SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ અનુમાદિત કાયાર ભ, ” કૃત વચન સમારભ અનુમાદિત વચન સમાર’ભ૧૬ કારિત કાય સમારંભ " શુભાશુભ આશ્રવ વિચાર. ↑ ” કૃત મન આર્ભ 99 ૧૮ ૨૦ અનુમાદિત મન અારંભ રર કારિત વચનારભ ૨૪ ૨૬ , » કૃત કાયારંભ ૧૪ કારિત વચન સમારંભ (૨૯૫) ,, » કૃત કાય સમારંભ અનુમાદિત કાય સમાર’ભ કારિત મન આરંભ 99 કૃત વચનારભ » Jain Education International "" ,, અનુમાદિત વચનારંભ કારિત કાયાર ભ "" ' તેજ પ્રમાણે (૧) માન કૃત મનઃસંરભ, (૨) માન કારિત મનઃસંરભ, ઇત્યાદિક પ્રકારે ઉપર કહેલા ર૭ ભાંગાની અન્દર સત્ર ક્રંધ ની જગ્યાએ · માન ’ શબ્દ લગાડવાથી ખીજા ૨૭ ભંગ થાય. વળી તેવીજ રીતે તેજ ૨૭ ભાંગામાં સત્ર ક્રોધની જગ્યાએ શબ્દ મૂકવાથી પણ ત્રાજા ૨૭ ભંગ થાય છે. તથા વળી તેમાંજ ધ ની જગ્યાએ સત્ર “ લાભ ” શબ્દ મૂકવાથી ચેાથા ૨૭ ભંગ થાય, એમ કુલ ૧૦૮ ભાંગા જીવાધિકરણ આસ્રવ સંબન્ધી કહ્યા. માયા "" આ * હવે અજીવ આશ્રિત જે આશ્રવ થાય, તે અજીવાધિક સવના મૂલ ચાર ભેદ તથા ઉત્તરભેદ ૧૧ થાય છે; તે ખતાવવામાં . છે. અજીવાધિકરણ આશ્રવના મૂલ ચાર ભેદનાં નામ——નિ નિક્ષેપ, સચેંગ અને નિસ, ના, પ્રથમ નિ નાના ૨ ભેદ છે. ૧, મૂલશુશુ નિ ત નાધિકરણ, ૨, ઉત્તર ગુણ નિવૃતનાધિકરણ, પાંચ શરીર, વચન, મન, અને શ્વાસોચ્છવાસ તે મૂલ ગુરુ નિવંત નાધિકરણ છે, અને કાષ્ઠ, પુસ્તકાદિમાં જે ચિત્ર કર્માદિ તે ઉત્તર ગુણુ નિવૃ તનાધિકરણ છે. હવે ખીજા નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે. ૧, જમીન યા કોઇ પશુ આધેય ઉપર જોયા વિના વસ્તુ મૂકવી તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણુ, ૨, પૂયા વિનાની જગ્યા ઉપર ઉન્મ ત્તની માફક વસ્તુ મૂકવી તે દુષ્પ્રમાર્જિત નિક્ષેપાધિકરણ, ૩, આધેય જમીન અથવા પાઠ પાટલા પ્રમુખ કેવાં છે, તેના વિચાર કર્યા વિના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy