________________
हेनानु श्व३५.
પુત્રનાં વચન સાંભળી કરૂણા સાગર પ્રભુએ, દેશના या प्रभाशे-:
थारे जगन्नाथः प्रथमः पुण्यदेशनाम् । मोहापोहाय पुत्राणां संदोहाय च संपदाम्
॥ १ ॥
હવે પ્રથમ પ્રભુ શ્રી આદિનાથ ભગવાને, પુત્રાના મહુના નાશ કરવાને માટે તેમજ સંપત્તિઓના સમૂહની પ્રાપ્તિને વાસ્તે પવિત્ર દેશનાના પ્રારભ કર્યાં:
——
( )
दुष्प्रापं प्राप्य मानुष्यं सौम्याः सर्वाङ्गसुन्दरम् ।
धर्मे सर्वात्मना यत्नः कार्यः स्वात्मसुखार्थिनिः ॥ २ ॥
दुष्कर्म बन्धनोपायान्तरायाः सुखश्रियाम् । तपसामामया हेयाः कषायाः प्रथमं बुधैः || १ ||
દૈવી શરૂ કરી તે
હે સામ્ય જના ! દુઃખે કરી પામવા લાયક તથા સાગ સુન્દર એવા આ મનુષ્ય જન્મ પામીને સ્વાત્મ કલ્યાણના અસ્થિ પ્રાણીઓએ સર્વ પ્રકારે ધર્મારાધનમાં યત્ન કરવા. તે મનુષ્યજન્મ મળ્યે છતે પ્રથમ શુ કરવુ તે મતાવે છેઃ—
દુષ્ટ કર્મબ ંધનના હેતુભૂત, સુખ રૂપ લક્ષ્મીમાં અંતરાયભૂત, તેમજ તપસ્યાની અંદર રાગભૂત એવા કષાયાને પતિ પુરૂષોએ પ્રથમ ત્યાગ કરવા ચેોગ્ય છે. વળી વિશેષ કહેવુ છે કેઃ
Jain Education International
सकषायो नरः सत्सु गुणवानपि नार्थ्यते । यतो न विषसंपृक्तं परमान्नमपीष्यते यथा प्रज्वलितोऽरण्यं दवा निर्दहति द्रुतम् । कषायवशगो जन्तुस्तथा जन्मार्जितं तपः ॥ २ ॥ धर्मवित्ते दुराधेयः कषायकलुषात्मनाम् । रङ्गो यथा कुसुम्जस्य नीलीवासितवाससि ॥ ३ ॥ यथाऽन्त्यजं स्पृशन् स्वर्णवारिणापि न शुध्यति । सकषायस्तथा जन्तुस्तपसापि न सुखिना ॥ ४ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org