Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२२
प्रज्ञापनासूत्रे वादरनिगोदजीवानामनन्तानी प्रत्येकं तैनसकार्मणशरीरसद्भावातू 'पएसट्टयाए सम्बत्थोवा आहारगसरोरा पएसट्टयाए' प्रदेशार्थतया प्रदेशापेक्षया सर्वस्तोकानि आहारकशरीराणि प्रदेवार्थतया भवन्ति सहस्रपृथक्त्वमात्रशरीरप्रदेशानामरूपत्वात् तेभ्योऽपि-वेउब्वियसरीरा पएसट्टयाए असंखेजगुणा' वैक्रियशरीराणि प्रदेशार्थतथा असंख्येयगुगानि भवन्ति, ननु वैक्रियशरीरयोग्यवर्गणाभ्य आहारकशरीरवर्गणायाः अनन्तगुण वात्कयं वैक्रियशरीराणाम् आहारकशरीरापेक्षया असंख्येयगुणत्वमिति चेदत्रोच्यते-स्तोकामिरेव वर्गणाभिराहारकरीरस्य निष्पद्यमानत्वेन हस्तमात्रत्वादतिप्रचुराभिक्रियशरीरवर्गणाभिक्रियस्य निष्पद्यमानस्वेन उत्कृष्टेन तस्य सातिरेकलायोजनप्रमाणत्वात्, आहारकशरीराणि अतिस्तोकानि तेषां सहस्रपृथक्त्वप्रमाणत्वात्, वैक्रियशरीराणि तु असंख्येयश्रेणिगताकाशप्रदेशराशिप्रमाणत्वात के जीवों के जो कि अनन्तानन्त है, प्रत्येक के तैजस और कार्मणशरीर होते हैं। __ प्रदेशों की अपेक्षा से विचार किया जाय तो प्रदेशों से आहारकशरीर सष से कम है, क्योंकि सहस्रपृथक संख्या वाले आहारकशरीरों के प्रदेश अन्य सभी शरीरों के प्रदेशों की अपेक्षा कम ही होते हैं। आहारक की अपेक्षा क्रियशरीर प्रदेशों की दृष्टि से भी संख्यातगुणा होते हैं।
शंका-चैक्रिय वर्गणाओं की अपेक्षा आहारकवर्गणा परमाणुओं की अपेक्षा से अनन्तगुणी होती है, फिर आहारकशरोरों से वैक्रियशरीरों के प्रदेश असंख्यात गुणा कैसे कहे गए हैं ? ___ समाधान-आहारकशरीर केवल एक हाथ का ही होता है, किन्तु वैक्रिय शरीर बहुत वर्गणाओं से बनता है, क्योंकि वैक्रियशरीर उत्कृष्ट एकलाख योजन से भी अधिक प्रमाण का हो सकता है। इसके अतिरिक्त आहारकशरीर संख्या में भी कम सिर्फ सहस्रपृथक्त्व होते हैं, मगर वैक्रियशरीर असंख्यात श्रेणिगत आकाश प्रदेशों के बराबर होते हैं। इसका कारण आहारकशरीरों की કેમ કે સૂમ અને બાદર નિગોદના છે કે જે અનન્તાનત છે, પ્રત્યેકના તેજસ અને કામણશરીર હોય છે.
પ્રદેશોની અપેક્ષાએ વિચાર કરાય તે પ્રદેશમાં આહારકશરીર બધાથી ઓછાં છે, કેમ કે સહસ્ત્ર પૃથકત્વ સંખ્યાવાળા આહા૨શરીરના પ્રદેશ બીજા બધા શરીરના પ્રદેશોની અપેક્ષાએ ઓછાં જ હોય છે આહારકની અપેક્ષાએ વૈક્રિયશરીર પ્રદેશની દષ્ટિથી અસંખ્યાતગણ હોય છે.
શંકા-વૈક્રિય વર્ગણાની અપેક્ષાએ આહારક વણા પરમાણુઓની અપેક્ષાથી અનન્તગણી હોય છે. પછી આહારકશરીરેથી વૈક્રિયશરીરના પ્રદેશ અસંખ્યાતગણી કેવી રીતે કહેલા છે?
સમાધાન-આહારકશરીર ઘેડી વર્ગાઓએ બને છે, કેમ કે આહારશરીર કેવળ એક હાથનું જ હોય છે, પણ વૈક્રિય શરીર ઘણી વર્ગણાઓથી બને છે કેમ કે વક્રિયશરીર ઉત્કૃષ્ટ એક લાખ એજનથી પણ અધિક પ્રમાણુનું હોઈ શકે છે. તદુપરાન્ત આહા
श्री प्रशान। सूत्र:४