Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
____ प्रज्ञापनासत्रे उत्कृष्टेन धनुःपृथक्त्वमौदारिकशरीरावगाहना प्रज्ञप्ता, तथाच सामान्येन पञ्चेन्द्रियतिरश्चा जलचराणां सामान्येन स्थलचराणां चतुष्पदानामुर परिसर्याणां भुजपरिसणां खेचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानाञ्च प्रत्येकमौदारिकशरीरावगाहनानां नवनव सूत्राणि निम्नानुसारेण बोध्यानि, तथाहि-समुच्चय विषयकाणि च त्रीणि इत्येवं सर्वसंख्यया नव भवन्ति, तत्रापर्याप्तेषु अवगाहना स्थानेषु सर्वेष्वपि जघन्येन उत्कृष्टेन च अगुलासंख्येयभागमात्रम्, तदन्येषु चावगाहनास्थानेषु जघन्येनाङ्गुलासंख्येयभागमात्रम्, उन्कृष्टेन सामान्यतः पञ्चे न्द्रियतिर्यक्षु जलचरेषु उत्कृष्टेन योजनसहस्रम्, सामान्येन स्थलचरेषु चतुष्पदस्थलचरेषु च समुच्चयेषु गर्भव्युत्क्रान्तिकेषु षड् गव्यूतानि, संमूच्छिमेषु च गव्य॒तपृथक्त्वम् , उर परिसपेषु समुच्चयेषु गर्भव्युत्क्रान्तिकेषु च योजनसहस्रम्, संमूच्छिमेषु योजन___इस प्रकार सामान्य पंचेन्द्रिय तिर्यचों के, जलचरों के, सामान्य स्थलचरों के, चतुष्पदों के, उरपरिसों के, भुजपरिसर्पो, के, खेचर पंचेन्द्रिय तिर्यचों के, यो प्रत्येक के औदारिक शरीर की अवगाहना के नौ-नौ सूत्र निम्नलिखित प्रकार से जानने चाहिए-समुच्चय विषयक तीन, संमर्छिमविषयक तीन, गर्भज विषयक तीन, ये सब मिल कर नौ होते हैं।
अपर्याप्त अवगाहना स्थानों में सर्वत्र जघन्य से और उत्कृष्ट रूप से भी अंगुल का असंख्यातवां भाग ही समझना चाहिए, अर्थात् पूर्वोक्त सब अपर्या. प्तों की जघन्य और उत्कृष्ट अवगाहना अंगुल के असंख्यातवें भाग की ही होती है। उसके अतिरिक्त अन्य अवगाहना स्थानों में जघन्य अंगुल के असं ख्यातवें भाग की होती है। उत्कृष्ट सामान्य स्थलचरों में, चतुष्पद स्थलचरों में तथा सामान्य गर्भजों में छह गन्यूति की, संमूछिमों, में गव्यूतिपृथक्त्व की, समुच्चय उरपरिसों में तथा गर्भज उरपरि सर्पो में सहस्त्र योजन की, संमू
એ પ્રકારે સામાન્ય પંચેન્દ્રિયતિર્યંચોના, જલચરોના, સામાન્ય સ્થલચરોના, ચતુપના, ઉર પરિસર્પોના, ભુજપરિસર્પોના, બેચર પચેન્દ્રિયતિર્યંચોના, એમ પ્રત્યેકના
દારિકશરીરની અવગાહનાના નવ નવ સૂવ નિમ્નદર્શિત, પ્રકારથી જાણવા જોઈએ. સમુચ્ચય વિષયક ત્રણ, સંમૂછિમ વિષયક ત્રણ, ગર્ભ જ વિષયક ત્રણ, આ બધા મળીને નવ થાય છે.
અપર્યાપ્ત અવગાહનાના સ્થાનમાં સર્વત્ર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલને અસંખ્યાત ભાગ જ સમજ જોઈએ, અર્થાત્ પૂર્વોક્ત બધા પર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ જ હોય છે. તેના સિવાય અન્ય અવગાહના સ્થાનમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ સામાન્ય સ્થલચમાં ચતુષ્પદ સ્થલચરમાં તથા સામાન્ય ગર્ભમાં છ ગભૂતિની, સંમૂછિ માં, ગભૂતિ પૃથકત્વની સમુચ્ચય ઉર પરિસર્ષોમાં તથા ગર્ભજ ઉરપરિસર્પોમાં સહસ્ર યોજનની સંમૂરિમમાં યોજનપૃથફત્વની સમુચ્ચય ભુજપરિસર્ષોમાં તથા ગર્ભજ ભુજ પરિસમાં
श्री. प्रशान। सूत्र:४