Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयपोधिनी टीका पद २० सू० ७ तीर्थकरोत्पादनिरूपणम् इति ! भगवानाह-गोयमा !' हे गौतम ! 'जस्स णं रयणप्पभापुढवी नेरइयस्स तित्थगरनामगोयाई कम्माई बद्धाई पुट्ठाई निधताई, कडाई पुट्ठवियाई निविट्ठाई अमिनिविट्ठाई' यस्य खलु रत्नप्रभापृथिवी नैरयिकस्य तीर्थ करगोत्राणि कर्माणि बद्धानि-सूचीकलाप इव सूत्रेण प्रथमतः बद्धमात्राणि, ततोऽग्नि सम्पर्कानन्तरं सकृत् घनकुट्टित सूचीकलापइव स्पृष्टानि, निधत्तानि-निहितानि-उद्वर्तनापवर्तनावर्जशेषकरणायोग्यत्वेन व्यवस्थापितानि, कृतानिहोकर तीर्थकर हो सकता है कोई नहीं होता है ?
भगवान्-हे गौतम ! जिस रत्नप्रभा पृथ्वी के नारकने पहले कभी तीर्थ कर नामगोत्र कर्म बद्ध किया है, स्पृष्ट किया है, निधत्त किया है, निकाचित किया है, प्रस्थापित किया है, निविष्ट किया है, अभिनिविष्ट किया है, सामने आया है, उदय में आया है, उपशान्त नहीं है, वही नारक तीर्थकर होता है। इसके विपरीत, जिस रत्नप्रभा पृथ्वी के नारक ने तीर्थ कर नामगोत्र कर्म नहीं बांधा है यावत् जिसके उदय में नहीं आया है, उपशान्त है, वह तीर्थ करत्व नहीं प्राप्त करता है। ___ यहां तीर्थकर कर्म के लिए बद्ध आदि अनेक पदों का प्रयोग किया गया है। उनके अर्थ में जो भिन्नता है, वह इस प्रकार है-जैसे अनेक सुइयों को सूत्र से बांध दिया जाता है, वैसे पहले पहल आत्मा के साथ कर्मको साधारण संयोग होना बद्ध होना कहलाना है । जब उन सुइयों को अग्नि में तपाकर घन से कूट दिया जाता है, तब उनमें परस्पर जो सघनता उत्पन्न होती हैं, उसी प्रकार आत्मप्रदेशों और कर्म में सघनता उत्पन्न होना स्पृष्ट होना कहलाता है । निधत्त का अर्थ है उद्वर्तनाकरण के सिवाय शेष करण जिसमें लागू न हो सके, इस
- શ્રીભગવાન–હે ગૌતમ ! જે રત્નપ્રભા પૃથ્વીને નારકે પહેલા કયારેય તીર્થકર નામ ગેત્ર કમ ને બંધ કરેલ છે, પૃષ્ટ કરેલ છે, નિષત્ત કરેલ છે. નિકાચિત કરેલ છે, પ્રસ્થા. પિત કરેલ છે, નિવિષ્ટ કરેલ છે, અભિનિવિષ્ટ કરેલ છે. સામે આવેલ છે, ઉદયમાં આવેલ છે, ઉપશાન્ત નથી, તેજ નારકે તીર્થકર થાય છે. તેના સિવાયના જે રત્નપ્રભા પૃથ્વીના નારક છે, તે તીર્થકર નામગોત્ર કર્મ બાંધતા નથી યાવત્ જેના ઉદયમાં નથી આવેલા ઉપશાન્ત છે તે તીર્થકરત્વને નથી પ્રાપ્ત કરી શકતા.
અહીં તીર્થકર નામકર્મને માટે બદ્ધ આદિ અનેક પદોને પ્રવેશ કરાયેલ છે, તેના અર્થમાં જે ભિન્નતા છે, તે આ પ્રકારે છે–જેમ અનેક સેને સૂત્રથી બાંધી દેવામાં આવે છે તેમજ સૌથી પહેલે આત્માની સાથે કર્મને સાધારણ સંગ થાય તે બદ્ધ થયેલ કહેવાય જ્યારે તે સોયને અગ્નિમાં તપાવી અને ઘણુથી ટીપવામાં આવે ત્યારે તેમનામાં સઘનતા ઉત્પન્ન થાય છે, એજ રીતે આત્મપ્રદેશે અને કર્મમાં સઘનતા ઉત્પન્ન થવી તેને પૃષ્ટ થવું કહેવાય છે.
નિધત્તને અર્થ છે-ઉદ્વર્તના કરણ અને અપવર્તન કરણના સિવાય શેષ કરણ જેમાં प्र०७०
श्री. प्रशान। सूत्र:४