Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयषोधिनी टीका पद १७ सू० २१ लेश्यास्थाननिरूपणम्
२८५ सर्वेषामपि व्यवहारन येनाल्पगुणत्वा जघन्य व्यपदेशः, तनिमित्तभूतानि च द्रव्याणामपि स्थानानि जघन्यानि, एवमुत्कृष्टायपि स्थानानि असंख्येयानि अवगन्तव्यानि इत्यभिप्रा. येणाह-एवं जाव सुक्कलेस्सा' एवम्-कृष्णलेश्योक्तरीत्या यावत्-नील कापोत तेजः पदम शुक्ललेश्यानामपि असंख्येयानि स्थानानि प्रकर्षापार्षप्रयुक्तस्वरूपभेदात्मकानि प्रज्ञतानि प्रत्येकं जघन्योत्कृष्टभेदेन सस्थाने परिणामगुणभेदात् । ____ अथ पूर्वप्रदर्शितकृष्णदिलेश्यास्थानानां पञ्चदशमल्पबहुत्वं प्ररूपयितुमाह-'एएसिणं भंते ! कण्हलेस्सा ठाणाणं जाव सुक्कस्सा ठाणाण य जहन्नगाणं' हे भदन्त ! एतेषां खलु पूर्वोक्तानां कृष्णलेश्यास्थानानां यावत् नीलकापोततेजःपद्मशुक्ललेश्यास्थानानाच जयन्यानां मध्ये 'दबट्टयाए पएसट्टयाए दबट्टपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया स्थान भेद होते हैं। गुणो में अल्पता होने से वे सभी स्थान व्यवहारनय से जघन्य ही कहलाते हैं। इसी प्रकार आत्मा में भी जघन्य एकगुण अधिक, दो गुण अधिक लेश्या द्रव्य रूप उगधि के कारण असंख्य प्रकार के परिणाम होते हैं। व्यवहारिक दृष्टि से वे सभी जघन्य कहलाते हैं, क्योंकि वे अल्प गुण पाले होते हैं और उन के कारणभूत द्रव्यों के स्थान भो-जघन्य कहे जाते हैं। इसी प्रकार असंख्यात उत्कृष्ट स्थान भी समझ लेने चाहिए। इसी अभिप्राय से कहा है-इसी प्रकार अर्थात् कृष्णलेश्या की तरह नीललेश्या, कापोतलेश्या, तेजोलेल्या, पद्मलेश्या और शुक्ललेश्या के स्थान भी-असंख्यात होते हैं, क्योंकि प्रत्येक के जघन्य और उत्कृष्ट भेद से स्वस्थान में परिणामों की तरत मता होती है। ___अब पहले कहे हुए कृष्ण आदि लेश्याओं के स्थानों का अल्प बहुत्व प्रदशित करते हैं
गौतमस्वामी-हे भगवन् ! इन जघन्य कृष्ण, नोल, कापोत, तेज, पद्म સ્થાન વ્યવહારનયથી જઘન્ય કહેવાય છે. એ જ પ્રકારે આત્મામાં પણ જઘન્ય એક ગુણ અધિક, બે ગુણ અદ્ધિક સેશ્યા દ્રવ્ય રૂપ ઉપાધિને કારણે અસંખ્ય પ્રકારના પરિણામ થાય છે. વ્યવહારનયની દ્રષ્ટિથી તેઓ બધા જઘન્ય કહેવાય છે, કેમકે તેઓ અપગુણવાળા હોય છે અને તેમના કારણભૂત દ્રાના સ્થાન પણ જઘન્ય કહેવાય છે. એજ પ્રકારે અસંખ્યાત ઉકૃષ્ટ સ્થાન પણ સમજી લેવાં જોઈએ. આ અભિપ્રાયથી કહ્યું છેઆ જ પ્રકારે અર્થાત્ કૃષ્ણલેશ્યાની જેમ નીલેશ્યા, કપિલેશ્યા, તેજલેશ્યા, પદુમલેશ્યા અને શુકલેશ્યાના સ્થાન પણ અસંખ્યાત હોય છે, કેમકે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભાથી સ્વાસ્થાનમાં પરિણામેની તરતમતા હોય છે.
હવે પહેલા કહેલ કૃષ્ણ આદિ વેશ્યાઓના સ્થાનેનું અપબડુત્વ પ્રદશિત કરે છેશ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! આ જઘન્ય કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પદ્મ અને
श्री. प्रशान। सूत्र:४