________________
નયાદિનું સ્વરૂપ.
( ≥ )
તીર્થંકરાદિ અલોકિક આપ પુરૂષ છે. આ બે માંહેના લોકોત્તર આક્ષ પુરૂષના વચનથી પ્રકટ થએલા અર્થનુ જે જ્ઞાન તેને ‘ આગમ ’ કહેવાય, અથવા તે ઉપચારથી આપ પુરૂષના વચનને પણુ આગમ કહી શકાય છે.
તે આગમ સમભગીનું ખરૂ સ્વરૂપ સમજાવે છે, તથા સપ્તભ ંગી દ્વારા સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદનુ રહસ્ય જાણી શકાય છે, તેટલા સારૂ તા પ્રથમ સપ્તભંગી જાણવાની જરૂર છે. આ સસભગી દરેક વસ્તુએ ઉપર ઘટી શકે છે.
પૂર્વોક્ત નય તથા પ્રમાણની સાથે સપ્તભગી સંબંધ ધરાવે છે. કારણ કે નય વિકલાદેશ રૂપ છે તથા પ્રમાણુ સલાદેશ રૂપ છે.
આટલું પ્રસ ંગોપાત કહી હવે ‘ ઘટ ' પદાર્થ ઉપર સાતભ ંગ સામાન્ય રીતે તેના અર્થ સહિત બતાવું —
(?) પાર્વેલ ઘટા—કથંચિત્ ઘટ છે.
(૨) સ્વાભાસ્થય ઘટઃ—કચિત્ ઘટ નથી,
(૩) સ્વાતિ નાપ્તિ ૨ વવઃ——કથંચિત્ ઘટ છે, કંચિત્ ઘટ નથી.
(૪) સ્થાવત્ત્તવ્ય પર્વ ઘટઃ—થંચિત્ ઘટ અવક્તવ્ય છે.
(૧) સ્વાતિ સાવ વ્યત્ર ઘટા—કથ ંચિત્ ઘટ છે પણ અવક્તવ્ય છે.
(૬) સ્વાભાન્તિ સાવ
વક્તવ્ય છે.
ચૈત્ર વદઃ—થચિત્ ઘટ નથી પણ અ
(૩) સ્વારૂતિ નાસ્તિ ૨ાવત્ત્તવ્યય ઘટઃ—થચિત્ ઘટ છે. કથ ચિત્ ઘટ નથી તે રૂપ અવક્તવ્ય છે.
પૂર્વોક્ત સાત ભગથી અધિક આડમાં ભગ કોઇ પણ થઇ શકેતેાજ નથી, કારણ કે વચનના પ્રકાર સાત છે, જો કે વસ્તુ અનત હોવાથી તેના આશ્રય કરીને ભાંગ અનત છે, પરંતુ પ્રત્યેક પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org