________________
એકવીસસુ]
અધ્યયન ૪: સભ્યત્વ
તે કામળ હાય: પ્રથમ ખર્ચુ જન્મે તે કામળ જ હોય. ખરટ પદા ના સ્પર્શે ન ગમે. અરે, ઉપવાસના પારણે પણ કાઠી કામળ હાય. તેમ અહીં સમ્યફલ પામવાવાળા જીવનું સમ્યક્ત્વ પણ કામળ હાય. કામળ કેમ ? ગૂમડું જેમ ઝેલ છે તે માત્રપાક ખંધ થવા પૂરતું છે પણ ચામડીમાં તા તાકાત હજી આવી નથી. છેાકરેા જન્મ પામ્યા પણુ શરીરની મજબૂતી નથી, પારણું થયું પણ કોઠાની મજબૂતી નથી. તેમ અહીં ઔપમિક સમ્યક્ત્વ એટલે સમક્તિના ગુણુ જ નહિ એમ કહીએ તે ચાલે. તા પછી સમકિત કેમ ? તો કહે છે કે મિથ્યાત્વરૂપી અવગુણુ નથી માટે સમકિત. હવે જે મિથ્યાત્વના અવગુણુ હતા તે બંધ છે. ઊલટીના દરદમાં પ્રથમ જાયફળ પાયુ તે શરીરને પાષણુ ન જ આપે, પરંતુ એમાં એ તાકાત છે કે ઊલટીને વિકાર જે વાયુના લીધે હતા તે બંધ કરી દે. તેમ અહીં સમકિત આવ્યુ` કે મિથ્યાત્વના વિકાર તૂટયા.
ઔપરામિક સભ્યની આળખાણુ
હવે અહીં સમકિતના થુછુ કેમ નથી ? તે કહે છે કે સમકિત, મિત્ર-માહનીય નથી. તેમ મિથ્યાલ-મેાહનીય તા પડેલુ જ છે. હવે જાયફળ લેતાંની સાથે તુરત ઊલટી બંધ ન થાય પણ વાયું ઉપર જોર કાઢે. ઓડકાર, વાટ આદિ દ્વારા વાયુ વાયુ કઢાશે. પ્રથમ તે જાયફળના કવાથથી વાયુના ઉછાળા રોકાય. તેમ અહીં ઔપશમિક સમ્યક્ત્વના સમયે મિથ્યા તે તેમ જ પડેલુ છે, વેવાનુ બધ છે, માત્ર ઉછાળા અંધ કરાય છે. અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હોય છતાં પ્રથમ મિથ્યાત્વના વિકાર ખાય ત્યારે જ સામાન્ય રીતે ઔપશનિક સભ્યત્વ થાય.
અ
ઊલટી શકનાર જાયફળરૂપ જિતવચના
હવે વાયુનું ઘ્વાણુ થાય એટલે તે ત્રણ પ્રકારે નીકળે જ. વાટ, આકાર કે પેશાબથી નીકળે જ. તેમ અહીં મિથ્યાત્વના વિકાર ખાય એટલે તેના પણ ત્રણ ભાગ પડે જ. હવે વાટારા નીકળે તા