Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१८
प्रज्ञापनासूत्रे स खलु किं सिध्येद् बुध्येत् मुच्येत सर्वदुःखानामन्तं कुर्यात् ? भगवानाह-'गोयमा ! हे गौतम ! 'सिज्झेजा जाव सम्बदुक्खाणमंतं करेजा' स नैरयिको मनुष्यो भूत्वा केवलज्ञानमुत्पाद्य सिद्धयेद् यावत्-बुध्येत मुच्येत सर्वदुःखानामन्तं कुर्यात्, तत्र 'सिध्येत्' इत्यस्य समस्ताणिमैश्वर्यादिसिद्धिभाग् भवेत्, इति, 'बुध्येत'-इत्यस्य लोकालोकस्वरूपं सकलं जानीयात्, इति, 'मुच्येत' इत्यस्य भवोपग्राहिककर्मभिरपि मुक्तो भवेदिति, सर्वदुःखानामन्तं कुर्यादित्यर्थों बोध्यः, किन्तु वानव्यन्तरज्योतिष्क वैमानिकेषु नैरयिकस्योत्पाद प्रतिषेधोऽवसेयः, नैरयिका भवस्वाभाव्यात् नैरयिकदेवभवयोग्यायुबन्धासंभवाद् इत्यभिप्रायेणाह'नेरइएणं भंते ! नेरइए हंतो अणंतरं उव्वट्टित्ता वाणमंतरजोइसियवेमाणिएमु उववज्जेज्जा ?' हे भदन्त ! नैरयिकः खलु नैरयिकेभ्योऽनन्तरमुवृत्य वानव्यन्तर ज्योतिष्क
भगवान्-हे गौतम ! नारक जीव मनुष्य होकर और केवलज्ञान प्राप्त करके सिद्धिप्राप्त करता है, मुक्ति प्राप्त करता है, वह समस्त दुःखों का अन्त करता है ! सिद्ध का अर्थ है-समस्त ऐश्वर्य को प्राप्त करने वाला, बुद्ध का है-सम्पूर्ण लोक और अलोक के स्वरूप को जानने वाला, मुक्त का मतलब भवोपग्राही कर्मो से भी छुटकारा पा लेने वाला । ऐसा जीव समस्त दुःखों का अन्त करता है।
किन्तु वानव्यन्तर ज्योतिष्क और वैमानिक देवो में नारक जीव की उत्पति का निषेध कहना चाहिए। भवनपतियों में उत्पत्ति का निषेध पहले ही बतलाया जा चुका है। इस प्रकार नारक जीव नरकसे निकल कर सीधा देवगति में नहीं उत्पन्न होता, क्योंकि नारक अपने भव के स्वभाव के कारण देव भव के योग्य आयु का बन्ध नहीं कर सकता इसी अभिप्राय से कहा गया है
गौतमस्वामी-हे भगवन् ! क्या नारक जीब नारकों से निलक कर सीधा ४, शुत सिद्ध, मुद्ध, भुत थाय छ- मानो मत ४२ ? - શ્રી ભગવાનહે ગૌતમ ! નારક જીવ મનુષ્ય થઈને અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, મુક્તિ પ્રાપ્ત કરે છે, અને તે સમસ્ત દુઃખને અન્ત કરે છે.
સિદ્ધિને અર્થ છે, સમસ્ત ઐશ્વર્યાને પ્રાપ્ત કરનાર, બુદ્ધને અર્થ છે સપૂર્ણ લેક અને અલેકના સ્વરૂપને જાણનાર, મુક્ત કહેવાનો મતલબ છે ભગ્રાહી કર્મોથી પણ છુટકાર પામેલ, એ જીવ સમસ્ત દુખેને અન્ન કરે છે.
પરન્તુ વાનચન્તર, તિષ્ક અને વૈમાનિક દેવેમાં નારક જીવની ઉત્તપત્તિને નિષેધ કર જોઈએ. ભવનપતિમાં ઉત્પત્તિને નિષેધ પહેલા જ બતાવી દિધેલે છે. એ પ્રકારે નારક છવ નરકમાંથી નિકળીને સિધા, દેવ ગતિમાં નથી ઉત્પન્ન થતા, કેમકે નારક પિતાના ભવના સ્વભાવના કારણે દેવભવને યેગ્ય આયુને બંધ નથી કરી શક્ત. એ અભિપ્રાયથી કહેલું છે
श्री प्रशानसूत्र:४