Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३२
प्रज्ञापनास्त्रे रिक्खजोणियमणुस्से सु जहा नेरइए' पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु मनुष्येषु च यथा नैरयिकः कश्चिदुत्पद्यते कश्चिनोत्पद्यते इत्युक्त तथैव पृथिवीकायिकोऽपि कश्चित्तत्रोत्पद्येत कश्चिनोत्पयेत इति वक्तव्यम्, किन्तु-'वाणमंतरजोइसिय वेमाणिएमु पडिसेहो' वानव्यन्तरज्योतिष्क वैमानिकेषु देवेषु नैरयिकासुरकुमारादिष्विव पृथिवीकायिकस्योत्पादप्रतिषेधो वक्तव्यः, प्रागुक्तयुक्तः, 'एवं जहा पुढवीकाइओ भणिओ तहेव आउकाइओ वि वणस्सइकाइयो वि माणियव्यो' एवम्-उक्तरीत्या यथा पृथिवीकायिको भणितस्तथैव अकायिकोऽपि वनस्पतिकायिकोऽपि च भणितव्यः-नैरयिकादि चतुर्विशति दण्डकक्रमेण वक्तव्यः, गौतमः पृच्छति-'तेउकाइएणं भंते ! तेउकाइएहितो अणंतरं उघट्टित्ता नेरइएसु उववज्जेज्जा ?? हे भदन्त ! तेजस्कायिकः खलु तेजस्कायिकेभ्योऽनन्तरमुवृत्त्य किं नैरयिकेषु उत्पद्येत ? भगवानाह'गोयमा!' हे गौतम ! 'णो इणढे समढे' नायमर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपन्नः, प्रागुक्त
पंचेन्द्रिय तिर्यचों में तथा मनुष्यों में जैसे कोई नारक उत्पन्न होता है कोई नहीं उत्पन्न होता, उसी प्रकार कोई पृथ्वीकायिक उत्पन्न होता है, कोई नहीं उत्पन्न होता किन्तु जैसे नारक नारकों और देवों में उत्पन्न नहीं होता, उसी प्रकार पृथ्वीकायिक भी वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देवों में उत्पन्न नहीं होता। इस संबंध में भी युक्ति पूर्ववतू ही समझना चाहिए।
इस प्रकार जैसी पृथ्वीकायिक की वक्तव्यता कही उसी प्रकार अपूकायिक और वनस्पतिकायिक की भी वक्तव्यता समझ लेनी चाहिए।
गौतमस्वामी-हे भगवन ! क्या तेजस्कायिक जीव तेजस्कायिकों से निकल कर सीधा नारकों में उत्पन्न होता है ?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, पूर्वोक्त युक्ति के अनुसार तेजस्कायिक जीव मर कर नरकमें उत्पन्न नहीं होता । इसी प्रकार तेजस्कायिक - પંચેન્દ્રિય તિર્યામાં તથા મનુષ્યમાં જેમ કેઈ નારક ઉત્પન્ન થાય છે, કોઈ નથી ઉત્પન્ન થતા એજ પ્રકારે કઈ પૃથ્વીકાયિક ઉત્પન થાય છે કેઈ ઉત્પન્ન નથી થતા, પરંતુ જેવી રીતે નારકે નારક અને માં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે પૃથ્વીકાયિક પણ વાવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવામાં ઉત્પનન નથી થતા. એ સમ્બન્યમાં પણ યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ.
આ પ્રકારે જેવી પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી એ પ્રકારે અપકાયિક અને વનસ્પતિકાયિકની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોથી નિકળીને સીધા નારમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ મરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે તેજસ્કાયિક અનન્તર ઉદ્વર્તન
श्री. प्रशाना सूत्र:४