________________
(૧૨૪)
ધર્મદેશના. वेयात्रिय मग्गमागो मणवयसाकायण संवुमो । विचावित्तं च णायओ आरंभं च सुसंवुझे चरेज्जासि ॥२॥
त्ति बेमि ભાવાર્થ –કમને નાશ કરનાર જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ તેને પ્રાપ્ત થયે છતે, મન, વચન અને કાયાના દંડ રહિત પણે, પરિગ્રહને તથા કુટુંબ પરિવારને વૈરાગ્ય ભાવનાથી છેડી, વળી સાવધ વ્યાપારને ત્યાગ કરી તેમજ ઇદ્રિના વિકાર રહિત બનીને વિચરે. એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છેહે જંબુ! હું સ્વમત કલ્પિત કહેતું નથી, જેમ શ્રી મહાવીર પાસે સાંભળેલ છે તેમ કહું છું.
વિવેચન – શ્રી વીર પ્રભુને ઉપદેશ કેવળ મોક્ષ પરત્વે છે. સૂયગડાંગ સૂત્રના બીજા અધ્યયનના પ્રથમ ઉદેશામાં ૨૧મી અને રરમી ગાથામાં જે ઉપદેશ આપેલ છે તે આદરણીય અને માનનીય છે, તેની અન્દર ફરવા એ શબ્દ ભારે રહસ્ય સૂચક છે તેને અર્થ “જે એટલે વિચાર કર એ થાય છે. આ જગમાં છે પિતપતાના કરેલા કર્માનુસાર રાશી લાખ જીવાયેનિમાં પરિભ્રમણ કરે છે. તમામ દર્શન નકારે કર્મ તથા કર્માનુસાર ફલને માને છે. કેવળ કર્માનુસાર ફળ આપનાર ઈશ્વરને માનનારન્યાયદર્શનકારાદિ છે તે સિવાય અન્ય તે કમનુસાર ફળને સ્વીકાર કરે છે, વાસ્તવિક વાત પણ તેમજ છે. ઈશ્વર, રાગ, દ્વેષ, મોહ, માયા, કામ, ક્રોધાદિ દૂષણે રહિત હેવાથી, દુનિયાને વ્યાપાર વેરે નહિ, કારણકે દુનિયાને વ્યાપાર કરવાનાં કારણે તેમને નથી, અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય એ અટલ સિદ્ધાંત છે જેમકે,
यादृशं क्रियते कर्म तादृशं नुज्यते फलम् । જેવું કર્મ કરાય છે તેવું જ ફળ ભેગવાય છે, તેમાં દષ્ટાંત
यादृशमुप्यते बीजं तादृशं प्राप्यते फन्नम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org