Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
प्रश्नो न वक्तव्य इति फलितम्, असुरकुमारा अपि यथा पूर्वम् औधिका उक्तास्तथा वक्तव्या इत्यभिप्रायेणाह - 'गोयमा ! जहेव ओहिया तहेव' हे गौतम! यथैव औधिकाः - लेश्यादि विशेषणरहिताः समुच्चया असुरकुमाराः प्रतिपादिता स्तथैव तेजोलेश्या विशिष्टा अपि असुर कुमारा वक्तव्याः किन्तु 'णवरं वेयणाए जहा जोइसिया' नवरम् - समुच्चयासुरकुमारापेक्षया विशेषस्तु वेदनायां - वेदनाविषये यथा ज्योतिष्काः प्ररूपिता स्तथा वक्तव्या स्तथा - 'संज्ञिभूतासंज्ञिभूतस्थाने मायिमिध्यादृष्टयुपपन्नकाच अमायिसम्यग्टष्टचुपपन्नकाथ' इति वक्तव्याः, असंज्ञिनां तेजोलेश्या वत्सूत्पादाभावात्, 'पुढविआउवणस्स पंचेंदियतिरिक्खजोणिय मस्सा जहा ओहिया तव भाणियव्वा' पृथिव्यव्वनस्पति पञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्या यथा पूर्वमधिकाः- समुच्चयाः प्रतिपादिता स्तथैव भणितव्याः - प्रतिपादनीयाः, किन्तु 'णवरं विकलेन्द्रिय जीवों में तेजोलेश्या नहीं होती, इस कारण पहलेपहल ही असुरकुमारों विषयक प्रश्न किया गया है। इससे यह फलित हुआ कि तेजस्कायिक, वायुकायिक और विकलेन्द्रियों संबंधी प्रश्न नहीं करना चाहिए ।
असुरकुमारों का कथन समुच्चय असुरकुमारों के कथन के समान समझना चाहिए, इस अभिप्राय से कहते हैं - हे गौतम ! जैसे औधिक अर्थात् श्यादि विशेषणों से रहित समुच्चय असुरकुमारों का कथन किया है, उसी प्रकार तेजोलेश्यावाले असुरकुमारों की वक्तव्यता भो समझलेनी चाहिए । समुच्च असुरकुमारों की अपेक्षा वेदना के विषय में विशेषता है । वेदना के विषय में ज्योतिष्कों के समान वक्तव्यता कहना चाहिए तथा संज्ञिभूत और असंज्ञिभूत की जगह मायिमिथ्यादृष्टि उपपन्नक और अमाथिसम्यग्दृष्टि उपपन्नक कहना चाहिए, क्योंकि असंज्ञी जीव तेजोलेश्यावालों में उत्पन्न नहीं होते । पृथ्वीकायिक, अप्रकायिक, वनस्पतिकायिक, पंचेन्द्रिय तिर्यच और मनुष्य की વેમાં તેજો લેશ્યા નથી હતી. એ કારણે પહેલાં જ અસુરકુમાર વિષયક પ્રશ્ન કરાયા છે. તેથી એ ફલિત થયું કે તેજસ્કાયિક અને વિક્લેન્દ્રિય સ ંબંધી પ્રશ્નન કરવા જોઇએ.
७०
અસુરકુમારનું કથન સમુચ્ચય અસુરકુમારોના કથનના સમાન સમજવુ' જોઈ એ, એઅભિપ્રાય થી કહે છે–હુ ગૌતમ ! જેમ ઔધિક અર્થાત્ લેશ્યાદિ વિશેષણે થી રહિત સમુચ્ચય અસુરકુમારનું કથન કર્યું છે, તેજ પ્રકારે તેા લેશ્યાવાળા અસુરકુમારની પ્રરૂપણા-વક્તવ્યતા પણુ સમજી લેવી જોઈ એ. સમુચ્ચય અસુરકુમારની અપેક્ષાએ વેદનાના વિષયમાં વિશેષતા છે, વેદનાના વિષયમાં યૈતિકૈાના સમાન વક્તવ્યતા કહેવી જોઈએ તથા સંજ્ઞીભૂત અને અસીભૂતની જગ્યાએ માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અને અમાયી સભ્યષ્ટિ ઉપપન્નક કહેવા જોઈ એ કેમકે અસજ્ઞી જીવ તેોલેશ્યાવાળાઆમાં ઉત્પન્ન નથી થતા. પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, વનસ્પતિકાયિક, પંચેન્દ્રિય તિહુઁચ અને મનુષ્યની પ્રરૂપણા સમુચ્ચયની સમાન જ સમજવી જોઈએ, પરન્તુ ક્રિયાઓને લઈ ને મનુષ્યના વિષયમાં
श्री प्रज्ञापना सूत्र : ४