SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૨) ધર્મ દેશના. ज्ञानदर्शनचारित्ररत्नत्रितयभाजने । मनुजत्वे पापकर्म स्वर्णभाण्डे सुरोपमम् आशास्यते यत्प्रयत्नादनुत्तरसुरैरपि । तत्संप्राप्तं मनुष्यत्वं पापैः पापेषु युज्यते परोक्षं नरके दुःखं प्रत्यक्षं नरजन्मनि । तत्प्रपंचः प्रपंचेन किमर्थमुपवण्यते ? ॥ ૧૨ ॥ | ખ | ભાવાર્થ---મનુષ્યભવમાં પશુ, અનાર્ય દેશમાં ઉપન્ન થએલા પ્રાણીઓ એવાં એવાં પાપા કરે છે કે જેનુ વર્ગુ ન કરવું પણુ શક્ય નથી. ૧ ॥ ૨૪ ॥ હવે આ દેશમાં ઉપન્ન થએલા, પણ ચાંડાળ તથા ભગી પ્રમુખ તે તે પાપેા કરે છે અને અનેક દુષ્ટમાં દુષ્ટ પાપ કરે છેતથા ઘાર માં ઘેર દુઃખેા અનુભવે છે. ૨ પારકાની સ’પત્તિને ઉત્કષ જોઈને તયા સ્વસંપત્તિની હાનિ વડે કરીને તેમજ બીજાની ગુલામગીરીથી મનુષ્યા દુ:ખથી જીવે છે. ૩ રોગ, જરા તથા મરણુ વડે પરાભૂત થએલા અને નીચ કર્મોથી ડિમના પામેલા જીવે અનેકદુઃખમય તથા દયાજનક દશાને પામે છે. તસ્ય એ છે કે કર્મથી ઘેરાએલા જીવે અન્યને દયા ઉપન્ન કરે એવી સ્થિતિમાં આવી પડે છે. ૪ ઘેાર નરકના વાસ સદશ ગર્ભાવાસ જેટલા દુઃખનું કારણ છે તેટલા દુઃખનું કારણ જરા, રાગ, મરણુ તથા કિંકરતા પણ નથી. પ અગ્નિના વર્ણવાળી, લાલચેાળ કરાએલી, સેાય વડે સુકુમાલ શરીરવાળા પુરૂષને રૂંવાડે રૂંવાડે વિધવાથી જે દુઃખ થાય છે, તેના કરતાં આઠ ગુણુ દુઃખ ગવાસી જીવને છે. È Jain Education International ગર્ભવાસમાંથી નીકળતી વખતે જે દુઃખ પ્રાણી અનુભવે છે, તે દુઃખ ગર્ભવાસના દુઃખ કરતાં પણુ અનંતગણુ સમજવુ. તેમજ જન્મ કરતાં અનન્ત ગણું દુઃખ મરણ સમયે પ્રાણીઓ અનુભવે છે. ७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy