________________
'
પર
ષોડશક
[ વ્યાખ્યાન
માર્થ સાગ
આપ્યુ', પણ વિચાર્યું અને જાણ્યુ. પછી દાન ધર્મ શરૂ થયા. ત્યાગ તે બાર માસથી લેાકાએ દેખ્યો હતા પણ કાઇએ દાન ધર્મ ન પ્રવર્તાવ્યેા. પણ કહે કે વિચાર અને પરીક્ષાને અવકાશ ખીજાતે નહાતા મળ્યે, તે વિચાર અને પરીક્ષાને અવકાશ તે શ્રેયાંસને જ મળ્યા. તેમ અહીં ઇંદ્રમહારાજે ત્યાગ માટે ભરતને કહ્યું. હવે અહિ' ભરત પાસે ઇંદ્ર આવ્યા કેમ ? અને દીક્ષાદિની વિન તિ કરી કેમ ? કહો કે બાથ ત્યાગરૂપ તત્ત્વદષ્ટિ ધ્યાનમાં છે. માટે વિચાર વગરના ને નથી જોતા. હવે ખાલક માત્ર દેખે અને તેથી પવૃત્તિ કહ્યું, અને તેથી વિચાર કે પરીક્ષા ખાલકને ન હોય. દુનિયામાં ન્હાનાં અચ્ચાં ઢીંગલીને મારી છોડી કે વ્હેન કહી ઉપાડી ફેરવે. માત્ર અહિં આદ્ય આકારને જ જોઇને ફેરવે છે. જીવન કે પ્રાણુ જોતાં નથી. તેમ ધર્મની પરીક્ષામાં જે બાહ્ય ત્યાગને તત્ત્વ તરીકે ગણીને તેના આધારે વિચાર અને પરીક્ષા કરનાર હોય તે જ બુધ ગણાય, પણ જેએ વિચારપરીક્ષા કર્યા વિના માત્ર બાહ્ય લિંગને જ જુએ તે બાળક. સાધન દ્વારાએ સાધ્યને નિશ્ચય કરનારા છે તેને બાળક કેમ ? અન્વયવ્યતિરેક વ્યાપ્તિ વિચારી અને કાય કારણુ ન વિચાયા તેથી થયુ શુ ? ધૂમાડા છે એટલે અગ્નિ છે એટલા વિચાર તા ખોટા નથી ને ! વાત સાચી પણ હવે ચિન્હો બે પ્રકારનાં છે. એક અભ્ય તર બીજી ખાદ્ય. અભ્યતર કયા ? જેમ રાજાના રાજ્યની પાપ્તિ અને સંચાલન શકિત તે અભ્યતર અને છત્ર ચામરાદિ તે બાહ્ય ચિન્હ, નાટકીયામાં પણ અઘ ચિન્હ હોય તેથી રાજા ન ગણાય. તેમ અહિં ધર્મોંમાં પણ અભ્યંતર ચિન્હો હોય છે. જે વિચાર કે તત્ત્વરૂપ અભ્યંતર ચિન્હ ન જુએ, તે માત્ર ખાદ્ય ચિન્હ જુએ તે ખાળક. જેમ ગૌતમસ્વામીજી બહારથી ધમધમી પ્રભુ વીર પાસે આવ્યા ત્યાં ગૌતમ એ શબ્દ કહ્યો તે શાથી ? દુનિયા જાણે છે. માત્ર અહિં શંકાનું જ્ઞાન થાય તેથી પ્રભુ વીરના સનપણાના નિણ્ય કરે છે. તેથી ખાલક ગણવાને ? ક્યા લિંગ દ્વારાએ બાળક ? ખાદ્ય લિંગ દ્વારા. રાજાના અંગે ખાલ