________________
પાંચસુ' ]
સદ્ધમ પરીક્ષક
એકરૂપ છે. હીરામાં જેટલા દગા ન હેાય તેનાથી વધુ ગામમાં રહેલા છે, કારણ તેની કિંમત સશ્રેષ્ઠ છે. પાર્કમાં ગયા તે પાઇ ગઇ. પૈસા ના કે રૂપીઆમાં ઠંગાયા તા તેટલું જ નુકશાન પણ ધમમાં જો ઠગાયા તા ભવેાભવનું નુકસાન થાય. શાકમાં ઢગાયા તે દિન પણ બાયડીમાં ગાયા તે। જિંદગી બગડે પણ ધમમાં ઠગાયા ના ભવેાભવ ખગડે. ત્યારે કરવું શું? તેા ધર્મની પરીક્ષા કરવી. હવે શાકભાજી, કાપડ કે દાગીના લાવવા માટે બીજાને ભળાવે. પણ માતી જેવી કિંમતૃ વસ્તુ લાવવાની હોય અને ઠગાવાનુ જણાતું હેય તે પાતે જ જાય. જ્યારે પાઇ પસા કે રૂપૈયા ઢગાવાનુ હોય તા સાવચેત થઈએ છીએ તે। જેનાથી ભવેાભવ સુધી ઠગાવાનું થાય તે પરીક્ષા કરવી જોઇએ. હરિભદ્રસૂરિજી કહે છે કે-ધર્માથી પ્રાણીએ સૂક્ષ્મ બુદ્ધિએ ધર્મને તપાસવા જોઈએ. સૂક્ષ્મવુ ના શેપઃ હીરામોતી પારખવામાં જે બુદ્ધિ રાખા તેના કરતાં પણુ અતિ ક્ષ્મ બુદ્ધિથી ધમને જાણવા જોઇએ. શા માટે? કારણુ ભવિતવ્યતા સારી હશે તેા ધમ સારી મળશે અને ભવિતવ્યતા વાંકી હશે તા ખરાબ પ્રાપ્ત થશે. વળી સારા મળવા છતાં ભવિતવ્યતા વાંટી હશે તેા પાછે ખરાબ પ્રાપ્ત થશે, માટે ભવિતવ્યતા ઉપર જ આધાર રાખવ તે કહે છે કે નહિં. ભવિતવ્યતાનું કામ તા યાગ્ય સ્થાને પહોંચાડી દેવું. પછી પ્રવૃત્તિ જીવે પાતે કરવાની છે. યયાપ્રવ્રુત્તિકરણ સુધી ભવિવ્યતતા પણ પૂર્વકરણ તે આત્માના ઉત્તમ સિવાય અને જ નહિ. અપૂર્વાંકણુ ભવિતવ્યતાને ન જ બનાવે. પછી અનિવૃત્તિકરણુ તા વિતવ્યતાને મનાવે જ કયાંથી ? તે સ પુરુષ પ્રયત્નનાં કાર્યો છે. તમે માને છે કે ભવિતવ્યતા અનુકૂળ થશે પણ તેમ નહિ બને. બુદ્ધિ વિના ધર્માંના પરિણામ છતાં અધર્મ થશે. સૂક્ષ્મબુદ્ધિ એ ધ'ને તપાસા. હવે ‘ક્રિયાએ ક` ’ અને ‘ પરિણામે ધર્મ’ અહિં અમારા પરિણામ ધના હશે એટલે કમ બંધ નહિ થાય ને? શાસ્રકાર કહે છે કે એ પરિણામ કામ નથી લાગતા તે
૪૭