________________
ચેાથું
સદ્ધમ પરીક્ષક
૩૭
66
તે કેવલજ્ઞાનથી તે ઠેઠ મેાક્ષ સુધી હુંય. પહેરેગીર જેમ આઠે પહોર હાજરી આપે તેમ આ પ્રાતિહાર્યા ચાવીસે કલાક હાજર રહે, અને તેથી જ તેનુ નામ પ્રાતિહાર્યું. આવી રીતે દેવતત્ત્વની પરીક્ષા માટે બાળક જે બાલિગ જુએ તે આઠ પ્રાતિહાર્યું અને ચોત્રીસ અતિશય આદિ. તેથી વળી હરિભદ્રસૂરિજીને કહેવુ પડયું' કે રમ્ય સંક્રેશનનોરો નાસ્ત” અર્થાત્ સ કલેશજનક રાગ નથી, એટલે આત્માને દુષ્કૃતમાં લઇ જનારા રાગ છદ્મસ્યપણાની દશામાં પણ ન જ હુંય. પ્લેટલે આવી સ્થિતિ જેની છા સ્થપણામાં હૈય છે. ભગવાન્ તીકર મહારાજા જે દેવ, તેમનું અહારનું લિંગ પ્રાતિહાર્યાદિ છે. હવે વન કેવું ? તે “ પ્રશમરસનિમગ્ન દૃષ્ટિયુગ્મ પ્રસન્ન ” એટલે-ભી કે રાગ, અજ્ઞાનથી વિમુક્ત, હથિયારાદિથી રહિત, અને બન્ને દ્રષ્ટિ જેની શાંતરસમાં લગ્ન હાય. તે માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે-જગતમાં નાટકીયા જે હોય તે મૂલ પ્રમાણે વન તે કરે, એટલે શિવાજી થઈને આવનારે દક્ષિણી પાડી આદિ પહેરીને અનુકરણ કરે. પણ આ ખીજા મતવાળાએ તા સાચા દેવ તરીકે ન ખતે એ તેા ઠીક, પણ નાટકીયા દેવ પણુ નથી બતી શકતા. પુષ્યબિનેન્દ્રમુદ્રા તવા- આત્મકલ્યાણના આદે`રૂપ બનવું હોય તે. બહારના શરીરના અવયવે તેા ઠીક રાખવા પડે. જેમને ાધ નથી, એમ કહેનારના હાઠ ફફડતા હેાય, આંખ લાલ હૈય, તેા પછી ક્રોધ નથી એ કેમ મનાય ! વળી, અહીં શરીરના જે અવયવે હસ્તાદિ તે ઊંચા કેમ ? ક્રોધ, રાગ, લેાબ, હાસ્યાદિ નથી તે! શરીરને દેખીને આજે કેમ માની શકશે કે આમાં ક્રુધાદિ નથી ? વળી શરીર પૂછ્યું કાસને જોઈએ તે છે નહી', એટલે હાથ પગાદિ ઊઁયા છે. પ્રથમ તા શરીરની જે વીતરાગપણાની દશા તે પણ નથી. વળી દ્રષ્ટિ-તે જે માણસને કઇ લેવાદેવા ન હોય તેની દૃષ્ટિ સ્થિર હોય, તેની જંગે આ નાસિકા ઉપર દ્રષ્ટિ જ નથી, આવી જે દેવપણાની મુદ્રા તે પશુ
97
આ