Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
प्रज्ञापनासूत्रे व्यपदिश्यते, गौतमः पृच्छति-'नो परित्ते नो अपरित्ते णे पुच्छा ?' हे भदन्त ? नो परीतः नो अपरीतः खलु नो परीत-नो अपरीतत्वपर्यायविशिष्टः सन् कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'साईए अपज्जवसिए' सादि. कोऽपर्यवसित स्तायद् नो परीत नो अपरीतो भवति, सव सिद्धएव साद्यपर्यवसितो व्यपदिश्यते, 'दारं १६' षोडशं परीतद्वारं समाप्तम् । ___अथ सप्तदशं पर्याप्तद्वारं प्ररूपयितुमाह-'पजत्तएणं पुच्छा' हे भदन्त ! पर्याप्तकः खलु पर्याप्तकत्वपर्यायविशिष्टः सन् कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं सातिरेगे' जघन्येन अन्तर्मुहूर्तम्, ततः परमपर्याप्तत्वप्राप्तः, उत्कृष्टेन सागरोपमशतपृथक्त्वं सातिरेकं यावत् पर्याप्तः पर्याप्तत्वपर्यायविशिष्टोऽव्यवच्छेदेन अवतिष्ठते, एतावत्कालपर्यन्तं पर्याप्तअनन्त संसार अपरीत कहलाता है और जिस के संसार का अन्त कभीन कभी हो जाएगा, यह अनादि सान्त संसार अपरीत होता है। - गौतमस्वामी-हे भगवन् ! नोपरीत नोअपरीत जीव कितने काल तक नोपरीत-नोअपरीत पर्याय वाला रहता है ?
भगवान्-हे गौतम ! नो परीत नो अपरीत जीव सादि अनन्त होता है, क्योंकि, ऐसा जीव सिद्ध है और उस का अन्त कभी होता नहीं। (छार १६)
अब सत्तरहवें पर्याप्त द्वार की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! पर्याप्त जीय कितने काल तक पर्याप्त अपस्था में लगातार रहता है ?
भगवान-हे गौतम! जघन्य अन्तर्मुहर्त तक और उत्कृष्ट कुछ अधिक सौ
શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંસાર અપરીત બે પ્રકારના છે, જેમકે અનાદિસાક્ત અને અનાદિ અનન્ત જેના સંસારને કયારેય વિચછેદ નહી થશે તે અનાદિ અનન્ત સંસાર અપરીત કહેવાય છે અને જેના સંસારને અન્ત ક્યારેય થઈ જશે, તે અનાદિસાન્ત સંસારી અપરીયત કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નિપરીત અપરીત જીવ કેટલા કાળ સુધી પરીત નિઅપરીત પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નેપરીત અપરીત જીવ સાદિઅનન્ત હોય છે, કેમકે એ જીવ સિદ્ધ હોય છે અને તેને અન્ત કયારેય હોતું નથી. દ્વાદ ૧૬)
હવે સત્તરમાં પર્યાપત દ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી ભગવાન ! પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે
श्री. प्रशान। सूत्र:४