Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम्
७२५
हस्ताः, चतुर्थे प्रस्तटे नवोत्तरं धनुः शतम् एको हस्तः एका च वितस्तिः, पञ्चमे प्रस्तु पूर्वोत्तपरिमाणमेव, तथा च प्रथमे प्रस्तटे प्रतिपादितस्य परिमाणस्योपर्युपरि प्रस्तटे क्रमेण पञ्चदशधनुः सार्द्धस्तद्वयप्रक्षेपेण पूर्वोक्त' पञ्चमे प्रस्तटे परिमाणं भवति, तथा चोक्तम्- 'सोचैव पंचमीए पढमे पयरंमि होइउस्सेहो । पण्णरस धणूणि दोहत्य सङ्घपयरेसु वुड्डीय ॥ १ ॥ तर पंचमए पयरे उस्सेहो धणुसयं तु पणवीसं" सचैव च पञ्चम्याः प्रथमे प्रतरे भवति उत्सेधः । पञ्चदशधनूंषि द्वौ हस्तौ सार्दोप्रतरेषु वृद्धिश्व || १|| तथा पञ्चमे प्रतरे उत्सेधो धनुःशतं तु पञ्चविंशतिकम् ॥” पूर्वोक्तरीत्यैव अस्यापि गाथाद्वयस्यार्थ स्पष्टत्वात् स्वयमूहनीयः, अथ पञ्चमपृथिवीनैरथिकोत्तरखैक्रिय शरीरावगाहना परिमाणमाह- 'उचरवेउब्विया अड्डाइज्जाई अणुसवाई' धूमप्रभा पृथिवी नैरविकाणामुत्कृष्टेन उत्तरवै क्रियाशरीरावगाहना अर्द्धत्तीएवं एक वितरित 'विलात' तीसरे पाथडे में तिरानवे धनुष और तीन हाथ, चौथे पाथडे में एक सौ नौ धनुष एक हाथ और वितस्ति तथा पांचवे पाथडे में पूर्वोक्त प्रमाण वाली अवगाहना होती है । इस प्रकार पहले पाथडे में अवगाहना का जो प्रमाण बनलाया गया है, उसमें अनुक्रम से पन्द्रह धनुष तथा अढाई हाथ मिलाते जाने से आगे-आगे के पाथडों की अवगाहना का प्रमाण निकल आता है। कहा भी है- चौथी पृथ्वी के सातवें पाथडे में नारक शरीर की जितनी अवगाहना कही है, उतनी ही पांचवीं पृथ्वी के प्रथम पाथडे में समझनी चाहिए। तत्पश्चात् पन्द्रह धनुष और अढाई हाथ प्रत्येक पाथडे में वृद्धि करना चाहिए । इस प्रकार वृद्धि करने से पांचवें पाथडे में एक सौ पच्चीस धनुष की अवगाहना होती हैं । अब पांचवीं पृथ्वी के नारकों की उत्तर वैक्रिय शरीर की अवगाहना का कथन किया जाता है
ત્રીજા પાથડામાં ત્રાણુ ધનુષ અને ત્રણ હાથ, ચોથા પાથડામાં એકસે નવ ધનુષ, એક હાથ અને વિતસ્તિ, તથા પાંચમાં પાયડામાં, પૂર્વોક્ત પ્રમાણુ વાળી અવગાહના હાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનું જે પ્રમાણ બતાવ્યુ' છે, તેમાં અનુકમથી પંદર ધનુષ તથા અઢી હાથ મેળવતા જવાથી આગળ-આગળના પાથડાઓની અવગાહનાનુ પ્રમાણ નિકળી આવે છે. કહ્યું પણ અે
ચોથી પૃથ્વીના સાતમા પાથડામાં નારક શરીરની જેટલી અવગાહના કહી છે, તેટલી જ પાંચમી પૃથ્વીના પ્રથમ પાડામાં સમજવી જોઇએ. તપશ્ચાત્ પંદર ધનુષ અને અઢી હાથની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી નઇએ. આ પ્રકારે વૃદ્ધિ કરવાથી પાંચમા પાથડામાં એકસે પચીસ ધનુષની અવગાહના થાય છે.
હવે પાંચમી પૃથ્વીના નારાના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહનાનું કથન કરાય છે ધૂમપ્રભા પૃથ્વીના નારકાની ઉત્તરવૈક્રિય અવગાહુના અઢીંસા ધનુષની સમજવી જોઇએ, આ પરિમાણુ પાંચમા પાડાની અપેક્ષાથી છે. અન્ય પાથમાં પાતપેાતાના
श्री प्रज्ञापना सूत्र : ४