Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६८
प्रज्ञापनास
वर्तनं प्ररूपयितुमाह- ' से नूणं भंते ! कण्हलेस्से नेरइए कण्हले सेमु नेरइएस उववज्जर, कण्हले से उबवट्टर, जल्लेस्से उववज्जइ वल्लेस्से उववट्टर ?' हे भदन्त ! तत् - अथ नूनं कृष्णलेश्यो नैरयिकः किं कृष्णलेश्पेषु नैरयिकेषु उपपद्यते अव च कृष्णलेश्य एव तेभ्य उद्वर्तते - निर्गच्छति ? किं कृष्णले श्येभ्यो नैरयिकेभ्यः उद्वर्तमानः किं कृष्णलेश्य एवोद्वर्तते ? इति प्रश्नाशयः, तदेव दाढर्यार्थ प्रकारान्तरेणाह - किं यल्लेश्यो जीव उपपद्यते
समय मनुष्यायु का वेदन कर रहा है। जबतक उसके मनुष्यायु का उदय है Hars उसकी मृत्यु नहीं होती और जब मनुष्यायु समाप्त होकर नरकायु का उदय हो जाता है तब वह नरक में जाता है। इस प्रकार नारकायु का उदय होने पर वह नारक कहलाने लगता है और वही जीव नरकभव में उत्पन्न होता है । इसलिए यह कहा गया है कि नारक ही नारकों में उत्पन्न होता है । इसी प्रकार नरक से निकलकर मनुष्यभव में उत्पन्न होने वाले जीव के विग्रहगति में ही मनुष्यायु का उदय हो जाता है अतः यह कहा जाता है कि मनुष्य ही मनुभव में उत्पन्न होता है । यही बात उद्वर्त्तन के संबंध में समझलेनी चाहिए ।
ra कृष्णलेश्या को लेकर उत्पाद और उद्वर्त्तन की प्ररूपणा की जाती हैगौतमस्वामी - हे भगवन् ! क्या कृष्णलेश्या वाला नैरथिक कृष्णलेश्या वाले नैरयिकों में उत्पन्न होता है और क्या कृष्णलेश्या वाला ही नैरथिकों से उवृत्त होता है ? पुष्टि के लिए प्रकारान्तर से यही प्रश्न दोहराया गया है- क्या जीव जिस लेश्यावाला होकर उत्पन्न होता है, उसी लेइपावाला रहता हुआ
ઊદાહરણુ-કઈ મનુષ્ય નરકાયુના બંધ પહેલાં કરી ચૂકેલે છે અને આ સમયે મનુષ્યાયુનુ વેદન કરી રહેલ છે. જ્યાં સુધી તેના મનુષ્યાયુને ઉદય છે ત્યાં સુધી તેનું મૃત્યુ નથી થતું અને જ્યારે મનુષ્યાયુ સમાપ્ત થઈને નરકાયુના ઉદય થઈ જાય ત્યારે તે નરકમાં જાય છે, એ પ્રકારથી નરકયુને ઉડ્ડય થતાં તે નારક કહેવાવા લાગે છે. અને તેજ જીવ નરકભવમાં ઉત્પન્ન થાય છે. એ માટે આ કહેવું છે કે, નારક જ નારકોમાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે નરકમાંથી નિકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાાર જીવની વિગ્રહ ગતિમાં જ મનુષ્યાયુના ઉદય થઈ જાય છે, તેથી એમ કહેવાય છે કે મનુષ્ય જ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. એજ વાત ઉર્દૂનના સબન્ધમાં પણ સમજી લેત્રી જોઈએ.
હવે કૃષ્ણલેશ્યાને લઈને ઉત્પાદ અને ઉનાની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ ! શુ કૃષ્ણવેશ્યાવાળા નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરિકામાં ઉત્પન્ન થાય અને શુ કૃષ્ણઙેશ્યાવાળા જ નરિયકાથી ઉદ્ધૃત્ત થાય છે? પુષ્ટિને માટે પ્રકારાન્તરથી એજ પ્રશ્ન પુનઃ કરાયેલ છે-શુ... જીવ જેલેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, એજ ઢશ્યાવાળા રહીને ઉર્દૂવર્તન કરે છે?
श्री प्रज्ञापना सूत्र : ४