Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ प्रशापनासूत्रे दारिकशरीरस्य नियमतः षडूभ्यो दिग्भ्यः पुद्गलानामाहरणं भवतीति भावः, किन्तु-'वाघायं पडुच्च सिय तिदिसि सिय चउदिसिं सिय पंचदिसिं' व्याघातं-व्याबाधम् अलोकेन प्रतिस्खलनं प्रतीत्य-आश्रित्य, अलोकेन प्रतिघातापेक्षया वित्यर्थः स्यात्-कदाचित् त्रिदिग्भ्यः तिसृभ्यो दिग्भ्यः, स्थान-कदाचित् चतुर्दिग्भ्यः-चतसभ्यो दिग्भ्यः, स्यात्-कदाचित् पञ्चदिग्भ्यः पुद्गला चीयन्ते इत्यर्थः, तथा च यदा औदारिकशरीरिणः सूक्ष्मजीवस्य यत्र ऊध्र्व लोकाकाशो न वर्तते नोवा तिर्यक् पूर्वदिशि, नापि दक्षिणदिशि तदा तस्मिन् सर्वोर्ध्वप्रतरे आग्नेयकोणरूपे लोकान्ते व्यवस्थितस्य तस्याधः पश्चिमोत्तराभ्य स्तिसभ्यो दिग्भ्यः पुद्ग. लानां चयनं, तदितरदिक्त्रयस्यालोकेन व्याप्तत्वात्, यदा तु स एवौदारिकशरीरी सूक्ष्मदिशाओं में लोकाकाश होता है, वहां स्थित औदारिकशरीरी छहों दिशाओं से औदारिकशरीर के योग्य पुद्गलों को ग्रहण करता है किन्तु जहां व्याघात हो अर्थात् अलोक आ जाने से बाधा हो वहां कदाचित् तीन दिशाओं से, कदा. चित् चार दिशाओं से और कदाचित् पांच दिशाओं से औदारिकपुदगलों का चयन होता है तात्पर्य यह है कि यदि एकदिशा में अलोक आ जाय तो पांच दिशाओं से, दो दिशाओं में अलोक हो तो चार दिशाओं से और यदि तीन दिशाओं में अलोक आ जाय तो तीन दिशाओं से पुद्गलों का चयन होता हैं यथा-कोई औदारिकशरीर का धारक सूक्ष्म जीव हो और वह लोक के सर्वोर्ध्व प्रतर में आग्नेय कोण में लोकान्त में स्थित हो जिस से ऊपर लोक न हो, पूर्व तथा दक्षिण दिशा में भी लोक न हो, वह जीव पश्चिम, उत्तर और अधोदिशा से ही पुद्गलों का चयन करता है, क्योंकि शेष दिशाएं अलोक से व्याप्त होती हैं जब वही या अन्य कोई सूक्ष्म जीव पश्चिम दिशा में रहा हुआ हो,
દારિકશરીરને ચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. પરંતુ જ્યાં અડચણ થાય અર્થાત અલેક આવી જવાથી બાધા થાય ત્યાં કદાચિત ચાર દિશાઓથી કદાચિત પાંચ દિશાએથી ઔદારિક પુદ્ગલનું ચયન થાય છે.
તાત્પર્ય એ છે કે યદિ એક દિશામાં અલેક આવી જાય તે પાંચ દિશાઓથી બે દિશાઓથી અલેક થાપ તે ચાર દિશાઓથી અને દિ ત્રણ દિશાઓમાં અલોક આવી જાય તે ત્રણ દિશાઓથી પુદ્ગલોના ચયન થાય છે. જેમ-કઈ ઔદ્યારિકશરીર ધારી સૂક્ષમજીવ હોય અને તે લોકના સર્વ પ્રતરમાં આગ્નેય કાણમાં લોકાન્તમાં સ્થિત બનીને જેના ઉપર લોક ન હોય પૂર્વ તથા દક્ષિણ દિશામાં પણ લેક ન હોય તે જીવ પશ્ચિમ, ઉત્તર અને અધ દિશાથી જ પુદ્ગલેનું ચયન કરે છે, કેમ કે બાકીની દિશાઓ અલે કથી વ્યાપ્ત હોય છે. જ્યારે તેજ અગર તે અન્ય કોઈ સૂમ જીવ પશ્ચિમ દિશામાં રહેલે હેય તેને માટે પૂર્વ દિશા અધિક થઈ જશે. તેથી તે ચાર દિશાઓથી પુદ્ગલનું ચયન કરે છે. જ્યારે તે જીવ નીચે દ્વિતીય આદિ કોઈ પ્રતરમાં રહેલું હોય અને પશ્ચિમ
श्री. प्रशान। सूत्र:४