________________
શુભાશુભ આશ્રવ વાચર.
www
કર્મના આસવા જુદા જુદા નિરૂપિત કરવામાં આવેલા છે. તેમાંના અશુભ નામ કર્મના આસવા નીચે પ્રમાણે છેઃ—
મન, વચન અને કાયાનો અમુક કાર્ય પરત્વે વક્રતા, પર પ્રાણિએને ઠગવા, કુડ કપટ ભાવ, મિથ્યાત્વ ભાવ,ચાડી કરવી, ચિત્તની ચ ચળતા, જૂઠુ સાનુ તૈયાર કરવુ' એટલે નવા સિક્કા વિગેરે કરી લે.. કૈાને ઠગવા, ખાટી સાક્ષી, વ, ગંધ, રસ, સ્પર્શોદિ વડે અન્યને ઠંગવા અથવા અન્યથા ખતાવવા, (દાખલા તરીકે કન્યા શ્યામવર્ણવાળી હાય છતાં ગારવણું વાળી છે એમ કહેવું ઇત્યાદિક કાર્યમાં યથાયોગ્ય સમજી લેવુ પ્રાણિઓનાં અંગોપાંગ ખેદવાં (જેમ કે ફ્રાઈ બળદને નિલંછન કમ કરે છે, કાઇ કુતરાની પૂછડી અથવા કાન કાપે છે ઇત્યાદિ કમાં સ્વાર્થ ને લઇ અથવા શાખની ખાતર કરવાં) યંત્ર કર્મ, પંજર કર્મ, ખાટુ' માપ, ખાટાં તેાલાં, અન્યની નિંદા, આત્મ પ્રશ ંસા, હિંસા, અમૃત ભાષણુ, ચારી, અબ્રહ્મ સેવા,મહારભ, પરિગ્રહ, કંઠાર તથા અયેાગ્ય વચન, મનેાહર વેષ અથવા અલકારાદિ વડે મદ કરવા, વાચાળતા, આક્રાશ ( વિના અપરાધ અન્યનું અપમાન કરવુ),અન્યની શોભાના ઘાત કરવા, કાઇના ઉપરકામણુ કરવું, હાંસી અથવા અન્ય કોઇની વિડ'બના વડે પરને કુતૂહળ ઉત્પન્ન કરવું, વેશ્યાની શેાભા વધારવા સારૂ તેણીને અલંકારાદિ આપવા, દાવાનલ લગાડવા, દેવ પૂજાદિનું નામ દઇ સુગ ંધિ પદાર્થોં ધર્મિષ્ટ પુરૂષા પાસેથી તંગીને લેવા, અત્યંત કાયિતા, તથા દેવાલય, ઉપાશ્રય, ધર્મોશાળા, દેવમૂર્ત્તિ વિગેરેના નાશ કરવા, તેમજ અંગારાદિ પદર કર્માંદાન કરવાં, કરાવવાં તે તમામ અશુભ નામકના આશ્રવા જાણવા,
%AA%
હવે શુભ નામ કર્મના આસવા ( અંધ હેતુઓ ) પૂર્ણાંકત દુષ્ટ પરિણામેાથી વિપરીત પરિણામેાને સમજવા, તેમજ પ્રમાદની હાનિ, સદ્ભાવની વૃદ્ધિ, ક્ષાન્તિ પ્રમુખ ગુણ્ણા, ધાર્મિકપુરૂષાની દનથી એ કદમ સ્વાગત ક્રિયા, વિગેરે શુભ નામક ના આશ્રવા કહ્યા. હવે તીથંકર નામક ના બંધ હેતુ વીશ છે તે ગણાવવામાં આવેછે. ૧, ત્રણ લેાકના પૂજ્ય, ધ્યેય તથા સ્તવનીય શ્રીઅરિહંત ભગવાનની ભક્તિ,'ર, કૃતકૃત્ય તથા નિષ્ઠિતાથ શ્રી સિદ્ધ ભગવાનની ભક્તિ. ૩, પંચ મહા
Jain Education International
(૩૦૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org