________________
ક્રોધનું સ્વરૂપ
(૩૩) प्रवर्धमानः क्रोधोऽयं, किमकार्य करोति न ?।
जाविनी धारिका दैपायनक्रोधानले समित् ॥ १॥ . વધતે એવો આક્રોધ શું શું અકાર્યને નથી કરતે? બલકે તમામ અકાર્યને કરે છે. દ્વૈપાયનના કેધાગ્નિમાં દ્વારકા નગરી કાણ રૂપ હણહાર (ભવિષ્યમાં થનારી) છે. આ ઠેકાણે “રાધિની એ ભવિષ્યત્ કાળને પ્રવેગ આપે છે, તેનું કારણ એમ છે કે દ્વેપાયન ઋષિ વડે દ્વારકા નગરીને દાહ તે નિમનાથ ભગવાનના વારામાં થએલ છે, જ્યારે આ દેશના તે શ્રી આદીશ્વર ભગવાને તે સમયની પહેલાં આપેલી હેવાથી ભવિષ્યકાળ વપરાએલે છે. પૂર્વોક્ત કને ભાવાર્થ એ છે કે ચાદવેએ પાયન ત્રાષિને કે પાંધ બનાવ્યા હતા, તે સમયે દ્વૈપાયન ઋષિએ એ નિયમ કર્યો કે જે મારા તપને પ્રભાવ હેય તે હું આ પછીના ભવમાં આ શહેરને દાહ કરનાર થાઉં. તે કષિ તપના પ્રભાવે અગ્નિકુમાર નામના દેવ થયા, તેમણે પિતાને પૂર્વ ભવમાં કરેલું નિયમ પૂર્ણ કરી દ્વારકાને દાહ કર્યો હતો. આ દષ્ટાન્તથી સારાંશ એ લેવાને છે કે તે દ્વૈપાયન ષિએ કોલવડે તપનું ફળ હારી જઈ સંસારને વધાર્યો માટે સજ્જન પુરૂએ કોધથી ડરતા રહેવું. કદાચ કઈ માણસ એમ સમજે કે કેસિવાય કાર્યસિદ્ધિ થતી નથીતે તે તેનું મંતવ્યઠીક નથી, એમ બતાવવા સારૂનીચેનેલૈક કહે છે
क्रुध्यतः कार्यसिफिर्या न सा क्रोधनिबन्धना ।
जन्मान्तरार्जितो स्विकर्मणः खलु तत्फलम् ॥ १ ॥ કેધ કરનારને કાર્ય સિદ્ધિ થાય છે, તે તે કાર્યસિદ્ધિમાં કારણ ધ નથી. અપિતુ જન્માંતરમાં અતિશય મહામ્યવાળા કર્મનું તે ફળ છે એમ નક્કી જાણવું.
स्वस्य लोकघयोच्छित्यै नाशाय स्वपरार्थयोः । धिगहो! दधति क्रोधं शरीरेषु शरीरिणः॥१॥ ધિક્કાર છે કે, આ ભવ તેમજ પરભવના નાશને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org