________________
મનુષ્યગતિમાં દુઃખ
(૨૮૫)
ને મારવા લાલચ આપે છે. આપસ આપસમાં વિશ્વાસ રાખતા નથી, એક બીજાનું મોકલેલ ભેજન ખાતા નથી, ઈત્યાદિક દશા જોઈ બ્રાહ્મ ણ રાજવંશીઓને છેડી પંડિતની સેવા કરવા લાગ્યું. ત્યાં થોડા દિવસ રહ્ય, તેટલામાં તે માલુમ પડયું કે પંડિતો એક બીજાની કીર્તિ સહન કરી શકતા નથી, વાદવિવાદમાં કલેશ ખડે કરે છે, ધર્મ વ્યવ.
સ્થા આપવામાં–કરવામાં શાસ્ત્રથી ઉલટા ચાલે છે, રાત દિવસ વાદી. ના ભયથી શાસ્ત્ર જોવામાં મચી પડવાથી સુખે અન્ન પાણું પણ લેતા નથી, છાત્રોને ભણાવવામાં પરેપકાર છતાં તેમાં ખુશી નથી, છતાં પિતાને પૈસા આપનારને જ્ઞાની, ધ્યાન તથા ઉત્તમ વંશી બનાવી મૂકી ભણાવે છે. ઈત્યાદિ પંડિતની દુર્દશા જોઈ ચકિત બની બ્રાહ્મણ ત્યાંથી હર્યો, અને વેપારીવર્ગને અનુભવ લેવાની ઈચ્છાથી બજાર માં ગયો. ત્યાં અનેક પ્રકારના વેપારીઓને દુઃખી હાલતમાં પ્રત્યક્ષ જોઈ, હવે તે એક મોટા શેઠની હવેલી પાસે ગયે. હાથી, ઘોડા, ગાડી, વાડી, હથિયારબંધ સિપાઈઓની ચેકી ઈયાદિક શભા થઈ રહી છે, લકે શેઠના ગુણગાન કરી રહ્યા છે. ભાટ-ચારણે બિરદાવલી બેલી રહ્યા છે. કુલ વધે, જય, જય, ઈત્યાદિક શબ્દોથી આશીર્વચન ઉચ્ચારી રહ્યા છે.
વિગેરે ઠાઠમાઠ જેઈ બ્રાહ્મણ કાંઈક સંતોષ પામી વિચાર કરે છે કે દુનિયામાં સુખી તે આ નરવર માલુમ પડે છે, માટે માગું તે આ શેઠને સુખ જેવું સુખ માગું, પણ ભાગ્યોદયે ફરીને વિચાર થયે જે એકવાર ખુદ શેઠને મળી સાક્ષાત્કાર કરી પછી નિર્ણય કર. આમ ધારી શેઠના દરવાજામાં પેસવા જાય છે, તેટલામાં એક દા રાએ રે, - ચોકીદાર બેલ્યા, “કયા હૈ?” બ્રાહ્મણે જવાબ આપ્યો,
ન જાના હૈ.” ચોકીદારેએ કહ્યું, “ છા, રોય તાજેતે હૈં, રડે રહો,” બાપડે બ્રાહ્મણ દરવાજા પર ઉભે રહે. સીપાઈ અંદર ગયે અને શેઠને કહ્યું “મહારાગ ! ઈ ત્રણण आपका दर्शन करने को चाहता है,"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org