________________
णमोऽत्थुणं समणस्स भगवओ महावीरस्स
ષોડશક-પ્રકરણ
– (૦) –
દેશનાકાર આગમ દ્વારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી
વ્યાખ્યાન ૧ बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । । સામત તુ યુધઃ પરીક્ષરે ફો, હ્યો૨)
દુનિયાના છે એટલે સગીર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા સુચવી ગયા કે–
આ જગતમાં પોતાની માલિકીની જે ચીજ તેને જે ન સમજી શકે તે તેને સદુપયોગ શી રીતે કરે ? તથા તેને દુરુપયોગ પણ શી રીતે કરી શકે ? કારણ કે હક્કદાર કે માલિક છતાં પણ વસ્તુ શી ચીજ છે તે વાત સમજનારા બહુ જ ઓછા હોય છે.