________________
29
ગુજરાત તરફ પ્રયાણુ
B
ગિ}િ
·
મહારાજશ્રીની ભાવના સર્વ દેશીય ઉપદેશની હાવાનુ આટલા Covere પરિચયથી આપણે જોઇ શક્યા છીએ, બનારસની વ્યવસ્થા અને તે દેશમાં ઉપદેશની અસર ચેષ્ય સ્વરૂપમાં દૃઢ થઇ શકી હતી, જેથી હવે અન્યત્ર વિચરી અનેક મપરિચિત ક્ષેત્ર ક્રૂસનાથી દર્શન-યાત્રાદિ સાથે શાસન સેવા ઉઠાવવાની ઉત્કૃષ્ટ ઇચ્છાથી તેઓશ્રીએ વિહાર કરવાનું દુરસ્ત ધાર્યું. આ ખમર શહેરમાં ફેલાતાં અન્ય ધર્મોનુયાયી વગ પણુ દીલગીર થયે, છતાં મહારાજશ્રીના દૃઢ નિશ્ચય જોવાથી શહેરના સર્વ પંડિત અને સત્તાધિકારીઓએ મળી ઘાજીપુર જીદ્યા ના ક્લેકટર શ્રીમાન્ રમાશંકર એમ. એ. ના પ્રમુખપણા નીચે જાહેર મેળાવડામાં માનપત્ર આપી મહારાજશ્રીએ પૂર્વ દેશ અને મુદ્દ ખનારસમાં જૈનતત્ત્વ અને જીવ યાના સંગીન કામે કરવામાં જે મિતી શ્રમ—અને સ્પાય આપી છે તે માટે ઉપકાર જાહેર કરતાં પુનઃ જલદી પધારવા અરજ કરી હતી.
Jain Education International
ખનારસથી મહારજશ્રીના વિહાર સ. ૧૯૬૮ ના પોષ વદી ૪ થી શરૂ થયે. માર્ગોમાં આવતાં નાના મોટા ગામામાં જીવયા અને મનુષ્યની ફરજો માટે જાહેર લેક્ચરથી ઉપદેશ કરતાં અને જરૂર પડતા સ્થળામાં વિશેષ વખત સ્થિર રહી ત્યાંના અનેક પડિતા મહાત્માએ અને અન્ય ધર્મના દેવાલયેનુ નિરીક્ષણુ કરતા તથા સામાન્ય ધર્મ સ્વરૂપ સમજાવતાં અઘ્યાપુર, ફૈજાખાદ, લખના, કાનપુર, કનાજ, ખાબાદ, કાયમગજ, ફ્રીજાબાદ, વગેરે સ્થળે વિચરી અનેક મનુષ્યને માંસાહારથી સુકત કર્યાં, અને પશુ રક્ષણ
[54]
For Private & Personal Use Only
www.jainelibrary.org