Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२०
प्रायनास्त्रे वैक्रिया शर्कराप्रमापृयिव्यानैरयिकशरीरावगाइना भवति सा जघन्येन अङ्गुलस्य संख्येय भागमात्रम्, उत्कृष्टेन एकत्रिंशद् धनूंषि एक च रनिरव से या, तत्रोत्कृष्टेन एकत्रिंशद् धषि एकोहस्तश्च एकादशे प्रस्तटे अबसेयः, तदन्येषु तु प्रस्तटेषु स्वस्वमवधारणीयापेक्षया द्विगुणम् अवगन्तव्यम् २, गौतमः पृच्छति-'वालुयप्पभाए पुच्छा' वालुकाप्रभायाः पृथिव्या नैरयिकाणां शरीरावगाहना किं महालया प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'भवधारणिज्जा एकतीसं धणूई एका रयणी' भवधारणीया द्वितीयपृथिवी नैरयिकशरीरावगाहना एकत्रिंशद् धनंषि एका रत्तिरवसेया सा च नवमप्रस्तटापेक्षया बोध्या, तदन्येषु प्रस्तटेतु निम्नरीत्या अवसे या, तथाहि-वालुकाप्रभायाः प्रथमे प्रस्तटे भवधारणीया पञ्चदश धनूंषि द्वौ हस्तौ द्वादशाालानि, द्वितीये प्रस्टे सप्तदशधनूंषि द्वौ हस्तौ सार्द्धसप्ताङ्गुलानि, तृतीये प्रस्तटे हना है, वह शर्करानभा पृथ्वी के नारकों की जघन्य अंगुल के संख्यातवे भाग की और उत्कृष्ट इकतीस धनुष एवं एक हाथ की होती है। यह उत्कृष्ट अवगाहना ग्यारहवे पाथडे में पाई जाती है। अन्य पाथडों में अपने-अपने भवधारणीय शरीर कीअवगाहना दुगुनी-दुगुनी होती है। ___ गौतमस्वामी-हे भगवन् ! वालुकाप्रभा पृथ्वी के नारकों की शरीरावगाहना कितनी बड़ी कही गई है ?
भगवान्-हे गौतम ! तृतीय पृथ्वी के नारकों की भवधारणीय शरीरावगा हना एकतीस धनुष, एक हाध की होती है। यह अवगाहना नौवें पाथडे की अपेक्षा ले है। अन्य पाथडा में निम्न प्रकार जाननी चाहिए-वालुकामभा के पहले पाण्डे, भवधारणीय अवगाहमा पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल की है। दूसरे पाथडे में सतरह धनुष, दो हाथ और साढे साल अंगुल की, होती
ભવધારણીય અને ઉત્તરક્રિય અવગાહનામાંથી જે ઉત્તરક્રિય અવગાહના છે તે શક પ્રભા પૃથ્વીના નારકની જઘન્ય અંગુલના સંખ્યામા ભાગની અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ તેમજ એક હાથની હથ છે. આ ઉત્કૃષ્ટ અવગાહના અગીયારમાં પાઘડામાં મળી આવે છે. અન્ય પાથડાઓમાં પોતપોતાના વિધારણીય શરીરની અવગાહનાથી બમણી બમણી અવગાહના થાય છે.
શ્રીગૌતમસ્વામી-ભગવદ્ ! ત્રીજી વાલુકાપ્રશા પૃથ્વીના નારકોની શરીરાવવાહના કેટલી મેટી કહેલી છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! તૃતીય પૃથ્વીને નારકની ભવધારણીય શરીરવગાહના એક ત્રીસ ધનુષ અને એક હાથની હોય છે. આ અવગાહના નવમાં પાથડાની અપેક્ષા એ છે. અન્ય પાથડાઓમાં નિમ્ન પ્રકારે જાણવી જોઈએ–
વાલુકાપ્રભાના પ્રથમ પાઘડામાં ભવધારણીય અવગાહના પંદર ધનુષ બે હાથ અને આર અંગુલની છે. બીજા પાથડામાં સત્તર ધનુષ, બે હાથ અને સાડાસાત અંગુલની હોય
श्री प्रशानसूत्र:४