Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २० सू० ७ तीर्थंकरोत्पादनिरूपणम्
५५७ यिकः खलु तमःप्रभापृथिवी नैरयिकेभ्योऽन्तमुवृत्त्य कि तीर्थकरत्वं लभेत ? इति पृच्छा, भगवानाह-'विरयाविरइंपुण लभेज्ना' तम प्रभापृथिवी नैरयिकः तीर्थकरत्वं नो लभेत सर्वविरतिमपि नो लभेत अपितु विरत्यविरति-देशविरतिं श्रावकत्वं पुनर्लभेत, गौतमः पृच्छति'अहे सत्तमपुढवी पुच्छा' अधः सप्तम पृथिवीनैरयिकः खलु अधः सप्तमपृथिवी नैरयिककेभ्योऽनन्तरमुवृत्त्य किं तीर्थकरत्वं लभेत ? इति पृच्छा, भगानाह-'गोयमा !' हे गौतम ! 'णो इणढे समढे' नायपर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपन्नः किन्नु-'सम्मत्तं पुणलभेज्जा' सम्यकावं पुनर्लभेत, तथा च अधः सप्तमपृथिवी नैरयि को नो तीर्थकरत्वं लभेत नापि अन्तक्रियां कुर्यात्, नो वा सर्वविरतिं लभेत, नापि वा देशविरतिं लभेत, किन्तु केवलं सम्यक्त्वमात्रं लभेतेति भावः, गौतमः पृच्छति-'असुरकुमाररस पुच्छा' हे भदन्त ! असुरकुमारस्य ____ भगवान्-हे गौतम ! नहीं, वह विरताविरति प्राप्त कर सकता है। आशय यह है कि तमःप्रभा पृथ्वी का नारक न तीर्थकर हो सकता है, न मुक्ति प्राप्त कर सकता है और न सर्वविरति चारित्र को अंगीकार कर सकता है, वह देशविरति चारित्र को प्राप्त कर पाता है।
गौतमस्वामी-हे भगवन् ! सातवीं तमस्तमः पृथिवी से निकला हुआ नारक क्या तीर्थकर हो सकता है ?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, किन्तु वह सम्यक्त्व प्राप्त कर सकता है । आशय यह है कि सातवीं पृथ्वी से सीधा निकला हुआ नारक न तो तीर्थकर हो सकता है, न मुक्त हो सकता है, न सर्वविरति या देशविरति चारित्र को प्राप्त कर सकता है। वह अधिक से अधिक सम्यक्त्व प्राप्त करने में समर्थ होता है!
गौतमस्वामी-हे भगवन् ! असुरकुमार संबंधी पृच्छा ? अर्थातू क्या असुरकुमार असुरकुमरों से उछर्तन करके तीर्थकरत्व प्राप्त करता है ?
શ્રી ભગવાન-હે ગૌતમ! ના, તે વિરતાવિરતિ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે તમપ્રભા પૃથ્વીને નારક તીર્થકર થઈ શકે છે, મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતો અને સર્વવિરતિ ચારિત્ર જ નથી અંગીકાર કરી શકો તે દેશ વિરતિને પ્રાપ્ત કરી શકે છે.
શ્રી ગૌતમસ્વામી–હેભગવદ્ ! સાતમી તમસ્તમઃ પૃથ્વીથી નિકળેલ નારક શું તીર્થ કરત્વને પામે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે સાતમી પૃથ્વીથી સીધે નિકળેલે નારક નથી તીર્થકર થઈ શકતા કે નથી મુક્ત થઈ શકો, નથી સર્વવિરતિ દેશ વિરતિ ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અધિકથી અધિક સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અસુરકુમાર સંબંધી પૃચ્છા? અર્થાત્ શું અસુરકુમારેથી ઉદ્વર્તન કરીને તીર્થકરવ પ્રાપ્ત કરે છે?
श्री. प्रशान। सूत्र:४