Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 822
________________ प्रमेयबोधिनी टीका पद २१ सू० १० पुद्गलचयननिरूपणम् पुदगलानामुपचयो द्रष्टव्यः, तथा चौदारिकशरीरस्य पुद्गलानां नियाघातापेक्षया तु षड्भ्यो दिग्भ्यः समाहरणेनोप यो भवात, व्याघातापेक्षया तु कदाचित् त्रिदिग्भ्यः कदाचिच्चतुर्दिग्भ्यः, कदाचित् पञ्चदिग्भ्योऽवसेयः, वैक्रियशरीरस्य आहारकशरीरस्य च पुद्गलानां नियमतः षड्भ्यो दिग्भ्यः समाहरणेन उपचयो भवति, तैजसशरीरस्य कार्मणशरीरस्य च पुद्गलानां निर्याघातापेक्षया षड्भ्यो दिग्भ्यः समाहरणेन उपचयो भवति निर्व्यायातापेक्षयातु कदाचित् त्रिदिग्भ्यः, कदाचिच्चतुर्दिग्भ्यः, कदाचित् पञ्चदिग्भ्यः समाहरणेनोपचयो द्रष्टव्यः ‘एवं उवचिज्जंति, अवचिति' एवम्-उक्तरीत्या औदारिकादि कार्मणपर्यन्तशरीराणां पुद्गला उपवीयन्ते, अपचीयन्ते च, तत्र अपचरस्तावत् पुद्गलानां हासः औदारिकादिशरीरेभ्यो निर्गमनम् उपचय के संबंध में भी कह लेना चाहिए। औदारिक, वैक्रियक, आहारक, तैजस और कानण, इन सभी शीरों के पुद्गलों का उपचय समझ लेनाचाहिए इस प्रकार औदारिक शरीर के पुदगलों का व्याघात न होने पर छहों दिशाओं से उपचय होता है। व्याघात होने पर कदाचित् तीन दिशाओं से, कदाचित् चार दिशाओं से और कदाचित् पांच दिशाओं से उपचय होता है। वैक्रिय और आहारकशरीर के पुद्गलों का उपचय नियब से छहाँ दिशाओं से होता है। तेजस और कार्मणशारीर के पुद्गला का उपचप व्याघात न होने की स्थिति में छहां दिशाओं से होता है और यदि व्याघात हो तो कदाचितू तीन, कदाचित् चार और कदाचित् पांच दिशाओं से उपचय होता है। इस प्रकार औदारिक आदि पांचों शरीर के पुद्गल उपचित भी होते हैं और अपचित् भी होते है अपचय का अर्थ है पुगलों का हासना होना, अर्थात् कतिपय पुद्गलों का औदा रिकशरीर आदि से निकलना, कम होना, हट जाना। यह अपचय उपचय के समान ही समझना चाहिए। સમ્મમાં પણ કહેવું જોઈએ, ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કામણ આ બધા શરીરના ઉપચય સમજી લેવાં જોઈએ, આ પ્રકારે ઔદારિક શરીરના દુગલોને વ્યાઘાત ન થતાં છએ દિશાએથી ઉપચય થાય છે. વ્યાઘાત થતાં કદાચિનું ત્રણ દિશાઓથી કદાચિત્ ચાર દિશાઓથી અને કદાચિત પાંચ દિશાઓથી ઉપચય થાય છે. વૈક્રિય અને આહારકશરીરના પુદ્ગલોના ઉપચય નિયમથી છે એ દિશામાં થાય છે. તૈજસ અને કાર્મશરીરના પુદ્ગલેનો ઉપચય વ્યાઘાત ન થવાની સ્થિતિમાં છએ દિશાએથી થાય છે અને જે વ્યાઘાત થાય તે કદાચિત્ ત્રણ, કદાચિત ચાર અને કદાચિત, પાંચ દિશાએથી ઉપચય થાય છે. એ પ્રકારે દારિક આદિ પાંચે શરીરના પુદ્ગલ ઉપચિત પણ થાય છે અને અપચિન પણ થાય છે. અપચયનો અર્થ છે પુદ્ગલોને હાસ (નાશ) થ, અર્થાત્ કતિય પુદ્ગલોનું દારિક શરીર આદિથી નિકળવું, ઘટવું, દર થવું એ અપચય ઉપચયના સમાન જ સમજવું જોઈએ, प्र० १०२ श्री प्रशापन सूत्र:४

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841