવાની ટેવ પડી હોય તે પોતાની નિંદા કરવી. માર્ગાનુસારના સાતમે ગુણ-અનેનેિમઢાવિર્ઘાનનિષેતન જવા આવવાનાં અનેક ખારણાં રહિત ઘરવાળા ગૃહસ્થ સુખી રહે, અનેક દરવાજાના નિષેધથો પરિમિત બારણાવાળા ઘરમાં રહે. વાના નિશ્ચય થાય છે, જેથી ચાર જારાદ્ધિના ભય કમ રહે. જે અનેક ખરણા હાય તા દુઃજના ઊપદ્રવ કરે, તથા ઘર અતિવ્યકત તથા અતિશુપ્ત ન હોવું જોઇએ. જો અતિવ્યકત હાય ! ચારાદિકના ઉપદ્રવ થાય તથા અતિગુપ્ત હેાય તેા ગરની ઘેાલા મારી જાય. તથા અગ્નિ પ્રમુખના ઉપદ્રવમાં ઘરને નુકસાન થાય. વળી પાડાશી સારા હાય ત્યાં રહેવુ; જેથી સ્રીપુત્રાદિના આચારવિચારો સુધરે, તથા મન માં તે સમયે ચિંતા ન રહે. પાડોશી ખરાબ હોય તા જર્ સંતતિના આચાર વિચારમાં નુકસાન કરે. માટે સારા પાડોશીના સંગમાં રહેવુ. Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) ધર્મદેશના. -~ -~ ~- ~ ~ " આઠમે ગુણ-તસર દ્વારા એટલે કે ઉત્તમ આ ચારવાળા પુરૂષની સાથે સંગતિ કરવી. નીચ પુરૂષની સંગત કરવી નહિ. નીચ પુરૂષ–સામાન્યપણે જુગારો, ધૂર્ત, દુરાચારી, ભટ્ટ, ચાચક, ભાંડ, નટ તથા લૈકિકમાં બેબી, માળી કુભાર આદિની સેબત ધર્મિષ્ઠ પુરૂષને ઘાતકારી છે. આજકાલ કેટલાક વેષધારી પુરૂષે હલકી જાતિના મનુષ્યોને સાથે રાખે છે, જેથી તેનું પરિણામ ભયંકર આવે છે, કારણકે ગૃહસ્થને નીચ જાતિના પુરૂષને સંગ કરવાની મનાઈ છે, તે પાછી સાધુ માટે તે કહેવું જ શું? તેવા નીચ પુરૂષને સંગ કરનાર સાધુનું સન્માન કરનાર ગૃહસ્થ પાપનું પિષણ કરનાર જાણ. હવે નવ ગુણ-માતાપિચ પૂન: અર્થત માતપિતાને વિસય એટલે પ્રાતઃકાળ, મધ્યાહુન સમય તથા સાંજના સમયે નમ: સ્કાર કરે, તથા પરલેકને વિષે હિતકારી ક્રિયામાં જોડવા. ઉત્તમ ફલ જનાદિ વરતુએ દેવી માફક માતાપિતાની પાસે ધારણ કરવી. તેઓની રૂચિ હોય તે લે, બાકીની પોતે ખાવી, તથા સમસ્ત કાર્યમાં તેઓની રૂચિ અનુસાર વર્તવું. માતાપિતાને મેટે ઉપકાર છે, તેમાં વળી માતા અતિપૂજ્ય હોવાથી તેને પૂર્વનિપાત, કરેલ છે, જેમ કહ્યું પણ છે કે – उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता । सहस्रं तु पितृन्माता गौरवेनातिरिच्यते ॥१॥ દશ ઉપાધ્યાયની અપેક્ષાએ એક આચાર્ય, સે આચાર્યની અપેક્ષાએ એક પિતા તથા હજાર પિતાની અપેક્ષાએ એક માતા પૂજ્ય છે. એમ ઉત્તરોત્તર પૂજ્યભાવમાં મેટા છે. માતા પિતાને પૂજક ધર્મને લાયક છે. માર્ગનુસ રિને દશમે ગુણ ત્યજ્ઞનુઘલુતથા અર્થત ઉપદ્રાવવાળા સ્થાનને ત્યાગ કરનાર ધર્મલાયક છે. ઉપદ્રવ તે સ્વચક પરચકાદિ તથા દુર્ભિક્ષ, પ્લેગ, મારી વિગેરે સાત પ્રકારની ઇતિ તેમજ જન વિરે ધ ઇત્યાદિ ઉપદ્રવ રહિત સ્થાનમાં રહેવું. ઉપદ્રવ યુક્ત સ્થાનમાં રહેવાથી અકાળ મૃત્યુ થાય, જેથી ધર્મ અને અર્થના નાશથી Page #400 -------------------------------------------------------------------------- ________________ માગનુસારિના પાંત્રીસ ગુણે (૩૫) અકલ્યાણના ભાગી થવાય, તથા ચિત્તની કાલુષ્યતા થવાથી ધર્મસાધનમાં વાંધો પડે. અગ્યારમે ગુણ–ગારિચ તે અર્થાત્ નિન્દનીય કર્મમાં પ્રવૃત્તિ કરવી નહિ. દેશ, જાતિ તથા કુળની અપેક્ષાએ નિંદનીય કર્મ ત્રણ પ્રકારનું છે. જેમ સૈ વીર દેશમાં કૃષિકર્મ, લાટમાં મધનું કરવું; વળી જાતિની અપેક્ષાએ બ્રાહ્મણને સુરાપાન, તિલ લવણાદિને વેપાર તેમજ કુળની અપેક્ષાએ ચાલુકી વંશી રાજાઓને મદ્યપાનાદિ ગહિત છે. ઈત્યાદિ હિત કાર્ય કરનાર પુરૂષ નું ધર્મકાર્ય હાંસીપાત્ર થાય છે. બારમો ગુણ–ચામાચત્રિતં ન અર્થાત્ ખર્ચ, વદનીને અનુસાર કર. અધિક અથવા ન્યૂન ખર્ચ કરવાથી વ્યવહારમાં તે પુરૂષ પ્રમાણિક ગણાતું નથી. અધિક કરે તે લણજી ની પંક્તિમાં ગણાય છે. જ્યારે ન્યૂન કરે તે મમ્મણની પંક્તિમાં મૂકાય છે. માટે સમચિત એગ્ય રીતે વ્યય, કુટુંબના પિષણમાં, પિ તાના ઉપગમાં, દેવતાદિ નિમિત્તે તથા અતિથિની ભક્તિ નિમિત્તે ક. આવદાનીને ચાર વિભાગ કરવા, જેથી ઉભય લેકમાં સુખસંપત્તિ પ્રાપ્ત થાય. જેમકે – पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥१॥ આવદાનીને ચોથે ભાગ ભંડારમાં રાખવે, એથે ભાગ વેપરમાં રાખવે, એથે ભાગ ધર્મ તથા ઉપગમાં વાપરે અને ચેથે ભાગ પોષણ કરવા લાયક સ્ત્રીપુરૂષનું પિષણ કરવામાં ખર્ચવે. અથવા आयादध नियुञ्जीत धर्मे समधिकं ततः। शेषेण शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥१॥ આવદાનિથી અર્ધ ભાગ ધર્મમાં જોડ, અથવા અર્ધ ભાગથી પણ અધિક ધર્મકાર્યમાં લગાવો. બાકી વડે શેષ સાંસારિક તુચ્છ કાર્યો યુક્તિપૂર્વક કરવાં. Page #401 -------------------------------------------------------------------------- ________________ (૩૨૬) ધર્મદેશના. આવદાનીના પ્રમાણમાં ધર્મ ન કરે, અને કેવળ પુરૂષ સંચયશીલ થાય તે પ્રથમ કૃતઘ છે, અર્થાત્ કરેલ ઉપકારને નાશ કરનાર છે. ધર્મના પ્રતાપે સુખી ધની માની બનેલ છે. તે ધર્મની આરાધના ન કરે તે પછી કૃતઘ નહિ તે બીજું શું? વળી એક કવિ યુક્તિયુક્ત કલપના વડે ધનાઢયોને ધર્મ કરવાનું સૂચવે છે કે – लक्ष्मीदायादाश्चत्वारो धर्माग्निराजतस्कराः । - કછપુત્રાપમાન વ્યક્તિ વાઘવાયા છે ? || લક્ષમીના ચાર ભાગીદાર પુત્ર છે. ધર્મ, અગ્નિ, સજા અને ચાર. સૈથી મેટે અને માનનીય પુત્ર ધર્મ છે. તેના અપમાન વડે ત્રણ ભાઈઓ કેપ પામે છે, અર્થાત્ ધર્મ નહિ કરનાર પુરૂષની લક્ષ્મી અગ્નિ વડે નાશ થાય છે, રાજા લુંટી જાય છે, અગર તસ્કરે ચેરી જાય છે. માટે શાસ્ત્રકારોએ ધર્મમાં ચે ભાગ અથવા અર્ધ ભાગ અથવા જેટલું ખરચાય તેટલું ખરચવા માટે સમધિક પદ આપેલ છે. કેણ બુદ્ધિમાન પુરૂષ ચંચલ દ્રવ્યથી નિશ્ચલ ધર્મ, રત્નને મેળવે નહિ? વાસ્તવમાં સર્વ પુરૂષ લાભાથી છે, પરંતુ કૃપણુતાના દેષને લીધે શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરી શક્તા નથી, તે ધર્મ લાયક ન ગણાય, માટે આવેદાની પ્રમાણે વ્યય કરે. તેરમે ગુણ વેષ વિજ્ઞાનુસારતાપશાક દ્રવ્યને અનુસરીને રાખવે, જેથી લેકમાં પ્રામાણિક્તા કહેવાય અન્યથા લેકમાં સાહસી, ઉડાઉ ચા ઠગારે ગણાય. અર્થાત્ લકે કહે કે “પાસે દ્રવ્ય નથી, છતાં આ નવલશા નાનજી બનેલ છે, શું કોઈને ઠગી દ્રવ્ય લાવેલ હશે? અથવા તે ઠગવા સારૂ દેશાવર જવા ચાહે છે” ઈત્યાદિ, તા દ્રવ્ય છતાં જે ખરાબ વેષ રાખે તે કૃપણુતા ગણાય. માટે દ્રવ્યાનુસાર ઉચિત પિશાક રાખવે, જેથી લેકમાન્ય થઈ શકાય. કેમકે લેકમાન્યતા ધર્મકાર્યમાં સાધનભૂત છે. માર્ગોનુસારિને શૈદમ ગુણ–મિથાળે છઇવાળ ઘનવ બુદ્ધિના આઠ ગુણે કરી સહિત તથા હમેશાં ધમને સાંભળનાર હમેશાં ધર્મનુ શ્રવણ, મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરે છે, અભિનવ પદાર્થનું જ્ઞાન કરાવે છે, વૈરાગ્ય Page #402 -------------------------------------------------------------------------- ________________ માગનુસારિના પાંત્રીશ ગુણે. ઉર૭) મહારત્નની ભેટ કરે છે, સવિચારને સુન્દર માર્ગ બતાવે છે તેમ થ. એલ ક્રેધાદિ કષાયને કૃશ કરે છે, પરંતુ ધર્મશ્રવણની અંદર બુદ્ધિના ગુણેની જરૂરીઆત છે, અન્યથા ધર્મશ્રવણ માત્રથી ગેરસમજ ઉત્પન્ન થાય છે. જેમ, એક મહારાજ રામચરિત્ર વાંચતા હતા, તેમાં “સીતાનું હરણ થયું' એવી વાત આવી, આથી કેઇક ભકિક જીવે વિચાર્યું જે સીતાજી હરણું થઈ ગયાં. કથા તે પૂરી થઈ, પરંતુ તેની શંકાનું સમાધાન સાંભળવામાં આવ્યું નહિ. તેથી તે, કથા કરનાર મહારાજ પાસે ગયે, અને હાથ જોડી પૂછ્યું કે “મહારાજ! તમામ વાતને ખુલાસે થયે, પણ એક વાત બાકી રહી,” કથા વાંચનાર તે ભ્રમમાં પડ્યા કે શું કેઈ શ્લેક રહી ગયે? અથવા પાનું ફારફેર થઈ ગયું? અથવા થયું શું? કે જેથી આ શ્રેતા કહે છે કે એક વાત રહી ગઈ? મહારાજે પૂછ્યું “ભાઈ ! શું બાકી રહ્યું છે? તે કહે.” તે ભદ્રિક બેલ “મહારાજ! સીતાનું હરણ થયું, એમ પ્રથમ સાંભળ્યું હતું તે હવે હરણ મટીને સીતાજી પાછાં મનુષ્ય થયાં મહારાજ તે તે ભદ્રિકનું આવું કથન સાંભળીને હસી પડ્યા. અને ભદ્રિકને સમજાવ્યું કે સીતાનું હરણ થયું, તેને અર્થ એમ છે કે સીતાજીને રાવણ લઈ ગયે, પરંતુ જેમ તું ધારે છે તેમ હરણ એટલે એક જાતનું જંગલી જનાવર સીતાજી થયાં નથી. હવે ભદ્રિક જીવ સમજે. જો તે ફરી પૂછવાન આવ્યો હોત, તે બીજા જીવે સાથે તે સંબંધે તકરાર કરત. માટે ધર્મશ્રવણમાં બુદ્ધિના ગુણેની ખાસ જરૂરીઆત છે. બુદ્ધિના આઠ ગુણે આ પ્રમાણે છે – शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहापोहार्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥१॥ (૧) અર્થાત્ સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા (૨) સાંભળવું તે, શ્રવણ, (૩) સાંભળેલ શાસ્ત્રના અર્થને સવીકાર તે, ગ્રહણ, Page #403 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ધર્મ દેશના. (૪) ગ્રહણ કરેલને ભૂલવું નહિ તે, ધારણા; (૫) જાગેલ અને અવલખી તેના જેવા અન્ય વિષયમાં વ્યાપ્તિ વડે તર્ક કરવા તે; ઊડ્ડા, (૬) અનુભવ તથા ચુક્તિ વડે વિરૂદ્ધ એવા હંસાદિ અન જનક કા ચેૌથી નિવવું તે, અપેાહ; અથવા હુ તે સામાન્ય જ્ઞાન અને અ પેાહુ તે વિશેષ જ્ઞાન; (૭)તર્ક વિતર્ક દ્વેગથી મેહુ સન્દેડુ તથા વિ પર્યાંસ રહિત વસ્તુ ધર્મનું જે જ્ઞાન તે અજ્ઞાન: (૮) અમુક વસ્તુ આજ પ્રકારે છે, જરા પણ ફેરફાર નથી તેવા જેનિશ્ચય તે તત્ત્વજ્ઞાન. પૂર્વોકત આઠ ગુણુ વડે જેની બુદ્ધિ ઐઢ ભાવને પ્રાપ્ત થએલ હાય, તે પુરૂષ કદાપિ અકલ્યાણને ભાગી થાય નRsિ. માટે હમેશાં બુદ્ધિના ગુણા યુક્ત ધ સાંભળનાર ધર્મને લાયક બતાવેલ છે, અહીં ધમ શ્રવણુ વિશેષ ગુણ આપનાર જાણવુ'. બુદ્ધિના આઠ ગુણમાં જે શ્રવણ ગુણુ છે, તે શ્રવણમાત્ર અર્થવાળું છે; માટે એકતાના સંશય કરવા જેવું નથી. ધમ સાંભળનારને પ્રત્યક્ષ શુા નીચે આપેલ ફ્લેાકથી સ્પષ્ટ થશેઃ क्वान्तमपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तमुभाषितं चेतः ॥ १ ॥ યથાવસ્થિત સુભાષિતવાળુ જે મન તે પેદને દૂર કરે છે, દુઃખદાવાનલથી તપેલ પુરૂષને શાંત કરે છે, મૂઢને બેધ કરે છે, વ્યાકુલ પુરૂષને સ્થિરતા પમાડે છે; અર્થાત્ સુંદર વચનવાનુ શ્રેત્રણ સર્વ શુભ વસ્તુને આપનાર છે. સુંદર ઉક્તિ જો પ્રાપ્ત થાય તેા ઈતર અલકારાદ્ઘિની અપેક્ષા રાખવાની જરૂરીઆત નથી, જેમ કેાઇ એક કવિએ કહ્યું છે કે:~ किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सुक्तयः || १ || અર્થાત્ હારા વડે શું? કંકણા વડે શું ? અમૂલ્ય કણ ભૂષણે નુ શું પ્રયોજન છે? માનુબંધ વડે સર્યું', મણિમય કુલેનું શુ Page #404 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારિના પાંત્રીસ ગુણો. (૩૨) કામ છે? અતિ સ્વચ્છ વસ્ત્રોથી પણ શું? કવિઓ કહે છે કે, પુનમના ચંદ્રથી ઝરતા અમૃતની ઉપમાવાળી યથાર્થ વચનવર્ગણ એજ પુરૂ ને અખંડિત આભૂષણ છે, એમ અમે માનીએ છીએ, ઈત્યાદિક લા ધર્મશ્રવણથી છે. સોળમે ગુણ “મની મોનના જાટ માં ૨ સામ્યતા,અજીર્ણમાં ભેજન નહિ કરનાર તથા અવસરે પ્રકુતિને અનુકૂળ આહાર લેનાર સદા સુખી રહે છે. સુખી પુરૂષ ધર્મસાધન કરી શકે છે, તે જ કારણથી વ્યવહાર નયને આશ્રય લઈ કેટલાક કહે છે કે શારીરમાર્થ રયુ ધર્મસાધનમાં વસ્તુ સ્થિતિ અને નુસાર તે આ પ્રમાણે કહેવું ઉચિત છે કે, શરીરમાઘ વહુ પાપાધાણા અર્થાત્ શરીર પ્રથમ પાપનું કારણ છે. જેને શરીર નથી તેને પાપને બંધ નથી. જુઓ સિદ્ધ ભગવાન અશરીરી હેવાથી પાપને બંધ નથી. શરીર પાપનું કારણ છે, પાપ શરીરનું કારણ છે. જ્યાં શરીર નથી ત્યાં પાપ નથી; અને જ્યાં પાપ નથી ત્યાં શરીર નથી. આમ અવયવ્યતિરેક વ્યક્તિ છે. છતાં વ્યવહારદષ્ટિને લઈ શરીરને પ્રથમ ધર્મનું સાધન માનેલ છે, માટે અજીર્ણમાં ભેજનનો ત્યાગ બતાવેલ છે. વૈદકશાસ્ત્રમાં લખેલ છે કેઃ-ગળામવા રોજ સમસ્ત રે અજીર્ણથી થાય છે. અહીં કેઈ કહેશે કે, કેટલેક ઠેકાણે ઘાસચામવા માટે ધાતુના ક્ષયથી રોગે ઉદ્દભવે છે એમ કહે છે તે કયું વાકય માનવું? - આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે, ધાતુક્ષય પણ અજીર્ણથી થાય છે. જે અન્નાદિ ખેરાકની સંપૂર્ણ પરિપાકદશા બરાબર હેય તે કદાપિ ધાતુક્ષય થાય નહિ. ગમે તે પરિશ્રમ કરે પણ જરા પણું શરીરની નિર્બળતાને ડર રાખવાને નથી. અજીર્ણ જાણ્યા બાદ લાલચથી જે જે ભજન કરે છે તે સ્વશરીરને નષ્ટ કરે છે. અજીર્ણ જાણવા માટે નીચે લખેલ લેક અર્થ સહિત કંઠ રાખવે– मलवातयोगिन्धो विड्भेदो गात्रगौरवमरुच्यम् । વિકૃતોદ્વારા ઘરની વ્યક્ટિનિ શા Page #405 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦) ધર્મ દેવાના. મળમાં અને વાયુમાં દુર્ગંધ જણાય (૨) ઝાડા હમેશ કરતાં ફારફેર થાય (૩), શરીરમાં આળસ, પેટ ફૂલે ઈત્યાદિ (૪), ભાજન પર હંમેશ કરતાં રૂચિ કમ જણુાય(પ), ઓડકાર ખરાબ આવે(૬); અજીણુ નાં એ પ્રમાણે ૭ સ્પષ્ટ ચિહ્નો જાણવાં, પૂર્વોક્ત છ માંથી ગમે તે એક જણાય કે તુરત લેાજન છેાડવુ; જેથી જઠરાગ્નિ વિકારને ભસ્મીભૂત કરશે, ધર્મ શાસ્ત્ર પણ એક પખવાડીએ ઉપવાસ કરવાનુ સૂચવે છે. જો તેમ નિયમસર થાય તે પ્રાયઃ પ્રકૃતિ વિકૃતિના કારણ થી રાગ થવા સંભવ નથો. કજન્ય રોગ માટે તે કોઈના ઉપાય નથી. વર્તમાન સમયમાં કેટલાક લોકો ઉપવાસને ઠેકાણે રેચ લેવા, એવા મત ઉપર છે, પરંતુ આપણે શાંત રીતે વિચારીશું તેા રેચ ઉભય લાકમાં નુકસાન કરનાર માલૂમ પડશે; જ્યારે ઉપવાસ ઉભય લેાકમાં હિતકર માલૂમ પડશે, રેચ લેવાથી ચાલુ પ્રકૃતિમાં કારફેર થાય છે, કોઇવાર વાયુ પ્રકાપને પામે તે રેચ ઘણું નુકસાન કરેછે; તથા પે. ટમાં રહેલ કૃમિને નાશ કરે છે, ઇત્યાદિ કારણથી રેચ ઉભય લેકમાં અલાભકર છે. ઉપવાસ પદર દિવસમાં ખાધેલ અન્નને પરિપાક કા વેછે, મન નિળ કરેછે, ઇશ્વર ભજનાદિકૃત્યમાં જોડે છે, અન્નપર રૂચિ વધારે છે, જેથી કાઇ પણ રોગ થવાના સ ભવ રહેતા નથી, માટે પંદર દિ વસે એક ઉપવાસ અવશ્ય કરવા લાયક છે. અજીમાં ભાજન ત્યાગ કરવું, જેથી શરીર ઠીક રહે. અજીણું ન હોય તા થોડું ખાવું. યથા ગ્નિ ખાવાથી ખાધેલ ભોજન રસવીય સંપન્ન થાય છે. ચો મિત્તે સુહે સવજ્જુ સુફ્તે । જે થાડું ખાય છે તે ઘણું ખાય છે. તે થોડુ, પણ કાળે એટલે ભેજન સમયે ખાવુ, તે પણ પ્રકૃતિને અનુ. કૂળ ખાવુ, વિષ ચાડું છે પણ પ્રાણના નાશ કરે છે; માટે સાત્મ્ય પ દાર્થો ખાવા. કહ્યું છે કેઃ -- पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वायाऽवकल्पन्ते तत्सात्म्यमिति गीयते || १ || જેની પ્રકૃતિને અનુકૂળ પાન આહારાદિક સુખ માટે થાયછે, તે સાત્મ્ય કહેવાય છે. અલવાન પુરૂષને સર્વ પથ્ય છે, તથાપિ Page #406 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિના પાંત્રીસ ગુણા. (૩૩૧) અન્ય રીતે, ચેાગ્ય સમયે, યેાગ્ય પદાર્થનુ સેવન થાય તે શરીરની સ્વસ્થતા સચવાય, તેથી ધર્મસાધનમાં વાંધા આવે નહિ. એ સત્તરમા ગુણુ સંપૂણૅ થયા. હવે અઢારમા ગુણ-અન્યોન્યાતિયમ્પેન ત્રિનેવિસાપયેત ધર્મ, અર્થ અને કામ રૂપ જે ત્રિવર્ગ તેની સાધના, વિરાધ રહિતપણે કરનાર પુરૂષ ધર્મ સાધનને લાયક છે. કહ્યું છે કે— स्वर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । लोहकार श्वसनपि न जीवति ॥ १ ॥ - જેના દિવસેા, ધર્મ, અર્થ અને કામ શૂન્ય આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમણની માફક ચાલતા હાલતે છતાં પણ જીવતા નથા. અર્થાત્ તેને જીવસ્તૃત જાણુવા; અથવા પશુતુલ્ય છે; જેમઃ त्रिवर्गसंसाधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्मं प्रवरं वदन्ति न तं विना यद भवतोऽर्थकामौ ॥ १ ॥ ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થના સાધન સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની માફક નિષ્ફળ જાવું; ધર્મ અર્થ અને કામની અંદર પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે ધર્મ વિના અથ અને કામ મળતાં નથી. ધમ સુખનું,અર્થ નુ કામનું કારણ છે; યાવત્ મુક્તિનું કારણ પણુ ધર્મ છે, જેનાથી સમસ્ત ચીજની પ્રાપ્તિ થાય છે તે ધમ પુણ્યલક્ષણ અથવા સ’જ્ઞાન રૂપ છે, પુણ્યલક્ષણુ ધર્મ, સંજ્ઞાનલક્ષણ ધર્મનુ કારણ છે. કાર્યને પેદા કરી કારણુ ભલે દૂર રહે, ધર્મ, સાત પુલને પવિત્ર કરે છે; જેમકે— धर्मः श्रुतोऽपि दृष्टो वा कृतो वा कारितोऽपि वा । अनुमोदितोऽपि राजेन्द्र ! पुनात्यासप्तमं कुलम् ||१|| હે રાજેન્દ્ર ! સાંભળેલ, રખેલ, કરેલ, કરાવેલ, અથવા અનુ માઢેલ એવા પણ ધર્મ, સાત પુલને પવિત્ર કરે છે. " અહીં કાઈને શંકા થવાના સંભવ છે કે, વારવાર ત્રણૢ વનું Page #407 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ધર્મ દેશના. નામ આવે છે, મોક્ષ, મુક્તિ યા નિર્વાણનું તે નામ પણું આવતું નથી, તે શું તમે મેક્ષને નથી માનતા?” આ શંકાના સમાધાનમાં સમજવું કે, નિર્વાણ, મુક્તિ અથવા મેક્ષાદિ નામથી ઓળખાતા ચ. તુર્થ પુરૂષાર્થના સાધક મુનિવરે છે, જ્યારે અહીં પ્રસ્તુતમાં તે મૃ. હસ્થને ધર્મલાયક થવા સંબંધી અધિકાર છે, તેથી મોક્ષનું નામ પણ દષ્ટિગોચર થતું નથી. જૈન સિદ્ધાંતમાં જેટલી ક્રિયા છે, તે મેક્ષ સાધક છે. સ્વર્ગાદિક તે અવાન્તર ફળ બતાવેલ છે. જેમ કે એક પુરૂષ અમુક શહેરને ઉદ્દેશ કરીને ચાલેલ હોય, પરંતુ ત્યાં નહિ પહોંચી શકવાથી માર્ગમાં આવેલ ગામમાં વાસ કરે છે, તેવી રીતે મેક્ષસાધકે પણું માર્ગભૂત સ્વર્ગાદક ગતિમાં જાય છે. જેના સિદ્ધાન્તમાં મેક્ષસાધક અનુષ્ઠાન નથી તેને જરૂર નાસ્તિક સમજવા જોઈએ. એનું કારણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તે પ્રાપ્ત કરવાને માટે પ્રથમ યોગ્યતા મેળવવી પડે છે. તે ગ્યતાના કારણભૂત, ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રણ પુરૂષાર્થને અવિરોધ રીતે સાધના કરવા રૂપ, અઢારમે ગુણ છે તેની અંદર “ મેક્ષ' એ શબ્દ આવવાની જરૂરીઆત ન હેવાથી આવ્યું નથી. હવે પરસ્પર વિરોધ બતાવી અવિધ રીતે પૂર્વોક્ત ત્રિવર્ગનું સાધન કરવાનું જણાવવામાં આવે છે. ધર્મ અર્થના નાશ પૂર્વક કેવલ કામ નામક પુરૂષાર્થનું સાધન કરનાર માણસ, વનગજની માફક આપદાનું સ્થાન થાય છે. વનગજ પિતાના જીવનને હારે છે; પરાધીનપણે રીબાઇ રીબાઈને મરણ પામે છે, તેમ કામાસક્ત પુરૂષનું ધન, ધર્મ અને શરીર નષ્ટ થાય છે. માટે કેવળ કામસેવા અનુચિત છે. વળી જે પુરૂષ ધર્મ અને કામને અનાદર કરી કેવળ અર્થની અભિલાષા કરે છે, તે સિંહની માફક પાપનો ભાગી થાય છે. જેમકે સિંહ હસ્તી પ્રમુખ જાનવરોને મારી પતે અલ્પ ખાઈ, બાકીનું તમામ, અન્ય જનાવરને અર્પણ કરે છે. તેવી રીતે અર્થસાધક ખાઈ સંબંધિઓને અથવા અન્યને અર્પણ કરે છે. પિતે તે અઢાર પાપસ્થાનકને સેવનાર બની દુર્ગતિમાં જાય છે. માટે કેવળ અર્થસેવા અઘટિત છે. તેમજ અર્થ અને કામને છેડી કેવળ ધર્મસેવા કરવી Page #408 -------------------------------------------------------------------------- ________________ માગનુરિના પાંત્રીસ ગુ. (૩૫) તે ગૃહસ્થાભાવનું કારણ છે. કેવળ ધમસેવાને ધમ તે મુમુક્ષુ જનેને છે. અહીં ગ્રહસ્થ ધર્મને અધિકાર છે, માટે કેવળ ધર્મસેવા પણું વ્યાજબી નથી. વળી જે માણસ ધર્મને છેડી અર્થ અને કામની સેવા કરે છે, તે બીજ ખાઈ જનાર કણબીની માફક દુઃખી થાય છે કે એક કણબી ઘણી મહેનતે બીજ લાગે, અને તેને ખાઈ ગયે; પરંતુ વરસાદના સમયમાં તેને ખેતરમાં વાવી શક્યું નહિ. તેથી ધાન્યને અભાવ થયે; અને ધાન્યના અભાવમાં સુખને અભાવ થયે, તેમ ધર્મ એ અર્થ અને કામનું બીજ છે. તેને છેડ અર્થ અને કામ સેવનાર કસુબીની માફક ઘણે દુઃખી થાય છે. હવે કઈ કહે કે ધર્મ અને કામ સેવવા, પરંતુ અર્થ અનર્થ ઉત્પન્ન કરે છે, માટે તેને આદર કર નાહ; કારણકે ધર્મથી પરભવ સુધરશે, અને કામથી આ ભવ સફળ થશે તે હવે શી આપત્તિ છે? આમ વિચાર કરનાર જરા લાંબે વિચાર કરે તે આવી ગંભીર ભૂલમાં પડે નહિ. ગૃહસ્થાવાસમાં અર્થ સિવાય, ધર્મ અને કામ સેવવા કઠિન છે. એટલે કે અર્થ વિના ધર્મ અને કામની સેવા બનવાની નથી. કારણકે અર્થ નામના પુરૂષાર્થનું સાધન નહિ કરવાથી દેવું થાય છે, અને દેવાદાર માણસ દેવગુરૂની સેવા કરી શકે નહિ. તથા નિશ્ચિત્તપણે સાંસારિક કાર્યો પણું કરી શકે નહિ. માટે ધર્મ અને કામની સાથે અર્થસેવાની આવશ્યકતા છે. ધર્મ અને અર્થની સેવા કરનાર દેવાદાર થાય નહિ અને પરલેક પણ સુધરે, જેથી કોઈ પણ આપત્તિ આવવાને સંભવ નથી, માટે ધર્મ અને અર્થની સેવા કરવી; પરંતુ પાપી કામને ક્રેડે ગાઉ દૂરરાખવે. આ વિચાર સુંદર છે, તે પણ અહીંઆ ગૃહસ્થને અધિકાર હેવાથી કામની સેવાના અભાવમાં ગૃહસ્થાભાવરૂપ આપત્તિ છે; માટે ત્રણ વર્ગને એગ્ય રીતે સેવનાર પુરૂષ ધર્મને લાયક છે. કદાચિત કર્મવશાત્ બાધા થાય તે ધર્મ, અર્થ અને કામ એમ ઉત્તરોત્તર બધાને સંભવ થઈ શકે, તેટલા માટે પૂર્વ પૂર્વને બાધા થવા દેવી નહિ. જેમ Page #409 -------------------------------------------------------------------------- ________________ ધર્માના કે, કચ્છ જો ૪૦ વર્ષની ઉમ્મરે સ્ત્રીનું મરણ થયે તે ફરીને સ્ત્રી પાક રહુવાથી વ્યવહાર વિરૂદ્ધ તથા શાસ્ત્રવિરૂદ્ધતાદિ દેશે લાગે છે, માટે ચતુર્થ વ્રત લેવું. અહીં છે કે કામની બાધા થઈ, પરંતુ ધર્મ અને અર્થની રક્ષા કરવી. કદાચ ધારે કે સ્ત્રી અને ધન બનેને નાશ કર્યજોગે થાય, તે ધર્મની રક્ષા કરવી. જે ધર્મ હશે તે તમામ થશે, પવિત્તાg સાંજવા, સજન પુરૂષે ધમરૂપ દ્રવ્યવાળા હોય છે, ધર્મથી સર્વ વસ્તુઓ મળે છે, જેમ કહ્યું પણ છે કે – आधारो यत्रिलोक्या जलधिजलधरार्केन्दयो यन्त्रियोज्या भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः संपदस्ताः। आदेश्या यस्य चिन्तामणिमुरमुरभीकामकुम्भादिभावाः श्रीमज्जैनेन्द्रधर्मः किशलयतु स क शाश्वती सौख्यलक्ष्मीम् ॥ ત્રણ લેકને જે આધાર છે, જેનાથી સમુદ્ર, મેઘ, ચંદ્ર, સૂર્યાદિની મર્યાદા છે, જેના પૂર્ણ પ્રસાદથી અસુર એટલે ભવનપતિ દે તથા સુર જે વિમાનિક દેવ તેમજ ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવા. દિની સુખસંપદાને જ પામે છે, તેમજ ચિંતામણી રત્ન, દે, કામધેનુ તથા કામકુંભાદિ પદાર્થો જે ધમના કિકરે છે, અર્થાત્ ધર્મ કરનારને પૂર્વોક્ત ચીજો સહજ ભાવથી મળે છે, એ શ્રી જિનરાજ ભગવાનને ધર્મ તમે ભવ્ય જીને સૈખ્ય લક્ષમી એટલે શાશ્વતી મોક્ષલક્ષમીને નવપલ્લવ કરે, અર્થાત્ આપે. તેટલા સારૂ અર્થની તથા કામની બાધામાં ધર્મનું રક્ષણ કરવું. હવે માર્ગોનુસારિને ઓગણીશમે –ાથાવતિથૌ સાથ તને- ૨ ગતિપારિd-અતિથિ, સાધુ અને દીનમાં યથાયોગ્ય ભક્તિ કરનાર ધર્મને લાયક છે. અતિથિ, સાધુ તથા દીનનું સ્વરૂપ જાણ્યા વિના યથાયોગ્ય ભકિત થવી અસંભવિત છે, તેટલા માટે અતિથિ, સાધુ તથા દીનનું સ્વરૂપ બતાવવામાં આવે છે જે મહાત્માએ તિથિ તથા દીપોત્સવાદિ પર્વને ત્યાગ કરેલ છે તેને અતિથિ જાણવા, અન્યને અભ્યાગત સમજવા. જેમ કહેલું છે – Page #410 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારિના પાંત્રીસ ગુણ. तिथिपर्वोत्सवा सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागत विदुः ॥१॥ અતિથિ સંબંધી આ શ્લેકને અર્થ ઉપર લખાઈ ગયે. હવે સાધુ સલાચારરત ઉત્તમ પંચ મહાવ્રતના પાલનરૂપ સદાચાર, તેમાં લીન તે સાધુ અને દીન એટલે ધર્મ, અર્થ, કામ અને મેક્ષના આરાધનમાં અશક્ત; એ ત્રણેની ભક્તિ ઊચતતા પૂર્વક કરવી; અન્યથા ધર્મ કરતાં અધર્મ થવાને સંભવ છે. કારણ કે પાત્રને કુપાત્રની પંક્તિમાં મૂકવાથી અને કુપાત્રને પાત્રની પંક્તિમાં મૂકવાથી ધર્મ કરતાં ધાડ પડવાનો સંભવ છે. જુઓ, નીતિકારે આ પ્રમાણે औचित्यमेकमेकत्र गुणानां कोटिमकतः । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥१॥ નીતિરૂપ કટાના બન્ને બાજુના છાબડામાં એક ઠેકાણે - ચિત્ય-ઉચિતતા અને બીજે ઠેકાણે ક્રેડ ગુણ રાખીએ તે ઉચિત ગુણવાળું છાબડું નીચે નમશે અર્થાત કેડ ગુણ કરતાં ઉચિતતા અ. ધિક છે. તેટલા વાસ્તે પાત્ર પ્રમાણે પૂજા કરવી ઉચિત છે. ઉચિતતા વિના ક્રેડે ગુણને સમૂહ વિષતુલ્ય છે. તેથી કરીને અતિથિ સાધુ તથા દીન એ ત્રણેની યેગ્યતા પ્રમાણે સેવા કરનાર ગૃહસ્થ ધર્મ ને થોગ્ય છે. હવે વીશમે ગુણ આ છે–સામિાનવિય હમેશાં આ ગ્રહ રહિત પુરૂષ ધર્મને લાયક છે. આગ્રહી પુરૂષ ધર્મ લાયક થત નથી. આગ્રહી પુરૂષ યુક્તિને જ્યાં પિતાની મતિ હોય, ત્યાં લઈ જાય છે. જ્યારે અનાગ્રહી પુરૂષ જ્યાં યુક્તિ હોય ત્યાં મતિને સ્થિર કરે છે. જગતમાં યુક્તિ કરતાં કુયુક્તિ ઘણું હોય છે, કુયુક્તિ કરનારાઓ હજારે માલુમ પડે છે. જ્યારે સુયુક્તિને આદર કરનાર અને સય. ક્તિ પ્રમાણે વાતચિત કરનાર જગતમાં વિરલા છે. યુતિને આદર જ્યાં આગ્રહ નથી, ત્યાંજ હાથ છે. માટે આગ્રહ રહિત પુરૂષ ગૃહસ્થ ધર્મને લાથક છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬) ધમ દેશના. હવે એકવીશ ગુણ – guપાતી ૨ ગુણેમાં પણ પાત કરનાર અર્થાત્ ગુણને આદર કરનાર ગૃહસ્થ ધર્મને લાયક છે ગુણે જેવા કે સૌજન્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, ધૈર્ય, પ્રિયભાષણ, પરેપકારાદિ એટલે કે સ્વપરના હિતકર તથા આત્મસાધનામાં સહાયક જે ગુણે છે, તેમાં પક્ષપાત, તથા તે ગુણેનું બહુમાન, ગુણની પ્રશ. સા કરવી, તથા ગુણરક્ષણમાં મદદ કરવી તેનું નામ ગુણપક્ષપાત. ગુણ પક્ષપાત કરનાર ભવાન્તરમાં સુન્દર ગુણે મેળવે છે. જ્યારે ગુણષી ગુણુભાવ પામે છે. વ્યક્તિ પર દ્વેષભાવને લઈ કેટલાક સ્વાત્મવૈરી પુરૂષ ગુણ પર દ્વેષ કરે છે તે મહા અનર્થ કરે છે. કેઈ વ ખતે પણ ગુણના છેષી ન થવું. સમસ્ત જગજ્જતુઓના ગુણેની અનમેદના કરવી, જેથી ભવાન્તરમાં ગુણ મળે. હવે બાવીશમે ગુણ–બસોશ્ચર્યા અન” નિષિદ્ધ દેશ અને નિષિદ્ધ કાળની મર્યાદાને ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થ ધર્મને લાયક છે. નિષિદ્ધ દેશમાં જવાથી એક લાભ અને હજાર દુર્ગણે છે. લાભ માત્ર વસુ પ્રાપ્તિને છે, જ્યારે ણે ધર્મહાનિ, વ્યવહાર નિશુતા, હૃદયાનÇરતા વિગેરે છે. જીવને સ્વભાવ અનાદિ કાળથી વિષય પરત્વેછે. આર્યદેશ છોડી અનાર્યભૂમિમાં જનારને પ્રથમ ધાર્મિક પુરૂષને સમાગમ નથી, વળી હમેશાં પ્રત્યક્ષ પ્રમાણને પ્રમાણ કરનાર અર્વાદશી જેને સમાગમ, તેમજ માંસાશી પુરૂષને વારંવાર સંપર્ક વિગેરે દષ્ટિગોચર થાય છે. ગંગાનું જળ મિષ્ટ સ્વાદુ તથા પવિત્ર ગણાય છે, પરંતુ સમુદ્રમાં જવાથી ખારું થાય છે. તેમાં પ્રથમ વિદેશગમન સમયે પુરૂષ ધાર્મિક, સરલસ્વભાવી તથા દઢ મનવાળે હોય છે, પણ ધીમે ધીમે ગંગાના પાણીની જેમ ખારે થાય છે. અહીં કેઈ પ્રશ્ન કરશે જે સાંસારિક કાર્ય માટે જનાર પુરૂષ ગંગાના જળની દશાને પામે તેમ માની લઈશું, પરન્તુ દઢવામી તથા જગતમાન્ય એ કેઈ નર આર્યધર્મનાં તત્વ સમજાવવા જાય, તે તેમાં કાંઈ વિરોધ જણાતું નથી. તેના ઉત્તરમાં સમજવું કે, સર્પમણિની માફક જે પણ હોય તે ગમે ત્યાં જાઓ તેને પ્રતિબંધ નથી. કારણકે સપ Page #412 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા (૩૩૭) તથા મણિના જન્મ સાથે છે તથા વિનાશ પણ સાથેજ છે; પરન્તુ સર્પનું વિષ મણિમાં આવતુ નથી; જ્યારે મલ્ગિનુ અમૃત સર્પને અસર કરતું નથી. કેમકે ખન્ને પેાતાતાના વિષયમાં સંપૂર્ણ છે; અર્થાત્ સર્પ વિષથી ભરપૂર અને અણુિ અમૃતથી ભરપૂર છે. પુરૂષ જો તેવા હોય તે, જ્યાં ઈચ્છા હાય ત્યાં જાએ; પણ અપૂર્ણને જ સર્વત્ર અપૂર્ણતા છે. E અપૂર્ણ ના ઉત્સાહ ક્ષણુિક હોયછે, વિચાર વિનશ્વર હેાયછે, ધર્મવાસના હલદરના રંગ જેવી હાયછે. તેને જો ઉપકાર કરવાની તીવ્ર અભિલાષા હાયતા પ્રથમ ધર સાફ કરે,ત્યારબાદ પરગૃહ સાફ કરવાના ઇરાદા રાખે, આર્યભૂમિમાં હજારો પ્રાણીએ જંગલી છે, અને વિદેશી પ્રજા ધન સ્ત્રીની લાલચ આપી સ્વધમી બનાવે છે તેને મચાવે; તથા અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલ ભન્ય જીવાને પ્રકાશમાં લાવે, અદ્ભુન્નીતિમાં વિદેશગમન નિષેધેલ છે, તેનું કારણ પૂર્વોક્ત ધહુાનિ જ છે. પૂર્ણ, ચાહે સર્વત્ર ગમન કરે, પરંતુ અપૂર્ણ મનુષ્ય તે અનિષિ * દેશમાં જાય, નિષિદ્ધ દેશમાં તા ભૂલે ચૂકે પગ પણ ન ભરે. વળી નિષિદ્ધ કાળની મર્યાદા પણ ત્યાગ કરવી રાત્રીના સમય કેટલાક મનુષ્યને બહાર કરવાના નથી; તેમાં કરે તે કલકી થાય, તથા ચૈારાદિની શ'કા પડે, ચામાસામાં પ્રવાસ ન કરવા, જાત્રા ન કરવી; તે મર્યાદાને ઉલ્લુ ઘે તે ઉપદ્રવને પામે, તથા હિંસાદ્ધિ કાર્યો વધે, જેથી ધ કર તાં ધાડ થાય. હવે ત્રેવીશમા ગુણ—′ નાનન વહાવતું ’ અર્થાત્ સ્વપરનુ ખળ તથા અમળને જાણનાર ગૃહસ્થ ધર્મ ને લાયક છે, ખળ જાણ્યા સિવાય કાર્ય ના પ્રારંભ નિષ્ફળ જાય છે. મળ તથા અખળનું જ્ઞાન કરી જે કાય કરે છે, તેજ સક્ત થાય છે. મળવાન વ્યાયામ (કસરત ) કરે તેા શરીરને પુષ્ટિ મળે, જ્યારે નિષ્મળ વ્યાયામ કરે તે શરીરની સપત્તિના નાશ કરે છે. કારણકે શક્તિ કરતાં અધિક પરિશ્રમ શરીરનાં અવયવાને નુકશાન કરનાર છે. તેટલા માટે મળના પ્રમાણુ માં કાર્યાંરભ કરવા; જેથી ચિત્ત વ્યાકુલ થાય નહીં; કેમકે સ્વચ્છ ચિત્તતા ધર્માંસાધનમાં ઉપયાગી છે. ૪૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) ધર્મદેશના. ** * હવે એવી શમે ગુણ–ત્રતજ્ઞાનાનાં પૂના વતી પુરૂછે તથા જ્ઞાનવૃદ્ધ પુરૂની સેવા કરનાર ગૃહસ્થ ધર્મને લાયક છે. અનાચારને ત્યાગ અને શુદ્ધાચારનું પાલનતે વ્રત અને તેમાં જે રહે તે વ્રતસ્થ (ત્તિ) કહેવાય. તેમજ હેય ઉપાદેય વસ્તુને નિશ્ચય જેનાથી થાય તે જ્ઞાન, તે વડે વૃદ્ધ જે હોય તે જ્ઞાનવૃદ્ધ કહેવાય. એ બન્નેની સેવા મહા ફળને આપનાર છે. વતી પુરૂષની સેવાથી વ્રતને ઉદય થાય છે જ્ઞાનવૃદ્ધની સેવાથી વસ્તુધર્મની ઓળખાણ થાય છે. વ્રતસ્થ તથા જ્ઞાનવૃદ્ધોની સેવા અર્થાત્ તેમને હાથ જોડવા, તેઓના આગમન સમયે ઉભું થવું તથા બહુમાન કરવું જેથી કલ્પવૃક્ષની માફક ઉત્તમ ફળને તે આપે છે. માર્ગનુસારિને પરચશમો ગુણ –ષ્યવસાર પિષણ કરવા લાયક જે માતા પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર-પરિવારને અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરાવવા વડે કરીને તેમજ પ્રાપ્ત વસ્તુના રક્ષણ વડે કરીને રક્ષા કરવી, કે જેથી કરીને લેકવ્યવહારમાં બાધા ન આવે. લેક વ્યવહારની બાધા ધર્મસાધનમાં વિઘભૂત છે, માટે પિષવા લાયનું પિષણ કરનાર ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. છવીશમે ગુણતીર્થ અર્થાત અર્થ—અનર્થ બનેને વિચાર કરનાર ગણાય છે. દીર્ઘદશી પુરૂષ સાહસ કરતું નથી. સાહસ કરનાર પુરૂષ અકલ્યાણને પામે છે, જેમ કહેવું છે કે – सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं गुणगुब्धाः स्वयमेव संपदः ॥१॥ વિના વિચારે ક્રિયા ન કર, તેમ કરવાથી અવિવેક થાય છે, અને અવિવેક પરમ આપદાનું સ્થાન છે. જેથી કરીને વિચારીને કાર્ય કરનાર પુરૂષને ગુણમાં લુબ્ધ થએલો સંપદાઓ પોતાની મેળે આવી મળે છે. દીર્ઘદશી પુરૂષમાં ભુત ભવિષ્યને વિચાર કરવાની શક્તિ હોય છે. જેમકે, અમુક કાર્ય કરવાથી લાભ થશે, અમુક કાર્ય કરવાથી Page #414 -------------------------------------------------------------------------- ________________ માનુસારીના પાંત્રીસ ગુણો. (૩૩) ગેરલાભ થવા સંભવ છે. પરંતુ તે ગુણ પુણ્યના ઉદય સિવાય મળતે નથી. અને પુણ્યશાલી ધર્મને મેળવી શકે છે, એ દેખીતું જ છે. હવે સત્યાવીશમે ગુણ–વિશેષજ્ઞ વિશેષ જાણનાર એટલે વસ્તુ, અવસ્તુ; કૃત્ય, અકૃત્ય તેમજ આત્મા અને પર તેમાં શું આંતરું છે, તેને જાણનાર હોય તે વિશેષજ્ઞ ગણાય છે. જ્યાં સુધી - ત્યાકૃત્યનું, વસ્તુ અવસ્તુનું અને આત્મા તથા પરનું જ્ઞાન નથી, ત્યાં સુધી પશુ તુલ્ય છે; અથવા તે આત્માના ગુણ દોષને વિશેષ વડે જાણે તેને વિશેષજ્ઞ જાણ. જે મનુષ્યની અંદર પિતાની વર્તણુક ઉપર દૃષ્ટિ દેવાની શક્તિ નથી, તે પશુ સમાન જ છે. તેને આગળ વધવાની આશા આકાશ કુસુમ જેવી છે. માટે વિશેષજ્ઞ ગૃહાથધર્મને યોગ્ય ગણેલ છે. હવે અઠ્ઠાવીશમે ગુણતજ્ઞ એટલે કરેલ ગુણ તથા ઉપકારને જાણનારાય,તે ધર્મને એગ્ય છે.કૃતજ્ઞને કઈ ઠેકાણેનિસ્તારનથી. ઓગણત્રીશમે ગુણવઠ્ઠમ એટલે પ્રામાણિક લોકને વલ્લભ. લેક શબ્દ વડે કરીને અહીં સામાન્ય લેક લે નહિ. કારણ કે સામાન્ય લોકને તે કઈ વલ્લભ થઈ શકતું નથી. દુનિયા દેરંગી છે. ધર્મ કરનારને પણ નિન્દ, અને ધર્મ નહિ કરનારને પણ નિજો. કાર્ય કરનારને દેષ કાઢે, નહિ કરનારને આળસુ અથવા હતવીર્ય કહે. સાધુ થનારને પણ નિન્દ, તેમજ ગૃહસ્થને પણ નિન્દા માટે કઈ જ્ઞાની પુરૂષે કહ્યું છે કે “લેક મૂકે પિક, તું તારૂ સંભાળ.” “લેક મૂકે પિક” અહીં લેક શબ્દથી સામાન્ય લેક લે. જ્યારે “ોવાઃ ” એ ઠેકાણે લેક શબ્દથી પ્રમાણિક લેક સમજવો. તે લેકને, વિનય વિવેકાદિ ગુણવડે વલ્લભ થાય. ત્રીશમે ગુણ સર મર્યાદાવત્તી પુરૂષ, લજજાવાન પુરૂષ સ્વીકૃત વ્રતાદિ નિયમને પ્રાણાંતમાં પણ છોડતું નથી. માટે દશવૈકાલિ કાદિ સૂત્રમાં “લજજા” શબ્દ વડે સંજમને સ્વીકાર કર્યો છે. સંજમનું કારણ લજજા છે. માટે કારણમાં કાર્યોપચાર કરવાથી લજજા સંયમ ગણાય છે. લજાવાન પુરૂષ સર્વત્ર સુંદર ફળ પામે છે. નિર્લજ Page #415 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦) ધર્મ દેશના. પુરૂષની ગણતરી ઉત્તમ પુરૂષમાં થતી નથી. લજ્જાગુણુને ધારણ કરનાર, પ્રાણના ત્યાગ કરવા ઉચિત સમજે છે; પણુ અકૃત્યને ઠીક સમ જતા નથી. જેમકે: लज्जां गुणौघजननीं जननीमित्रार्यामत्यन्तशुद्धहृदयामनुवर्त्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ગુણુના સમૂહને ઉપન્ન કરનારી માતાની માફ્ક અત્યુત્તમ-અત્યન્ત શુદ્ધ અંતઃકરણ કરાવનારી લજ્જા પ્રત્યે વનાર, સત્ય સ્થિ તિના વ્યસની તેજરવી પુરૂષા, પ્રાણને સુખે કરી ત્યાગ કરો, પરન્તુ ગ્રહુણુ કરેલ પ્રતિજ્ઞાને છેડશે નહિ, અર્થાત્ લજજાવાન પુરૂષ મરણુને કબૂલ કરશે, પણ વ્રત ભંગ કરશે નહિ. અતએવ .લજ્જાવાન માણસ ધર્મને ચેાગ્ય બતાવેલ છે. હવે એકત્રીશમા ગુણ: લક્ષ્ય: દયાવાન, દુઃખી જીવાનું દુઃખ છેડવવુ –તેને સુખી કરવા તે યા. દયા સહિત તે સય. યા મિના કોઇ પુરૂષ ધર્મ ને લાયક થતે નથી. ધર્મને નિમિત્ત પ ંચેન્દ્રિ યના વધ કરનાર ધર્મ ને લાયક થવા દુઘટ છે. દુ:ખિત જીવાને જોઇ જેનું અંત:કરણ દયાદ્ન થતું નથી, તે અંતઃકરણ નથી, પરંતુ અંતકરણ છે. ( અર્થાત્ નાશકારક છે ) ખરી રીતે દયાવાન પુરૂષ જ દાન પુણ્ય કરી શકે છે. ગ્ અત્રીશમા ગુણ:-સૌમ્યઃ શાંત સ્વભાવી-અક્રૂર આકૃતિવાળે, કરમૂર્તિ, લેાકેાને ઉદ્વેગ કરનાર છે. ક્રૂરમૂર્ત્તિ અથવા અકરમૂર્ત્તિ થવું તે પણ પૂના પાપ-પુણ્ય પર આધાર રાખે છે. પૂર્વના પુણ્ય અથવા કોઇ તથા પ્રકારના સબંધ વિના પુરૂષ ધર્મસાધનની સામગ્રી પામા નથી. હવે તેત્રીશમા ગુણ –– પોષતિ મંત્ર: પરોપકારમાં દૃઢવીર્ય. પાપકાર કરનાર સના નેત્ર પ્રત્યે અમૃત જેવા માલૂમ પડે છે. પરોપકાર રહિત પુરૂષ પૃથ્વીને 'ભારભૂત છે. મનુષ્યના શરીરનાં વયેા ખીજા જીવની માફક કોઇ ઉપયોગમાં લેતા નથી; માટે જે Page #416 -------------------------------------------------------------------------- ________________ માર્ગોનુસારિના પાંત્રીસ ગુણા. (૩૧) અંસાર શરીરથી સાર નીકળ્યા, તે કામના છે જે પરોપકાર કરવાની પદ્ધતિ મનુષ્યમાં કોઇક અંશે પણ ન થાય, તે તે પુરૂષ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, શીલ સતાષાદિ ગુણુગણવિભૂષિત હોય તો પણ, આત્મતારક ગુણ સિવાય શાસનેદ્વારાદિ શુભતર કાર્યો કરી શકે નહુિ, આભતારક ગુણુ મેટા છે, તે ગુણુને નિવેા નથી. શક્તિ અનુસાર કાર્ય પ્રશસ્ત ગણાય છે. મૂક કેવલી, અતકૃત કેવલી વિગેરે આત્મતારક છે તે વાજબી છે. પરન્તુ જેમાં બીજાને તારવાની શક્તિ છે, છતાં જે આત્મવીર્યના ઉપયોગ નથી કરતા, તે માટે શાસ્ત્રકારોએ અતરાયાદિ દોષા ખતાવેલ છે, એટલાજ માટે લખેલ છે કે, પીપકારમાં શૂરવીર ધર્મને લાયક છે. ચાત્રીશમા ગુણઃ-અન્તર્જ્ઞારિયનેશિાવાયના અંતરંગ જે છ શત્રુઓ—કામ, ક્રોધ, લાભ, માન, મદ, હર્ષોં-તેઓના ત્યાગમાં તપુર પુરૂષ ધર્મ ને લાયક છે, પરપરિગૃહીત અથવા કુંવારીમાં જે ખરાબ વિચાર તે કામ. પેાતાના આત્મા અથવા પરના કષ્ટને ન વિચાર કરી જે કેાપ કરવા તે ક્રોધ. દાન દેવા લાયક સ્થળમાં દાન ન દેવું તથા વિના પ્રયેાજન અનીતિ પૂર્ણાંક અન્યનું ધન લેવુ' તે લાભ. ખોટા આગ્રહ કરવે, તથા પરનું યથાર્થ વચન હાય તેનું ગ્રહણ ન કરવું તે માન. કુલ, મલ, એશ્વર્ય રૂપ વિદ્યાદિ વડે અહંકાર કરવા તે મદ. પ્રત્યેાજન સિવાય પરને દુઃખ ઉપન્ન કરી જુગાર પ્રમુખ પાપસ્થાનક સેવી મનને સતાષ કરવા તે હર્ષ. પૂર્ણાંકત છ અંતર’ગ શત્રુના આદર કરનાર ધર્મને લાયક નથી; ત્યાગ કરનાર ધર્મને ચેગ્ય છે. આ છ શત્રુઓએ કોને કોને નાશ કર્યાં છે, તેના દૃષ્ટાન્તાઃ-જેમકે કામથી દાંડય ભાજ દુર્દશા પામ્યો; ક્રોધથી કરાલ વદેહની દશા થઇ; લાભથી અજમંદુની; માનથી રાવણ અને દુર્યોધનની, મદથી હૈહય અને અર્જુનની દુર્દશા થઇ તેમજ હષ થી વાતાપિ અને વૃષ્ણુિ. જાંઘ દુર્દશા પામ્યા. હવે અતિમ પાંત્રીશમા ગુણુ ખતાવી આપ્રકરણને સમાપ્ત કરીશ, વોઝન્દ્રિયગ્રામો વૃીધોય તે । જેણે ઇન્દ્રિયાના સમૂહ વશ કરેલ છે, તે પુરૂષ ગૃહસ્થધર્મ ને લાયક છે, Page #417 -------------------------------------------------------------------------- ________________ (૩૪૨) ધર્મદેશના. " હજી ધર્મની અહીં એવી શંકા થવાને સભવ છે કે, પ્રાપ્તિ નથી તે ઇન્દ્રિયનું વશીકરણ કયાંથી? અને ઇન્દ્રિય વંશ કરનાર ગૃહસ્થાશ્રમ કેમ ચલાવી શકશે?’ તેના ઉત્તરમાં સમજવું કે, ‘વીતેન્દ્રિયામો’ તેના અ એમ કરવા કે જેણે ઇન્દ્રિયના સમૂહ મર્યાદીભૂત કરેલ છે. કે, સથા ત્યાગ તે મુનિપ્રવ૨ાજ કરી શકે. અહીં પૂર્વોક્ત બન્ને શ‘કાનુ સમાધાન થઇ ગયુ છે. ધમ પ્રાપ્તિની પૂર્વમાં પુરૂષ સ્વાભાવિક રોતે મર્યાદાવતી એવામાં આવે છે, ધ પ્રાપ્તિ બાદ પણ મર્યાદા પૂર્ણાંક જ વિષયાદિ સેવન બતાવેલ છે. જેમઃ— ऋतुकालाचिगामी स्यात्स्वदारनिरतः सदा । पर्वर्ज व्रजेचैनां ततो रतिकाम्यया ॥ ४५ ॥ मनुस्मृति पृष्ठ ८५ अध्याय ३ । ઋતુકાળમાં સ્ત્રી પ્રત્યે જનાર, હમેશાં સ્વસ્રીમાં સતૈષી, એક સ્ત્રીના વ્રતવાળા, ચતુર્દશી અમાવાસ્યા આદિ પતિથિ છેાડી, વિષયુની વાંછાથી તે પેાતાની સ્ત્રી પ્રત્યે જાય, વિપરોત રીતે વિષય સેવ નમાં બ્રહ્મહત્યા પાપ તથા પ્રત્યતું સૂતક (નિરતર) ખતાવેલ છે, માટે ઇન્દ્રિયાને મર્યાદામાં રાખનાર ગૃહસ્થ, ધમને ચેાગ્ય છે. એ પ્રમાણે માર્ગાનુસારિ ૩૫ ગુણા ધર્મને લાયક થવા ઇચ્છનારે પ્રાપ્ત કરવા કા શિશ કરવી. ચતુર્થં પ્રકરણ સમાપ્ત. પ્રથમ ભાગ સમાસ. Page #418 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી ગ્રાહક થઈ આશ્રય આપનારાઓનાં નામ, પ્રત. નામ પ્રત નામ રાજજી ઇરા ૫) નગરશેઠ લખમીચંદજી અન૨૧) જસરાજજી ભગવાનચંદજી ચાણંદ ૫) શા. કેશરીમલાલજી કરમચંદ ૧૧) મહેતા કુશલરાજજી ઢાળાપ રાણ સ્ટેશન પ) શા. માલજી ડાજી ૩૧) ઋષભદાસજી સરદારમલજી નાડેલાઈ બાંકલી ૧૦) શ્રી સંઘ સમસ્ત ૭૫) રતનચંદજી ધજાજી સૂરી ખીમેલ ૧૧) શેઠ લખમચંદજી ધનરૂપણ. ૧૦) કે ઠારી નથમલજી દેવીચંદજી ૧૧) મૂના છેષભદાસજી ગંગારામજી ૨૫) મૂતા સરદારચંદજી સાહિબ- ૫) શા. ઉમેદમલજી ખૂમાજી ચંદજી ૫) ઋષભદાસજી હજારીમ©જી. ખુડાળા ૫) મૂતા ઉમેદમલજી ૫) જુવારમલજી નવલાજી ૫) લાલજી ધોરાજ ૪) સપૂતમલજી થાના ૫) લાલજી હિંદુજી લુણુવા ૫) જોરાવરમદલજી વીરચંદજી ૧૨) લાધાજી ઉમાજીની વિધવા ૫) લખમીચંદજી ચેલાજી બાઈ ધાપુ ૫) મગનીરામજી ખુશાલજી દાધાઈ ૭) કુંદનમલજી અનેપચંદજી ૭) શ્રી પંચસમસ્ત ૨) પનેચંદજી મૂલચંદજી નાડેલ ૨) ચેનમલજી ઉમેદમલજી ૭) કેકારી જુવારમલજી પુનમ- ૨) ગણેશમલજી ગંગારામજી ચંદજી. ઘાણે રાવ ૧૧) શા. પ્રેમચંદજી ચીમનાજી પ૧) શેઠ પ્રતાપમલજી કાનમલજી ૧૦) શા. ઉમેદમલજી નાનકચંદજી સામાવત Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૫) દાનમલ્લજી નથમલજી ૨૨) નથમલ્લજી ન્યાલચ’દ્રુજી ૧૧) ઘાસીરામજી જારીમલ્લજી ૧૦) દાનમલજી મગનીરામજી પારવાલ ૫) ભગવાનદાસજી એટાજી ૫) દાનમલજી ઇંદાજી ૧૦) જીતમલજી નથમલજી ૫) જસરાજજી દીપાજી ૫) અખેચ’ધ્રુજી શ્રીચ'દજી ૧૧) શેઠ કુ ંદનમલજી ખૂસી ૧૫) અનરાજજી સાગમલજી ૭) ચંદનમલજી સતાકચક્રૂજી ૪) સ‘તેકચંદજી ખેમરાજજી ૧૦) મેઘરાજજી સહુસમલજી પટની ૨) મૂતા ગુમાનમલજી રાણીગ્રામ ૭ શા. દેવરાજજી મેાહનરાજજી ૫૧) શેઠ નુવારમલજી ૧૦) રતનચંદજી માલજી Page #420 -------------------------------------------------------------------------- ________________