________________
માગનુસારિનાં પાંત્રીસ ગુણે.
(૩૧)
મચ્છીમારે કહ્યું કે એક ધર્માત્માએ મને સેનામાર વિના છે માગ્યા આપી. તેમાંથી ધાન્ય લાગે, હજુ રૂા. ૧૪ બાકી છે. તે પિતાની સ્ત્રીને તથાં છોકરાંઓને બતાવ્યા. તે જે તમામ બોલ્યા કે બે મહીનાની ખરી તે થઈ છે, માટે હવે આ નીચ રોજગાર છેડે. રાત્રીના ભાગમાં તળવે જવું, અને નિરપરાધી જંતુને મારવા તે ક
તાં મજુરી કરી ગુજરાન ચલાવીશું તે વધારે ઠીક છે. આમ તમામની મરજી થવાથી તેઓ મચ્છીમારને મહાલે છેડી શાહુકારના પાડેશમાં ગયા. યાજજીવ સુધી દુષ્ટ કમ દૂર થયું.
હવે રાજાની સેનામહેર ચર પુરૂષે પંચાગ્નિની સેવન કરનાર એક ગી કે જે ધ્યાનસ્થ છે, તેની આગળ ધરી પોતે ઝાડની છાયા તળે તેની વ્યવસ્થા જેવા બેઠે. યેગી ધ્યાન છેડી સામું જુએ છે, તેટલામાં સૂર્યનાં કિરણની સાથે મળેલી પેલી પીતવર્ણવાળી અનીતિની સેનામહોર જોઈ. અને એકદમ વિચારવમળમાં પડે– मैंने किसी पुरुष पासे याचना नहीं की, याचना करने से क्या सोनामहोर कोइ नेट करता है ? शिव! शिव! चार आना मिनना मुश्किल है । जरुर ईश्वरने ही जेजी है। ध्यान धारा ज
સ્વર સેવ લિગા હૈ, લેાિન ઝનુન / સ્ત્રી साक्षात्कार नहि हुवा। इसी लिये ईश्वरने कृपा करके सोनामहोर જેનો હૈ
ઇત્યાદિ અનર્થોત્પાદક વિચાર ચગીને થયે, એગીએ કુકમથી ચાલીશ વર્ષને વેગ ગંગાના પ્રવાહમાં પ્રવાહિત કર્યો. ધન તથા સ્ત્રીના સંસર્ગમાં યોગ રહેતું નથી. કહ્યું છે કે –
प्रारंने नत्यि दया महिलासंगेण नासई बंनं । संकाए सम्मत्तं अत्थगहणेण पव्वज्जा नासई ॥
આરંભમાં દયા નથી, મહિલાના સંગમાં બ્રહ્મચર્ય રહેતું નથી, શંકા વડે શ્રદ્ધા શિથિલ થાય છે, અને દ્રવ્યના લેભથી દીક્ષાને નાશ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org