Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
प्रज्ञापनासत्रे टीका-अथ कास्तवल्लेश्याः कतिषु ज्ञानेषु उपलभ्यन्ते ? इति जिज्ञासायामाह-कण्ह लेस्सेणं भंते ! जीवे कइसु नाणेसु होज्जा ?' हे भदन्त ! कृष्णले श्यः खलु जीवः कतिषु ज्ञानेषु भवेत् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दोसु वा तिसु वा चउसु वा नाणेसु होज्जा' द्वयोर्वा त्रिषु वा चतुषु वा ज्ञानेषु कृष्णलेश्यो जीवो भवेत्, तत्र-'दोसु होमाणे आभिणियोहिय मुयनाणे होजा' द्वयोनियो भवन् आमिनिबोधिक श्रुतज्ञानयो भवेत् 'तिसु होमाणे आमिणिबोहियमुयनाण मोहिनाणेसु होज्जा' त्रिषु ज्ञानेषु भयन् आभिनिबोधिक श्रुतज्ञानावधि ज्ञानेषु भवेत्, 'महवा तिसु होमाणे आभिणिबोहियसुयनाणमणपजयनाणेषु होज्जा' अथवा त्रिषु भवन् आभिनिबोधिकश्रुतज्ञानमनःपर्यत्रज्ञानेषु भवेत, अनावधिज्ञानरहितस्यापि मनापर्यवज्ञानमुपपद्यते, एतस्यैव मतिश्रुतमनःपर्यवज्ञानप्रतिपादकवचनस्य प्रमाणत्वात् 'चउसु होमाणे आभिणिबोहिय सुयोहिमणपज्जवनाणेसु होज्जा' चतुर्पु ज्ञानेषु भवन जीव आमिनिबोधिक श्रुतावधिमनःपर्यवज्ञानेषु भवेत्, अथ मनः
टीकार्थ-कौन-कौन लेश्याएं कितने-कितने ज्ञानों में पाई जाती हैं ? इस जिज्ञासा का समाधान करते हैं
गौतमस्थामी-हे भगवन् !कृष्णलेश्यावाला जीव कितने ज्ञानों में पाया जाता है
भगवान्-हे गौतम ! कृष्णलेश्या वाला जीच दो, तीन अथवा चार ज्ञानों में होता है। अगर दो ज्ञानों में होतो आभिनियोधिक ज्ञान और श्रुतज्ञान में होता है, तीन में हो तो आभिनियोधिक, श्रुत और अवधिज्ञान में हो अथया आभिनिबोधिक, श्रुत और मनःपर्यवज्ञान में होता है । इसी कथन से यह प्रमाणित होजाता है कि अरधिज्ञान से रहित जीव को भी मनापर्यवज्ञान होजाता है। अगर कृष्णलेश्या चार ज्ञानों में होतो आभिनियोधिक, श्रुत, अवधि और मनःपर्यवज्ञानों में होती है। यहाँ प्रश्न हो सकता है कि मन:पर्यवज्ञान अत्यन्त विशुद्ध परिणाम वाले जीव को होता है और कृष्णलेश्या
ટીકાથ-કઈ કઈ લેશ્યાઓ કેટલા કેટલા જ્ઞાનમાં મળી આવે છે એ જિજ્ઞાસાનું સમાધાન કરે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! કૃષ્ણલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં મળી આવે છે.
શ્રી ભગવાન–હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા જીવ બે, ત્રણ અથવા ચાર જ્ઞાનમાં હોય છે અગર બે જ્ઞાનમાં હોય તે આભિનીધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હોય છે, ત્રણમાં હોય તે આભિનીધિકજ્ઞાન, શ્રત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિધિક, શ્રત અને મન:પર્યાય જ્ઞાનમાં હેય આ કથનથી એ પ્રમાણિત થાય છે કે, અવધિજ્ઞાનથી રહિત જીવને પણ મન:પર્યવજ્ઞાન થઈ જાય છે. અગર કૃષ્ણલેશ્યા ચાર જ્ઞાનેમાં હોય તે આભિનિબોધિક, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનમાં હોય છે.
અહીં પ્રશ્ન થઈ શકે છે કે મન:પર્યવજ્ઞાન અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા જીવને થાય છે અને કૃષ્ણલેશ્યા સંકલેશમય પરિણામ રૂપ હોય છે. આવી સ્થિતિમાં કૃષ્ણલેશ્યા
श्री. प्रशान। सूत्र:४