Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयपोधिनी टीका पद २० सू० ४ असुरकुमारोद्वर्तननिरूपणम्
५२३ स्पतिकायिकेषु उत्पादविरोधाभावात् असुर कुमारस्य पृथिवीकायिकेषु उत्पादः संभवतीति भावः, किन्तु पृथिवीकायिकादिषु श्रवणेन्द्रियाभावात् तेषु उत्पन्नोऽसुरकुमारादिनों केवलि समुपदिष्टं धर्म श्रोतुं समर्थों भवतीति निर्वस्तुमाह-'जेणं भने ! उक्वज्जेज्जा सेणं केवलियं धम्मं लभेज्जा सवणयाए ?' हे भदन्त ! यः खलु असुरकुमारोऽमुरकुमारेभ्य उद्देश्य पृथिवीकायिकेषु उपपदयेत-उत्पद्यते स खलु कि कैवलिक-केलिप्रज्ञप्तं धर्म श्रवणतया-श्रोतुं लभेत-समर्थों भवेत् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'नो इणढे समटे' नायमर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपनः प्रागुक्तयुक्तेः, 'एवं आउवणस्सइसु वि' एवम्-पृथिवीकायिकेष्विव अकायिकेषु वनस्पतिकायिकेषु चापि यद्यपि कश्चिद् अम्मुर कुमारोऽसुर कुमारेभ्योऽ. नन्तरमुवृत्य उत्पद्येत किन्तु तत्रोत्पन्नः सन् श्रवणेन्द्रियाभावेन केवलिप्रज्ञप्तं धर्म श्रोतुं पृथ्वीकाय, अप्काय, बनस्पतिकाय में उत्पाद का कोई विरोध नहीं है। तात्पर्य यह है कि असुरकुमार देव अपना आयुष्य पूर्ण करके सीधा पृथ्वीकायिकों में उत्पन्न हो सकता है। किन्तु पृथ्वीकायिक आदि में उत्पन्न हुआ वह असुरकुमार आदि को श्रोत्रन्द्रिय का अभाव होने के कारण केवली द्वारा उपदिष्ट धर्म को श्रवण करने में समर्थ नहीं होता। यही बात आगे कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! जो असुरकुमार पृथ्वीकायिकों में उत्पन्न होता है, क्या वह केवलिप्ररूपित धर्म का श्रवण प्राप्त कर सकता है ?
भगवान्- हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् वह पृथ्वीकाय में उत्पन्न हुआ भूतपूर्व असुरकुमार केवलिप्ररूपित धर्म को श्रवण करने में समर्थ नहीं होता है ? इसी प्रकार अप्कायिक और वनस्पतिकायिक के विषय में भी कहना चाहिए, अर्थात् कोई असुरकुमार अनन्तर उद्वर्तन करके अप्कायिकों और वनस्पतिकायिकों में उत्पन्न होता है, किन्तु वह भी केवली द्वारा उपदिष्ट થતા કેમકે અસુરકુમાર આદિના તથા ઈશાન દેવકના દેવના પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ઉત્પાદરા કોઈ વિરોધ નથી. તાત્પર્ય એ છે કે અસુરકુમાર દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને સીધા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. કિન્તુ પૃથ્વીકાયિક આદિમાં ઉત્પન્ન થયેલ તે અસુરકુમાર આદિ શ્રેગ્નેન્દ્રિયને અભાવ હેવાના કારણે કેવલી દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ નથી થતા. એજ વાત આગળ કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જે અસુરકુમાર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, શું તે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે?
શ્રી ભગવાન ગૌતમ! એ અર્થ સમર્થ નથી, અર્થાત તે પૃવીકાર્યમાં ઉત્પન્ન થયેલ ભૂતપૂર્વ અસુરકુમાર કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવામાં સમર્થ નથી થતા. એજ પ્રકારે અપકાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ, અર્થાત્ કઈ અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને અપૂણાયિક અને વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન
श्री. प्रशान। सूत्र:४