Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०२
प्रज्ञापनास्त्रे वित्रविचित्र कर्मनिष्यन्नम् । सर्वेषां शरीराणां कारण भूतं मृणितव्यम् ॥१॥ इति, तथा चौदा रिकादीनां सर्वेषां शरीराणां कारण भूतम्-निदानरूपं कार्मणशरीरमवसेयम्, संसारप्रपञ्चप्ररोहबी नरूपे कार्मणशरीरे समूलोच्छिन्ने सति शेषशरीराणा प्रादुर्भावविरहात्, अनेनैव कार्मणेन शरीरेण सतैजसेन संवलितो जीवो निधनदेशं परित्यज्योत्पत्ति देशमभिसर्पति कर्मपुद्गलानां चातिसक्ष्मत्वेन यातायातसमये स चक्षुरादीन्द्रियगोचरो भवति, तथाचोक्तम् -'अन्तराभवदेहोऽपि, सूक्ष्मत्वानोपलभ्यते । निष्क्रामन् भविशन् वा नावोऽनीक्षणादपि ॥१॥ इति । ___ अथौदारिकशरीराणां भेदान प्ररूपयितुमाह-ओरालियसरीरेणं भंते ! काविहे पण्णत्ते ?' का विकार (कार्य) है । वह आठ प्रकार के कर्मों से निष्पन्न होता है । यहशरीर अन्य सब शरीरों का कारण है, ऐसा जानना चाहिए ॥१॥ इस प्रकार कार्मण शरीर को औदारिक आदि सभी शरीरों का कारण समझना चाहिए। संसार प्रपंच रूपी अंकुर का बीज यह कार्मण शरीर ही है । जब इस का समूल उच्छेद हो जाता है, तब शेष शरीरों का प्रादुर्भाव नहीं होता । तैजस और कार्मण शरीर के साथ जब मृत्युस्थान को त्याग कर अपने नवीन जन्म की जगह जाता है। कर्मपुदगलों की अत्यन्त सूक्ष्मता के कारण इन दोनों शरीरों से युक्त होने पर भी जीच चक्षु से दिखाई नहीं देता। कहा है-भवदेह बीचमें (मरण और जन्म के मध्य काल में) भी रहता है, अगर सूक्ष्म होने के कारण शरीर से निकलता हुआ अथवा प्रवेश करता हुआ दिखाई नहीं देता है ॥१॥
अब औदारिक शरीर के भेदों का प्ररूपण किया जाता हैगौतमस्थामी-हे भगवन् ! औदारिकशरीर कितने प्रकार का कहा है ?
भगवान-हे गौतम ! औदारिक शरीर पांच प्रकार का कहा गया है। यह કહેવાય છે. કહ્યું પણ કામણશરીર કમેનો વિકાર (કાર્ય છે તે આઠ પ્રકારના કર્મોથી નિષ્પન્ન થાય છે. આ શરીર બી 1 બધા શરીરનું કારણ છે એમ જાણવું જોઈએ, ના
એ પ્રકારે કાર્માણ શરીરને ઔદારિક આદિ બધાં શરીરનું કારણ સમજવું જોઈએ, સંસાર પ્રપંચ રૂપી અંકુરનું બીજ આ કાર્મણ શરીર જ છે. જ્યારે તેનો સમલઉચછેદ થઈ જાય છે, ત્યારે શેષ શરીરને પ્રાદુર્ભાવ થતો નથી. તેજસૂ અને કાશ્મણ શરીરની સાથે
જ્યારે મૃત્યુ સ્થાનને ત્યાગ કરીને પિતાના નવીન જન્મની જગ્યાએ જાય છે, કર્મ પુદ્ગલના અત્યન્ત સૂક્ષમતાના કારણે આ બને શરીરોથી યુક્ત થતા જીવ પણ આથી દેખ નથી. કહ્યું છે કે–ભવદેડ વચમાં (મરણ અને જન્મના મધ્યકાળમાં) પણ રહે છે; પણ સૂકમ હોવાના કારણે શરીરથી નિકળતા છતાં અથવા પ્રવેશ કરતે હોય છતાં દેખાતો નથી. ૧
હવે ઔદારિક શરીરના ભેદની પ્રરૂપણ કરાય છેશ્રીગૌતમસ્વામી–હે ભગવન ! ઔદારિક શરીર કેટલા પ્રકારના કહ્યા છે? શ્રીભગવાન-હે ગૌતમ! ઔડારિક શરીર પાંચ પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે
श्री. प्रशान। सूत्र:४