Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२८
प्रजापनासूत्र पर्याय प्रतिपत्तिनिरासार्थोऽवसेयः, एवमग्रेऽपि तत्तत्पूर्वभवपर्यायेण व्यपदेशे प्रयोजनं विमावनीयम्, भगवानाह-'गोयमा ?' हे गौतम ! 'जहण्णेग एगो वा दो वा तिनि वा, उक्कोसेणं दस' जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश, अनन्तरागता नैरयिका एकसमयेन अन्तक्रियां कुर्वन्ति, 'रयणप्पभापुढवी नेरइया वि एवं चेव' रत्नप्रभापृथिवी नैरयिका अपि एवञ्चैव-जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश अनन्तरागता एकसमयेन अन्तक्रियां कुर्वन्ति, 'जाव वालुयप्पभापुढवी नेरड्या वि' यावत्-शर्कराप्रभापृथिवी नैरयिका अपि वालुकाप्रमापृथिवो नैरयिका अपि जघन्येन एको वा द्वौ वा त्रयो वा, उत्कृष्टेन दश अनन्तरागताः एकसमयेन अन्तक्रिया कुर्वन्ति, गौतमः पृच्छति-'अणंतरागया भंते ! पंकप्पमा रखना चाहिए कि जो जीच नरक से निकलकर मनुष्यपर्याय में आगया, वह नारक नहीं रहा, मनुष्य, हो गया, फिर भी उसे अनन्तरागत नारक कहा है। यह कथन पूर्वभवपर्याय की अपेक्षा से समझना चाहिए। देव आदि भवों का निराकरण करने के लिए इस प्रकार का प्रयोग किया गया है। वस्तुतः अनन्तरा गत नारक का तात्पर्य यहां उस जीव से है जो पूर्वभव में नारक था और वहां से निकल कर सीधा मनुष्य हुआ है। इसी प्रकार अनन्तरागत असुरकुमार पृथ्वीकायिक आदि के विषय में भी समझ लेना चाहिए।
भगवान् जघन्य एक दो अथवा तीन अनन्तरागत नैरयिक एक समय में अन्तक्रिया करते हैं और उस्कृष्ट दश अनन्तरागत नारक अन्तक्रिया करते हैं। रत्नप्रभा पृथिव के नारक भी इसी प्रकार एक समय में जघन्य एक, दो या तीन अन्तक्रिया करते हैं, उत्कृष्ट दश अन्तक्रिया करते हैं। शर्कराप्रभा और वालुकाप्रभा पृथ्वी के नारक भी इसी तरह एक समय में जघन्य एक, दो अथवा तीन और उत्कृष्ट दश तक अन्तक्रिया करते हैं। નરકથી નિકળીને મનુષ્ય પર્યાયમાં આવેલ છે. તે નારક નથી રહેતે. મનુષ્ય થઈ જાય છે. તે પણ તેને અનન્તરાગત નારક કહેલ છે. આ કથન પૂર્વભવ પર્યાયની અપેક્ષાથી સમજવું જોઈએ. દેવ આદિ ભવેનું નિરાકરણ કરવાને માટે આ પ્રકારને પ્રયોગ કરાયેલે છે. વસ્તુતઃ અનન્તરાગત નારકનું તાત્પર્ય અહીં તે જીવથી છે જે પૂર્વ ભવમાં નારક છે અને ત્યાંથી નિકળીને સીધે મનુષ્ય થયું છે. એ જ પ્રકારે અનન્તરગત અસુરકુમાર, પૃથ્વીકાયિક આદિને વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રીભગવાન -જઘન્ય એક, બે અથવા ત્રણ અનન્તરાગત નરયિક એક સમયમાં અન્તક્રિયા કરે છે અને ઉત્કૃષ્ટ દશ અનન્તરાગત નારક અન્તક્રિયા કરે છે રત્નપ્રભા પૃથ્વીના નારક પણ એજ પ્રકારે એક સમયમાં જઘન્ય એક, બે અગર ત્રણ અન્તક્રિયા કરે છે. ઉત્કૃષ્ટ દશ અતક્રિયા કરે છે. શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના નારક પણ એજ રીતે એક સમયમાં જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દશ સુધી અન્તક્રિયા કરે છે.
श्री प्रशापन सूत्र:४