Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ताधर्मकथासूत्रे
हे देवानुप्रिय ! कनकरथो राजा राज्ये च राष्ट्रे च यावत् व्यङ्गयति, वयं च खलु हे देवानुप्रिय ! राजाधीना यावद् राजाधीनकार्याः, स्वं च खलु हे देवानुप्रिय ! पिया ! कणगरहे राया रज्जे य रट्ठे य जाव बियंगे, अम्हे य णं राया हीणा जाव रायहीणकज्जा, तुमं च णं देवाणुप्पिया । कणगरहस्स रण्णो सासु जाव रज्जधुरा चितए-तं जड़णं देवाप्पिया । अस्थि केह कुमारे रामलक्खणसंपन्ने अभिसेघारिहे, तरणं तुमं अम्हं दलाहि ) इसलिये हमको उचित है कि हम तेतलिपुत्र अमात्य से कुमार की याचना करें। तात्पर्य इस का यह है कि ये तेतलिपुत्र अमात्य राजा के सकल कार्य निर्वाहक हैं इसलिये उनके पास चलकर 66 कोई राज लक्षण संपन्न कुमार राजपद में स्थापनीय है " इस बात की हम चर्चा करें । इस चर्चा के प्रसंग में उनसे यह भी निवेदन करेंगे कि आप अपने पुत्र की ही राज पद में स्थापित कर दीजिये । इस प्रकार का विचार उन्होंने किया। जब विचार स्थिर होचुका - तब सबने इस बात को एक मत से स्वीकार कर लिया। स्वीकार कर के फिर वे सबके सब जहां अमात्य तेतलिपुत्र थे वहां गये। वहां जाकर उन्होंने ऐसा कहाहे देवानुप्रिय ! कनक रथ राजाने राज्य और राष्ट्र आदि में विशेष मूच्छित बनकर उत्पन्न हुए अपने समस्त पुत्रों को अंगभंग कर मारडाला
राया रज्जेय रहे य जाव वियंगेश, हेय में देवा ! गगरहस्त गो सट्टासु जाव रज्जधुराचितए - तं जणं देवाणुपिया | अस्थि के कुमारे रायलक्खणसंपन्ने अभिसेबारिहे, तष्णं तुमं अम्हं दलाहिं )
એથી અમને એ ઉચિત લાગે છે, કે અમે તેતલિપુત્ર અમાત્યની પાસે જઈને રાજકુમારની યાચના કરીએ. કારણ કે તેતલિપુત્ર અમાત્ય રાજાના બધા કામેાને સારી રીતે પાર પાડનારા છે, એટલા માટે તેમની પાસે જઈને રાજા થવા ચેગ્ય રાજ–લક્ષણ યુક્ત કાઈ કુમાર મળી શકે તેમ છે કે કેમ ? તે વિશે ચર્ચા કરીએ. આ જાતની વિચારણાં કરતાં કરતાં અમે બધા તેમને એવી વિન'તી પણ કરીશું કે તમે પેાતાના પુત્રને જ રાજગાદીએ બેસાડી દે. આમ તે લેાકેાએ મળીને વિચાર કર્યો. આમ વિચાર પાર્ક થઈ ગયા ત્યારે સૌએ એકમત થઈને તેને સ્વીકારી લીધા. સ્વીકાર કરીને તેએ બધા ત્યાંથી જ્યાં અમાત્ય તૈતલિપુત્ર હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે તેતલિપુત્રને કહ્યું કે હું દેવાનુપ્રિય ! કનકરથ રાજાએ રાજ્ય અને રાષ્ટ્ર વગેરેમાં સવિશેષ સૂશ્ચિંત એટલે કે મેહવશ થઈને જન્મ પામેલા પેાતાના બધા જ પુત્રાના અગા કાપીને તેઓને મારી
For Private and Personal Use Only