Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद २१ ० १ शरीरभेदननिरूपणम् तिर्यग्योनिकपश्चेन्द्रियौदारिकशरीरं त्रिप्रकारकं भवति-जलचरस्थलचरखेचरभेदात, तत्र जलचरतिर्यग्योनिकपश्चेन्द्रियौदारिकशरीरं संमूच्छिमगर्भव्युत्क्रान्तिकभेदात् द्विप्रकारकं भवति, तत्रापि पुनरेकैकमपि पर्याप्तापर्याप्तभेदाद् द्विप्रकारकं भवति, स्थलचरतिर्यग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरमपि चतुष्पदपरिसर्पभेदाद् द्विप्रकारकं भवति तत्र चतुष्पदस्थलचरतिर्यग्योनिक पश्चेन्द्रियौदारिकशरीरमपि संमच्छिमगर्भव्युत्क्रान्तिकभेदाद द्विप्रकारकम, तदुमयमपि प्रत्येकं पर्याप्तापर्याप्तभेदाद् द्विप्रकारकं भवति, परिसास्थल वरतियंग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरमपि द्विप्रकारकं भवति, उर परिसर्पभुजपरिसर्पभेदात, तदुभयपि प्रत्येकं समूच्छिम गर्भव्युत्क्रान्तिकभेदाद् द्विप्रकारकम्, तदुभयमपि पुनरेकैकं पर्याप्तापर्याप्तभेदाद् द्विविध भवति, सर्वसंकलनेनाष्टविधतावत् परिसर्पस्थलचरतिर्यग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरं भवति,
पंचेन्द्रियों में तियेच पंचेन्द्रियों के औदारिकशरीर मूलतः तीन प्रकार के हैं जलचर, स्थलचर और खेचर के औदारिकशरीर । इनमें से जलचर तियच पंचे. न्द्रियों के औदारिकशरीर दो प्रकार के हैं संमर्छिमों के और गर्भजों के। इन दोनों में भी पर्याप्त और अपर्याप्स के भेद से दो-दो भेद हो जाते हैं। स्थलचर तिर्यग्योनिक पंचेन्द्रिय औदारिकशरीर चतुष्पद और परिसर्प के भेद से दो प्रकार के हैं । चतुष्पद स्थलचरतिर्यग्योनिक पञ्चेन्द्रिय-औदारिकशरीर भी संमूछिम और गर्भज के भेद से दो प्रकार के हैं। इन दोनों प्रकारों में भी पर्याप्त और अपर्याप्त के भेद से दो-दो भेद हो जाते हैं।
परिसर्प स्थलचर तियंग्योनिक पंचेन्द्रिय औदारिकशरीर के भी दो भेद हैं उरपरिसर्प और भुजपरिसर्प इन दोनों के भी संमूर्छिम और गर्भज के भेद से दो-दो भेद होते हैं और संमूर्छिम तथा गर्भज के भी पर्याप्त तथ अपर्याप्त के भेद से दो-प्रकार हो जाते हैं। इस प्रकार परिसर्प स्थलचरतिर्यग्योनिक पंचे
પંચેન્દ્રિમાં તિર્યંચ પંચેન્દ્રિયના દારિકશરીર મૂલતઃ ત્રણ પ્રકારના છેજલચર, સ્થલચર અને ખેચરના દારિશરીર તેમાંથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયના
દારિકશરીર બે પ્રકારના છે-સંમૂછિએના અને ગર્ભના એ બન્નેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બેભેદ થઈ જાય છે. સ્થલચર તિર્યાનિક પંચેન્દ્રિય
દારિકશરીર, ચતુષ્પદ અને પરિસર્ષના ભેદથી બે પ્રકારના છે. ચતુષ્પદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર પણ સંમૂછિમ અને ગર્ભજન ભેદે બે પ્રકારના છે. એ બન્ને પ્રકારેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ બને છે.
પરિસ સ્થલચર તિર્યગેનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરના પણ બે ભેદ કહેવામાં આવેલ છે. ઉર પરિસર્પ અને ભુજપરિસર્ષ આ બને પણ સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે-બે ભેદ થાય છે, અને સંસ્મૃમિ તથા ગર્ભજના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના લેદથી બે-બે પ્રકાર થઈ જાય છે. એ પ્રકારે પરિસર્પ સ્થલચર તિયનિક પંચેન્દ્રિય
श्री. प्रशान। सूत्र:४