Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९२
प्रज्ञापनास्त्रे टीकः-पूर्वमसंज्ञिनो देवेषूत्पादस्योक्तत्वेन आयुषेव चोत्पादसंभवेन तदायुः प्ररूपयि तुमाह-'कइविहे गं भंते ! असणियाए पण्णत्ते ?' हे भदन्त ! कतिविधं खलु असंज्यायुष्यं प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'चउबिहे असण्णिआउए पण्णत्ते' चतुर्विधम् असंघ्यायुष्यं प्रज्ञप्तम्, 'तं जहा-नेरइय असण्णियाउए, जाव देव असण्णियाउए' तद्यथानैरयिकासंड्यायुष्यम्-यावत्-तिर्थग्योनिकासंड्यायुष्यम् मनुष्यासंघ्यायुष्यम्, देवासंख्यायुष्यम्, तत्र असंज्ञीभूत्वा यत् परभवयोग्यमायु बध्नाति तदसंश्वायुष्यं बोध्यम्, एवं नैरयिकप्रायोग्यमसंख्यायुष्यं नैरयिकासंड्यायुष्यं एवम् तिर्यग्योनिकप्रायोग्यमसंड्यायुष्यं तिर्यग्योनिका
टीकार्थ- पहले असंज्ञी जीव की देवों में उत्पत्ति कही गई है, किन्तु उत्पाद आयु के द्वारा ही होता है, अतएव उसको आयु का यहां प्रतिपादन किया जाता है
गौतमस्वामी-हे भगवन् ! असंज्ञी की आयु कितने प्रकार की कही है?
भगवान्-हे गौतम ! असंज्ञी की आयु चार प्रकार की कही है, वह इस प्रकार है-(१) नैरयिकासंज्ञी-आयु, (२) तिर्यग्योनिका संज्ञो-आयु (३) मनुष्यासंज्ञी आयु और (४) देवासंज्ञी-आयु। असंज्ञी होते हुए जो जीव परभव के योग्य जिस आयु का बन्ध करता है, वह असंज्ञी-आयु कहलाता है। इसी प्रकार नैरयिक के योग्य असंज्ञी की आयु नैरयिकासंज्ञी-आयुष्य कहलाता है । इसी प्रकार तिर्यग्योनिक असंज्ञी-आयु और मनुष्यासंज्ञी-आयु, देवासंज्ञी-आय भी समझ लेना चाहिए । यद्यपि असंज्ञी अवस्था में भोगी जाने वाली आयु भी असंज्ञी आयु कह लाती है, किन्तु यहां उसकी विवक्षा नहीं की गई है। अतएव उसकी विशेषप्ररूपणा के लिए यह कहा गया है
ટીકાર્થ–પહેલાં અસંસી જીવની દેવામાં ઉત્પત્તિ કહેલી છે, પરંતુ ઉત્પાદ આયુના દ્વારા જ થાય છે. તેથી જ તેના આયુનું અહીં પ્રતિપાદન કરાય છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! અસંજ્ઞીનું આયુ કેટલા પ્રકારનું કહ્યું છે?
શ્રીભગવાન-હે ગૌતમ! અસંજ્ઞનું આયુ ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રકારે છે (१) नयनु ससशी आयु (२) तिय योनिनु मसजी आयु (3) मनुष्य असशी आयु અને (૪) દેવાસંસી આયુ અસંજ્ઞી તે જીવ પરભવના એગ્ય જે આયુનો બંધ કરે છે. તે અસંજ્ઞી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે નરયિકને યોગ્ય સંજ્ઞનું આયુ નચિકાસણી આયુષ્ય કહેવાય છે. એ પ્રકારે તિયોનિક અસંજ્ઞી–આયુ અને મનુષ્ય અસંજ્ઞી-આયુ, દેવાસંજ્ઞી–આયુ પણ સમજી લેવું જોઈએ કે અસંજ્ઞી અવસ્થામાંતે ભેગવાતું આયુ પણ અસંજ્ઞી આયુ કહેવાય છે. કિંતુ અહીં તેની વિવક્ષા કરાયેલી નથી. તેથી જ તેની વિશેષ
श्री. प्रशान। सूत्र:४