SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ધર્મદેશના. એટલે જીવના આશ્રયથી જે આશ્રવ થાય તે જીવાધિકરણ, તથા અજી વને આશ્રીતે જે આશ્રવ થાય તે અજીવાધિકરણ, તેની અન્દર જીવાધિ કરણના મૂળ સે ત્રણ છે, તથા ઉત્તર ભેદ ૧૦૮ છે. મૂળ લેઇ સર્ભ, સમારંભ, અને આરભ આ ત્રણના સ્વરૂપસૂચક ફ્લાક તત્ત્વાર્થ ભાષ્યમાં આ પ્રમાણે છેઃ— संरम्भः सकषायः परितापनया भवेत्समारम्भः । आरंभः प्राणिवधस्त्रिविधो योगस्ततो ज्ञेयः || १ || ભાષા:કષાય સહિત જે ચેગ તે સ'ર'ભ, તથા પરિતાપના થવાથી જે સંરભ થાય, તેજ સમારભ કહેવાય, એવ' પ્રાણીઓને જેમાં વધ થાય, તે આરંભ. એ ત્રિવિધ યાગ મૂળ ભેદ રૂપ જાણવ પૂર્વોક્ત મૂળ ત્રણ ભેદની સાથે મન, વચન અને કાયાને જો ડવાથી નવ ભેદ થાય. જેમકે મનઃ સર્ભ, વચન સર્ભ અને કાય સર‘ભ. તેજ પ્રમાણે મનઃસમારંભ, વચન સમાર’ભ અને કાય સમા રંભ, વળી મન આરંભ, વચન રભ અને કાયારંભ. આ પ્રમાણે થ એલા નવ ભેદ માંહેના દરેકની સાથે કૃત, કારિત, અને અનુમત એ ત્રણ જોડવાથી ૨૭ ભેદ થાય છે. યથા, કૃત મનઃસંરભ, કારિત મનઃસરત, અનુમાદિત મનઃસંરભ, કૃત વચન સરંભ, કારિત વચન સ’રભ, અનુમેર્દાિત વચન સંરભ, કૃતકાયસંરભ, કારિત કાયસરંભ અને અનુમેર્દિતકાયસ’રભ; તેજ પ્રમાણે સર્ભની માફક સમારંભ અને આર્ભના નવ નવ ભેદ ગણતાં ર૭ ભેદ થયા. વળી તે ૨૭ ભેદ દરેકને ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારની સાથે જોડતાં એક સે આઠે ભાંગા થાય છે. તેનું કોષ્ટક આ નીચે છેઃ ૧ ક્રોધ કૃત મનઃસર'ભ ૩ અનુમાદિત મનઃસરભ પ કારિત વચન સરભ ७ ૯ ૧૧ * 29 →→ કૃત કાય સરભ ,, ?? ૨ ક્રોધ કારિત મનઃસરભ ૪ ” કૃત વચન સરભ અનુમાદિત કાય સર્ભ ૧૦ કારિત મનઃસમાર’ભ ૧૨ Jain Education International . "" 7 અનુમાદિત વચન સર ભ કારિત કાય સર્ભ કૃત મનઃસમારંભ અનુમાદિત મનઃસમારંભ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy