Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रशापनास येत्, तद्विषये आभिनिबोधिरज्ञान श्रुतज्ञाने उत्पादयेत्, कश्चित् शीलं वा व्रतं वा गुणं वा विरमणं वा प्रत्याख्यानं वापोषधोपवासं वा प्रतिपत्तुं शक्नुयात्, कश्चिन्नो शक्नुयात् एवं कश्चिद् अवधिज्ञानमुत्पादयेत्, कश्चिन्नोत्पादयेत् इत्युक्तम्, तथा मनुष्येष्वपि वक्तव्यमित्यर्थः, गौतमः पृच्छति-'जेणं भंते ! ओहिनाणं उप्पाडेजा सेणं संचाए जा मुंडे भवित्ता आधाराओ अणगारियं पव्वइत्तए ?' हे भदन्त ! यः खलु नैरयिको मनुष्येषु उत्पन्नः सन् अवधिज्ञानम् उत्पा. दयेत स खलु नैरयिको मनुष्येषु उत्पन्नः सन् अवधिज्ञानमुत्पादयेत् स खलु शक्नुयात् मुण्डो भूखा अगाराद् अनगारिकता प्रबजितुम् ? भगवानाह-'गोयमा !' भो गौतम ! 'अत्थेगइए संचाएज्जा अत्यगइए णो संवारज्जा' अस्त्येकः कश्चिनरयिको मनुष्यो भूत्वा प्रवजितुं शक्नुयात्, कश्चित् प्रवजितुं नो शक्नुयात् तथा च पञ्चेन्द्रिय तिर्थग्योनिक विषयकवक्तव्यतावदेव मनुष्य विषयक वक्तव्यता अवसेया, किन्तु नवरं मनुष्येषु सर्वभावसंभवात् मनःपर्यवज्ञान केवलज्ञान एवं रुचि करता है, तत्संबंधी आभिनियोधिकज्ञान और श्रुतज्ञान उत्पन्न करता है, कोई-कोई शोल, व्रत, गुण, विरमण प्रत्याख्यान और पौषधोपचास को अंगी कार कर सकता है, कोई नहीं कर सकता, कोई अवधिज्ञान प्राप्त करता हैं, कोई नहीं कर सकता, ऐसा कहा गया है, वहो कथन मनुष्यों के संबंध में भी समझ लेना चाहिए।
गौतमस्वामी-हे भगवन । नरक से निकल कर सीधा मनुष्य भव में उत्पन्न हुआ जो जीव अवधिज्ञान प्राप्त करता है क्या वह मुण्डित होकर, गृहत्याग करके संयम ग्रहण कर सकता है ? __भगवान्-हे गौतम ! कोई नारक अनुष्य होकर प्रवज्या अंगीकार करने में समर्थ होता है, कोई प्रबजित होने में समर्थ नहीं होता। ___मनुष्य संबंधी वक्तव्यता पंचेन्द्रिय तिर्यंच कि वक्तव्यता के समान ही है, अगर मनुष्यों मे सभी भाव संभव हैं, अतः मन:पर्यवज्ञान और केवलज्ञान की બોધિને સમજે છે, કેઈ નથી સમજતા, કે તેમના પર શ્રદ્ધા પ્રતીતિ તેમજ રૂચિ કરે છે, તત્સંબન્ધી આભિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે છે, કઈ-કઈ શીલ, વ્રત, ગુણ વિરમણ. પ્રત્યાખ્યાન અને પિષધોપવાસને અંગીકાર કરી શકે છે, કોઈ નથી કરી શકતા, કોઈ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેઈ નથી કરી શકતા એમ કહેલું છે, તેજ કથન મનુષ્યના સંબન્ધમાં પણ સમજી લેવું જોઈ છે.
શ્રી ગૌતમસ્વામી-નરકમાંથી નિકળીને સીધા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થયેલ જે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે શું તે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને સંયમ ગ્રહણ કરી શકે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! કેઈ નારક મનુષ્ય થઈને પ્રવજ્યા અંગીકાર કરવામાં સમર્થ થાય છે. કઈ પ્રવજિત થવામાં સમર્થ નથી થતા.
મનુષ્ય સંબંધી વક્તવ્યતા પંચેનિદ્રય તિર્યંચની વક્તવ્યતાની જ સમાન છે. પણ
श्री. प्रशान। सूत्र:४